SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૦-૧૯૭૧ - સામાન્ય પદિ 5 ધર્મગ્રંથો અને સત્યશોધન > હિનલાલ મહેતા- પાન, સાહિત્યકાર અને પત્રકાર તરીકે સામાન્ય બુદ્ધિથી વિચારતાં એમ લાગે છે કે ખરો ઝઘડો ખ્યાતિ પામેલા છે. જીવન વિશેના એમના ચિન્તનલેખો ઘણાં બંધન અને મુકિતને જ છે. મુકિતની મહત્તા બધા જ ગાય છે, વર્ષોથી તેઓ “શ્રી” ના ઉપનામે લખે છે. “અખંડ આનંદ'ના આરં- પરંતુ તેની પ્રાપ્તિ માટે જ્યારે પદ્ધતિ નક્કી કરવામાં આવે છે ભથી લગભગ દસ વર્ષ સુધી, અને તે પછી “જીવનમાધુરી' તથા અને તેને આગ્રહ રખાય છે ત્યારે તેમાંથી બંધન સરજાય છે. જગઅભિનવ ભારતી' માં આવા ચિન્તનલેખે પ્રગટ થયા છે. આ તના નાના મોટા સંપ્રદાયો આવાં બંધને નિર્માણ કરનારાં અને પ્રકારના લેખ માટેની અમારી માગણીના જવાબમાં એમણે આ લેખ તેને બળ આપનારાં સંગઠન છે એમ કહીએ તો ખોટું નથી. ગુરુ, મોકલ્યો છે. પૈગ્ય રીતે તે લેખ “શ્રી” ના ઉપનામે જ પ્રગટ કર્યો છે. ગ્રંથ, સંપ્રદાય વગેરેથી છુટી જવાની હિમાયત કરનારાઓ પણ આવા બીજા લેખ માટે પણ એ જ ઉપનામને ઉપયોગ થશે. તંત્રી વિવેકદષ્ટિ કેળવવાને બદલે એ બધાં સામે વિરોધદષ્ટિ કેળવે અને મુકિતનો પણ આગ્રહ રાખવા માંડે તો તે પણ સંપ્રદાય જે આત્મજ્ઞાન, ઈશ્વર-સાક્ષાત્કાર, સત્યશોધન વગેરે માટે ધર્મ- બની જાય એમાં શંકા નથી. અનેક સંતો-ભકતોની મૂળ વાણીમાં ગુરુ અને ધર્મગ્રંથો સહાયરૂપ થાય કે અંતરાયરૂપ બને તે વિશે સંપ્રદાય અને ક્રિયાકાંડનો વિરોધ જોવા મળે છે, સર્વધર્મ સમભાવ કેટલાક વિચારકો વચ્ચે જે મતભેદ જોવા મળે છે તે આશ્ચર્ય ઉપજાવે છે. કે સર્વધર્મ સમભાવથી માંડીને સર્વ પ્રત્યે તિરસ્કાર વિનાની સહજ પ્રાચીન પરંપરામાં ગુરુ અને ગ્રંથનો ઘણો મહિમા ગવાય. ઉપેક્ષા કેળવવાની વાત એમણે કરી હોય એવું સમજાય છે, પરંતુ છે, સંત–ભકતોની વાણીમાં તેના ગુણગાનને કોઈ પાર નથી. ઘણી વાર તે તેમના જીવનકાળ દરમિયાન જે અને કયારેક તે પછી એમની સહાય વિના મોક્ષમાર્ગ, પ્રભુમાર્ગ, આત્મખેજ શકય નથી એમને નામે જ એક નવે સંપ્રદાય રચાઈ જાય છે અને નવા પ્રકારે એમ પણ કયાંક કહેવાયું છે. સાથેસાથે પ્રાચીનકાળથી એમ પણ ક્રિયાકાંડ, ધર્મગ્રંથ, વિધિનિષેધ, ગુપદ વગેરે શરૂ થઈ જાય છે ! વાંચવા સાંભળવા મળે છે કે જે કંઈ શેધવાનું, મેળવવાનું, સાક્ષા- મૂળ ઝઘડે, જે બંધન અને મુકિતને જ છે તે ભૂલાઈ જાય છે ત્કાર કરવાનું છે તે તારામાં જ છે–તું જ એ છે, માટે બીજી આળ- અને નવા પ્રકારનાં આકર્ષક બંધનને મુકિત સમજવામાં આવે પંપાળ છોડીને તને જ નું ઓળખ, તને જ નું પ્રાપ્ત કર, તારે છે! આગળ જતાં એમાં પણ મંદિર, સ્થાનક, મૂર્તિ, તસ્વીર કે ગ્રંથ આદરણીય મનાઈ જાય છે! જ સાક્ષાત્કાર નું કરી લે. કેટલાક આધુનિક વિચારો તે વધુ ભાર મૂકીને સ્પષ્ટતાપૂર્વક કહે છે કે ગુરુ કે ધર્મગ્રંથને આધાર લેશે તે આમ થવાનું કારણ શું છે તે આપણે શોધવું જોઈએ અને તમે અવળે માર્ગે ચડી જશે. તમારે મેળવવાની છે મુકિત, જ્યારે સમજવું જોઈએ. તટસ્થ અવલોકનથી એમ દેખાયું છે કે પરંપરા ગુરુ ને ધર્મગ્રંથ તો ચોક્કસ પ્રક્રિયા ને પદ્ધતિનાં સૂચન દ્વારા પ્રમાણે ચાલનારો એક વર્ગ શાસ્ત્રોને નામે ઓળખાતા ગ્રંથને આખરી તમને જાતજાતનાં બંધનમાં જકડી રહ્યા છે! તમારું મન જ્યાં સુધી શબ્દરૂપ માને છે. એમાં જે લખ્યું છે તેથી વિશેષ આ વિશ્વમાં બંધાયેલું હશે ત્યાં સુધી મુકિતની આશા રાખી શકાશે નહિ. હા, કંઈ જ છે નહિ અને તેમાં સુધારવા જેવું, ઉમેરવા જેવું કંઈ હોઈ શકે જ નહિ એવી શ્રદ્ધાથી તે ચાલે છે. આ શાસ્ત્રોના શબ્દોને બંધનયુકત મનમાં સત્યપ્રાપ્તિને, ઈશ્વર—સાક્ષાત્કારને, આત્મ સંપૂર્ણ, અંતિમ અને અફર માની ચાલનારા આ વર્ગમાં કોઈ બુદ્ધિશાનનો ભ્રમ પેદા થશે ખરો, પરંતુ ખરેખર એવું કશું તમને મળશે વાદી જાગે છે ત્યારે થોડોક ખળભળાટ થાય છે, પણ આગળ નહિ. સાચી રીતે વિચારતાં મારે કે તમારે કંઈ મેળવવાનું જ જતાં સંપ્રદાયમાં વળી પેટા-સંપ્રદાય નિર્માણ થવા માંડે છે, પરંતુ નથી, કંઈ થવાનું જ નથી, કશું શોધવાનું જ નથી, સર્વ બંધનથી મૂળ સ્થિતિમાં ખાસ ફેર પડતો નથી. મુકત થતાંની સાથે આપેઆપ બધું પ્રગટી આવવાનું છે; માટે મનુષ્યને સ્વભાવ સત્ય શોધવા-પિતાને ઓળખવાને અને ગુરુથી છૂટી જાઓ, ધર્મગ્રંથોની આશાઓથી મુકત થઈ જાઓ પામવાને છે, એટલે એકસરખી સ્થિતિ તો રહી શકતી જ નથી. અને અંતરમાં પડેલા સત્યને પ્રગટ થવા દે. આ જગતમાં ધર્મો ને સંપ્રદાયોની સંખ્યા, મૂળ રૂપે કે પેટા રૂપે ગુરુ અને ગ્રંથની મહત્તા પર પ્રહાર કરનારા વિચારકો વધતી જતી હોવાનું આ કારણ છે. ધર્મસુધારકો’ને નામે ઓળએમ ઈચ્છતા નથી કે કોઈ તેમના અનુયાયી થાય, કોઈ તેમનું માર્ગ ખાયેલા આવા બુદ્ધિમાનેમાંથી કેટલાક મૂળતત્વ સુધી પહોંચી શકતા દર્શન માગે, કોઈ તેમને ગુરુપદે સ્થાપે, કોઈ તેમણે બતાવેલા માર્ગે નથી ત્યારે શાસ્ત્રો ને ગુસ્વચનેના શબ્દોના પિતાની સમજ પ્રમાણે કદમ ઉઠાવે. એમની માગણી કે લાગણી એ છે કે જે કંઈ કરવાનું નવા અર્થો ઘટાવે છે અને પોતાની માન્યતા સાથે તેને મેળ બેસાડે છે અથવા નથી કરવાનું તે બધું તમારી સાથે, કેવળ તમારી જ સાથે છે. બીજા કેટલાક મૂળ તત્વને સ્પષ્ટ રૂપે કે કેવળ ઝાંખી થઈ હોય સંબંધ ધરાવે છે. આમ છતાં સૌ કોઈ જાણે છે કે આવા વિચારકો, એટલું પામી જાય છે, પરંતુ બુદ્ધિયુકત રીતે સમાજની સામે-પરસાધુએ કે તત્ત્વચિન્તકની આસપાસ એક શિષ્યમંડળ રચાઈ પરાની સામે ઊભા રહેવાનું એમનામાં બળ ન હોવાથી તે પણ જાય છે, એમના પ્રત્યે અંગત રીતે શ્રદ્ધા ને ભકિત પણ કેળવાય સામાન્ય સુધારણાથી સંતોષ માને છે. આ રીતે સંપ્રદાયો વધે છે છે, એમનાં વચનોને નેધવામાં આવે છે, છપાવવામાં આવે છે, અને સંપ્રદાયમાં અનેક પેટાસંપ્રદાયે નિર્માણ થાય છે. આ બધા ટેપ કે રેકર્ડ પર મઢી લેવામાં આવે છે અને સત્યને આ જ માર્ગ લોકોને આપણે એક અથવા બીજા પ્રકારના બંધનદ્વારા મુકિતની જ છે એવો પ્રચાર પણ કરવામાં આવે છે. સામાન્ય રીતે સીધીસાદી શોધમાં ચાલનારાઓ કહી શકીએ! આ પરંપરામાં ‘શાનીઓ’ મળે, એ વાત ભૂલી જવાય છે કે “આ નહિ, તે નહિ,’ એમ કહેવું અને કર્મયોગીઓ’ મળે અને ‘ભકતો પણ મળે! ‘આ’ કે તેનું સમર્થન કરવું એ પણ એક પ્રકારનું માર્ગદર્શન જ એક બાજુ આવાં શાસ્ત્રો અને ગુરુવચનને સર્વસ્વ માનનારાએ છે! ગુરુને દરજ્જો ધારણ ન કર્યો હોય અને એવાં વચને જેમાં છે તેમ બીજી બાજુએ બધાને તદ્દન શૂન્યરૂપ જ નહિ, પરંતુ હાનિસંઘરાતાં હોય તેને ધર્મગ્રંથનું નામ ન આપવામાં આવ્યું હોય તે પણ તેની એક મહત્તા તો પ્રાપ્ત થઈ જ જાય છે. પોતાના કર માનનારાએ પણ પડયા છે. મુકિતના આ હિમાયતીએ વિરોધ પિતાને કોઈ કાકા કહે, ભાઈ કહે, મોટાભાઈ કહે, કે નામથી બોલાવે, દ્વારા પણ બંધન સરજી બેસે છે તે વાત ભૂલી જવાય છે. કોઈ પરંતુ અંતરને ભાવ જો પિતાને હોય તો સંધનથી ખાસ કોઈ વિચાર કે વસ્તુને આંખ મીંચી સ્વીકાર કરવો તેમાં જેમ જડતા ફેર પડતો નથી. છે તેમ તેને એ જ રીતે અસ્વીકાર કરવામાં પણ જડતા જ રહેલી
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy