________________
૧૯.
: પ્રબુદ્ધ જીવન
તા
-૧-૧૯૭૧
પાર.
પજ્ય વિનોબાજીના સાન્નિધ્યમાં ગાળેલી જીવનની થોડી અમલ્ય પળે - આભાર છે પરમ કૃપાળુ પરમાત્માને કે ગાંધીયુગની અડી- વર્ધાથી છ માઇલને અંતરે ધામ નદીને તીરે આવેલું પવનાર ખમ – સ્તંભરૂપ, વ્યકિતએ આજે પણ આપણી સાથે છે. અત્યંત શાંત, પવિત્ર, રમણીય ગામડું છે. તેમાં ય “બ્રાહ્મ વિદ્યામંદિર” સંત તુલસીદાસે સત્સંગનો મહિમા ગાતાં કહ્યું છે કે:
તે ઊંચી ટેકરી પર આવેલું છે. તે સાધિકા બહેને માટે “એક ઘડી આધિ ઘડી, આધિ મેં પુનિ-આધ;
સ્વાવલંબી-' Self Contained ' – આશ્રમ છે. તેમાં ભારતતુલસી સંગત સંતકી કટે કોટિ અપરાધ.”
રામ મંદિર પણ છે, જેની રામ-ભરત મિલનની માટી સુંદર મૂર્તિની
પ્રાણપ્રતિષ્ઠા ખુદ વિનોબાજીએ કરી છે, જે તેમના સ્વહસતે પવનાર અર્થાત: એક ઘડી અથવા અડધી ઘડી, અડધીની અડધી એવી પણ
ભૂમિનું ખેડાણ કરતાં મળી આવી હતી. એ એમની પ્રિય પ્રતિમા છે. ઘડી પણ સંત વ્યકિતની સંગત, કરોડ અપરાધોને દૂર કરે છે.
, આશ્રમમાં પગ મૂકતાં જ ધમ ધખતા તાપમાં માથે ઘેરા આવી જ આપણા યુગની, આપણી સાથે જીવતી-જાગતી, વિચારતી,
લીલા રંગની તડકાની ટેપી, ખુલ્લું શરીર અને ઘૂંટણ સુધીનું સફેદ આ યુગની પરિસ્થિતિમાં અકળાયા વગર સ્થિતપ્રજ્ઞની શાંતિ જાળ
ધોતિયું પહેરી દાતરડાથી કામ કરી રહેલ અને મહેમાનના જ થને વીને સતત કલ્યાણ વાંછતી, સાથે લાડીલા સેવકોની ચિન્તા કરતી
પરિચય મેળવી રહેલ કર્મવેગી પૂ. વિનોબાજીનું પ્રથમ દર્શન મનમાં સંતવિભૂતિ વિનોબાજીને મળવા દિલ આતુર બની રહ્યું હતું. બાર
રમી ગયું. વર્ષ પહેલાં ભરૂચ-શુકલતીર્થમાં તેમના સહવાસને એક અવસર સાંપ
- સ્નાનવિધિ પતાવી “વિષ્ણુસહસ્ત્રનામાવલિ” જે પૂ. બાબાના ડ હતો. તે પહેલાં ને ત્યારબાદ એમના વિચારને સહવારા
સાનિધ્યમાં થાય છે તેમાં બેસી ગઇ. શુદ્ધ સ્વરના ઉચ્ચાર સાથે અને સૂક્ષ્મ માર્ગદર્શન: પૂ. કાકાસાહેબ દ્વારા જાણે કે મળતું જ
લયબદ્ધ થતું બહેનેનું પઠન કર્ણપ્રિય લાગ્યું. નામસ્મરણ બાદ ખાટલાને રહેતું હતું. આથી એમના પુન: પ્રત્યક્ષ સહવાસની તીવ્ર ઇચ્છા
ટેકે લાંબા પગ કરી સંપૂર્ણ સ્વસ્થતાથી અને રમૂજની છાળાથી હું અનુભવતી હતી. એવામાં સાત વર્ષ પહેલાં દીવાળીની રજામાં
ગંભીર વાતાવરણને હળવું બનાવતી પૂ. બાબા સાથેની પ્રશ્નોત્તરી પવનાર આશ્રમની બ્રહ્મવિદ્યામંદિરની જાપાની બહેન ટોમિકો
શરૂ થઇ. હૃદય આતુર થઇ ગયું. ઉત્તરકાશીથી આવેલ બહેન ઇન્દુકઇ અદ્ભુત રીતે પ્રથમ પરિચય આપીને પછી પૂ. કાકાસાહેબને. તાઇએ પ્રશ્ન તૈયાર રાખ્યા હતા. પૂ. બાબા પૂર સાંભળી શકતા ત્યાં મને પહેલીવાર મળી ગઇ. મૈત્રી થઈ અને તેણે પવનાર ન હોવાથી, તેઓ કયારેક વળી લખીને પ્રશ્ન પૂછતાં હતાં. કુસુમઆવવાનું આમંત્રણ આપ્યું. આથી ઉનાળાની રજામાં પૂજ્ય વિને- તાઈ કયારેક પ્રશ્નને વધુ સ્પષ્ટ કરતાં હતાં. (ઈંન્દુતાઇ પૂ. વિનેબાજી પાસે જવું એમ મનમાં નિર્ણય કર્યો. એ તે શકય ન બન્યું
બાજી સાથે પદયાત્રામાં સાથે રહેલ એક બહેન) . પણ એ દિવસે દરમિયાન એક એવા જ અનુભવ દ્વારા, પવનાર - જ્ઞાનયોગી સાહિત્યકાર વિનેબાજી' ' આશ્રમની બીજી એક જર્મન બહેન શ્રદ્ધાને મળવાનું બન્યું..બહેન - બહેને અધ્યયનની આવશ્યકતા બાબત અને દેવપ્રતિમાની પૂજા ટેમિકાએ એક Vision દ્વારા પિતાને પ્રથમ પરિચય આપ્યો.
બાબત પ્રશ્ન કર્યા હોય તેવું લાગ્યું. બાબાએ જણાવ્યું, “અધ્યયનહતો. બહેન શ્રદ્ધાએ સ્વપ્ન દ્વારા પિતાને પ્રથમ પરિચય આપ્યો. ચિતનમાં એક જ વ્યકિત બસ છે. ચર્ચામાં બે વ્યકિતની જરૂર, પ્રવાઅને પછી એ બહેન પણ પૂ. મકાસાહેબ પાસે જ પ્રથમ મળી અને સમાં ત્રણની અને સ્મશાને પહોંચાડવા ચાર જણની જરૂર. વેદમાં અમારી વચ્ચે ' મૈત્રી નિર્માણ થઇ. આમ એક જ સ્થળની, કહ્યું છે, “ન તસ્ય પ્રતિમા અતિ” તે પર સ્લેપ કરી પૂર્ણ એક જ પ્રકારની વ્યકિતનું એક જ સ્થળે મિલન થવાથી અને અર્થ આપ્યો “ નતસ્ય પ્રતિમા અરિત” અર્થાત “તેની ઈશ્વરની પવનાર આવવાનું આમંત્રણ અપાવાથી પવનાર પહોંચવાની પ્રતિમા નથી.” તેને બદલે ‘નત – નમ્રને માટે પ્રતિમા છે. નમ્રને ઉત્કંઠા વધતી ગઇ. તેમાં ય પૂ. કાકાસાહેબે દીવાળીની છૂ ટ્ટીઓમાં માટે પ્રતિમામાં પણ પરમેશ્વર છે. આમ જ “નમે પાર્વતી પરમેદિલ્હી આવવાનું આમંત્રણ આપ્યું. આથી મેં લખી જણાવ્યું કે - શ્વરી” જેમાં નમે પાર્વતી ૫=(પતિ) અને રમેશ્વરી-(વિષ્ણુને) દિહીં આવવાની પણ ઇચ્છા છે; પરંતુ ‘ઈશ્વરેરછા બલીયસી.' બનેને નમસ્કાર છે. આમ સંસ્કૃત ભાષાનાં વાકયે પણ અનેકાથી
જવાબમાં તેમણે જણાવ્યું, “દિલ્હી આવવા માટેનું કા સંકલ્પ છે. શબ્દોની સમૃદ્ધિ પણ આ ભાષા જેટલી બીજી કોઈ ભાષાની કરે જ નહિ. ઈશ્વરેચ્છા પર નહિ, પણ ભવિતવ્યતા ઉપર બધા નથી. દાખલા તરીકે અંગ્રેજી એટલી સમૃદ્ધ નથી. અંગ્રેજીમાં “Earth' વિચારે સેપી દેવા. અમે બધા તો આવજા કરનારા લોકો છીએ પણ શબ્દનો અર્થ પૃથ્વી થાય. આ એક જ શબ્દ પૃથ્વી માટે છે. જ્યારે અહીં ખાસ મળવા જેવાં અહીંનાં “સ્થિર - રહીશ” ચિ. રેહાના સંસ્કૃતમાં પૃથ્વી, ગુવ, ઊર્વી ધરા, ક્ષમા, વસુન્ધરા વગેરે કેટકેટલા છે. એ કયાંયે જાય નહિ, એટલે ચારે. ખંડના કે એમને શોધતા શબ્દ! દરેકના જુદા અર્થ. “ Mediteranean (ભૂમધ્ય સમુદ્ર) શોધતા આવે છે. તે તમે પણ તેમને મળવા આવો?”
શબ્દ લઇએ તેમાં tera – ધરાને અર્થ છે. કારણ ધરા-. બસ, આ શબ્દોએ મારા વિચારમાં પ્રાણ પૂર્યા. દિવાળીની પૃથ્વીની વચ્ચે આવેલ સમુદ્ર છે. medi –વચ્ચ-મધ્યમાં, પણ આ છટ્ટીઓમાં એક પછી એક એવા સંજોગો ઊભા થયા કે મારા પ્રવાસ ‘tera' શબ્દ “ધર” માંથી આવેલ છે. તે લેટિન છે. લેટિન મુલતવી રાખવો પડે, પરંતુ પૂ. કાકાસાહેબના વચનને ધ્યાનમાં લઇને ભાષાને સંસ્કૃત સાથે સામ્ય છે. જેમકે Septo- સપ્ત, octo – એષ્ટ્રઅને બહેન શ્રદ્ધાના આગ્રહને અનુલક્ષીને મારા પૂ. પ્રવીણભાઈને વગેરે ઘણા સંસ્કૃતને મળતા શબ્દ છે. અધ્યયનમાં આ બધી બાબવાત કરી અને તેઓ તુરત જ રવિવાર તા. ૨૫-૧૦-૭૦ ની ટિકિ- તેને સમાવેશ થાય. નામસ્મરણમાં કહેતા નામ-જપમાં આ બધી ટનું અંકન કરાવી લાવ્યા. કારણકે બહેન શ્રદ્ધા અને કેમિકાએ બાબતોને સમાવેશ ન હોય. નામ–જપ અર્થ માટે નથી. ત્યાં શબ્દની કુટુંબની વ્યકિતઓની સાથે રહીને તેમનાં માન અને મૈત્રી પણ પિતાની જ કિંમત છે. વેદ એ મહા-શબ્દ છે. વેદનું પિષ્ટપેષણ સારાં સંપાદન કરી લીધાં હતાં.
શા માટે જોઇએ? ઉપનિષદ્ધ એક ઠેકાણે ‘દ’ શબ્દ દ્વારા દેવોને, આમ મને પવનાર ખેંચી જવા માટે વિવિધ વ્યકિતઓએ દાનવોને અને માનવીને ત્રણેને જુદા અર્થ આપ્યા. દેવેને કહ્યું, વિવિધ પ્રકારને ફાળે આપ્યું, બળ આપ્યું, પ્રેરણા ને આશિષ ‘દમન કરો.' દાનવને કહ્યું, ‘દયા કરો'. માનવને કહ્યું “દાન આપ્યાં. અને મેં દિવાળીના અવકાશમાં કલકત્તા મેલ દ્વારા પવિત્ર કરે.” સંત તુકારામનું સંસ્કૃતનું જ્ઞાન ગીતા, એકાદશ – સ્કંધ ધામ પવનાર પ્રતિ પ્રયાણ કર્યું.
અને વિષ્ણુસહસ્ત્રનામ પૂરતું જ હતું. છતાં તેઓ અધ્યાત્મને ઉત્તમ