________________
ત, ૧-૯-૧૯૭૧ રમુજ જીવન
_ ૧૩૩ ધર્મગુરુઓ મોટે ભાગે લોકોને અજ્ઞાનમાં રાખીને પિતાની તૃપ્તિ આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળા.. મેળવી રહ્યા છે. આ સ્થિતિ કાંઈ આજની નથી, આજ હજારો
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આયોજિત આ વખતની પર્યુષણ વર્ષથી ચાલી આવેલ છે. એમાં તમે કે હું શું કરી શકવાના? ઘણા
વ્યાખ્યાનમાળાએ સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે એમ જણાવતાં અમે મહાનુભાવો કેવળ સત્યાર્થી પણ હોય છે પણ તેઓ શું કરે? એટલે
આનંદ અનુભવીએ છીએ. આપણે તે આપણા પૂરતું શોધન કરવું અને ગુણ કેળવવા પ્રયત્ન
પર્યુષણ વ્યાખ્યાનમાળાનાં પ્રાણસમા શ્રી પરમાનંદભાઈ ગયા કર એ જ વર્તમાન જીવનને શાંતિમય અને રસમય બનાવવાનો
વરસે આપણી વચ્ચે હતા-અને તેમણે લગભગ ૩૫ વર્ષ સુધી આ ખરો અને સીધો રસ્તો છે. મેં કહ્યું, હવે એક જ વાત કરી મારું
પ્રવૃત્તિ ઉત્તરોત્તર વિકસતી રાખી. તેમના અવસાન બાદ પર્યુષણ બાલવું પૂરું કરી દઉં. ૨૫૦૦ મી જયંતી આવી રહેલ છે. ચૈત્ર
વ્યાખ્યાનમાળાની સમગ્ર જવાબદારી સંઘની કારોબારી ઉપર આવી. શુદિ તેરસને કલ્પે તે જન્મજયંતી અને નિર્વાણ તિથિને કલ્પ
પરંતુ મિત્રો અને સાથીઓનો ઉત્સાહ અને કામને પરિણામે વ્યાતે નિર્વાણજયંતી. મને લાગે છે કે એક તો વરઘોડાએ સરસ
ખ્યાનમાળા સુંદર રીતે ગોઠવાઈ ગઈ. સંધનું એ પરમ સદ્ભાગ્ય નીકળવાના. કેટલીક ચેપડીઓ પણ લખાવાની અને ધામધૂમ-જમણ
રહ્યું કે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ પ્રમુખસ્થાન માટે અમારી વિનંતી વગેરે પણ ઉત્તમોત્તમ થવાના, જે તપસ્વી તદ્ન અચેતક હતું,
વિદુવર્ય પ્રા. શ્રી ઝાલાસાહેબે સ્વીકારી અમને ઉપકૃત કર્યા. પ્રત્યેક જમણ કે ધામધૂમમાં જેને લેશમાત્ર રસ ન હતો તેની પાછળ
દિવસે વ્યાખ્યાનનું એમનું કુશળ સંચાલન તેમજ વ્યાખ્યાનની તેને જ નામે ધામધૂમ અને જમણ. ભગવાન મહાવીરનું વર્તમાનમાં
વિદ્વતાભરી એમની મર્મજ્ઞ ટૂંકી આલોચના પ્રશંસાપાત્ર પરસ્પર વિસંગતિવાળું જે જીવનચરિત્ર સાંભળ્યા કરીએ છીએ
રહ્યા. શ્રી ઝાલાસાહેબમાં અમે એક friend_philosoper તેને બદલે તેમનું સંશોધન અને પરસ્પર વિસંગતિ વિનાનું જીવન
an[ guid નું દર્શન કર્યું છે. વ્યાખ્યાનમાળાની શરૂઆતના લખાશે ખરું? દિગંબર-શ્વેતામ્બર વગેરે શબ્દોને બદલે માત્ર એક
પહેલે દિવસે શ્રી ઝાલાસાહેબ અન્ય રોકાણને કારણે ઉપસ્થિત જૈન તરીકે જ ઓળખાવાનું આખે જૈન સમસ્ત સંઘ પસંદ કરશે
થઈ શક્યા ન હતા ત્યારે પ્રા. ડે. રમણલાલ શાહ ખરો? અર્ધમાગધી ભાષા જેનું અત્યારે કોઈ ધણીધેરી નથી તેને
પ્રમુખસ્થાન લીધું હતું. શ્રી ઝાલાસાહેબ અને પ્રા. ડૅ. રમણલાલ ભારતીય બંધારણમાં જે ચૌદ ભાષાઓ નોંધાયેલ છે તેમાં અર્ધ
શાહને અમે અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ અને આશા રાખીએ માગધી તથા પાલી ભાષાને સ્થાન મળશે ખરું?
છીએ કે આવતા વર્ષોમાં પણ તેમને આવો જ સહકાર અમને મળશે. તમામ જૈને વર્તમાનમાં જેને સમકિત માને છે તે સૌનું આ વખતની પણ વ્યાખ્યાનમાળાની ટૂંકી વિગત આ પ્રમાણે છે. સમકિત છે, એમ સૌ માનશે ખરા?
તા. ૧૮ ઑગસ્ટથી તા. ૨૫ ઑગસ્ટ એમ આઠ દિવસનાં જૈનમાત્ર સગે ભાઈ છે એવી ભાવના વધશે ખરી? સેળ વ્યાખ્યાને ભારતીય વિદ્યાભવન ખાતે ગોઠવવામાં આવ્યા હતા. એમ પ્રશ્ન નહિ પણ જયંતી જેવા પ્રસંગે તો એ (આ વ્યાખ્યાને કાર્યક્રમ પ્ર. જીવનમાં આગળના અંકમાં છપાયો છે.) ભાવના વધવી જ જોઈએ. પરમાનંદભાઈ, મેં તે આખી આઠેય દિવસ શ્રોતાઓની સારી હાજરી રહી હતી. છેલ્લા દિવસે જિંદગી શાસ્ત્રો–સૂત્ર વાંચીને વિશેષ મનન–ચિન્તન કર્યાકરેલ છે. તે ઘણા ભાઈબહેનને જગ્યાને અભાવે ઊભા પણ રહેવું પડયું અને હવે તે આરે આવીને બેઠો છે અને જૈન સમાજની જે વર્ત- હતું. આમ છતાંય શ્રોતાઓની શાંતિ અને શિસ્ત અભૂત હતા અને માન દશા દેખાય છે તે જોઈને હર્ષ પણ થાય છે. છતાં હર્ષ થવા વ્યાખ્યાતાઓ ઉપર ઊંડી છાપ પાડી ગયા હતા. કરતાં વિશેષ ખેદ થાય છે. જાણે જૂનાકાળમાં મંદિરો બંધાવવાનો આ વખતે બહારગામથી આવનાર વ્યાખ્યાતાઓમાં હતા- ર્ડો. પ્રતિષ્ઠા કરવાને, એમ અનેક પ્રકારને વા વાતે હતું તે જ વા
નથમલજી ટાટિયા, પ્રા. નલિન ભટ્ટ, શ્રી સનત મહેતા, શ્રી ભાગીઅત્યારે પણ ચાલુ છે. પાલિતાણામાં જ્યાં મંદિરોને પાર નથી
લાલ ગાંધી, શ્રી પુરુત્તમ ગણેશ માવળંકર, શ્રી વિજયસિહ નહાર, ત્યાં પણ આ વાને લીધે જ મંદિરો બંધાય છે.
ડે. કલ્યાણમલજી લોઢા, પ્રા. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અને ફાધર વાલેસ. “જૈન” છાપામાં ધર્મની પ્રભાવનાઓના સમાચાર વાંચતા આમ આ વખતે નવ વ્યાખ્યાતાઓ બહારગામથી આવ્યા હતા રહું છું ત્યારે કોઈ ગમ જ પડતી નથી. કોઈ પ્રભાવનાના સમાચારમાં જ્યારે સાત વ્યાખ્યાતા સ્થાનિક હતા. આવા સમાચાર તે આવતા જ નથી કે અમુક માસમાં શ્રાવક લોકોએ
કાર્યક્રમની શરૂઆત ભજનાથી થતી. આ ભજન દરેક દિવસે પ્રામાણિક વ્યવહાર કરવાની, સેળભેળ ન કરવાની કે કાળાબજાર
જુદા જુદા બહેને ૨જ કરતા હતા. આ માટે અમે શ્રીમતી રમાબહેન ન કરવાની પ્રતિજ્ઞા લીધી હોય! એમ પણ સાંભળું છું કે કેટલાક
ઝવેરી, શ્રીમતી દામિનીબેન જરીવાળા, શ્રીમતી કમલિની શેટ્ટી, શ્રીમતી સૂરિવરો તો ઉઘાડે છોગ કહે છે કે કાળાબજારના પૈસા મંદિર, શારદાબેન શાહ, શ્રીમતી નિરુબહેન શાહ તેમજ શ્રીમતી પૂર્ણિમાબેન પ્રતિષ્ઠા વગેરે ધર્મના ઉત્સ વગેરે માટે જરૂર વાપરી શકાય. જ્યારે
પકવાસાનાં આભારી છીએ-એક દિવસ ભાઈ ઉપેન સુબોધભાઈ શાહે લોકો આ વાત સાંભળે ત્યારે કાળાબજાર વગેરે અનુચિત પ્રવૃત્તિઓ
પણ ભજન ગાયું હતું તેને પણ અમે આભાર માનીએ છીએ. કરતાં કેમ કરીને અટકે?
પર્યુષણ વ્યાખ્યાનમાળાની આ આઠ દિવસની જ્ઞાનયાત્રાને આ બધી વાત મારી પત્ની પણ સાંભળતી હતી, તે મને સફળ બનાવવામાં બીજા પણ સાથીઓએ અત્યંત સુંદર સહકાર કહેવા લાગી કે તમે પરમાનંદભાઈને આવું આવું બધું શા માટે
આપે છે. આમાં વિશેષ શ્રી અમર જરીવાલા, શ્રી પ્રવીણભાઈ,
શ્રી મફતભાઈ, શ્રી બાબુભાઈ જી. શાહ અને સંઘના ઉત્સાહી ખજાકહો છો? તમારા કહેવાથી કેટલા લોકો સમજવાનાં? શું પરમાનંદ
નચી શ્રી દામજીભાઈના નામે ઉલ્લેખ કરતાં અમે આનંદ અનુભાઈ આ બધું સમજતા નથી? મેં તેને કહ્યું કે તારી વાત તો ખરી ભવીએ છીએ. છે પણ એક સમાન વિચારના મિત્ર મળે ત્યારે જ આવી વાતે અંતમાં વ્યાખ્યાનોની સંપૂર્ણ આલેચના પ્રા. ઝાલાસાહેબ હવે કરી શકાય અને વિશેષ ચિતન-મનનની સામગ્રી મેળવી શકાય. હું પછી લખીને આપવાના હોઈ અમે અત્રે સૌને અભાર જ માનીએ કાંઈ કોઈને સુધારવા આ બધી વાત કરતો નથી પણ મૂળ વસ્તુ છીએ અને વ્યાખ્યાનમાળાની સફળતા માટે ફરી એકવાર આનંદ કેવી હતી અને વર્તમાનમાં તેને કેવી વિચિત્ર આકાર થઈ ગયો વ્યકત કરીયે છીયે. છે અને આ આવા વિકૃત આકારને પરમ સત્ય રૂપ માની લોકો આંતરશુદ્ધિ અને વિચારશુદ્ધિ માટે આવી વ્યાખ્યાનમાળાની તેને કેવા વળગી રહ્યા છે અને સ્વાર્થસાધુઓ પિતાને સ્વાર્થ, રાજ
ઉપયોગીતા છેકારણમાં કે ધર્મકારણમાં કેવી રીતે સાધી રહ્યા છે, આ એક પરિસ્થિતિની
ઘેડા સમય પહેલાં પંડિત સુખલાલજીએ લખ્યું છે કે, “પર્યુષકહો કે અજ્ઞાનતાની કહે કેવી બલિહારી છે એ વિચારવાની દષ્ટિએ આ બધી વાત કરું છું.
ગની ચાલુ પ્રથાને ૩૦ વર્ષને અનુભવ મને કહે છે કે હવે વિચારપંડિત બેચરદાસ દોશી. .. (અનુસંધાન ૧૩૪ પાને)