Book Title: Giri Garjana
Author(s): Girishchandra Maharaj
Publisher: Pravachan Prakashan Samiti
Catalog link: https://jainqq.org/explore/023368/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ગિરિ ગoળા @ોધી પાણI[D] ખંછી ડ્રામ) ST પ્રવચનકા૨• મધુવ્યાખ્યાની બા.બ્ર.પૂ શ્રી ગિરીશચંદજી મહારાજ પ્રકાશક: પ્રવચન પ્રકાશન અમેતિ.જેતપુર Page #2 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩મા અયન 66 * દેશી ગૌતમીય ? અધિકાર 66 ગિરિ ગર્જના ભેદ્યા પાષાણ; ખેાલ્યાં દ્વાર -: પ્રવચનકાર : સૌરાષ્ટ્ર કેસરી' બા, બ્ર. પૂજ્ય શ્રી પ્રાણટ્ટાલજી મહારાજ સાહેબના સુશિષ્ય પરમ દાર્શનિક, પંડિત સુનિ બા. બ્ર. શ્રી જયતિલાલજી મહારાજ ના સુશિષ્ય મધુર વ્યાખ્યાની આા. જી. શ્રી ગિરીશચંદ્રજી મહારાજ. -: સંપાદક : પડિત રાશનલાલ આર. જૈન તપસ્વીન માણેકચંદ્રજી જૈન વિદ્યાલય વડીયા (સૌરાષ્ટ્ર) -: પ્રકાશક : પ્રવચન પ્રકાશન સમિતિ જેતપુર Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશન તિથિ : મહાવીર જયંતી વિ. સં. ૨૦૩૩ વીર સંવત ૨૫૦૩ પ્રત : ૬૦૦૦ પૃષ્ઠ ૭૨૦ કિંમત : રૂપિયા આઠ પ્રાપ્તિ સ્થાન : (૧) શ્રી ભાઈચંદ ભીમજીભાઈ દેસાઈ કાપડ બજાર, જેતપુર – સૌરાષ્ટ્ર (૨) શ્રી જયંતિલાલ કીરચંદભાઈ મકાણી ૧૨, દિવાનપરા, રાજકેટ-૧ સૌરાષ્ટ્ર (૩) શ્રી જયવંત છે. જસાણી અનુપમ “B” આગરા રેડ, ઘાટકોપર મુંબઈ ૮૬ પ્રકાશક : શ્રી જયંતિલાલ કીરચંદભાઈ મકાણી ૧૨, દિવાનપરા, રાજકેટ-૧ સૌરાષ્ટ્ર મુદ્રક : શ્રી સુરેશકુમાર ગુણવંતરાય ગણાત્રા ગણાત્રા એન્ડ સન્સ સદર, રાજકેટ (ફોન : ૨૬૦૨૧-૨૮૫૫૦-૨૮૫૫૧) Page #4 -------------------------------------------------------------------------- ________________ ઉપર ૧૫૭ ૧ ૬૪ છે. ૧. = ? 'ઇ ' અનુક્રમણિકા ૧ પ્રકાશકીય ૨ સંપાદકીય ૨૫ જીવનનાં ધ્રુવ સત્ય ૩ આમુખ ૨૬ મિથ્યાત્વમૂલક અહં ૪ બે બોલ કહું ? ૨૭ પુણ્યશ્લેક શ્રી વિનોદમુનિ ૫ અપણ ૬ સૌજન્યશીલોની શુભ નામાવલી ૨૮ કામ એ જ રામ ૭ સૌ. કે. પૂ. શ્રી પ્રાણલાલજી મહારાજને પરિચય ૨૯ ઉદારતાની તેજસ્વીતા ૮ પ્રવચનકાર શ્રી ગિરીશચંદ્રજી મહારાજને પરિચય ૩૦ રક્ષાબંધન પર્વ ૧ મંગલને મહિમા ૧ ૩૧ સાચું ધન શું? ૨ શ્રુતિ માહાન્ય ૭ ૩૨ પ્રાર્થનાની પ્રભુતા ૩ આત્માને વૈભવ ૧૪ ૩૩ હું અને મારાપણું ૪ આગમ છે જીવન-દીપક ૨૧ ૩૪ માનવીય સમાનતાનું મૂળ ૫ ઈશ્વરનું ઐશ્વર્યા ૩૫ મઠે આવકાર ૬ જ્ઞાન અને ક્રિયાની પ્રભુતા ૬૩ ૩૬ તલવારની ધાર ૭ સંયમનું સૌંદર્ય ૩૮ ૩૭ સંસાર સાગરને તીર ૮ આત્માને દિવ્ય પ્રજાને ૪૪ ૩૮ જન્માષ્ટમી પર્વ ૯ ગતિ અને પ્રગતિ ૫૦ ૩૯ સત્સંગ મહિમા ૧૦ જીવનની કલા ૫૬ ૪૦ સંસ્કારોનું પરિબળ ૧૧ સતી શિરોમણિ શ્રી માનકુંવરબાઈ ૬૩ ૪૧ તપ અને જપ ૧૨ પાપને ભાર અને મૃત્યુને ભય ૬૯ ૪૨ વાણીની પ્રભુતા ૧૩ મૃત્યુંજય ભગવાન મહાવીર ૭૫ ૪૩ પર્યુષણ મહાપર્વ ૧૪ તિર્ધર ગૌતમ ૮૧ ૪૪ અમરતાને રાજમાર્ગ ૧૫ બિંદુમાં સિંધુ -૮૭ ૪૫ સુવર્ણ પાત્ર ૧૬ વાસનાને વૈભવ ૯૩ ૪૬ સંપત્તિ સંન્યાસીની પાદુકા છે ૧૭ આઝાદીની આહલેક ૯૯ ૪૭ ભગવાન મહાવીર ૧૮ ભગવાન શ્રીકૃષ્ણ ૧૦૫ ૪૮ સહસ્ર રૂપ સાધના ૧૯ અંતર્યાત્રાનું સુપાત્ર ૧૧૧ ૮૯ સહસ્ત્રધા સાધના ૨૦ શ્રદ્ધાને દીપ ૧૧૭ ૫૦ સંવત્સરી મહાપર્વ અને ક્ષમાપના ૨૧ સમાધિ સ્થાને ૧૨૩ ૫૧ આલેયણ ૨૨ સામાયિક સાધના ૧૨૯ પર સમતાગની સાધના ૨૩ ચતુર્ગતિના ભયસ્થાને ૧૩૪ ૫૩ દ્વાતીત ધર્મ ૨૪ જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ ૧૪૦ ૫૪ પ્રભુતાને સાક્ષાત્કાર ૨૫૧ Y' '' '' '' '' : ' ૩૦૧ ૩૦૭ , ૩૧૮ Page #5 -------------------------------------------------------------------------- ________________ ૫૫ બુદ્ધિનું મૂલ્ય શું? ૫૬ જગત એક મચ છે ૫૭ આપણાં શાસ્ત્રો ૫૮ સ્વયંભૂ પરમતત્ત્વ ૫૯ જીવન શુદ્ધિના આધાર ૬૦ પ્રકૃતિની પ્રભુતા ૬૧ નનિરૂપણુ દર નથવાદ ૬૩ સ્તંભ’ગી ૬૪ સપ્તભ’ગી દ્વાર ૬૫ Āિપ ધ ૬૬ પિ મંત્ર ૬૭ પ્રમ:ણવાદના વિજય ૬૮ સાન પ્રભુતા ૬૯ જ્ઞાનનું સૌંદર્ય ૭૦ પ્રમાણુ ઐશ્વય ૭૧ આગમ-શબ્દપ્રમાણ છર કેડાસકિત અને વ્યકિત ૭૩ વાસનાશૂન્ય કર્મો ૭૪ મડુત્ત્વાકાંક્ષાનું મધુ ૭૫ મનની પેલે પાર ૭૬ ધન ચેતનાના પ્રતીક અગ્નિ ૭૭ જીવન એક યજ્ઞ ૭૮ તી અને તીર્થંકર ૭૯ સમ્યગ્દર્શનના મહિમા ૮૦ બ્રહ્મચય – સ‘પદા ૮૧ મનથી અગેચર ૮૨ આત્માનુ અશ્વય ૮૩ સાધના અને આગમાના લેખા જોખા ૩૨૩ ૩૨૯ ૩૩૫ ૩૪૧ ૩૪૬ ૮૪ સાધનામાં આગમેાના ઉપકાર ૮૫ આગમ અને અમૃતત્વ ૮૬ આત્માની અમર સાધના ૮૭ ભાવનાનું માધ્ય ૮૮ ક્લાકાંક્ષાશૂન્ય ક ૮૯ ધર્મ અને ધન ઉપર ૩૫૮ ૩૬૪ ૩૭૧ ३७७ ૩૮૩ ૩૮૯ ૩૯૫ ૪૦૧ ૪૦૭ ૪૧૩ ૪૧૮ ૪૨૫ ૧૦૧ ઇશ્વર કતૃત્વ અને કવાદ ૧૦૨ અનેકાન્ત સમીક્ષા ૪૩૧ ૪૩૭ ૧૦૩ કર્મ અને સાધના ૪૪૩ ૪૪૯ ૪૫૫ ૧૦૪ તમેગુણુ અને તેના ઉપાય ૧૦૫ પ્રકાશપત્ર ધનતેરશ ૧૦૯ પ્રકાશપ રૂપચંતુ શી ૪૬૧ ૧૦૭ પ્રકાશપવ દીપાવલી ૧૦૮ નૂતન વર્ષાભિનંદન ૪૬૭ ૪૭૩ ૧૦૯ ભાઈબીજ ૪૮૦ ૪૮૬ ૪૯૩ ૯૦ અભ્યુદયના આધાર ૯૧ આત્મહતા અને આત્મજ્ઞાની ૯૨ અસ્તિત્વના ઇન્કારની સજા ૯૩ સ્વાધ્યાયના રસાસ્વાદ ૯૪ ઉપાદાન–નિમિત્ત મીમાંસા ૯૫ ઉપાદાન–નિમિત્ત સમીક્ષા ૯૬ નિમિત્તની શાસ્ત્રીય મહત્તા ૯૭ નિશ્ચય અને વ્યવહાર ૯૮ વ્યવહાર અને નિશ્ચય સમીક્ષા ૯૯ કમ વાદની કરામત ૧૦૦ કમવાદના વિજય ૧૧૦ ભકિતની ભવ્યતા શ્રી ગોંડલ સંપ્રદાયના શ્રમણ સંઘની શુભ નામાવલી ૪૯૯ ૫૦૫ ૫૧૨ ૫૧૮ પર૪ ૫૩૧ ૫૩૭ ૫૪૩ ૫૪૯ ૫૫૭ ૫૨ ૫૮ ૫૭૪ ૧૮૦ ૫૮ ૧૯૨ ૫૯૮ ૬૦૪ ૬૦૯ ૬૧૫ ૬૨૧ ૬૨૬ ૬૩૨ ૬૩૮ ૬૪૪ ૫૦ ૬૫૭ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્ર કા શ કી ચ... ચાતુર્માસ એટલે ધાર્મિક તહેવારના દિવસે. એ ચાર મહિનાની સ્થિરતા દરમિયાન સાધક, તેના ધાર્મિક વાંચન, મનન ચિંતનના પરિણામરૂપ જીનવાણી-આગમવાણીની અમીધારા અવિરત પણે વરસાવે અને શા-આગમે, સૂત્ર સિદ્ધાંત વગેરે વાંચીને સમજવાની ફુરસદ ન હોય કે ધીરજ ન હોય તેવા જીજ્ઞાસુઓ, વિશેષરૂપે આ દિવસે માં સાધક સંતની વાણી દ્વારા ધર્મ શ્રવણને લાભ પામે. સાધક સંત પાસેથી શાસ્ત્રોના આધારે થયેલી ધર્મની શ્રેણીબંધ વ્યાખ્યાઓનું આખ્યાન સાંભળી એ રીતે જૈનધર્મનું પાલન કરતાં કરતાં જીવનને કમશઃ આધ્યાત્મિક બનાવે. આમ ચાતુર્માસ દરમ્યાન સાધક સંત દ્વારા અપાયેલા ધાર્મિક પ્રવચનેવ્યાખ્યાને શ્રોતાજને માટે, સમાજ માટે, ખૂબ જ મહત્વના અને પ્રેરણાદાયક બની રહ્યા છે. સૌરાષ્ટ્ર કેસરી પૂજ્ય ગુરુદેવ બા.બ્ર. શ્રી પ્રાણલાલજી મહારાજના પ્રશિષ્ય અને પરમ દાર્શનિક બા. બ્ર. શ્રી જયંતીલાલજી મહારાજના શિષ્યરત્ન, મધુર વ્યાખ્યાની બા. વ્ય. શ્રી ગિરીશચંદ્રજી મહારાજ તથા વિદ્યા વ્યાસંગી બા.બ્ર. શ્રી હરીશ મુનિના સંવત ૨૦૨૫ના રાજકેટ ચાતુર્માસ દરમ્યાન, તેમના વ્યાખ્યાને સાંભળીને કેટલાયે શ્રોતાજનેને હૈયે પૂ. મહારાજશ્રીની વાણીની સટતા તેમજ શબ્દની મધુરતા સ્પર્શી ગયાં હતાં. વીતરાગની વાણીના ઊંડા અધ્યયન સાથે તત્વના ચિંતન અને મનન પછી વિવિધ તેમજ વિશાળ દષ્ટિએ થતું વિવેચન તથા પરિસ્થિતિને અનુરૂપ છતાં શાસ્ત્રોક્ત રીતે થતી સમયેચિત સર્વગ્રાહી ઉધનની અનોખી શૈલીને લીધે, તેમના વ્યાખ્યાને આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં. પંચમહાભૂત તોમાંનું બીજું તત્વ, જે મનુષ્ય-જીવનની મૂળભૂત જરૂરિયાતેમાંની એક ગણાય તે પાણી, જે ચોમાસાના ચાર મહિના દરમ્યાન વાદળાઓમાંથી વરસે છે. આ પાણીનો ધોધમાર પ્રવાહ, વિશાળ પટ અને ઊંડું તળ ધરાવતી નદીમાં આગળને આગળ વહી જાય છે. નદી કે જેનું ઉદગમસ્થાન ઉન્નત ગિરિ છે અને જેને અંત ઘૂઘવતા સાગરની ગર્જનામાં છે એવી નદીને કિનારે વસેલાં ગ્રામ અને નગરને ચોમાસા દરમ્યાન વસેલા પાણીને સંપૂર્ણ લાભ મળી શકતું નથી. એટલું જ નહિ, તેમને ચોમાસુ વિત્યે થોડા સમયે પાણીની મુશ્કેલી તંગી અનુભવવી પડે છે. પરંતુ નદીના પ્રવાહ આડે બંધની રચના કરવામાં આવે તે માસા દરમિયાન દરિયામાં વહી જતા પાણીને સંગ્રહ થઈ શકે અને ચોમાસુ વીત્યા પછી પણ તે પાણીને જરૂરિયાત મુજબ અવિરત એગ્ય ઉપગ કરી વિકાસ સાધી શકાય. આવા શુભ કાર્ય માટે નદીના કિનારે આવેલ નગરના અધિકારીઓ, આગેવાનો, કાર્યકર વગેરે જાગૃત દેવા જોઈએ. બધા લેકેને લાભદાયક એવું આ કાર્ય એકવાર ઊપાડી લેવામાં આવે તે બાકીના લેકે પિતાનું સૌજન્ય જરૂર દાખવે. એ વખતે સૌજન્ય દાખવનારા લેકેને શક્ય એટલે સાથ સહકાર મેળવી પૂર્વ તૈયારી સાથે, મુશ્કેલીથી પાછા ન પડે, પણ સ્કૂર્તિપૂર્વક કાર્યની શરૂઆતથી તેના અંત સુધી Page #7 -------------------------------------------------------------------------- ________________ તે માટે બંત લેનાર થોડા કાર્યકરોની જરૂર રહે. આ બધું શકય બને ત્યારે જ “બહુજન, હિતાય, બહુજન સુખાય તેવું એક કાર્ય થઈ શકે અને ચોમાસાને વિસ્તૃત લાભ જળવાઈ રહે. રત્ર-આગમ વગેરે શાસ્ત્રો રૂપી ગિરિ માંથી ઉદ્દગમ પામેલે વિશાળ જ્ઞાનને પટ તેમજ ઊંડું અધ્યયન ધરાવતી પૂ. મહારાજ સાહેબની વિચારધારાઓમાંથી વહેતે વાણીપ્રવાહ, શ્રોતાઓના કર્ણપટ પર અથડાઈ તેમના હૃદયસાગરમાં ગર્જના પેદા કરી તેમને ધર્માભિમુખ બનાવે છે. આવા ધુર વ્યાખ્યાની બા. બ્ર. શ્રી ગિરીશચંદ્રજી મહારાજની વ્યાખ્યાન વાણી પત્રાવલિમાં ઝીલીને પંથ સ્વરૂપે રજુ થાય તે તેને લાભ શ્રોતાજને સુધી મર્યાદિત ન રહેતાં, જેન-જૈનેતર વાંચકે સુધી વિસ્તરે, એવી ભાવના ઘણુ મહાનુભાવોએ પ્રદર્શિત કરી. ચાતુર્માસનો લાભ વિસ્તૃત રીતે જળવાઈ રહે, બધાના લાભ માટે નદીના પ્રવાહ આડે બંધ બંધાય તેવી ભાવના ઘણાને થાય પરંતુ એ માટે જરૂરી તૈયારી સાથે નિષ્ઠાપૂર્વક કામ ઊપાડી લેવા આગળ કેણ આવે ? અને વળી સારા કામમાં સે વિન્ન! છતાં પરમાર્થના કાર્યો ક્યારેય અટકતાં નથી એ ન્યાયે “ગિરિ ગજના-ભેધા પાષાણુ, ત્યાં દ્વાર” માટે પૂર્વ તૈયારી સાથે બધી વ્યવસ્થા ગોઠવાઈ. અલબત્ત શેડો વધુ સમય લાગ્યો પરંતુ એકદમ વ્યવસ્થિત રીતે આજન થયું જેના પરિણામરૂપ પ્રવચન પ્રકાશન સમિતિ તરફથી આવા સુંદર સાહિત્યનું પ્રકાશન આપની સમક્ષ રજુ કરતાં હું ખૂબ જ હર્ષ અનુભવું છું. વળી વાચકે સમક્ષ બા. બ્ર. શ્રી ગિરીશચંદ્રજી મહારાજના દીક્ષા પર્યાયના રજત જયંતિ વર્ષમાં જ તેમના વ્યાખ્યાને ગ્રંથ સ્વરૂપે અર્વ પ્રથમ રજુ થઈ રહ્યાં છે તે રાજકોટ માટે વિશેષ આનંદની વાત છે. તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની અંતિમ દેશના, જેમાં સર્વ સૂત્રને નિચોડ છે એવું ઉત્તરાધ્યયન સૂત્ર, જેના ૩૬ અધ્યયનમાં દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ, કથાનુયે એ ચારેય અનુગના સમાવેશથી ધર્મ તત્વને સમજાવેલ છે. અનુગને અર્થ વ્યાખ્યા કરવી. આમ ચાર પ્રકારે ધર્મતત્વની વ્યાખ્યા સમજાવી છે, જેમાં દ્રવ્યાનુયેગમાં સંસારની અસારને બેધ છે; ચરણકરણનુગમાં અનંતકાળથી જીવાત્માની સાથે રહી, જન્મમરણના ફેરા કરાવનાર કર્મના સ્વરૂપને સમજાવી, વ્રત અને ચારિત્રના આધારે જીવાત્માને તેનાથી મુક્તિ મેળવવાને અને અસાર સંસારથી નિવૃત્ત થવા માટેને ઉપદેશ છે; ગણિતાનુગમાં મનની ચંચનાને કારણે જીવાત્માનું ચિત્ત અનેક વિષયમાં પરોવાયેલું રહે છે જેથી તે પરલક્ષી અને ધર્મવિહાણ રહે છે તે દર્શાવી, પરંને છેડી નિજ આત્મામાં એકાગ્રતા કેળવવાને ઉપાય છે; જ્યારે કથાનુગમાં સચોટ ધાર્મિક દૃષ્ટાંતે કે ઐતિહાસિક કથાનકે દ્વારા જીવાત્માની ચિત્તશુદ્ધિ કરી તેને આત્માભિમુખ બનાવી મોક્ષમાર્ગ માટે પુરુષાર્થ કરવા પ્રેરણા છે. આવા ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩મા અધ્યયન “કેશીગૌતમીય”ને ચાતુર્માસના વ્યાખ્યાને માટે મુખ્ય વિષય તરીકે પસંદ કરવામાં આવેલ છે. આ અધ્યયનમાં ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ અને અંતિમ તીર્થંકર Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરના શિષ્ય અનુક્રમે કેશી અને ગતિમ વચ્ચેના સંવાદને, જૈનધર્મ માટે ઐતિહાસિક મહત્ત્વ ધરાવતે પ્રસંગ છે. જેના પરથી જાણવા મળે છે કે, અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરે સમયધર્મને ઓળખી, પૂર્વથી ચાલી આવતી ૨૩મા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથની પરંપરા મુજબની ધાર્મિક ક્રિયાઓમાં ફેરફારો અમલમાં મૂકી, કડક વિધિવિધાને સ્થાપી, જેનધર્મમાં નવું ચેતન રેડી, તેની પુનઃ પ્રતિષ્ઠા કરી હતી. આત્માને કર્મ બંધનથી મુક્ત કરી, મોક્ષ પ્રાપ્ત કરવાના મૂળ ધ્યેય માટે તીર્થકરોએ જૈનધર્મના જે મૂળ તત્વે ઉપદેશેલ છે તે ત્રિકાલાબાધિત સત્ય છે. તેમાં કયારેય કોઈ ફેરફારને સ્થાન નથી. પરંતુ આત્મોન્નતિ માટેની સાધનરૂપ એ મૂળ તન-મૂળ ગુણોની પુષ્ટિ માટે જાયેલી ધાર્મિક ક્રિયાઓ, એટલે કે ઉત્તર ગુણે વગેરેના વિધિવિધાનમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે પલટ થયે છે, થાય છે અને થતો રહેશે. આ વાતની પ્રતીતિ કરાવતાં ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩મા અધ્યયનના અધિકાર સાથે ધર્મના મૂળ તત્ત, ઉત્તર ગુણ વગેરેને આવરી લઈ આ વ્યાખ્યાને ગુંથાયેલા છે. જેમ એક જ પ્રકારના સૂતરને જુદા જુદા રંગના આધારથી કે. ચોક્કસ આકારમાં ગુંથવાથી સુંદર નયનરમ્ય ચાદર બનાવી શકાય, તે રીતે આ એક જ અધ્યયનના સ્વાધ્યાયમાં દ્રવ્યાનુયેગ, ચરણકરણાનુગ, ગણિતાનુગ અને કથાનુયોગ એમ ચારે અનુગરૂપી રંગોને આવરી લઈ ગુંથાયેલ વ્યાખ્યાનરૂપી આ ચાદરનું સૌન્દર્ય જીવાત્મા માટે પારમાર્થિક બનેલ છે. આ પ્રવચન ગ્રંથના વકતા મધુર વ્યાખ્યાની બા. બ. પૂ. શ્રી. ગિરીશચંદ્રજી મહારાજ કિશોર વયમાં જ બા. બ્ર. પૂ. ગુરૂદેવ શ્રી પ્રાણલાલજી મહારાજના સમાગમમાં આવતાં તેમના વૈરાગ્યપૂર્ણ જીવનના પ્રભાવે તેમજ હૃદયસ્પર્શી જોશીલી વાણીથી અનન્ય ભાવે આકર્ષાયા. તે અરસામાં પંડિત રત્ન બા.બ્ર. પૂ. શ્રી જયંતિલાલજી મહારાજની દીક્ષામાં હાજરી આપતાં તેથી અનેરૂં આકર્ષણ થયું. મહાન તપસ્વી બા.બ્ર. પૂ. શ્રી રતિલાલજી મહારાજના જીવન ચારિત્રે તેમને જ્ઞાન અને પિષણ આપ્યું. પૂજ્ય પ્રાણલાલજી મહારાજશ્રીના સમાગમની નીકટતામાં વૈરાગ્યભાવ પ્રબળ થવાથી શાસ્ત્રાભ્યાસમાં પ્રગતિ કરી, દશ દશ વર્ષના સંઘર્ષ બાદ દીક્ષાની અનુમતિ માટેના મુશ્કેલ સંગ-સૌમ્યતા, સરળતા, ધૈર્યતા અને વ્યવહાર દક્ષતાથી સાનુકૂળ બનાવી આપનાર પરમોપકારી “સૌરાષ્ટ્ર કેસરી” બા. બ. પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબ જેમને આ ગ્રંથ અર્પિત કરાયેલ છે, તેમનું સંક્ષિપ્ત જીવનચરિત્ર વાંચકો સમક્ષ મૂકવું આવશ્યક બની રહે છે. પ્રસ્તુત વ્યાખ્યાનને પ્રવચન દરમ્યાન જ નેધપોથીમાં અક્ષરદેહ રૂપે કંડારવા માટે વૈરાગી કુ તિબહેને (હાલના બા.બ્ર. જોતિબાઈ મહાસતીજી) તેમજ શ્રી છોટાલાલ ભીમાણીએ પરિશ્રમ લીધેલ છે અને પંડિતજી શ્રી રોશનલાલ જૈને, પિતાની નાજુક તબિયતમાં પણ જહેમત લઈને તેનું સંપાદન કરેલ છે તે બદલ તેઓ બન્નેને આભાર માનું છું. Page #9 -------------------------------------------------------------------------- ________________ આ પ્રવચન ગ્રંથનું આમુખ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી હરસુખભાઈ સંઘવીએ લખી આપવાનું સ્વીકારી, પ્રવચનેમાં સમાયેલા તેની સુંદર રીતે તલસ્પર્શી છણાવટ સાથે આમુખ લખી આપેલ છે, તેઓશ્રીના સૌજન્ય બદલ તેમનો આભાર માનું છું. અંધ મહિલા વિકાસ ગૃહ-રાજકેટના સંચાલિકા શ્રીમતી સંતોકબહેન બેંગાલીએ તેમની જવાબદારી ભરેલ અનેક સામાજિક પ્રવૃત્તિઓ વચ્ચેથી પણ સમય ફાળવી, આ ગ્રંથના પ્રવચનના ફફ ખૂબ ચીવટથી સુધારવા તેમજ ગ્રંથ અંગે અનન્ય ભાવે “બે શબ્દ” લખી આપવા માટે, તેમજ ખૂબ ઉત્સાહથી મુદ્રણકાર્ય કરવા માટે શ્રી સુરેશકુમાર ગણત્રાને તેમજ પ્રકાશન સમિતિના સાથીદારે સર્વ શ્રી ભાઈચંદ ભીમજીભાઈ દેસાઈ, અમૃતલાલ મણીલાલ દેશી, નટવરલાલ નાનાલાલ દેશી અને મનસુખલાલ મણીલાલ શેઠ વગેરેને આ કાર્યમાં સુંદર સહકાર માટે આભાર માનું છું. સાહિત્ય પ્રત્યે પ્રેમ ધરાવનાર વ્યકિત, સાહિત્ય પ્રચાર માટે તન, મન, ધન વગેરે માંથી કઈ પણ પ્રકારે સહગ આપી રહે છે. આ તકે આ સુંદર સાહિત્યના પ્રકાશન માટે સાગ આપનાર સાહિત્ય પ્રેમીઓને ધન્યવાદ અસ્થાને નહીં ગણાય. શ્રી ગંડલ સંપ્રદાયના શ્રમણ સંઘની શુભ નામાવલી પારા (૧) માં અનુક્રમ નાં. ૮ શાસ્ત્રાભ્યાસી બા.બ્ર. શ્રી મનેહર મુનિજી અને પાર (૮) માં અનુક્રમ નાં. ૨૩ બા.બ્ર. શ્રી નીલમબાઈ મહાસતીજીનો સમાવેશ કર રહી ગયેલ જેથી મુનિવરે ઠાણ ૧૪, મહાસતીજીએ ઠાનું ૧૭૫ થાય છે જે સુધારી વાંચવા વિનંતી છે. આશરે ૭૨૦ પાનાના આ ગ્રંથમાં ભૂલ ન રહી જવા પામે તે માટે સતત કાળજી રાખવા પ્રયત્ન થયે છે. છતાં કઈ ક્ષતિઓ રહી જવા પામી હોય તેવી શકયતા નકારી ન શકાય. આ માટે વાંચકને તેવી ક્ષતિઓ સુધારવા, ધ્યાન દોરવા વિનંતી છે. જીનવાણીના પ્રસાર દ્વારા અજ્ઞાનરૂપી પાષાણને ભેદી જીવાત્માને ધર્મનું જ્ઞાન પમાડી આમાની મુક્તિ અર્થે તેના હૃદયદ્વાર ખોલવાના હેતુથી, તેવા પ્રયત્ન રૂપે આ અમૂલ્ય પ્રવચન ચં. તેયાર થયેલ છે. આ ગ્રંથ તૈયાર કરવામાં થયેલ ખર્ચના પ્રમાણમાં નગણ્ય તથા વાંચક વર્ગની સુવિધા માટે તદ્દન અનુકૂળ એવી આ ગ્રંથની કિંમત રાખવામાં આવેલ છે. આથી આ ગ્રંથને પૂરેપૂરો લાભ લઈ ગ્રંથનું નામ “ભેઘા પાષાણુ, બોલ્યાં દ્વાર” સાર્થક કરવા વાંચકો પુરવાર્થ કરે એજ અભ્યર્થના સાથે વિરમું છું. સં. ૨૦૩૩ માગશર સુદ ૧૦ દીક્ષ રજત જયંતિ ૧૨, દિવાનપરા રાજકેટ. ૧ જયંતિલાલ કીરચંદભાઈ મકાણું Page #10 -------------------------------------------------------------------------- ________________ - સ પા ક્રૂ કી ચ વાંચકોના હાથમાં આવતા આ પ્રસ્તુત પ્રવચનો ખા. બ્ર. શ્રી ગિરીશમુનિજીના વિ. રસ ૨૦૨૫ના રાજકોટ શહેરના ચાતુર્માંસ વખતના છે. બા. બ્ર. શ્રી ગિરીરામુનિજી સૌરાષ્ટ્રના ખ્યાતનામ સાધુએ અને વિશિષ્ટ પ્રવચનકારોમાંથી એક અને અપ્રતિમ છે. તેમનુ પોતાનું મૌલિક ચિંતન અને ગહન આધ્યાત્મિક વાંચન પણ છે. તેમની ભાષાશૈલી લાલિત્યપૂર્ણ, માધુર્ય ગુણસ ંયુકત અને પરિષ્કૃત છે. તેમના ભાવામાં ગાંભી, ઊંડાણુ અને તલ-સ્પશી અવગાહન પણ છે. તેમના પ્રવચન સાંભળવાને સુયાગ અને અવસર એટલે જીવનને એક અણુમાલ લ્હાવા એમ કહેવામાં મને કશીજ અતિશયાક્તિ જણાતી નથી. એમના ગુરુદેવની માફ્ક વ્યાકરણ, સાહિત્ય, દર્શન અને આગમે સંબધેના એમના ભલે ઊંડાણ ભર્યાં અને જબરા અભ્યાસ નહાય; પ્રવચન શકિત અને તાત્ત્વિક ચિંતનમાં એમણે પોતાના ગુરુશ્રીના વારસા યથાવત્ સાચવ્યેા છે એમાં શંકાને જરા જેટલેા પણ અવકાશ નથી. ઉપર જણાવ્યા મુજબ રાજકોટ ચાતુર્માસ દરમિયાન કરેલા આ પ્રવચને ચાતુર્માસની પરિસમાપ્તિ પછી મારી પાસે સ ંપાદન માટે યથા સમયે આવી ગયાં હતાં. પરંતુ લેખન ક તરફની મારી ઉદાસીનતા અને ઉપેક્ષાને લઇ આ પ્રવચને મર્યાદિત સમય-મર્યાદામાં સંપતિ થઇ શકયાં નહિ. પરિણામે પૂ. મહારાજશ્રીએ ધૈર્ય પૂર્ણાંકની દીકાલીન પ્રતીક્ષા પછી મારા તરફ જરા પણુ અપ્રસન્નતા લાવ્યા વગર, કશું જ પરિવર્તન કે પરિવન નહિ પામેલા અને પોતાના મૂળભૂત સ્વરૂપમાં યથાવત્ સુરક્ષિત રહેલા—અસંપાદિત આ બધા પ્રવચને પાછા મંગાવી લીધાં. આ દરમિયાન મારે શ્રમણી વિદ્યાપીઠ, ઘાટકેાપરમાં અધ્યાપન કાર્ય માટે જવાનું થયું. હું ન ભૂલતા હાઉ તા લગભગ ત્રણ વર્ષથી વધુ સમયના ગાળે આમ જ પસાર થઈ ગયા. હું તે। આ પ્રવચનેાની વાત જ મૂળમાંથી ભૂલી ગયે, જાણે ભૂતના પ્રચ્છન્ન ગતમાં મધુ દટાઈ ગયું. લગભગ સાડા ત્રણુ વર્ષ પૂર્વે અધ્યાપન કાર્ય કરતાં શ્રમણી વિદ્યાપીઠ, ઘાટકોપરમાંજ મારા પર હૃદયરોગના બે આક્રમણેા થયા. જૈન ક્લીનિક, કાંદાવાડીના કુશળ ચિકિત્સક અને પૂ. સાધુ, સાધ્વીએ તથા સંઘના નાનામેટા બધા વ્યકિતઓના નિષ્ઠાભર્યા સદ્ભાવ સજીવનના મળે હું ખચી જવા અવશ્ય પામ્યા, પરંતુ અધ્યાપન શકિત સદાને માટે ખાઈ બેઠા. હૃય વધારે શ્રમ ખમી શકે એવું કાર્યક્ષમ ન રહ્યું. આમ છતાં ધીમી ગતિએ લેખનકાર્યની કાઇ હ... પ્રશ્ન અસર ન થાય તે તે કાનુ મંગલાચરણ કરવું એવા મનમાં નિણ્ય કર્યાં. અઢી વર્ષના સતત આરામ પછી હું લેખન કાર્ય શાંતિપૂર્વક કરી શકીશ એવા પ્રાણાના અંતરતમમાં Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ વિશ્વા અવશ્ય જન્મ્યા; પરંતુ ઉપયુ કત વિશ્વાસને ક્રિયાન્વિત કરવામાં હજી અપેક્ષા હતી. સમયના પરિપાકની પ્રારબ્ધ, નિયતિ, ઇશ્વરેચ્છા અથવા સંયોગ પ્રાણૈાના અંતરાલમાંથી જન્મેલી ભાવનાને ભૂત રૂપ મળવાના ઊજળા સજોગે ઊભા થયા. સન્ ૧૯૭૫માં તપોધની પૂ. રતિલાલજી મ. સા.નું ચાતુર્માસ વડિયા મુકામે નિશ્ચિત થયું તેમજ મધુર વ્યાખ્યાની બા, બ્ર. પૂ. શ્રી ગિરીશ મુનિજીનું ચાતુર્માસ જેતપુર મુકામે નિશ્ચિત થયુ. જેતપુર અને વિડયા આઠ દસ ગાઉના અંતરમાં આવેલા સમીપસ્થ ગામે છે. ટ્રેનની દૃષ્ટિએ વડિયાથી જેતપુર જતાં માત્ર એક જ સ્ટેશન વચ્ચે આવે છે. આવવા જવાની ભારે સગવડતાઓ એટલે કામકાજ કરવામાં અગવડતાને ભાગ્યે જ અવકાશ. પૂ. મહારાજશ્રી એ મારા પરમ મિત્ર શ્રી અમૃતલાલભાઈ મ. દોશી મારફત પરત કરેલા રાજકેટ ચાતુર્માસના પ્રવચનેાના સંપાદનને પ્રસ્તાવ મેાકલાબ્યા. મારી પ્રત્યભિજ્ઞા જાગૃત થઈ. ઇશ્વરને કોઈ અગમ્ય સકેતજ હાય એમ માની મેં તેમના પ્રસ્તાવને વધાવી લીધો. લખાણુ આ વખતે પણ સમય મર્યાદામાં થઈ શકશે કે કેમ, આ જાતની શંકાથી સભર મારું માનસ તે હતું જ, વળી હૃદય રોગના કારણે હૃદય શ્રમ ખમી શકવા અશકત જણાય તેા પણ કામ મૂકી દેવું પડે એવી મા સ્પુ તકારી ય એમ ન હતી. આમ છતાં ઈશ્વરેચ્છા માની પ્રવચનેાના સંપાદનનું કાર્યં હાર્દિક ભાવનાથી સ્વીકારી લીધું. 람 મહારાજશ્રીએ સરળતાપૂર્ણાંક જે સહૃદયતા, પ્રભુતા અને વિરાટતાના પરિચય આપ્યું અને ભૂતકાળને સ્મૃતિગોચર કર્યાં વગર જ પ્રેમપૂર્વક મારા જેવા રુ અને પથારીવશ વ્યકિતને આ ભગીરથ કાય સાંપવાનું જે સાહસ કર્યું. તેનેાજો ઉલ્લેખ ન કરું તા તેઓશ્રીના આ વિરલ વ્યકિતત્વ તરફની મારી કૃતઘ્નતા જ ગણાશે. લેખનકાય પરત્વેની મારી મૌલિક ઉદાસીનતા અને ઉપેક્ષાભરી નબળાઇને પાઠા સમક્ષ ઋજી ભાવે પ્રગટ કરવાને બદલે જો પ્રચ્છન્ન રાખવાનેા પ્રયત્ન કરુ, તે તે પણ ઇશ્વરીય અપરાધ જ ગણાશે. એટલે આ નવા આયામને ઉદ્ઘાટિત કરતા, નવી દિશાઓના ઈશારા કરતા, સામાન્ય પ્રવચન કરતાં જુદી જ ભાત પાડતા આ પ્રવચનેા આપને આટલા બધા વિલંબથી ઉપલબ્ધ થઈ શકયા તે માટેની બધી જવાબદારી મારા સ્વભાવગત પ્રમાદને જ આભારી છે અને તે માટે હું સરળતા પૂવક ક્ષમા યાચું છુ. આ બધા પ્રવચનોના આત્યંતિક આદશ આત્મતત્ત્વની ઉપલબ્ધિ માટેના સકેત માત્ર છે. આત્મા અને પરમાત્મા એ એ પૃથક વસ્તુ નથી. એક જ સિક્કાની આ માત્ર એ બાજુએ છે. એક જ પરમ તત્ત્વને જુદી જુદી દિશાએથી જોવાની રીતને જ અપેલા આ નામે છે. પેાતાના જ ઊંડાણુ કે ગહનતામાં પ્રવેશ કરી, પોતાના આત્યંતિક અક્ષય-વૈભવ અને અક્ષય Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ નિધિની ઉપલબ્ધિ કે ઉપલબ્ધ કરેલ તે સ્વયંભૂ તત્ત્વ, જે અસૃષ્ટ, અનિતિ, સનાતન અને પરમ તથા ચરમ સત્ય છે તે જ આત્મતત્ત્વ છે. આ જ તત્ત્વની સ ́પ્રાપ્તિ કે અન્વેષણ જ્યારે બીજા આયામથી કે પરમાં કર્યું અને બહારની દિશાથી આ પરમ અને અનાદિ નિધન, સ તન તત્ત્વની પ્રત્યાભિજ્ઞા થઇ ત્યારે આત્માને નામે જાણીતી આ દિવ્ય ચેતના પરમાત્માના ન.ની પરમસંજ્ઞાથી સએાધિત થાય છે. પરમાતઃ આત્માજ પરમાત્મા છે અને પરમાત્માજ આત્મ. છે. એક તત્ત્વના વિભિન્ન આયામેથી ઉપલબ્ધ કરવાની વિભિન્ન પ્રક્રિયાએને આપેલા માત્ર વિ. બન્ન નામેા જ છે. તાત્ત્વિક પાકય અંશમાત્રનું પણ નથી જ. તાપ સ્પષ્ટ છે કે-અંદરની માજુએથી પકડવામાં આવેલા આત્મા-પરમાત્માજ છે અને બહારની દિશાએથી ઉપલબ્ધ થ લે પરમાત્મા-આત્મા જ છે. આ આત્મતત્ત્વ અથવા સત્યને નિણૅય નનિડુ પણ સાક્ષાત્કાર કરવાના હોય છે. મા જ જ્ઞાન અને ‘જ્ઞાનમાં’ આકાશ પાતાળ જેવા કે અંધારા અને પ્રકાશના જેવા ભારે તફાવત છે. એક જ્ઞાન તે માત્ર જાણકારી, સ્મૃતિ, સૂચના, સ'ગ્રહ અથવા બૌદ્ધિક સમજણુ દેં જે પુસ્તકામાંથી કે સાંભળવાથી પ્રાપ્ત થાય છે. તત્ત્વતઃ બૌદ્ધિક જ્ઞાન તાત્ત્વિક રૂપમાં જ્ઞાન નથી; જ્ઞાનને માત્ર ભ્રમજ છે. મરેલા કે વાસી થએલા તથ્યાના સંગ્રહ છે. પુસ્તકના ચિતરેલા ઘા પર સવારી કરી જેમ ઇષ્ટ સ્થાને પહોંચી શકાતુ નથી તેમ પુસ્તક કે શાસ્ત્રોના શબ્દો મોઢે કરી, સભામાં મુક્ત રીતે વાપરવાની કળાથી આત્માને સાક્ષાત્કાર થઇ જતા નથી. એવી જ્ઞાનની બ્રાંતિ અજ્ઞાનને ઢાંકી લે છે. શાસ્ત્રાની શબ્દજાલ કે ધુમાડામાં અજ્ઞાન વિસ્તૃત થઇ જ છે. શબ્દો આવડી જવાથી આત્મજ્ઞાની થયાના ૪ જન્મે છે, વંત પ્રતીતિ નથી થતુ. ના શાસ્ત્રના ની બીજું “જ્ઞાન”જે અનુભૂતિ અથવા કવિત પ્રતીતિ છે, સાક્ષાત્કાર અથવા પરમાત્મ-દ તેને ભગવાન બુદ્ધના શબ્દોમાં “પ્રજ્ઞા” પણું કહી શકાય છે. અજ્ઞાનને તેના સ’પૂર્ણ સ્વરૂપમાં જાણી લીધા પછી કે અજ્ઞાનના મેધને તાંત્ર સતાપ જન્મ્યા પછી તે પ્ર થાય છે. સારાંશ આ છે કે જ્ઞાન સદા આદરમાંથી આર્ભાવ પામે છે, જાગે છે. ખડારથી જાણકારો તે ઉપનિષદ્યોની દૃષ્ટિમાં અવિદ્યા છે. દૃષ્ટાઓની તાત્ત્વિક દૃષ્ટિએ “અવિદ્યા”ને પણ ભૌતિકજ્ઞાન અથવા પદાર્થોનાન છે. છે, લ સૂત વ થો જ આપણા ભાષા કોષોમાં અવિદ્યાના અર્થ અજ્ઞાન જ જણાવેલ છે. પરતુ અવિદ્યાના આટ મર્યાદિત કે સંકુચિત અર્થ ઉપનિષદોને અભિપ્રેત નથી. ઉપનિષદેની અધ્યાત્મમૂલક પારદશી અને શિખર સ્પશી આંતષ્ટિમાં અવિદ્યાના અર્થે આવું જ્ઞાન છે જે જ્ઞાન રૂપે જણાતુ હાય છે કે તુ જેનાથી સ્વયં પે!તે જ અજ્ઞાત રહી જાય છે, જેનાથી સ્વ સિવાય બધુ' જણાય તે જ અવિદ્યા. લે અવિદ્યાનું ખીજું નામ પદા જ્ઞાન-ભૌતિકજ્ઞાન અને વિદ્યા એટલે આત્મજ્ઞાન, જે જ્ઞાનજીમાં Page #13 -------------------------------------------------------------------------- ________________ રૂપાન્તરણ-પરિવર્તન લાવ્યા વગર જ ચાલ્યું જાય, ઉપનિષદ દષ્ટાઓની પ્રજ્ઞા પૂર્ણ દૃષ્ટિમાં તે જ્ઞાન અથવા વિદ્યા જ્ઞાન અથવા વિદ્યાની કોટિમાં આવતા નથી. જ્ઞાન એ તે એવી દિવ્ય અને લેકેજર તિ છે જે વાસનામૂલક જીવનને આમૂલ રૂપાંતરિત કરી અમૃતત્વના માર્ગે વાળી દે છે, જાણે ન જન્મ, નવી દિશા, નવો આયામ અને અનંત સૂર્યો કરતાં પણ વધારે પ્રકાશમાન લકત્તર પરમ દિવ્ય જગતમાં કે જ્યાં અંધારાને શે જ અવકાશ નથી તેની પરમ પ્રતીતિ ! જ્ઞાનને આત્યંતિક આદર્શ અથવા પરમ કસોટી આ જ છે કે તે પિતાની મેળે જ આચરણ બની જાય. જે જ્ઞાન પિતાની મેળે આચરણ ન બને પરંતુ આચરણ બનાવવા માટે જેને રા. રેપિત કરવું પડે, ઉપનિષદના દષ્ટાએ તેને અવિઘાના નામથી જાણતા અને ઓળખાવતા હોય છે. ભગવાન બુદ્ધે જ્યારે એક માણસના શબને મશાન તરફ લઈ જવાતું જોયું ત્યારે તે માણસન. શમશાનયાત્રા તેમને પોતાની જ શમશાનયાત્રા લાગી. પિોતે જ અર્થી સાથે બંધાયાની જીવંત પ્રતીતિ કે જીવિત સત્યને બંધ થયે. મૃત્યુના આ પરમ સાક્ષાત્કારે અથવા પ્રાણસ્પર્શી જ્ઞાને તેમના આખા જીવનને રૂપાન્તરિત કરી નાખ્યું. હવે એમને રાજ્ય, રાજકીય ગપગ, સમૃદ્ધિ કર્ણ સુખસાધને, સ્ત્રી, પુત્ર, માતા, પિતા બધા આકર્ષક અને મેહક મટી, વિકર્ષક અને વિમેહક બની ગયા. તેમની દષ્ટિ પરિધ ઉપરથી કેન્દ્ર પર, સત્ય પર, કેન્દ્રિત થઇ. રાજકીય વૈભવ રલાસ અને નવજાત શિશુ તથા પત્નીના વ્યાહના આકર્ષણે વિકર્ષણમાં ફેરવાઈ ગયા અને એક જ ક્ષણમાં કશી જ પ્રતીક્ષા, સલાહ કે આદેશની અપેક્ષા રાખ્યા વગર, રાજપુત્ર બુદ્ધ -સાદની સુંવાળી શાને પરિત્યાગ કરી, પરિવ્રાજક–ભિક્ષુક થઈ ગયા. મહેલાતેની ફૂલ ભરેલી કમળ શય્યા તેમને શલ્ય-કાંટાઓથી ભરેલી લાગવા માંડી અને કંટાકર્ણ પથરીલા માર્ગ, ભિક્ષાપાત્ર લઈ ભટકવામાં પણ બાદશાહતનું સૌંદર્ય દેખાવા લાગ્યું. સત્યને કે જ્ઞાનને પ્રાણોન, અંતરતમમાં સંસ્પર્શ થાય એટલે આખું જીવન પારલૌકિક, પારમાર્થિક અને પરમ આધ્યમિક્તાના આલેકમય નવ જગતમાં રૂપાન્તરિત થઈ પ્રવિષ્ટ થઈ જાય. શેખ સાદીએ એક ઠેકાણે લખ્યું છે કે ઘણા દિવસો વીતી ગયા. એક નદી કાંઠે પડેલી અને ખડતી એક મડદાની પરીએ માર્ગમાંથી પસાર થતા એક વટેમાર્ગને અવનવી વાત કહી. -દનુસાર–પરી બોલીઃ “મેં ભી કભી બાદશાહી દબદબા રખતી થી. મેરે પર હર કો કરડે, કા તાજ શેભા દેતા થા. મૈને પરાજય કા તે કભી નામ હી સુના ન થા. વિજય મુઝે પદ પર ઝૂમ કર ઈડલાતી રહતી થી. વિજ્ય કે ઇસ ઉન્માદ સે મેરે ઘેર જમીન પર પડતે રહી છે. મેં કભી કલ્પના ભી ન કર સકી યહ સારા દબદબા, વે બાદશાહત એક હી ક્ષણમેં ધૂલિ- સરિત હૈ જાયગી. કીડે મુઝે ક્ષત-વિક્ષત કરી દેશે. હર પૈર મુઝે ઠોકર મારતા, ફૂટબોલ કી ત: 5 ઉછાલતા ચલતા જાયગા” Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મુસાફર ! તૂ ભી અપને કાનાંસે ગફલતકી રૂઈ નિકાલ ડાલ. તાકિ તુઝે મુદે ક્રી આવાજ સે મિલને વાલી નસીહત હાંસિલ હૈા સકે.” મડદાના અવાજમાંથી મળતી એધ-શિક્ષા આપણે કયારેય પણ સાંભળતા નથી. જે એને સાંભળી લે છે તેનું જીવન રૂપાન્તરિત થઈ જાય છે. આ બધા પ્રાણાના અન્તરતમને સ્પનારા સરળ સત્ચાના ઇશારા આ પ્રવચનમાં પાર્ટીને ડગલે અને પગલે મળ્યા જ કરશે. મારી કલ્પના અને સમજણુ પ્રમાણે પ્રસ્તુત પ્રચના આજ સુધી પ્રકાશિત થએલા અનેક. પ્રવચનકારોના પ્રવચના કરતાં નવી દિશા અને નવા આયામાને અદ્યતન રીતે સંસ્પર્શ કરનારા પ્રતીત થશે. વાંચકે આ પ્રવચનેાના નિમિત્તથી આધ્યાત્મિક ઉત્ક્રાન્તિની નવી દિશામાં ગતિ કરતા થાય અને પરમાત્મભાવના ગૌરીશંકરને સ્પર્શી સચ્ચિદાનંદ સ્વરૂપ સ્વભાવની ઉપલબ્ધિથી નૃત્યકૃત્યતા અનુભવે એ જ આંકાક્ષા અને અભીપ્સાની મંગળ ભાવના સાથે મારૂ` સ`પાદક યુ” સમાપ્ત કરું છું. શ્રી જૈન વિદ્યાલય વડિયા (સૌરાષ્ટ્ર) વિ. સ. ૨૦૩૩ માગસર સુદ્ઘ ૧૦ દીક્ષા રજત જયંતી વિનયાવનત ૫. રાશનલાલ આર. જૈન Page #15 -------------------------------------------------------------------------- ________________ આમુખ મપૂજ્ય પરમ કૃપાળુ મધુર વ્યાખ્યાતા મહારાજસાહેબશ્રી ગિરીશમુનિજના, મુમુક્ષુ જવાના ઉત્કર્ષ માટેના આ પ્રસાદગ્રંથના આમુખ લખવાના પૂ. મહારાજ સાહેબના આદેશથી. સ્વાભાવિક રીતે જ મારા મનમાં એક મોટી મુંઝવણ ઊભી થઈ હતી. એક બાજુ પૂ. મહારાજ સાહેબને આદેશ અને બીજી બાજુથી આવું મહાન અને કઠીન કાર્ય કરવાની અતિ અલ્પતા. જેમનું જીવન, અધ્યયન અને માર્ગદર્શન, પરમ પાવનકારી જૈનશાસનના ઉચ્ચ સિદ્ધાન્તો અને આત્માને નિર્ઝર કરવા માટે તલસતા મુમુક્ષુ છે માટેનાં અમીઝર્યા અખલિત વાણી પ્રવ થી, નિર્મળ ઝરાની માફક નિરંતર વહેતું રહ્યું છે, એવા પરમ ઉપકારી મહારાજ સાહેબે કે પલ અને અતિ અજ્ઞાની ના કલ્યાણના માર્ગમાં પણ સતત પથદર્શક બની શકે તેવી રીતે જેમાં ન્યાય અને તત્વની સરળ અને સહેલી ગુંથણી છે તેવા, આ પરમ પાવનકારી ગ્રંથના આમુખ લખવાને હું પ્રયાસ કરું એ જ મારા માટે કેવી રીતે યોગ્ય કહેવાય? એટલે, મેં આ કાર્ય માટે, જૈન સમાજનાં અન્ય અભ્યાસી અને આવું લખાણ લખવાને ટે પાંડિત્ય અને સામર્થ્ય ધરાવતા કેઈ વિદ્વાનને, આ કાર્ય સંપવા વિનંતી કરેલી. પરંતુ, ને કાંઈ એવો ઉદય હતો કે આવું લખાણ લખવાને અવસર મને મળે અને તે દ્વારા ! શાસનનાં ઘણુ બધા પાસાંઓ સમજવા માટે વિશેષ અનુકૂળતા પણ મળેઃ એટલે મા આ વિનતી સ્વીકારાઈ નહિ. વ્યસ્ત જીવનની અનેક ગડમથલમાં આવા વિદ્વતાભર્યા લખે છે. યોગ્ય સંદર્ભમાં સમજવા માટે આવશ્યક સમય, નિરાંત, અભ્યાસ અને અનુકૂળતા મળી નહીં એટલે આવા શુભ યુગને પણ હું જોઈએ તેટલે લાભ લઇ શક્ય નહી. એ રુષાર્થની નબળાઈ છે તે પણ હું સમજુ છું અને છતાંયે અા પ્રયાસે સદ્ભાગ્યે મારામાં ૮ ધર્મ પ્રત્યેનાં જે અડગ વિશ્વાસ અને શ્રદ્ધા સંચય છે એ માન લાભ માટે પરમ પૂ. હારાજ સાહેબ પ્રત્યેના ખૂબ જ સુણ દર્શનને સ્વીકાર ક, . ગ્રંથ સહુવાસે પ્રેરેલા ભ રેખાંકિત કરવાનો આ નમ્ર પ્રયાસ બન્યું છે. પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જન્મ અને મૃત્યુ એ પ્રત્યેક જીવ માટે અનાદથી ચાલી આ ક્રમ છે, અને છતાંય આ કમમાં પડેલા આવને, પરની મે ડિની એટલી બધી તીવ્ર હોય , કે સાચા સુખ અને મુકિતનો જે માગે છે તે માર્ગ તે સંડણ કરી શકતા નથી. બહુધા, ઃ માગ કર્યો અને કેવા પ્રકારનો છે તેની સાચી સમજણ પણ હેકતી નથી. શ્રીમદ્ રાજચંદ્ર એક સામાન્ય માનવને પણ વિચાર કરતા કરી મૂકે તેવો સરળ રતિ અમૂલ્ય તત્વ-વિચ માં કહ્યું છે કે, “બહુ પુણ્ય કેરા પૂજથી, શુભ દેડ માનવને મળે, તોયે અરે ભવચકને, આંટો નહી એકે ટળ્યો.” Page #16 -------------------------------------------------------------------------- ________________ ૫ આ ઉકિત જેટલી સત્ય છે તેટલી જ વેધક પણ છે. કારણ કે આજે સંસારમાંથી મુકિત માટે કેટલા જીવા ખરેખર ક્રિયાશીલ છે ? જગતનાં ધર્મોમાં, જીવ માત્ર પ્રત્યે કલ્યાણ, કરુણા, સમતા અને સમભાવની ભાવના એતપ્રેત છે અને પ્રત્યેક ધર્મમાં આત્માના સુખ અને મુકિતની વાતા (ભન્ન ભિન્ન રીતે મૂકવામાં આવી છે. છતાંય, જે ચૈતન્યપીંડ છે, જે દૃષ્ટા છે, જે જ્ઞાતા છે, જેનુ સાચું સુખ તે તદ્ન મુકત દશામાં છે, નિઝરા અવસ્થામાં જ છે તેવા આત્મા–પરમ આત્માના-સાચા સુખની અને મુકિતની વાત, તર્ક અને ન્યાયની રીતે, સમજવાની સાચી ચાવી જેટલી જૈનદર્શનમાંથી પ્રાપ્ત થાય છે, તેટલી કદાચ અન્યથા નહીં પ્રાપ્ત થતી હાય તેવી અલ્પજ્ઞાનની પ્રતીતિ છે. નાના મોટા અસંખ્ય જીવેા, કાઈ દેવરૂપે, કેાઈ માનવરૂપે, કાઈ તિય ચ રૂપે, કેાઈ નરકગતિમાં, પોતપોતાના કમ અનુસાર પોતાના ફેરા પૂરા કરે છે. આ અધા સ્વરૂપમાં, માનવ સ્વરૂપ અતિ મૂલ્યવાન છે. કારણ કે મુકિત માટે માનવ દશા આવશ્યક છે. અને થેાકબંધ પુણ્ય કરી પ્રાપ્ત કરેલ માનવ દેહમાં પડેલા જીવને પણુ, સંસારનાં મેહુ અને માયામાં પોતાની સાચી મુકિત માટે તાલાવેલી ન લાગે એ એછી કરુણાજનક પરિસ્થિતિ નથી. અને છતાંય, જૈન દનની છત્રછાયા નીચે જે કેટલાક જીવા, સાચું સત્ય સમજી પરમ સત્ય પ્રાપ્ત કરવા, પુરુષાર્થ કરી રહ્યા હાય છે એવા પુરુષાથી જીવા માટે પણ પથદર્શક સાહિત્ય અને જ્ઞાની ગુરુના પ્રત્યક્ષ કે પરોક્ષ સહયેગ આવશ્યક હોય છે. આવા સહયાગ આ ગ્રંથ દ્વારા પ્રાપ્ત થઇ શકશે એ નિર્વિવાદ છે. પૂજય માતા-પિતાની છત્રછાયા નીચે જૈનદર્શનની આછી પાતળી રેખાઓ જાણવાના અને કઇક અંશે સમજવાના સુયેગ તે પ્રાપ્ત થયા હતા; પરંતુ તેની વિદાય પછી આ અલ્પ સમજણની, ચેતનાની માત્રા ઢીલી પડી ગઇ. સંસારનું વિષચક્ર, સતત ચેતના માટે અત્યંત સાવધતા અને પુરુષા માગે છે અને સદ્દગુરુ સમાગમ તથા સાહિત્ય પરિચય આ પરિસ્થિતિમાં અતિ સહાયક સાથી બને છે. આવા ચેગ પુનઃ પ્રાપ્ત થવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું ત્યારે મનમાં પ્રશ્ન એ ઊઠયા કે કયા ગ્રંથા શરુઆતમાં વાંચવા ? વિદ્વતાભર્યાં ગ્રંથા સમજવાને માટે આવશ્યક ભૂમિકા હોય નહીં. અને માત્ર ગ્રંથાના પૃષ્ઠો ફેરવી અહીં તહીંથી સત્ય સમજવા કાશિષ થાય તે તેથી આત્માની પરિણતીનું ઊ་ગમન થતું નથી તેવા પ્રત્યક્ષ અનુભવ થયા. અલબત્ત, આ બધામાં શ્રીમદ્ રાજચંદ્ર રચિત કેટલુંક સાહિત્ય એક નિરાળી દિશા છે. પરંતુ આ વાત પણ નિઃશંક છે કે સંસારમાં રહીને પોતાની આધિ વ્યાધિમાં, અને માની બેઠેલ સુખ અને દુઃખમાં પડેલા અને આત્મકલ્યાણ વાંચ્છતા અસ`ખ્ય જીવેા માટે સહજ અને સુલભ સાહિત્યની પ્રાપ્તિ હજુ કદાચ પર્યાપ્ત નથી. આ દિશામાં, ઘણા વિદ્વાન અને પરમ ઉપકારી સુનિ મહારાજે અને મહાસતીના વ્યાખ્યાનાનાં સંગ્રહ-ગ્રંથ પ્રકાશિત થયા છે અને મુમુક્ષુ વાને માટે આવા પ્રકાશનેા આશીર્વાદ સમાન નીવડયા છે. પરમપૂજય મુનિ મહારાજે અને મહાસતીઓનુ મુમુક્ષુ થવા પ્રત્યેનું આ પ્રમ ઉપકારક દન છે. સસારની અનેકવિધ • Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ આ ઉપાધિઓમાંથી, પળ એ પળ મુકિત મેળવી સત્યદર્શન માટે મથતા, અને ચૈતન્ય પ્રકાશને સાચવી સાચવીને પ્રદીપ્ત રાખતા અનેક મુમુક્ષુ જીવાને, અલ્પ સમય મળે ત્યારે, નિવૃત્તિની પળેામાં વચનના અવકાશ રહે ત્યારે, થાડુ' જે કંઇ અને તે વાંચી, વિચારી, શુભ ભાવથી, સહજ અને સરળ રીતે સત્ય સમજવા માટે સહાયરૂપ થાય તેવા ગ્રંથાની હજુ ઘણી ઉપયેાગિતા છે. વ્યાખ્યાન - હિતાનાં ઘણા બધા ખડા, મનનીય વિષય, દ્રષ્ટાંતા, કથાનકો વગેરે સમજવાની, વાંચવાની ઉપરથી જોઇ જવાની તક સુલભ રીતે પ્રાપ્ત થઈ રાકી હતી અને તેથી દૃઢ શ્રદ્ધા ઉપસી છે કે, જૈન દનનું રહસ્ય અને સત્ય સમજવાની સાહજીકતા આ પ્રકાશન દ્વારા મુમુક્ષુ જીવા મા સુલભ રીતે સવિશેષ પ્રાપ્ત થશે, અને આ પ્રકાશન વધારે ઊંડાણપૂર્વકનાં તલસ્પશી અધ્યયન ઈચ્છતા પુરુષાથી વા માટે પણ એક સહાયક કેડી અવશ્ય સિદ્ધ થશે. આ સહિતાની રચના અને પ્રકાશન પાછળના ભાવા જેટલા મગળ અને ઉજજવળ છે તેવી જ તેની મંગળ અને ઉજ્જવળ શરુઆત છે. ભગવાન અરિહંત મગળ છે, સિદ્ધ મંગળ છે, સાધુ મગળ છે, સમ્યગ્દર્શન જેના વડે પ્રાપ્ત થાય તે જ્ઞાન મગળ છે, અને કેવળી પ્રરૂપિત પ્રશ્ન પણ મંગળ છે. એવી મંગળ વસ્તુ સિદ્ધ કરવા જીવ પ્રચંડ પુરુષાર્થ કરે તે પણ અનેક ષ્ટિએ મગળ છે. જેમ મનુષ્ય શારીરિક શુદ્ધિ માટે સ્નાન કરી, પ્રફુલ્લિત બને છે તેમ ચિત્તની શુદ્ધ માટે, મનની નિળતા અને નિર્વિકલ્પતાથી મગળને પ્રાપ્ત કરવા માટે શું કરવુ ઘ. તેને પરમકૃપાળુ મહારાજ સાહેબે, શરૂઆતમાં જ માર્ગ ચીંધ્યા છે. પૂજ્ય મહારાજ સાહેબે યથ રીતે કહ્યું છે કે, “અરિહંતા મગલમ્ ”ના જાગૃતિપૂર્વક ઉચ્ચારની સાથે જ અરિહંત થવાની યાત્રાના મંગળ પ્રારંભ થઈ જાય છે. મેટામાં મોટી યાત્રા પણ નાના ડગલામાંથી પ્રાર’ભાય છે. પ્રારંભના પગલામાં ભલે એની સ્પષ્ટ પ્રતીતિ ન પણ હોય તે પણ ધારણાભાવના, અરિહંત થવાની મેટી યાત્રાનું પહેલું કદમ છે. સમયની પરિપાટીની એક લાક્ષણિકતા છે કે સેડા વર્ષોં સુધી શ્રુતિનું રહસ્ય અને મહત્ત્વ જળવાઇ રહ્યુ ! માત્ર જૈનશાસન જ આ લાક્ષણિકતાનું દર્શન કરાવે છે એમ નથી. હિન્દુ ધર્મમાં પણ શ્રુતિનું એટલું જ મહત્ત્વ અ ંકિત થયુ છે અને હિન્દુ કાયદામાં ઇ. સ. ૧૯૫૬ સુધી કોયડારૂપ પ્રશ્નોના ઉકેલમાં શ્રુતિ પણ ઉપયાગ થતા હતો. ધ્વનિ અને કિતના સમાગમમાં, શબ્દાની મહત્તા અને સમજણુ, વાંચનના સદ મ. પલટાયેલાં બની શકે છે એ સમજી શકાય તેમ છે. એટલે ઘણા કાળ સુધી શાસ્ત્રાર્થ પ્રાપ્ત કરવાનું મુખ્ય માધ્યમ શ્રુતિ રહ્યું. પૂ. મહારાજ સાહેબે કહ્યું છે તે મુજમ શ્રી ગુરુમુખથી સાંભળી મળે તે જ શાસ્ત્ર, જે વાંચીને ઉપલબ્ધ થાય તેને કદી પણ શ્રુતિ ન કહેવાય. કારણ ધ્વનિના આઘાતાનાં સંરક્ષણના તેમાં પૂરેપૂરો અભાવ છે. આ રીતે જ શ્રી તીર્થંકર ભગવાનના મુખેથી વહેલ ધ વાણી, જૈન ધર્મમાં આગમ કહેવાયા અને તે દૃષ્ટિએ, આ સંહિતામાં આગમન, મહત્તાનું સુંદર આલેખન થયું છે. આત્મવૈભવના અંકમાં પૂ. મહારાજ સાહેબે, પામર મને પણ સહજ જાગૃતિ પ્રાપ્ત થાય તે રીતે મનની દશાનું વર્ણન કર્યુ` છે. મનના Page #18 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવ પાછું જે છે. પાણીની ખાડા તરફ જવાની સ્વાભાવિક ગતિ છે. પાણીને ઉપર ચડાવવા માટે તે પ્રયત્ન જોઈએ, મોટર–પંપ વગેરેની સહાય પણ જોઈએ. કારણકે પાણી સહેલાઈથી ઉપર ચડી શકતું નથી. તેમ મન પણ અતિ ચંચળ છે અને તેને ઊર્ધ્વગામી બનાવવા માટે જાગૃતિપૂર્વકના પ્રયત્ન અને પ્રતિ પળની જાગૃતિ કેટલી બધી આવશ્યક છે તેનું રુચિકર દષ્ટાંતથી અહીંયા વર્ણન આપવામાં આવ્યું છે. “આત્માવગાહનમાં મનની સહાયની પ્રાથમિક અપેક્ષા સહજ છે. ચિત્તવૃત્તિ સુધરે તે બધું સુધરે અને ચિત્તવૃત્તિ મલિનતાની પરિસીમાને સ્પશે તે બધું બગડે”—આ સનાતન સત્યની યથાર્થતા અતિ પામર જીવને પણ આવિષ્કાર કરનાર આવી સરળ વાણી આ ગ્રંથનું આગવું લક્ષણ છે. હવે પછીનાં ખંડમાં આગમ એક જીવન દિપક તરીકે, પછાત અને અજ્ઞાન અવસ્થામાં, મેહ અને માયાની જંજરમાં, પરની અતિ પડતી લાલસા અને વ્યગ્રતામાં પડેલા આ જીવને પણ ગ્ય માર્ગ દર્શાવી શકે છે તેની સુંદર પ્રતીતિ કરાવી છે. શ્રીમદ્ રાજચંદ્ર આત્મસિદ્ધિશાસ્ત્રમાં કેવું સરળતાથી કહ્યું છે કે કેઈ ક્રિયા જડ થઈ રહા, શુષ્ક જ્ઞાનમાં કોઇ; માને મારગ મોક્ષને, કરુણું ઊપજે જોઈ. અર્થાત્, માત્ર જ્ઞાન અને ક્રિયાની પ્રભુતા આત્માને ઊર્ધ્વગામી બનાવવામાં કેટલે અંશે ભાગ ભજવી શકે તેને પણ મુમુક્ષુ જીવે સતત ખ્યાલ રાખવાનું છે. અને તે માટેની સચોટ સમજણ ત્યારપછીના “જ્ઞાન અને ક્રિયાની પ્રભુતા' ના ખંડમાં આપવામાં આવી છે. શાસ્ત્રનાં જ દખતે આપી, જ્ઞાન અને ક્રિયાનું મહત્ત્વ સમજાવી, પૂ. મહારાજ સાહેબે ફરમાવ્યું છે કે, “વિદ્યા અને જ્ઞાન તો તેને જ કહેવાય કે જે આત્મજ્ઞાન સપલબ્ધિ અને પરમાત્મ ભાવની સંપ્રાપ્તિને માગે મુમુક્ષુ જીવને દોરી શકે.” તીર્થકર શબ્દની મીમાંસા કરતી વખતે પૂજ્ય મહારાજ સાહેબે કેવી સરળ રીતે સમજાવ્યું છે કે, “જૈનોને ઈશ્વરની કે અદષ્ટની કલ્પનાના કશા જ ખ્યાલ નથી. ઈશ્વર કેઈ સહાય આપી શકે છે એને કશે જ અર્થ નથી. માણસને પોતાના ચિતન્ય, સામર્થ્ય અને પરિશ્રમથી જ યાત્રા કરવી પડે છે.” આ વાણી સહેજે, વાંચકના મનમાં આત્માની નિરા માટે પ્રબળ પુરુષાર્થની આવશ્યકતા અને સાર્થકતાની સાચી ઝાંખી કરાવી શકે છે. આત્માની મુક્તિ માટે સંયમ એ પ્રથમ સોપાન છે. જીવનની પ્રત્યેક ક્રિયામાં જે જવ બરોબર સંયમી બને તે ઊર્ધ્વગમનની દિશામાં પ્રથમ સોપાન ચડી શકે અને તેથી પૂ. મહારાજસાહેબે સંયમ સૌંદર્યની પ્રતિભા દર્શાવી, ભારતવર્ષની બે અખંડ પરંપરા–બ્રાહ્મણ પરંપરા અને શ્રમણ પરંપરાની યથાર્થ મુલવણી કરી છે. વસ્તુતઃ ભગવાન મહાવીર માટે સંયમને જે અર્થ હતું તે અર્થમાં સંયમ પ્રાપ્ત કરવા મુમુક્ષુ જીવો માટે માર્ગ તેમણે પ્રકાશિત કર્યો છે. દિવ્ય ખજાના માટે તલસતા માનવને કર્યો ખજાને ખરા અર્થમાં દિવ્ય છે તેની સાચી કલ્પના કયાંથી હોય? અત્યંત કરુણાભાવથી, પૂ. મહારાજસાહેબે વેતકેતુનું સુંદર દાંત Page #19 -------------------------------------------------------------------------- ________________ આપી સમજાવ્યું છે કે, તે જ જ્ઞાન દિવ્ય ખજાને છે કે જેનાં મેળવ્યાથી બધું મળી શકે છે અને જેના અભાવમાં મળેલ કેઈપણ જ્ઞાનની કશી કિંમત નથી. કૂપમંડૂક પરિસ્થિતિમાં પડેલ જીવ, અહંને પોષતા તને પ્રથમ પિછાને છે અને આવા પિછાનની તૃષ્ણ વધારતો જાય છે. ભૂખ સંતોષવા, શિકાર પકડવા બહાર આવેલા શિયાળના દૃષ્ટાંતમાં પૂ. મહારાજસાહેબે માનવસહજ આ નિર્બળતાનું સુંદર દર્શન કરાવ્યું છે અને પ્રતીતિ કરાવી છે કે “અહ”ના વિસ્તારને પોતાની જ સમૃદ્ધિ માની લેવાના ભૂલભૂલૈયામાં તે સપડાઈ જાય છે.” અહે! આ કેટલું એ સત્ય છે ! મુમુક્ષુ જીવને એક મોટો દુશમન અહમ છે. એ અહમ્ દૂર કરવાનું કાર્ય કેટલું બધું દુષ્કર છે? શ્રીમદ્ રાજચંદ્ર પણ “માનાદિક શત્રુ મહા, નિજ ઈદે ન મરાય” એ સૂત્રની સમજણ આપી, સાચો માર્ગ બતાવી કહ્યું છે કે આ શત્રુ દૂર કરવાને સાચે રસ્તે તે સદ્ગુરુ શરણમાં છે. સદ્ગુરુ શરણની પ્રાપ્તિ થાય તે અ૯પ પ્રયાસે આ મહાન શત્રુ ઉપર ત મેળવાય છે. આ ગ્રંથને મહિમા એટલા માટે જ વિશેષ છે કે તેના અભ્યાસથી સદ્ગુરુ શરણ ઘણું સહેલું બને છે. આ સંહિતાના વિધ વિધ ખંડમાંની હકીકત વિશિષ્ટ રીતે, વિશિષ્ટ હેતુસર આપીને, પૂ. મહારાજસાહેબે, જ્ઞાનમાં પછાત છતાં જૈનશાસન પ્રણાલિત જીવન વ્યતીત કરવા ઇચ્છતા અસંખ્ય નરનારીઓ માટે, અત્યંત સરસ શિલીમાં શાસને પ્રબંધેલું સમૂળગું જીવન કેવી રીતે નિર્માણ થઈ શકે તેવું અનન્ય માર્ગદર્શન આપ્યું છે. જન્મ અને મરણની બાબતમાં પણ સામાન્ય જેમાં કેટલું બધું અજ્ઞાન પ્રસરે છે તે સર્વ વિદિત છે. મૃત્યુથી માનવ હંમેશાં ડર જ પામતે હેાય છે અને યેનકેન પ્રકારે પિતાનું જીવન, હેતુ હોય કે ન હોય, તે પણ વધારવા હંમેશા કોશિશ કરતા હોય છે પણ મૃત્યુ તે નિર્માણ સમયે પહોંચી જ જાય છે. જીવન વ્યવહારમાં આવશ્યકતાઓ ઘટાડવામાં જીવનનું સાફલ્ય છે અને વધારવાનાં પરિણામે વિષાદ, અજ્ઞાનતા, અસંતોષ અને સંતાપ પ્રાપ્ત થાય છે. આ પરિસ્થિતિમાંથી કેમ ઊગરવું તે માટે ભગવાન મહાવીરે સંજીવિત કરેલ શ્રમણ સંસ્કૃતિનું રસિક બયાન પણ આ સંહિતામાં આપવામાં આવ્યું છે. અને તેવી જ રીતે ભગવાનના પ્રથમ શિષ્ય તિર્ધર ગૌતમની તથા આગળ જતાં ભગવાન શ્રીકૃષ્ણની વાત કહીને, મુમુક્ષુ એના દિલમાં પ્રભુએ પાઠવેલા નિત્ય સંદેશને સંચાર સવિશે યોગ્ય રીતે જ કર્યો છે. ત્યાગના માર્ગમાં આંતરિક પવિત્રતાની પ્રથમ જરૂરિયાત છે તેવી મારી અને મહત્વની વાત અત્યંત રસિક રીતે શ્રોતાઓ અને વાંચક સમક્ષ અહીં આ રજુ થયેલ છે. “બિન્દુમાં સિધુ” અને “વાસના” શિર્ષક ધરાવતા બે ખડે અતિ મૂલ્યવાન છે. સામાન્ય માનવી માટે અતિ પ્રેરક છે. મુક્તિ ઈચ્છતા મુમુક્ષુ માટે, ઊર્ધ્વગમનના માર્ગમાં નડતાં અવરોધનું તેમાં વેધક બયાન છે. ત્યાગની આડમાં, વાસનાનું તાંડવ નૃત્ય સુંદર રીતે સમજાવી, પૂ. મહારાજસાહેબ સામાન્ય માનવીને સાચા જીવન ઉપર દેરી રહ્યા છે. તેમણે એક બીજા ખંડમાં પણ કહ્યું છે કે, “શ્રદ્ધાને ગુણ એ ધર્મની ઈમારતને મૂળ પાયો છે. સમ્યગ્દર્શનના Page #20 -------------------------------------------------------------------------- ________________ અભાવમાં શ્રાવક અથવા સાધુ બની શકાતું નથી. આ ગુણ વગરને માનવ દાનવ રૂપમાં ફેરવાઈ જાય છે તે પણ આશ્ચર્યની વાત નથી. શ્રદ્ધા અને વિવેકથી શૂન્ય હોય તે તેની ગણત્રી સમ્યગુ દર્શનમાં થતી નથી. આખરે અંધ શ્રદ્ધા એ પણ શ્રદ્ધા જ છે અને છતાંય બન્ને વચ્ચે કેટલે બધે ભેદ છે?” આ સનાતન સત્યને શ્રી અંબડ સંન્યાસી અને સારસી નારી સુલસાની વાત મૂકીને, પૂ. મહારાજ સાહેબે સેંસરી ઊતરી જાય તે રીતે, યથાર્થ શ્રદ્ધા જ આત્માના ઉત્કર્ષ માટે આવશ્યક છે, તે સમજાવ્યું છે. સમાધિ સ્થાનેના ખંડમાં, ઊર્ધ્વગમનના દશ એપાનને ટૂંકમાં પણ વિશદ રીતે પરિચય આપવામાં આવ્યું છે, અને આ દશે પ્રકારની સમાધિ માત્ર દ ચિંતન ઉપર આધારિત છે તેમ દર્શાવી, સમાધિ મેળવવા તલસનાર વ્યકિતએ ધર્મ ચિંતમાં ઓતપ્રેત રહેવું જોઈએ, મોક્ષના એ પરમ દ્વારને દ્વારપાળ બની જવું જોઈએ, એવું કર દર્શન કરાવ્યું છે. શ્રાવકનો ધર્મ સામાયિક પાળવાનો છે પણ સામાયિક એટલે શું? ચા શ્રાવકને ક્યા પ્રકારની સામાયિક શેભે? ઉપાશ્રયની સામાયિકને જીવન વ્યવહારની સાથે કેવા સંબંધે હવા ઘટે? આવા અને તે સામાન્ય શ્રાવકો માટેના હંમેશના કેયડાઓ છે. જો સામાયિક એ જ આત્મા હોય અને આત્મા એ જ સામાયિક હોય અને આ બંને પચ ચે આખરે તે એક જ વસ્તુને નિર્દિષ્ટ કરે છે તે સામાયિકને યોગ્ય રીતે સમજવાને પણ શ્રાવકને ધર્મ છે. પૂણિયા શ્રાવક કે જે માત્ર બે જ દોકડાને સંપત્તિધારક હતું તેનું દટાંત આપી, પૂ. મહારાજસાહેબે અતિ સરળ રીતે, સામાયિકની શાસ્ત્રાકારે આપેલ વ્યાખ્યા સમજાવતાં કહ્યું છે કે “કેઈપણ પ્રાણીને દ્રોહ કે કેઈની પણ સાથે રાગદ્વેષ એ આત્મદ્રોહ જ છે એમ જે બરાબર સમજાય જાય તે સામાયિકનું શુદ્ધ સ્વરૂપ, આત્મામાં ઊભું થાય.” સામાન્ય શ્રાવકના શ્રેયાર્થે આથી વધુ અનુકૂળ ઉક્તિ શી હોઈ શકે? તેવી જ રીતે શુદ્ર અને અણસમજુ માનવ કદાચ દેવગતિ વધારે વાંછે. નરકના ત્રાસને તેનો કંઈક ખ્યાલ હોય જ, પરંતુ નરકની તૃષા અને ભૂખના પ્રકારને તેને જવલેજ ખ્યાલ હોય છે. પંચ સ્વરૂપના જ જોઈ તેની અસહાયતા તો તે નજરે જુએ છે અને તેથી તેના સ્વરૂપની પણ કલ્પના કરી શકે છે. મનુષ્ય તરીકે તે તેની આધિ, વ્યાધિ, સુખદુઃખને સદૈવ અનુભવ કરે છે. એટલે સમજ્યા વિના દેવગતિ વાંચ્છે છે. પણ દેવગતિમાં પણ દેને જ્યારે અરસપરસ વજી શસ્ત્રને ઉપયોગ કરતો તે જાણે છે ત્યારે જ તેના મનમાં સત્ય સમજાય છે અને ચતુર્ગતિમાં શાંતિ નથી તેની તેને ખાત્રી થાય છે. તેનો ધર્મ સતત આત્માને શેધવાનો, આત્માનુભૂતિ અને પ્રતીતિ પ્રાપ્ત કરવાનું છે. તેને તે સ્પષ્ટ સમજી શકે છે. આવી જ. અન્ય સમજણ અને મનને માટે જેનું નિરૂપણ આવશ્યક છે તેવી મિથ્યાત્વમૂલક અહંની છે. અહની વાતનો ઉપર નિર્દેશ તે થયો પણ માનવ જીવનમાં અહમ કેટલો બધો ખલનાયકને ભાગ ભજવે છે તે સુવિદિત છે. સંસારનું મૂળ મિથ્યાત્વ છે. “મિચ્ચાદર્શનના અભાવમાં જીવ અને જડ વિષેનું ભેદજ્ઞાન નાશ પામે છે. જડ અને ચૈતન્ય પરસ્પર વિરોધી તત્વ છે એ સરળ સત્ય વિસરી જવાય છે, બાહ્ય પદાર્થો તરફનું આકર્ષણ સર્વોપરી બની જાય છે, અને આંતરિક સમૃદ્ધિ તરફ દકિટ નાખવાની ભારોભાર ઉદાસીનતા Page #21 -------------------------------------------------------------------------- ________________ २० વવા માંડે છે.” આવી મુમુક્ષુ જીવનની ઘટમાળનાં, અહંનું સ્થાન સમજાવતાં પૂ. મહારાજ સાહેબે ભગવાન બુદ્ધના જીવનમાં મનેલી ઘટનાનું દૃષ્ટાંત આપી, અહ –અહુંકારના ઝેરી વિસ્તારના ખ્યાલ હૃદયનાં ઊંડાણથી વિચારવા સુંદર માર્ગદર્શન આપ્યું છે. પરંતુ, પ્રત્યેક ખંડની ટૂંક સમીક્ષાની કોઈ આવશ્યકતા નથી. આ મારા-લેખકના કોઈ અધિકાર પણ નથી. પરંતુ એ પણ હકીકત છે કે પૂ. મહારાજ સાહેબના આ વ્યાખ્યાન ગ્રંથમાં એટલું બધું વિશિષ્ટ જ્ઞાન અને મા દશન પડ્યું છે કે, આ રીતે દૂક હકીકત રજુ કરવાનુ પ્રલેાભન પણ છૂટી શકતું નથી. સાચું' ધન શું હાઈ શકે તે ખાખત સમજણ વિનાના જીવમાં અનેક વિકલ્પો આવી શકે. જૈન શાસનમાં અને અન્ય ધર્મોમાં પરિગ્રહને તેા પાપનુ` મૂળ ગણવામાં આવ્યુ છે. શંકરાચાર્ય મહારાજે પણ અને સદા અન રુપે જ ઘટાવવા જોઇએ તેમ કહ્યું છે; છતાં ધન અને વૈભવની લાલસા, અને ધન સંચય અને ધન સંગ્રહમાં ચકચૂર જીવનું ધનનુ પ્રદર્શન આજે સ'સારમાં સારી રીતે દૃશ્યમાન અને છે. એરણની ચારી કરી, સાઈનું દાન પણ અપાતુ હોય છે. સાચું દાન કર્યુ. હાઈ શકે તેની કલ્પના સહેજે મુમુક્ષુ જીવમાં પ્રગટે એવી ખૌદ્ધિક વાણીના પ્રતાપ આ ખંડના પ્રત્યેક પૃષ્ઠમાંથી પ્રાપ્ત થાય છે. હું અને મારાપણુ” તે સંસારના વિષચક્રનું મધ્યમિંદુ છે અને વર્ષો સુધીના વ્યાખ્યાન શ્રવણુ અને પુસ્તકાના પઠન કરનારાઓ પણ આ વિષયમાંથી મુકત થઈ શકતા નથી. સાચી મુકિતના માર્ગ આ મારાપણાની મુકિતમાંથી જ સંભવી શકે એ સનાતન સત્યની સમજણુ, બાળક પણ સમજી શકે એવી સરળ વાણીમાં અહીંયા પ્રાપ્ત થાય છે. “મીઠા આવકાર”ના ખડ તે અત્યંત વિચારપ્રેરક છે. માનવમાત્રને મીઠી વાણી અને મીઠી વાતના સંગ કેટલે બધા પ્રિય છે ? ભગવાન બુદ્ધ ઉપર થૂંકનારા માનવીને ભગવાને પ્રેમથી નવાજ્યું. સ`સારમાં આવી ઘટના કઈ રીતે પરિણમે ? ક્રેાધ અને ક્ષમા સંસારિક જીવના સ્વાભાવિક લક્ષણા છે છતાંય માનવ વ્યવહારમાં ધ અતિ પાતે, અને ક્ષમા અતિ અલ્પ વરતાય છે. માનવ વનને વિજળીના ગાળાની ઉપમા આપી, ક અને પ્રતિકની ઘટનાની પળેાજણમાં પડેલા જીવને સતત જાગૃત રહેવાની કેટલી બધી જરુર છે તેની અહી... સરળ સમજણુ પ્રાપ્ત થાય છે. અને તેથી જ સંસાર સાગરના ખંડ અત્યંત આધક બની જાય છે. ફ્રી ફરીને પઠન કરવા જેવા આ ખડનું જેમ વિશેષ વાંચન અને પાન થશે તેમ મુમુક્ષુ જીવ શા માટે મુક્તિ ઝ ંખે તેનું સાહજિક દન થશે. જન્માષ્ટમી, સત્સંગ મહિમા-સત્પુરુષાના સમાગમના પ્રસાદ-અને ગમે તેટલી વિષમ ઘણુ હોય તો તેમની પાસેથી મળતી સત્સ્વભાવના સાતત્યની પ્રતીતિ–સંસ્કારોનું પરીબળ-ધનુ` મૂળ વિનય છે, ધર્મ તે આખરે સુસ`સ્કારાના પૂંજ છે, અને તેથી ધર્મી પ્રાપ્ત કરવા, અડુંના વિસર્જન અને વિનયના સર્જન માટેની તાલાવેલી મુમુક્ષુ જીવ પાસે હાવી જોઇએ એટલુ ના િક સૂચન, સાથે સાથે તપ અને જપના મહિમા પૂ. મહારાજસાહેબના શબ્દોમાં કહીએ ના, એક તરફથી કમ' અને બીજી તરફથી ભક્તિના સુભગ સચેગ લાધી જીવનને Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્ષણ-સત્યં-શિવમસુંદરમ બનાવવા, આગળ ગતિ કરવા જે પ્રયત્ન કરશે તેના જીવનમાં અપાર આનંદ ઊભરાશે અને પાર વગરની પવિત્રતા આવશે.” આ આનંદ, આ પવિત્રતા–નિર્જરા થવાના માર્ગને પ્રકાશીત કરશે એમ સમજવામાં પણ અહાહ ! કેટલે બધે ઉલલાસ આવે છે! તેવી જ પ્રફુલ્લતા વાણની પ્રભુતા સમજવામાં છે. પૂ. મહારાજસાહેબે યથાર્થ રીતે કહ્યું છે કે, “આપણે તે વાણી અને મનમાં કંઈ સંગ નથી. આપણે તે વિચારતા કંઈક હેઈએ કહેવા કંઈક માંગીએ, અને નીકળી જાય કંઈક.મન અને વાણીને તાલ મેળ નથી...આપણને તે સદા ભય રહે છે કે આપણું શુદ્ધ મન, સાચું મન, જે વાણીના માધ્યમથી પ્રકટ થઈ જશે તે આખી વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ જશે.” કેટલે બધે ઔદાર્યભર્યો આ વાણીને ઘટસ્ફોટ છે ! પામર મુમુક્ષુ જીવો માટે આ ગ્રંથ આવી જ અમૃતમય પ્રસાદી છે. પર્વાધિરાજ પર્યુષણ પર્વ–પ્રતિવર્ષ મુમુક્ષુ છે માટે સતેજ કરનાર આ મહા પર્વ, જેની આરાધના મંગલરુપ છે. બાર મહિનાના આત્મિક સમૃદ્ધિના નફાટાના હિસાબને આ સમય છે. આંતર નિરીક્ષણ અને પરીક્ષણ માટેનું અપૂર્વ પર્વ-આત્મ શુદ્ધિનું આ પર્વ–પયું પણ મહાપર્વ–આત્માની સમીપતામાં પહોંચી, આંતરિક અનંત સૌંદર્ય અને અમૃત્વની ઉપલબ્ધિમાં સહાય કરતું આ અનુપમ પર્વ—એની મહત્તાની વાત, પર્યુષણ માટેના ખંડમાં, ચિત્તની શાંતિ પ્રેરે એવી અમૃતમય વાણીમાં પ્રાપ્ત થાય છે. મનની ગતિ સરખી રીતે વળશે તે જ આત્માનું દર્શન થઈ શકશે. વાનર જેમ છલાંગ મારતા ચંચળ મનને નિયંત્રિત કરી, આત્માની સાથે આત્મસાત કરવા માટે પુરુષાર્થની પ્રેરણા આપનાર આ પાવનકારી મહાપર્વની મહત્તા અને ઉપગિતાની સમજણ, મુમુક્ષુ જીવની પ્રગતિ માટેનું અગત્યનું પાન છે તે હકીકત નિર્વિવાદ છે, અને તેથી પૂ. મહારાજસાહેઓ પર્યુષણ પર્વના આઠેય દિવસ પ્રબોધેલા વ્યાખ્યાનો અતિ મનનીય, અતિ પઠનીય છે, અતિ મંગલકારી છે. અમરતાને રાજમાર્ગ અનન્ય છે. જીવને તે મૃત્યુને ડર છે અને છતાંય નિર્ણિત સમયે મૃત્યુ આવે ત્યારે તેમાંથી કોઈ છટકી શકતું નથી. નિર્મોહી નગરીના રાજા નિર્મોહીના પુત્ર શ્યામનું દૃષ્ટાંત આપી પૂ. મહારાજ સાહેબે સંસારના જીવે ઉપર ઘણું મેટી કૃપા કરી છે. શ્યામને કેસરી સિંહે ભાગ લીધે. ઋષિ મુનિ પિતાનું તપ છોડી, તેના ખબર રાજ્ય દરબારમાં શ્યામના પત્ની, માતા અને પિતાને આપવા ગયા અને સૌએ સદ્ભૂત ઉદાસીન ભાવે એ ખબર સાંભળી પિતાના પ્રતિભાવ જણાવ્યા. જવાબ તે શ્યામના પિતા રાજા નિર્મોહીએ, નિર્મોહ ભાવે આપે અને કહ્યું કે, “અરે ઋષિ, મારે દીકરે મરી ગયે એમાં તારે તપશ્ચર્યા છેડી આટલી દોડધામ શા માટે કરવી પડી ? આ જગત ધર્મશાળા છે. મુસાફરો રાતના આવે છે, વિસામે લે છે, સવાર થતાં ચાલ્યા જાય છે. એને હર્ષ શેક શે?”- આ રાજનને જવાબ એટલે તેના નામને યથાર્થ ઠરાવે તેટલે જ મુમુક્ષુ જીવ માટે બેધકર છે, અને ધર્મશાળામાંથી ચાલ્યા જવા માટે કાળ આવી પહોંચે તે પહેલાં તેને સર્વ શ્રેષ્ઠ ઉપયોગ કરી લેવાને તેને અવલ નંબરને ધર્મ છે, તે કેટલું ભવ્ય રીતે સુચિત Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૨ બને છે? અસાર સંસારને માનવ અમરતાને રાજમાર્ગ ન કરી શકે ? ઘણું પુણ્યાત્માઓ માનવ સ્વરૂપે નિર્જરિત થયા. મુમુક્ષુ જીવ માટે સંસારના મુકિતમાર્ગ દ્વારા, અમરતાને રાજમાર્ગ મળી શકે છે એ સમજણની પ્રાપ્તિ માટેની દિવ્યવાણી પૂ. મહારાજસાહેબ અને તેમના જેવા અનેક મુનિ મહારાજેને પામર જી ઉપર પરમ ઉપકાર છે. પરિગ્રહને આગ્રહ તમામ અનર્થોનું મૂળ છે. પ્રત્યેક જીવને પરિગ્રહની ઓછાવત્તા પ્રમાણમાં લાલસા હોય છે અને તેથી પરિગ્રહ કરવા કરતા જાણે અજાણે નાનાં મોટાં અનર્થમાં તે સંડોવાયેલા રહે છે. સંસારી જના વ્યવહાર અને વર્તનની પ્રત્યક્ષ કે પરોક્ષ તપાસમાં આ સત્યની પ્રતિતી થશે, લાલસામાંથી મુકિત મેળવવી અતિ કઠિન છે, અને લાલસા ઈચ્છાના નિયમન વગર, શાંતિ અને સમાધિ સમીપ દે. તી નથી. તેથી જ પૂ. મહારાજસાહેબે જણાવ્યું છે તેમ ઇચ્છાઓને સદૂભાવ તે દુઃખ એ ઈચ્છાઓને નિરોધ તે સુખ. અને તેથી ઈચ્છાઓના સમૂહમાં, અવળે રસ્તે પ્રવૃત્ત રહેલા પુરુષાર્થને પરિણામરૂપે પ્રાપ્ત થયેલ સંપત્તિ, સંન્યાસીની પાદુકા રૂપ જ રહે છે. પરમ ઉપકારી તીર્થકર ભગવાનને આપણું ઉપર કેટલે બધે ઉપકાર છે? એવા ઉપકારી પ્રભુ મહાવીરના જન્મદિવસની ઉજવણી પર્યુષણ પર્વમાં યથાર્થ રીતે ગુંથવામાં આવી છે અને તેથી ભગવાન મહાવીરના જીવનની વાતમાંથી સંસારી જીવને, મુકિત મેળવવા પુરુષાર્થ કરવાની પ્રેરણ પ્રાપ્ત થાય છે અને આવા પુરુષાર્થનું એક લક્ષણ મનની એકાગ્રતા છે. કાશી નરેશ શ્રીમદ્ ભગવત ગીતાના વાંચનમાં તમય થયા અને ડોકટરેએ તેમના ઉપર શસ્ત્રક્રિયા કરી. રેફર્મ સુંઘાડવાની આવશ્યકતા હતી છતાં કાશી નરેશે તે ગ્રહણ ન કરી અને વગર ફલેમેં શસ્ત્ર ક્રિયા થઈ. “રાજનના મન ઉપર લેશ માત્ર દુઃખ કે વેદનાનું લક્ષણ નહિ. કારણ કે તેમને તે ભગવદ્ ગીતાના અભ્યાસથી પ્રભુના દર્શન થયા અને તેમાં તેઓ તાદામ્ય સાધી શક્યા. યથાર્થ દિશામાં મનની એકાગ્રતા કેટલી બધી પાવનકારી બને છે તેનું આ સુંદર દષ્ટાંત છે. પરંતુ મનની એકાગ્રતા માટે જીવનની પરમ શુદ્ધિ અનિવાર્ય છે. આ માટે મનુષ્ય પોતાનું આત્મ નિરીક્ષણ કરતાં રહેવું જોઈએ. આજે પોતે સંસારના ચક્રમાં ભમ્યા કરે છે. સોગ અને વિયેગની ગડમથલમાં પડયા રહે છે અને પિતાનામાં આત્મામાં તેને સ્થિરતા નથી. અને તેથી મનની એકાગ્રતા માટે માપસર જીવન, સંયમિત જીવન આવશ્યક બને છે. બધામાં પરમાત્મભાવ જેવાની અલૌકિક વૃત્તિ જે વિકસશે તે ચિત્તની અસ્તવ્યસ્ત દશા દૂર થશે અને એકાગ્રતા સાધી શકાશે. અહા ! કેટલી સરળ વાણીમાં જીવન સાધનાની અમૂલ્ય ચાવીનું અહીં દર્શન થાય છે! નવત્સરી મહાપર્વ, ક્ષમાપનાને અને ક્ષમા યાચનાને પવિત્ર દિવસ મુમુક્ષુ જીવો માટે કેટલે બધે પાવનકારી દિવસ છે? કષાયની કલુષિતતા, ક્ષમાપનાની દિવ્યતાથી ધોવાઈ જાય છે અને શુદ્ધ હૃદયથી માંગેલી ક્ષમા આત્માની ઊર્ધ્વગતિમાં અતિ સહાયક બને છે. જૈન શાસ્ત્રની મહત્તા આ દિવસના નિર્માણમાં છે. કારણ કે આ દિવસે મુમુક્ષુ છે તપ, દાન, શાસ્ત્રનું વાંચન, મનન, ત્યાગ અને ક્ષમાપના માં વિશેષ પ્રવૃત્ત બને છે અને સંસારની વિરકતા, સ સાર ત્યાગ, Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૩ અને કમ નિર્જરા થવાને સાચો માર્ગ શોધે છે. એવી જ રીતે આલોચનાનું પણ કેટલું બધું મહત્ત્વ છે? આંતરિક દેનું દર્શન કરાવનાર તેમને દૂર કરનાર, દરેક પાપનું જાગૃતિપૂર્વક સ્મરણ કરી દરેક પાપના માટે હૃદયપૂર્વક પશ્ચાતાપ કરી ક્ષમાની વાંછના કરવાની મહાન વાત આપણને અહિં પ્રાપ્ત થાય છે. “સમતાગ અને દ્વન્દાતીત ધર્મ અને “પ્રભુતાને સાક્ષાત્કાર” આ ખડા તે અતિ મનન કરવા જેવા છે. બૌદ્ધિક સમજ ભાગ્યે જ પ્રાણ સ્પર્શતી હોય છે. ઉપલક રીતે બુદ્ધિ અનેક કષાય અને દે અગ્રાહ્ય કરવા કે તજવા નિર્ધાર કરે છે અને છતાંય આ જ કષાય અને આ જ દે મન ઉપર સવાર થઈ જાય અને અગ્રાહ્ય કે તજવા ગ્ય નિર્બળતાઓમાં મન લપેટાઈ જાય તો ત્યારે તેને તાત્વિક રીતે વિચાર કરતાં, બુદ્ધિનું શું સાચું મૂલ્ય છે તેની માનવને પ્રતીતિ થાય છે. બુદ્ધિપૂર્વક કરેલા નિર્ણયે પણ અનાદિના સંગના રને કારણે કે સંસારની વિષમ પરિસ્થિતિની ભૂમિકામાં ક્ષણજીવી બની જાય છે અને ફરીથી મન બુદ્ધિએ કરેલ નિર્ણય ત્યાગીને ચક્રાવામાં પડે છે. સંસારની અસારતાનું અહિંયા કેટલું માર્મિક નિદર્શન છે? તે જ પ્રમાણે, “આપણું શાસ્ત્ર” ખંડમાં માનવ વ્યક્તિત્વમાં રહેલી ધારવાળી અને તીક્ષણ શૂળ સંબંધી પ. પૂ. મહારાજ સાહેબે સરળ અને સચોટ ભાષામાં સુંદર નિરૂપણ કર્યું છે. માન, અહંકાર, નિંદા મદ, ક્રોધ ઈત્યાદિ શૂળ જ્યારે અન્ય દ્વારા માનવને સ્પર્શે ત્યારે તેની ધારદાર ચેટ તેને લાગે. પણ તે જ માનવ ભૂલે છે કે તેના પોતાના દ્વારા આજ શૂળને ઉપગ થાય ત્યારે તેની ધારે અન્યને કેટલીક પીડા ઊપજાવતી હશે? અહિંસાના વ્રતનું મહાસ્ય સમજતા મુમુક્ષુ જીવને કલ્પના પણ થતી નથી કે તેના વર્તનના, વાણના, અને વ્યવહારના આવા દે દ્વારા, અનેક જીવને દુઃખ ઉત્પન્ન થાય છે અને તેથી જૈનશાસને સમજાવ્યા મુજબની પારાવાર હિંસા થાય છે. શાંતિ અને સમાધિ ચાહતા મુમુક્ષુ જીવે તે પ્રથમ આવા હિંસક વર્તનમાંથી મુકિત મેળવવી ઘટે છે. “સ્વયંભૂ પરમ તત્વના ખંડમાં તો પૂ. મહારાજ સાહેબે એ પરમ સત્ય સમજાવ્યું છે કે જેનું નિર્માણ થાય છે તેને નાશ થાય છે અને એક માત્ર આત્મતત્વ સ્વયંભૂ છે. તેને યથાર્થ સ્વરૂપમાં પીછાની મુમુક્ષુ જીવનું કર્તવ્ય તે તેની મુક્તિ માટે પુરુષાર્થ કરવાનું જ રહે છે. જૈનશાસનના સિદ્ધાંતનું વિશેષ અધ્યયન, મનન કરી, શાસ્ત્રની વિશેષ સમજણ વાંચ્છતા મુમુક્ષુઓ માટે પણ આ સંહિતામાં અદૂભૂત જ્ઞાન પડયું છે. “નય નિરુપણ “નયવાદ” “સપ્તભંગી” નિક્ષેપ,” “પ્રમાણુવાદ ઈત્યાદિ શિર્ષકના ખંડે જ્ઞાનના ભંડાર છે અને તેમાં વિદ્વાન ગ્રંથના તારતમ્યનું તલસ્પર્શી રસદર્શન છે. તે જ પ્રમાણે જ્ઞાનની વિવિધતા અને પ્રભુત, જ્ઞાનેનું સૌંદર્ય, પ્રમાણેનું ઐશ્ચર્ય, આગમ-શબ્દ-પ્રમાણ અને દેહાસકિત અન્યાય સિદ્ધાંતને પ્રકાશમાં આણે છે. અજ્ઞાની જીવ, શરીરને સર્વસ્વ માની દેહ પ્રત્યેની આસકિતને કારણે, દેહને ટકાવવા અનેક પ્રયત્ન કરે છે. ઘણા બધા મૂંગા જીવે ઉપર જેના કૂર પ્રયોગથી જે દવાના ગુણેને નિર્ણય થાય છે તેવી ઔષધિનું સેવન કર્યું છે, અને સાત્વિક Page #25 -------------------------------------------------------------------------- ________________ જીવન પ્રત્યે દુર્લક્ષ વધતું જાય છે. માનવ શરીરને શણગાર જેમ વધતો જાય તેમ મનની નિર્બળતા, બુદ્ધિની સ્વચ્છતા, હૃદયનું સૌંદર્ય અને આત્માને શણગાર ઘટતું જાય અને બંધન મુક્ત દશા પ્રાપ્ત કરી, નિર્જરા થવાને અનુપમ આનંદ દૂર દૂર હડસેલાતે જાય. ક્રિયા અને કર્મ સરખા હોય છતાં ભાવનાના ભેદને લીધે તેમાં પણ ઘણે ફેર ન પડી જાય છે. પરેપકાર અને પરમાર્થ અર્થે તેમજ નિઃસ્વાર્થ ભાવે થયેલા કર્મ, અને અનેક પ્રકારના રાગ દ્વેષ અને વાસનાગ્રસ્ત કર્મો વચ્ચે ભેદ રેખા અતિ અગત્યની છે. અને આવા છેદનીય કર્મોનું પ્રભુત્વ ઘટાડવા મુમુક્ષુ જીવેએ કાર્યરત બનવું જોઈએ તે પૂ. મહારાજ સાહેબને સંદેશો મિતભાષી પ્રવચનમાં મુમુક્ષુઓને પ્રાપ્ત થાય છે. સંસારી જીવના મહત્ત્વાકાંક્ષી જીવનના અનેક પાસાંઓને સ્પર્શની મહત્વાકાંક્ષા, ભવાટવીની ભ્રમજાળના નિરંતર બંધનમાં લપેટી રાખનાર મહત્વાકાંક્ષા, મુમુક્ષુ માટે વિષવૃક્ષની મધલાળ સિદ્ધ થયેલી મહત્વાકાંક્ષા, આત્માના પરમ સુખધામ પ્રત્યેની યાત્રામાં હંમેશાં તીવ્ર રીતે અવરોધક બને છે. અને તેથી જ મનને પેલે પાર પડેલું સત્ય અને સુખ ગ્રહણ કરવામાં જેટલો વિલંબ થાય તેટલી આત્માની ઊર્ધ્વ ગતિ વિલંબમાં પડે છે અને તેટલા પૂરતી, સ્વરૂપની ઉપલબ્ધિની યાત્રા પણ વિલંબમાં પડે છે. જેમ યજ્ઞમાં અગ્નિનું પ્રાધાન્ય છે તેમ જીવનયજ્ઞમાં પણ કષાયરુપ અગ્નિનું પ્રાધાન્ય છે. અને આ કષાયરુપ અરિન, સ્વરુપ દષ્ટિનું, આત્માના સૌંદર્યનું, ચૈતન્ય માધુરીનું જલન કરી રહેલ છે તેવું સાદું સત્ય પણ અસંખ્ય મુમુક્ષુ જી સમજી શકતા નથી. યાત્રા કરવી અને તીર્થધામોની મુલાકાત લેવી એ સંસારને અવિરત ચાલતે ક્રમ છે. પૂ. મહારાજ સાહેબે કહ્યું છે તે મુજબ, તીર્થ એટલે એક એવી જગ્યા કે જ્યાંથી અનંત અને અસીમમાં છલંગ મારી શકાય અને તેથી જ જેમણે આવા તીર્થોનું નિર્માણ કર્યું તેવા તીર્થકર પ્રભુને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ. સાચા અર્થમાં, મુમુક્ષુ જીવ તીર્થયાત્રા કરી, અનંત અને અસીમમાં કેમ સરખી રીતે છલાંગ મારી શકાય તેની પ્રેરણા પ્રાપ્ત કરે છે, અને તેથી જ તીર્થધામનું મહત્ત્વ જૈન સમાજે સરખા અર્થમાં સ્વીકાર્યું છે. સમ્યગ્દર્શનને મહિમા—આ ખંડનું લખાણ તે પરમ પાવનકારી છે. અન્ય ના સંદર્ભમાં નિરાળા એવા મુમુક્ષુ જીવ માટે આ ખંડમાં અદભૂત સુધાનું રસપાન છે. આત્મા સ્વભાવે શુદ્ધ, બુદ્ધ, નિરંજન અને નિરાકાર છે, પરંતુ અનેક પ્રકારના મેહ, માયા, ઈત્યાદિ સંસારના વિષચક્રમાં આ આત્માનું વરુપ વિસરાઈ જવાય છે અને તેથી આત્મા વિભાવમાં ચાલ્યા જાય છે. ભૌતિક વૈભવ, સમૃદ્ધિ અને સાધનામાં રાચતે માનવ એ વાત ભૂલી જાય છે કે આ બધું પરિવર્તનશીલ છે. રાજા રંક બની જાય છે અને અતિ તંદુરસ્ત માનવ બિમારીને કારણ કૃશ બની જાય છે. માત્ર નથી પલટાતે આત્મા, કે જે જ્ઞાન પિંડ અને દ્રષ્ટા છે. તેનું ચૈતન્ય રવરુપ અને આત્માનું ખરું રવરુપ પ્રાપ્ત કરેલ આત્મા, સદા શાંત, પ્રશાંત અને સમભાવના એક રસમાં રાચતો હોય છે અને આવી સ્થિતિ પ્રાપ્ત કરનાર આત્માને સ્વર્ગના Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૫ સુખ કે નરકના દુઃખો સ્પર્શ કરી શકતા નથી. માયાવી સંસારની અનેક અનુકૂળતાઓ અને પ્રતિકૂળતાઓમાં ડુબેલ હોવા છતાં આત્મા તેનાથી અલિપ્ત રહી શકે છે, અને આવી સ્થિતિ નિર્જરા થવામાં અલૌકિક સહાય આપે છે. અને તેથી જ બહુ પુણ્યના પ્રતાપે પ્રાપ્ત થયેલ માનવદેહ એળે ન જાય અને આત્માનું સત્ય સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે પુરુષાથી મુમુક્ષુ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા અહર્નિશ કર્તવ્યશીલ બને, તેવી પાવક પ્રેરણા એ આ ખંડની મહત્તા છે. સંપદા એ વિપદા છે, એ સત્ય સમજવું કેટલું બધું કઠીન છે. “સૌને એ અનુભવ છે અને છતાંય તત્કાલીન લાભ, સુખ, સગવડ, ઈત્યાદિ બાબતમાં મેહગ્રસ્ત બની જીવને સંપત્તિ પ્રાપ્ત કરવાની પળોજણ લાગુ પડેલી હોય છે. રાજા શ્રેણિકના સામ્રાજય સામે પોતાના સામાયિકની બદલીને નકારનાર પૂણિયા શ્રાવક અને જ્ઞાનવલ્કમય કે જેણે પિતાની બે પત્નીએ વચ્ચે સંપત્તિ વેંચવાની દરખાસ્ત કરી અને તે દરખાસ્ત એક પનીએ સ્વીકારી પરંતુ જે બીજી સુજ્ઞ પત્નીએ નકારી–આ બે દષ્ટાંતે સુજ્ઞ મુમુક્ષુ છે માટે અત્યંત ચિંતન પ્રેરક છે. તે પછી સાધુ પુરૂષની શી સંપદા હશે ? બ્રહ્મચર્ય. પરંતુ બ્રહ્મચર્ય એટલે શું ? માનવ અને પશુઓમાં પડેલી કામવાસનાને જ માત્ર બ્રહ્મચર્ય સાથે સંબંધ હશે કે તેના વિશાળ અર્થમાં અન્ય બાબતે પણ અભિપ્રેત હશે ? પૂ. મહારાજ સાહેબના શબ્દમાં વિચારીએ તે બ્રહ્મચર્યને અર્થ એ થાય છે કે બ્રહ્મ જેવી ચર્યા, એવી જ રીતે જીવવું કે જાણે પરમાત્માજ જીવી રહ્યા છે. બ્રહ્મચારીના જ સ્વરુપમાંજ પરમાત્માની બધી ચર્યાના દર્શન કરી શકાય. તેનું બોલવું, ચાલવું અને દરેક ક્રિયા પરમાત્માની સાક્ષી પૂરે એવાં હોય છે. “કેવા વિરાટ અર્થમાં બ્રહ્મચર્યનું પૂર્ણ સ્વરુપ સમાયેલું રહે છે ? કેટલી બધી પાવનકારી ચર્ચા અહીં સંકલિત થયેલ છે. માનવ જીવનના પ્રત્યેક પ્રકારના વિકાસમાં મનની ગતિ, મનને વ્યવહાર, મનની ચંચળતા અગત્યને ભાગ ભજવે છે. આધ્યાત્મિક વિકાસમાં તે બહુધા મન પ્રગ વિશિષ્ટ અગત્ય ધારણ કરે છે અને છતાંય વાણીની જેમ આત્મા, સદા મનને માટે અવિષય છે. મનને અર્થ જ વિચારવાની ક્ષમતા થાય છે. જ્યારે જ્ઞાન તે બીજી સ્લૌકિક વસ્તુ છે. જ્યાં જ્ઞાન હોય છે ત્યાં વિચારીને કામ કરવાની કોઈ જરૂરત રહેતી નથી. “જ્ઞાનમાં જેને જીવવું હોય, જ્ઞાન જેને ઉપલબ્ધ થયું હોય તેના માટે મનની જરૂર નથી. જ્ઞાનથી ચેતના થાય છે અને તેથી મનરૂપી ઘડે જે ભારે દુષ્ટ છે, ઉન્માર્ગે જવા ટેવાયેલે છે, એ ધેડા ઉપર લગામ રાખવામાં જરા જેટલી ગફલત રાખવી ચાલી શકે એમ નથી. શાસ્ત્રજ્ઞાન અને અનુભવી આત્મજ્ઞ પુરુષના આત્મસાક્ષાત્કારના સંકેતેના આધારે જે મનરૂપી ઘેડાની લગામ હાથમાં આવી જાય તે પછી મનરૂપી ઘેાડાને કઈ દિશામાં વાળવે તેને આધાર આપણું હાથમાં હોય છે. પૂ. મહારાજ સાહેબે અહિંયા મુમુક્ષુ જીવને પ્રતિપળ પીડતી મનની ચંચળતા ઉપર વિજય મેળવવાની સહેલી અને સરળ ચાવી બતાવી છે. તેવી જ રીતે “આત્માનું એશ્ચર્ય, “સાધકતા અને આગના લેખા ખા’ ‘સાધનામાં આગમોને ઉપકાર, “આગમ અને અમૃતત્વ, આ બધા Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ખંડમાં સિનની સૂમ અને અતિ અગત્યની વાતે સુંદર રીતે, સરળ, મુમુક્ષુ પણ સમજી શકે તે તે પૂ. મહારાજ સાહેબે બતાવેલ છે. માત્મ સાધના એ તો સમગ્ર મુમુક્ષુ માટે પ્રથમ આવશ્યક છે. નિર્ધન બ્રાહ્મણને ધનની લાલસા થી સિદ્ધ પુરુષના દર્શન થયા, મહા તપ આદરીને તેણે ઈન્દ્રને બેલા, અને ઇન્દ્ર જ્યારે તે શું જોઈએ છીએ તે પૂછયું, ત્યારે તેણે રોટલીની માગણી કરી. વર્ષો સભર તપને તુચ્છ રે વિના ટુકડા માટે ગુમાવી દીધું. કારણ કે ઇન્દ્રિય પ્રત્યેની આસકિતઓથી તે ચકચૂર હતું. તે સ્વરૂપની આત્મસાધના તેનામાં હજુ પ્રવેશી નથી અને તપ, દાન, ક્રિયાકાંડ, યથાર્થ જ્ઞાન વિ આત્મસાધના માટે સહાયક બની શકતા નથી તેવી પરમ શ્રત વાણીની તેણે યથાર્થ કરી બત છે. જીવાત્માને પોતાની શકિતનો અનુભવ નથી અને આપણું પાસે જ રહેલ ચિંતામ ને આપણે ઓળખતા નથી. આપણામાં રહેલ દિવ્ય શક્તિઓથી આપણે અપરિચિત છીએ, માવના સ્વરૂપમાં આથડી રહ્યા છીએ અને તેથી જ જે મહાન દષ્ટા છે, જ્ઞાતા છે અને જે અક્ષય ભંડાર છે તેવી પરમ પાનકારી વસ્તુની પ્રાપ્તિથી દર અને દૂર જઈ રહ્યા છીએ. દુકર પ્રવાસ રોકવા માટે “ભાવનાનું માધુર્ય ને ખંડ અતિ મનનીય બને છે. શરીર એ તો રમાત્માનું મંદિર છે અને પરમ ચૈતન્ય પ્રભુ તે ત્યાં જ વસે છે અને તેથી માત્મા તરફનો દુભાવ એ પ્રભુનું સન્માન. સાચા અર્થમાં એ જ પ્રભુની પૂજા. ચૈતન્યની સાચી પૂજાને અર્થ ? જ કે સર્વમાં પ્રભુને નિહાળવા. સંસાર ત્યાગની જે મહાન અડચણવાળી સાડી છે તેના + આ નિત્ય સંગ્રહ કરી, મનમાં સમજી વાળવાની કંડીકાઓ, મુમુક્ષુ છ માટે, સાચાં પાન છે. પ્રભુપરાયણ ભકિત ભરપૂર, કરણ અને પ્રેમથી સર્જાશે અંકિત થયેલા, ભક્ત નામદેવ દષ્ટાંત અતિ પ્રેરક અને અતિ પાવનકારી છે. જનક વિદેહીને સંસાર ત્યાગને માર્ગ દશવન અષ્ટાવક, જેના આઠે અંગ વાંકાં છે તેવા પરમ ચૈતન્યશીલ જ્ઞાની ઋષિને દષ્ટાંત પણ કે બદાકારક છે ! હકીકતે, આ દાંતે, તેની પાછળ રહેલ ત્યાગના મહિમાન લાવના સાથે : સાર સાગરના નામ દ્વીપ સમાન કલ્યાણકારક બની રહે છે, અને તેથી જ ફરી ફરી તેનું ૬ ન-પઠન અને સમજણ અતિ મંગલકારી બને છે. માનવ સહજ વૃત્તિ છે કે દાન, તપ, ક્રિયાકાંડ દર્શન અને કેઈ પણ સત્કાર્ય ભૂમિકામાં તેને ફ ાંક્ષાની અપેક્ષા હોય છે, પરંતુ જગતની ઘટમાળ તે કાંધીન ચાલી રહી છે તે વાતનું તેને તિ પણ થઈ જાય છે અને તેથી જ ફલાકાંક્ષાશૂન્ય કર્મ શુદ્ધ ભાવથી તેના દ્વારા થાય તે જ તે કલ્યાણની કેડી બને છે. ત્યારે પ્રશ્ન ઊઠે છે કે સારો ધર્મ શું હોઈ શકે ? ધનની માફક ના તોલમાપ હોઈ શકતા નથી. ભગવાન મહાવીરે કહ્યું છે તેમ વસ્તુને સ્વભાવ તે ધમ ૨ પાણીને સ્વભાવ શીત છે, અગ્નિનો સ્વભાવ ઉષ્ણુતા છે તેમ મનુષ્યને ધર્મ માનવતા છે અને માનવતાની કેડીને અંત શરીર અને મનથી ઉપર આત્માની દ્રષ્ટિમાં પડેલ છે. મુમુક્ષુ છે. તે ધર્મ અને ધન બંને પડેલા છે અને બંનેને ચોગ્ય સ્વરુપમાં સમજી, માનવતાની Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૭ દષ્ટિએ નિહાળી, આત્મકલ્યાણને પંથ સમજી, તે દિશામાં વિચારવા માટે સુજ્ઞ જ્ઞાન જવ હંમેશા પ્રયત્નશીલ રહે છે. જૈન દર્શનની મહા ઉપકારક મૂલવણી તે એ વાતમાં રહી કે અહીંઆ નિશ્ચય અને વ્યવહાર બંને બાબતેની સમજણ છે, અને તેથી વિચારોની , એ જેનદર્શન અનેકાંતને સ્વીકારે છે, અને આત્માના અભ્યદયની પિપાસા સમજનાર મુમુક્ષુ કદે પાત્ર પાપ અને પુણ્ય સમજવું પૂર્ણ નથી. જે સમજવાની વાત છે તે પૂ. મહારાજ સાહેબના શ માં કહીએ તે એ છે કે પાપ જે બંધન છે, અને પાપ જે વિકાસન્મુખ ઉત્ક્રાંતિને અવરો છે તે પુણ્ય પણ આધ્યાત્મિક અભ્યદયમાં માત્ર બાધક તત્વની જ ગરજ સારે છે. બંધનની નો જે વિચાર કરીએ તે બંને એક જ કક્ષામાં અવસ્થિત થાય છે. હા, પુણ્ય જીવનમાં ૨ કૂળ સાધનસામગ્રીમાં આપવામાં આવશ્યક સહાયક હોય છે. પરંતુ અનુકૂળ સાધન સ ગ્રી વિકાસોન્મુખ આત્માને સદા અનુલમ અને ઉપકારક હોય તે એકાંત નિયમ નથી. આ વિર ની યથાર્થતા શ્રીમદ્ રાજચંદ્રના હવન ઉપરથી પણ ફલિત થાય છે. કારણ કે તેમની પાસે નેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે તેવી શકિત હતી, અનુકૂળ સાધન હતા અને છતાંય તે શક્તિ અને સાધનોથી દૂર રહી, તેમણે આત્માના અભ્યદયને સાચો રાહ પકડયો હતો અને તેનું ને કરાવી અનેક ના કલ્યાણમાં સહાયક બન્યા હતા. માનવ સ્વભાવ નિજાનંદમાં પ્રવૃત્ત રહે છે એ નિજાનંદ ક્યા પ્રકારના હોઈ શકે? આ નિજાનંદ આત્મહતા પણ હોઈ શકે અને આત્મજ્ઞાતા પણ હોઈ શકે. ખરેખર તે મુખ્ય અને જ્ઞાન થાય તો માનવ જે અચ્છીક સુખની પ્રાપ્તિ કરી પરમ આનંદ અને સંતોષ અનુ" છે તે તેના માટે નરકની બારી બની જાય. ખરે આનંદ તે કઈ અન્ય પણ અદ્દભુત છે અને સાચો આનંદ તે તે જ છે કે જેના દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત થાય અને જે આત્મજ્ઞાન મુ તને માર્ગે દોરે. “હું કેણ છું ? “હું કયાંથી થયે ?” અને “શું મારું સ્વરુપ છે ?”—એ પ્રકન જવાબ જેને યથાર્થ રીતે પ્રાપ્ત થાય, જે મુમુક્ષુ તેને યથાર્થ જવાબ પ્રાપ્ત કરવા નિ તર પ્રયત્નશીલ રહે તે સાચા સુખને અધિકારી બને છે. આ કારણે જેને છેડે જોઇ શકાતું નથી તેવા સમુદ્ર જેવા અનંત સંસારમાંથી તરી જવા માટે જે માનવ દેહ પ્રાપ્ત થયું છે તેને જેટલે બને તેટલે વિશેષ સદુપયોગ કરવા માટેની શીખ પરમ પાવનકારી છે. જ્ઞાન પ્રાપ્ત કરવાની માનવશકિત પરત્વે વિચાર કરીએ ત્યારે માનવ અને પશુઓ વીને ભેદ વિશેષ સમજી શકાય છે. અને તેથી જ જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રકિયા-સ્વાધ્યાય-માનવને માટે પરમ આવશ્યક છે. પૂ. મહારાજ સાહેબે કહ્યું છે તેમ “આજ સુધી જે પણ જાણવામાં ચાવ્યું તે માણસના જગતે જ જાણ્યું છે. ભવિષ્યમાં જે પણ જાણવામાં આવશે તે પણ માણ જ જાણશે. એટલે માણસ પિતાને જ જાણી લે તે પણ જાણી શકાયું છે અને જાણી શકાય છે તે બધું જાણું લેવાય છે. એટલે ભગવાને કહ્યું છે કે જે એકને જાણી લે છે તે બધાને જાણી લે છે. આ એક જાણવાનું છે તે શું છે? આત્મજ્ઞાન મેળવવું તે શું છે? આત્મજ્ઞાન મેળવવા સ્વાધ્યાય કેવી રીતે મદદકર્તા થઈ શકે ? સ્વાધ્યાયને સાચા અર્થ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શું? તેને જવામ પણ પૂ. મહારાજ સાહેબની બહુશ્રુત વાણીમાંથી પ્રાપ્ત થાય છે અને તે એ છે કે અનાદિકાળથી જગતના જીવે અજ્ઞાનને આધીન થઇને અંધકારમાં ભટકી રહ્યાં છે. અહિયાં તે આંધળા આંધળાનું નેતૃત્વ કરી રહ્યા છે એટલે પ્રકાશને કયાંય અવકાશ દેખાત નથી. અજ્ઞાન એ માટી પીડા છે” આવા અજ્ઞાનમાં સખતા, અંધકારમાંથી અંધકારમાં પડતા વાના કલ્યાણ માટે આ લેાકમાં કોણ દિવ્ય પ્રકાશ કરશે ?” અન્ય કોઇ નહિ પરંતુ વાધ્યાય; અને તે સ્વાધ્યાય જ આત્માન્નતિના એક માર્ગ છે, નિર્જરા થવા માટેની આવશ્યક કેડી છે, પરમ સુખ પ્રાપ્ત કરવાની એક માત્ર ચાવી છે. આ બાબતની પિછાન જેટલી વહેલી મુમુક્ષુ વાને મળે તેટલી વહેલી તેના આત્મકલ્યાણની યાત્રા પણ શરુ થાય એ નિર્વિવાદ વાત છે. આખરે તે તમામ મુમુક્ષુ જીવે આ મહાન પરમ પાવનકારી, આત્મોન્નતિના પંથે દોરનારી યાત્રાના યાત્રીઓ છે. સંસારની માહિની અને માયામાં આ યાત્રાને સાચે પંથ વીસરાઈ ગયા છે, અને મૂળ નાગ પ્રાપ્ત કરવા, સ્વાધ્યાય સર્વોત્તમ ઉપાય છે એટલુ જ માત્ર સમજવાનુ ખાકી રહે છે. ઉપાદાન નિમિત્ત મીમાંસા' ‘ઉપાદાન નિમિત્ત સમીક્ષા' નિમિત્તની શાસ્ત્રીય મહત્તા’–આ ખડોમાં ઉપાદાન અને નિમિત્ત, જીવન વ્યવહારમાં પ્રતિપળ પ્રાપ્ત થતાં સચેાગાને, સુક્ષ્મ અને શાસ્ત્રીય રીતે સમજવા માટેની અદ્ભૂત સામગ્રી છે. તેવીજ રીતે ‘નિશ્ચય વ્યવહાર’ અને વ્યવહાર અને નિશ્ચય સમીક્ષા' આ બંને ખડોમાં શાસ્ત્રોમાં નિરુપણ થયેલી અન્ય ખાખતાની સામાન્ય મુમુક્ષુ જીવ સમજી શકે તેવી ચર્ચા છે. આ ચર્ચા તે માત્ર સ્વાધ્યાય ચેાગ્ય છે. તેના ઉપરનું અન્ય કાંઈ પણ લખાણ અપૂર્ણ જ રહે તેવી તથા ગહન અને સહેલાઇથી પથ્ય ન અને તેવું શાસ્ત્રનું જ્ઞાન છે. અને તેથી જ શ્રીમદ્ રાજચંદ્ર જેમ કહ્યુ છે તેમ, આ બધી વાતા ‘અનુભવગોચર’ સમાન હાઈ, તેમ અન્ય વાણી તા શું કહે ?’ અભ્યાસીને તેમાં શાસ્ત્રનુ સુક્ષ્મ દર્શન, આત્મા ઊર્ધ્વગમન અને ક્રમના અંધના તાડી તેને ત્યજવાની પીપાસા સેવતા મુમુક્ષુ જીવેાને સહાયક એવા વચનામૃતા, આ બધા ખડામાંથી પ્રાપ્ત થાય છે. ભારતીય ધમ મીમાંસાનું એ લક્ષણ છે કે કર્મની સાપેક્ષ અને કની નિરપેક્ષ અવસ્થા અધા ધર્મોએ સ્વીકારી છે છતાંય કર્મ બંધનાથી ચકચૂર જીવ, નિરપેક્ષ પરિસ્થિતિને હંમેશાં દૂર દૂર ફેકે છે. શ્રીમદ્ રાજચંદ્રે કેવી હૃદયંગમ રીતે અમૂલ્ય તત્ત્વના વિચાર કર્યાં છે અને બુદ્ધિને સ્પશી, સાંસરવે! ઊતરી જાય તેમ કહ્યું છે કે ‘હું કાણુ છુ, કયાંથી થયે ? શું સ્વરૂપ છે મારું ખરું; કાના સબંધે વળગણા છે ? રાખુ` કે એ પરહરુ ?' આ વાતને વિચારજ મુમુક્ષુ વળગણા-શા માટે, કાના સબધે, મારે રાખવા જોઈએ ? માટે સ્વાભાવિક છે, અને તેથી સવ કર્મોમાંથી મુકત થવાના તેના પ્રયત્ન પણ સ્વાભાવિક છે. આ સમજવા માટે કવાદના અને ખડા અત્યંત સહાયક છે. આત્માના અસ્તિત્વ ઉપર અને Page #30 -------------------------------------------------------------------------- ________________ કર્મવાદના સૂત્રે ઉપર રચાયેલ જૈનશાસનના મુમુક્ષુ છવ માટે લકિક દૃષ્ટિએ એક સનાતન પ્રશ્ન એ રહે છે કે ઈશ્વરનું અસ્તિત્વ હશે કે કેમ ? ઈશ્વર, જગન્નિયતા તરીકે સૃષ્ટિના અણુ અને પરમાણુ, માનવ અને પશુ જીવન, સ્વર્ગ અને નર્ક, આ બધાનું ખરેખર નિયમન કે નિયંત્રણ કરતા હશે કે શું ? મહાભારતમાં પણ, પ્રાણું કર્મોથી બંધાયેલ છે તેમ કહેવામાં આવ્યું હોય, તે ઈશ્વરનું સાચું સ્થાન શું? આ તે માટી અને ગહન ફિલસુફી છે, અને અનેક પંડિતએ, આચાર્યોએ અને ઝષિમુનિઓએ આ ગહનતા સરળ કરવા કેશિશ કરી છે. સાચે જૈન તે એમ જ માનશે કે ઈશ્વરના અસ્તિત્વ કરતાં આત્માના અસ્તિત્વનું સાતત્ય છે અને આત્મા એ જ પરમાત્મા છે. કર્મને બંધનથી બધું નિયંત્રણ થાય છે, અને શુભ અશુભ કર્મનું ફળ એ અતિ સ્વાભાવિક છે. “અનેકાન્ત સમીક્ષા અને કર્મ સાધના પણ અતિ વિદ્વતાભર્યા ખંડ છે, અને મુકિત ઝંખતાં મુમુક્ષુઓને પિતાની સાધના સહાયક બને તેવી તેમાં જ્ઞાનગંગા ભરી છે. તમે ગુણ માનવ સહજ છે. પૂ. મહારાજ સાહેબે કહ્યું છે તેમ તેની મુખ્ય નિશાની નિષ્કિયતા છે, પ્રમાદ છે. પ્રમાદ, આળસ, ઊંઘ, કાર્યથી ગભરાઈ જવું, એ તમોગુણના સ્પષ્ટ ચિહને છે. અને પ્રમાદ–આળસને જ્ઞાનીઓએ મનુષ્યમાં રહેલ મેટામાં મોટો દુશમન માન્ય છે. જ્ઞાની પુરુષે આળસને હમેશાં દૂર રાખવા બાધ આપે છે. મનની જાગ્રત અવસ્થા રાખવી હોય તે પ્રમાદ–આળસ-ઊંઘને જીતી લેવી એ પ્રથમ જરૂરિયાત છે. સતત જાગ્રત રહે, સાવધાન રહેતો, અને પ્રત્યેક ક્ષણ પિતાનું સાચું સ્વરૂપ દષ્ટિ સમક્ષ રાખતો મુમુક્ષુ જીવ, સિદ્ધ દશાને અવશ્ય પામે છે. જ્યાં સાધનાની પરાકાષ્ટા હોય, પ્રચંડ પુરુષાર્થને ભગીરથ પ્રયાસ હોય તે સિદ્ધિ સામે ચાલી આવી રહે છે. એ સિદ્ધાત્માઓના જીવનને પ્રસાદ છે, અને તેથી જ તમોગુણના ત્યાગમાં સિદ્ધિનું સંપાન છે. છેવટનાં ખંડમાં, ધનતેરસથી શરૂ કરી, ભાઇબીજના તહેવારને ૨પર્શતા લૌકિક ખ્યાલોને ઉલેખ કરી, આ બધા ખંડમાં આખરે જે જ્ઞાતા છે, જે દષ્ટા છે, તેનું જ સર્વથી વિશેષ પ્રભુત્વ છે તેનું પૂ. મહારાજ સાહેબે સુંદર દર્શન કરાવ્યું છે. અંતમાં, ભકિતની ભવ્યતાને વિસ્ફોટ કરી, ભક્તિ એ સાર્વભૌમ સાધન છે, અમેદ્ય બ્રહ્માસ્ત્ર છે અને ભક્તિ દ્વારા આત્મન્નતિ વિશેષ સરળ બને છે, એવી અમૃતવાણી છેલા ખંડમાંથી પ્રાપ્ત થાય છે. સર્વ જી સિદ્ધ થઈ શકે છે. માત્ર જીવને આ વાત સમજવાની જરૂર છે. આવું રૂડું સત્ય સમજયા પછી તેને જરૂર રહે છે જીનદશાની, એટલે કે જૈનધર્મના પ્રબોધેલ આચરણની, અને સાથે સાથે સદ્દગુરુ આજ્ઞાની. આ અતિ મૂલ્યવાન ગ્રંથમાં સદ્દગુરુ આજ્ઞા તે મુમુક્ષુ જી માટે પડી જ છે અને મુકિતના ભાગ માટે પ્રત્યક્ષ સગુરુ સમાગમ આવશ્યક મનાય છે. પરંતુ જ્યારે સદૃગુરુ પ્રત્યક્ષ ન હોય ત્યારે તેમણે બેધેલા વચનનું અવગાહન પણ એટલું જ પુણ્યકારી અને પાવનકારી બને છે. આવું પાવનકારી આ પ્રકાશન પણ બનશે, કારણ કે તે દ્વારા પૂ. મહારાજ સાહેબે બોધેલા અનેક વચનેને અવગાહન અતિ સરળ રીતે થઈ શકશે. જ્ઞાની, અજ્ઞાની સ્ત્રી પુરુષ સૌ કેઈને માટે આ ગ્રંથની વાણી આ ન્નતિને માર્ગે વાળી શકે તેમ છે. તેથી પ. પૂ. મહારાજ સાહેબનું, વિશાળ જૈન સમાજ ઉપરનું અતિગણું Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦ બાણ નિ- રહેશે. જે મુમુક્ષુ જીવ આ અમૃતવાણીનું પાન કરશે, અને તે દ્વારા પિતાના આત્માના વિકાસના કૂચ આગળ વધારશે તે જ હંમેશાં પૂ. મહારાજ સાહેબને અતિભક્તિભાવપૂર્વક વંદન કરશે. : વે પ્રચંડ પુરુષાર્થ માગતી માનસીક પરિરિથતિ, આ જીવને કયારે પ્રાપ્ત થશે તે તે ત્રિલેકી ચ પિતાના જ્ઞાનમાં જઈ રહ્યા હશે પરંતુ સંસારની ભવઅટવીમાંથી મુકિત માગવાની પ્રબળ છા મનમાં વસે એ પણ પરમ સૌભાગ્ય છે. એવું સૌભાગ્ય પ્રાપ્ત કરવામાં પૂ. મહારાજ સાહેબે આ અમૂલ્ય તક આપી છે તે માટે તેમને ભાવપૂર્વક કોટી કોટી વંદન કર, જૈન સમાજ અને તમામ જ્ઞાની જેને આ લખાણની ક્ષુદ્રતા માટે ક્ષમા કરવા વિનમ્ર ભાવે વિનંતી કરી પૂ. મહારાજ સાહેબ ગિરીશ મુનિજીના ચરણ કમળમાં આ લખાણ અર્થરૂપે ધરી, કૃતજ્ઞતા અનુભવું છું. વિ. સં ૨૦૩૩ માગસર સુદ ૧૦ દીક્ષા : ત જયંતી કુલપતિ નિવાસ, રાજકેટ, હરસુખભાઈ સાંકળચંદ સંઘવી (કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) Page #32 -------------------------------------------------------------------------- ________________ બે બોલ કહું ? આ પુસ્તકના પ્રકરણોને વાંચી જવાને સદ્ભાગ્ય મને મેક મળી ગયે. પ્રત્યેક પ્રકાર ના શબ્દ શબ્દને સ્પર્શવાની મને તક મળી ગઈ અને એ સ્પર્શને જ મને એમાંથી ની તા અમૃતત્વનું ભાન અને પાન કરાવવા નિમિત્ત બની ગઈ! પૂજ્યશ્રીના વાણીમધુના ઘૂંટડા મ જેમ હું પીતી ગઈ તેમ તેમ મારી જિજ્ઞાસા અણછીપી આતુરતા શી વૃઢિંગત થતી ગઈ ! ચિંતનની ક” સુમધુર પળે આગમના અતિ ગૃઢ રહસ્ય પણ અંતરની અણપ્રીછી સમજ અને ઢંઢળ, જ્ઞાનને આહલાદ જગાવી જાય અને એ આહલાદને ઝીલતાં આવડે, માણતાં આવે તે જેમ જીવન, એ જ્ઞાન સંજીવનીના અમૃતત્વથી અભિસિંચિત બની નવજીવન પામી જાય, મા બી. બ્રા પૂમુનિવર્ય શ્રી ગિરીશચંદ્રજી મહારાજને “ગિરિગર્જના ગ્રંથ વાંચતાં મને અ, વિ થયે. અગમની અણભેદી વ્યાપ્તિ મહીં, ચિંતનની કે ચિનગારી ચેતવી, પૂજ્યશ્રીએ ? | પ્રકારના જ રેલાવ્યા છે, અજવાળાંનાં ઓજસ પાથર્યા છે, જ્ઞાનના દીપક પ્રગટાવ્યા છે. હરકોઈ વાંચકના દિલમાં નૂતન જિજ્ઞાસા જગાડવાનું આ ગ્રંથમાં સામર્થ્ય ભર્યું છે. તે સામર્થ્ય ને પરિપિપતાં, પરિતોષતાં તેનાં પાનાંઓ “મંગલની મહાનતા”ન મંગલકારી સે ન પરથી પ્રથમ કદમ ઊઠાવી, જીવન પ્રગતિના રહસ્યનું દર્શન કરાવતાં કરાવતાં આગળ વધે છે અને જીવન માંગલ્યની સિદ્ધિના સાધનરૂપ “ભક્તિની ભવ્યતાના અંતિમ સોપાને આવીને ઉ i રહે છે. એ જ્ઞાનસરના પૃષ્ઠમાંથી એવી તે મધુર, મને રંજક, આરોગ્યપ્રદ મીઠાશ કરે છે ? એ કઈ તેનું પાન કરવાને આતુર બની રહે ! પિોતાના વિચારોના ફલકને ૧૧૦ પ્રકરણમાં આવરી લઈ પૂજ્યશ્રીએ આ “ગિરિગર્જ ' ગ્રંથને જે વિસ્તૃતતા આપી છે, તે વિસ્તૃતતાને ચિંતનની ભૂમિકા પર સ્થિર કરી તેનાં વ્યા. જે ગહરાઈ આપી છે તે તેમના અનુભવ, જ્ઞાન અને કોશલ્યના સાક્ષીરૂપ બની રહે , “ગિરિગર્જના”નું પ્રત્યેક પ્રકરણ આપણું અકિંચન વિચારધારાને શકિતવંત કરવાની તા . ધરાવે છે. સ્યાદવાદ સિદ્ધાંત, નય પ્રમાણ અને સપ્તભંગી, કર્મની પ્રકૃતિઓ અને ગુણસ્થા ; શ્રેણુ જેવા ગૂઢ વિષયને પણ બા. બ્ર. પૂ. શ્રી. ગિરીશચંદ્રજી મહારાજે એટલા તે સર સુંદર અને રસભર બનાવી આપણી સમક્ષ મૂક્યા છે કે એમાં સમાયેલા તવ, વિચાર ૨ . સંદેશને હર કેઈ સરળતાથી સમજી શકે અને હર કેઈને તે ગમ્યા વગર રહે નહિ. તેમ કંઈક મેળવીને જ તે બહાર નીકળે ! ર્વધર્મ સમન્વયના ભાવી ભરેલે આ ગ્રંથ નૂતન માર્ગદર્શન, નવલી પ્રેરણા આ ચેતનવંતી પ્રસાદીથી સભર છે. તેનું પ્રત્યેક પ્રકરણ કેઈ ને કોઈ સુંદર દષ્ટાંતથી અવૃત્ત છે. : દષ્ટાંતે એટલાં વ્યવહારિક, માર્મિક અને પારદર્શી છે કે વરતુના મર્મને સમજવામાં તે સડાર બને છે, પારમાર્થિક બને છે. પૂજ્યશ્રીનો અન્ય ધર્મોને પણ ઊંડો અભ્યાસ છે તેની છે ? આ દષ્ટાંત અંકિત કરી જાય છે. ભવી જનો જેમને “મધુરવ્યાખ્યાનીના મધુર પદથી બિરદાવે છે એવા બા. બ્ર. પૂ. .. ગિરીશચંદ્રજી મહારાજની વ્યાખ્યાન શૈલી તેમના સાધુજીવનના પ્રારંભ કાળથી જ ઈષ્ટ અ', Page #33 -------------------------------------------------------------------------- ________________ મિષ્ટ રહી છે; શ્રોતાજનાને શુ આપવું, કેવુ આપવુડ, કેમ આપવું, તેના પૂરેપૂરો ખ્યાલ તેમને છે, તેથી જ તેમની શલી છેવટ સુધી રાચક બની રહે છે. સાચું કહીએ તા આ ગિરિ ગજના’ ગ્રંથ માત્ર શ્રી કેશીકુમાર શ્રમણના સંશયાનું શ્રી ગૌતમ રવામી દ્વારા સમાધાન જ નથી પરંતુ ખા. બ્ર. પૂ. શ્રી ગિરીશચંદ્ર મહારાજે પૂરા મને વૈજ્ઞાનિક રહી, આપણાં સૌનાં અ ંતરમાં પ્રતિપળ જે સંશયા રમી રહ્યા છે તેનુ ગૌતમ-સ્વરૂપ અની સમાધાન કરેલ છે, તેને તે દશ્યક છે. ‘આ ‘ગિરિ ગર્જના’ ગ્રંથમાં શું નથી ? કોને માટે નથી ? જેને જે જોઇએ તેને તેમાંથી તે મળી જાય છે. પૂજયશ્રીના વિચારોની વિશાળતા, દૃષ્ટાંતાની અ સૂચકતા અને વાણીની મધુરતાના ત્રિવેણી સંગમથી તે પરમતી સમે બન્યા છે. ચિ ંતનની ચિનગારી લઇને આપણામાં પ્રવર્તમાન અજ્ઞાનતા, અણુસમજ, અંધશ્રદ્ધા, અશ્રદ્ધામાં તેમણે સમજણુની એવી તે સુરંગ ચાંપી છે કે એ અજ્ઞાનતા, અણુસમજ, અંધશ્રદ્ધા અને અશ્રદ્ધાના પાષાણે ભેઢીને તેમણે આપણે માટે જ્ઞાનના દ્વારે ખેલી નાખ્યાં છે. વાહ મુનિરાજ ! આપનાં સંતજીવનના સજ કન્યને આમ બજાવીને આપે ‘ગિરિ ગર્જનાના ભેવા પાષાણ ખાલ્યાં દ્વાર'ના શિકની સાકતા પણ ઠીક સિદ્ધ કરી દીધી ! પથ્થરમાંથી મૂર્તિને કંડારવાની જેમ શિલ્પી અદ્ભુત ક્ષમતા ધરાવે છે તેમ માનવ જીવનનાં મોંઘા મૂલ્યને પ્રતિષ્ઠિત કરવાનું મા. બ્ર. પૂ. શ્રી ગિરીશચદ્ર′′ મહારાજ કૌશલ્ય ધરાવે છે. માનવ જીવનને ઘાટ આપનારા તેઓ કૂશળ શિલ્પી છે. તેમના વ્યકિતત્વમાંથી વિલસતી અપ્રતિમ પ્રતિભા, તેમના સ્નેહમાંથી નીતરતી અદ્વિતિય આત્મીયતા અને તેમના જ્ઞાનમાંથી નિર્ઝરતા અદ્ભુત વૈભવ તેમની આત્મિક સ'પત્તિના સહજ પાસાંઓ છે. સૌરાષ્ટ્રના ગોમટા જેવા એક નાનકડા ગામડામાં જન્મ ધરી, ભારત ભૂમિના આસામ, બંગાળ, બિહાર, ઓરિસ્સા, ઉત્તર ભારત, મધ્ય પ્રદેશ, ગુજરાત, સૌરાષ્ટ્ર-વિશાળ ફલક પર વિચરી તેમણે જૈનધર્મના મહા સ ંદેશને ફેલાવ્યે છે. તેમના સ ંદેશમાં સત્ર કેમળતા છે, અજ્ઞાન અંધકારમાં અટવાતા જીવા માટેની કરુણા છે પરંતુ તેની સાથે સાથે ચેતવણીની ગર્જના છે : ચેતા, મનુષ્યભવનું મૂલ્ય નહિ સમજે તે જીવન નિરČક જશે અને તમારી પૂજી ખેાવાઇ જશે. બંધુએ ! સૌંસારની બધી વસ્તુઓ અદ્ભુત જીવન અને અનેરા સૌદય થી સભર છે. માત્ર આપણાં અહંકારને લઈ ને તે સૌંદય અને મીઠાશ આપણે જીવનમાં ન જોઈ શકતાં હાઇ એ કે ન અનુભવી શકતાં હાઇએ, તો તે આપણી વિકૃતિ અને અહંકારને જ આભારી છે. એકવાર આપણામાંથી અહંકારના વિકાર ખસી જતાં જગતને જોવાની આપણી આખી દૃષ્ટિ જ બદલાઈ જશે. જયાં દૃષ્ટિ નાખીશું ત્યાં દિવ્ય જીવનનાં અદ્ભુત દર્શન થશે. અહંકાર મટી જતાં આખું અસ્તિત્વ મા થી ભરેલું અને અનુપમ દિવ્યતાવાળું દેખાશે...' ખરેખર, ‘ગિરિ ગના' ગ્રંથ આપણાં અજ્ઞાનતાના દ્વારાને ખાલી નાખવા સમર્થ બન્યા છે. દરેક વાચકના, શ્રદ્ધાળુના, ભકતના હૃદયમાં તે મંગલ પ્રતિના પ્રયાણુની નવી ભાવના, નવી ઝંખના, નવી શ્રદ્ધા પ્રગટાવે છે. પેાતાના મનન ચિંતન અને અનુભવજ્ઞાનના ટાંકણાં વડે આપણામાં ઘર કરી બેઠેલા અજ્ઞાનતાના મહાપાષાણને પૂજ્યશ્રીએ ભેદી, આપણે માટે જ્ઞાનનાં દ્વાર ખાલી નાખ્યા છે. ચાલો, એ જ્ઞાનનાં ઊઘડેલાં દ્વારમાંથી આપણે અંદર પ્રવેશ કરીએ અને જીવનનાં મહામૂલાં તત્ત્વને પરિપુષ્ટ કરનારા જે દિવ્ય ખજાને તેમાં પડયા છે તેને લૂંટીએસતાક પી. ખેંગાલી સૉંચાલિકા–અંધ મહિલા વિકાસગૃહ–રાજકોટ સંવત ૨૦૩૩ માગસર શુદ્ધે ૧૦ દીક્ષા રજત-જય’તી Page #34 -------------------------------------------------------------------------- ________________ અર્પણ ગોંડલ ગચ્છાધિપતિ, એકાવતારી, નિદ્રાવિજેતા. પ્રાતઃસ્મરણીય આદ્ય આચાર્યદેવ. . બા. બ્ર. પૂજ્ય શ્રી ૧૦૦૮ ડુંગરસિંહજી મહારાજ સાહેબના શિષ્યરત્ન દ્વિતીય પટ્ટધર બા. બ્ર. પૂ. આ. શ્રી ભીમજી સ્વામીના શિષ્યરત્ન તૃતીય પટ્ટધર બા. બ્ર. પૂ. આ. શ્રી નેણશી સ્વામીના શિષ્યરત્ન પંચમ પટ્ટધર બા. છ. પૂ. આ. શ્રી દેવજી સ્વામીના શિષ્ય રને પરમ યશસ્વી બા.બ્ર. પૂ. શ્રી જયચંદ્રજી મહારાજ અને પરમ તપસ્વી બા. બ્ર. પૂ. શ્રી માણેકચંદ્રજી મહારાજ બંધુ-યુગલ ગુરુદેવના શિષ્ય રત્ન શાસન ઉદ્યોત્તક, ધર્મ કેશરી, જ્ઞાન પ્રચારક, રત્નત્રય-આરાધક, શાંત, દાંત, સંયમ અને તપના તેજથી દેદીપ્યમાન, પ્રખર તત્વજ્ઞાની, મહા પ્રભાવશાળી, યુગપુરુષ, પ્રાતઃસ્મરણીય “સૌરાષ્ટ્ર કેસરી” છે. બ્ર. પૂ. શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબના ચ ર ણ ક મ લ માં, આ ગ્રંથ સ્વ-પર કલ્યાણની તથા ચતુર્વિધ સંઘના જ્ઞાન વિકાસની અંતઃભાવનાથી અર્પિત, + પ્રાણુ-ગુરુ-પદરજ, પરમ દાર્શનિક, પંડિત મુનિ બા.. શ્રી જયંતિલાલજી મહારાજના શિષ્ય ગિરીશ મુનિ Page #35 -------------------------------------------------------------------------- ________________ વિલેપાર્લા ગિરિગર્જના” ના સહયોગી અને સૌજન્યશીલ ભવ્યાત્માઓની શુભ નામાવલી શ્રી મનસુખલાલ છગનલાલ દેસાઈ ઘાટકોપર સ્વ. શ્રી નરભેરામ દેવચંદ દેસાઈ (બગસરાવાળા) શ્રી નાથાલાલ માણેકચંદ રૂપાણી શ્રી ભોગીલાલ મોહનલાલ ટીંબડીયા સ્વ. શ્રી અમૃતલાલ જગજીવન મડીયા શ્રી પ્રાણજીવનદાસ જેઠાભાઈ શાહ શ્રી હેમચંદ્ર કરશનજી દોશી શ્રી શીવલાલ વસનજી લાઠીયા શ્રી મણીલાલ સંદરજી દેશી શ્રી ભાઈલાલ રણછોડભાઈ શાહ શ્રી વનેચંદ વી. દેશી ગં. સ્વ. શ્રી સમરતબેન કેશવલાલ શેઠ શ્રી પ્રાણલાલ છગનલાલ ગડા ડુંગ શ્રી બાબુલાલ રાઘવજી દેશી શ્રી દલીચંદ કરશનજી કામદાર પરિવાર શ્રી ધીરજલાલ કાનજી ઘેલાણી સ્વ. શ્રી રાજકુંવરબેન પરશેતમ ઘાટલીયા શ્રી હસમુખરાય મહેતા હા. મુલજી મહેતા એન્ડ સન્સ. અ. સી. તિબેન પ્રવિણચંદ્ર ઘેલાણી મુલુંડ ગં. સ્વ. તપસ્વી શ્રી વૃજકુંવરબેન નરભેરામ ગાંધી શ્રી ગેચંદજી નાગજી લાઠીયા મલાડ શ્રી ધીરજલાલ વચ્છરાજ હેમાણું શાંતાક્રુઝ ગ. . શ્રી શીવકુંવરબેન કેશવલાલ બખાઈ (ધોરાજીવાલા) કાંદીવલી શ્રી રવીચંદ સુખલાલ શાહ પરિવાર દાદર શ્રી વીરચંદ મીઠાલાલ મહેતા વાલકેશ્વર શ્રી વાડીલાલ કપુરચંદ દલાલ પરિવાર સાયન શ્રી અમૃતલાલ પોપટલાલ ઉદાણી શ્રી ચુનીલાલ મુળજીભાઈ મેટાણી શ્રી તલકચંદ પાનાચંદ તેજાણી સ્વ. શ્રી જસેદાબેન જેચંદ દેશી ગં. સ્વ. શ્રી લાભુબેન છોટાલાલ શેઠ (વેકરીવાળા) ગં. સ્વ. શ્રી કસુંબાબેન કેશવલાલ શેઠ તથા શ્રી હીરાલમી શેઠ અ.સૌ. આસીતાબેન કે. શેઠ તથા શ્રી ઉદયકુમાર કે. શેઠ શ્રી રતીલાલ ડી. ઘેલાણી કલકત્તા ગં. સ્વ. શ્રી લાભકુંવરબેન વનમાળી ટીંબડીયા પરિવાર મેંગલોર ગં. સ્વ. શ્રી દિવાળીબેન લક્ષ્મીચંદ સંઘરાજકા રાજકેટ સ્વ. શ્રી મણીલાલ જેસંગભાઈ પુનાત્તર પરિવાર રાજકેટ શ્રી મનસુખલાલ મણીલાલ શેઠ શ્રી ભીખચંદ રવજીભાઈ ગડા શ્રી પરશોતમ તીચંદ દેશી મુંબઈ ગેડલ જેતપુર Page #36 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય જય–માણેક-પ્રાણગુરુ ગુણ પ્રશસ્તિ ગુણાષ્ટકમ્ શ્રી જિનશાસને દ્ધારક આચાય પ્રવર શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી પૂજ્ય શ્રી ડુગર. ડુજી મહારાજ સાહેબના ગોંડલ સપ્રદાયાનુંયાયી જિનશાસન પ્રભાવક સૌરાષ્ટ્ર કેસરી ચારિત્ર ચૂડની ખા. બ્ર. પૂજ્ય શ્રી જય-માણેક-પ્રાણુ ગુરુદેવશ્રીનું ગુણાષ્ટકમ્ રણિ જેમને વાણી ઉપર મહાન કાણુ હતા, સેવામાં અદ્વિતીય નિષ્ઠાવંત, આત્મધર્મીમાં રુચિવાળા અને જેમણે માસખમણુ આદિ પુષ્કળ પ્રમાણમાં તપશ્ચર્યાએ કરી હતી એવા મહાન તપસ્વી પૂજ્ય મુનિરાજ શ્રી જયચંદ્રજી સ્વામી સદા વંદનીય છે. તે કાળમાં જેએ જૈનધર્મના પ્રથમ પકિતના ઉપદેશક, પ્રવચન-કલામાં કુશળ, મધુરભાષી, સ્વપરના કલ્યાણને સાધનાર, સ્યાદ્વાદ શૈલીથી પદાર્થોનું વિવેચન કરવામાં બહુ નિષ્ણાત અને વિદ્વાન હતા તે આત્માર્થી, તપસ્વી પૂજય શ્રી માણિકયચંદ્રજી સ્વામી નિત્ય વંદનીય છે. આચાય પ્રવર પૂજ્ય શ્રી ડુંગરસિંહજી મહારાજ સાહેબના સમુન્નત ગચ્છમાં દેદીપ્યમાન (તેજથી ઝળહળતા) સૂર્યના સમાન રત્નત્રય (જ્ઞાન, દર્શન, ચારિત્ર)ના પરમ આરાધક, ચારિત્ર ચૂડામણિ જયચ`દ્રજી મહારાજ સાહેબના ગુરુભાઇ શ્રી તપસ્ત્રી ચારિત્ર ચૂડામણિ માણેકચંદ્રજી મહારાજ સાહેબના શિષ્ય સંયમ અને તપના તેજથી દેદ્દીપ્યમાન ગુણ્ણાના સાગર શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબ ગુરુદેવને હું. ભકિતપૂર્ણાંક વદના કરુ છું. ॥ ૧ ॥ સભ્યજ્ઞાન દર્શન ચારિત્રની સુવાસથી જેનું ચિત્ત સુવાસિત અને પવિત્ર બનેલ છૅ. જે સર્વ જ્ઞાપષ્ટિ ધર્મનો ઉપદેશ દેવામાં કુશળ છે, મુકિત મારૂપ વરદાન દેનાર મુનિએમાં શ્રેષ્ડ સૌરાષ્ટ્ર કેસરી” પદના ધારક, મહાજ્ઞાની ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબને હું ભકિતપૂર્ણાંક વંદના કરું છું. ॥ ૨ ॥ નિલ જ્ઞાનના પુંજ, પરમ વિશુદ્ધ, મિથ્યાત્વરૂપી નિખિડ (ગાઢ) અંધકારનેા નાશ કરવામાં સભ્યજ્ઞાનરૂપી કિરણેાથી ઝળહળતા સૂર્યના સમાન એવા ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબને હું ભકિતપૂર્ણાંક વંદના કરું છું. ॥ ૩ ॥ આલ્યકાળ (બચપણુ)માં પણ જ્ઞાનપૂર્વક આપની સંયમ રુચિ આપના અટલ (દૃઢ) ઉચ્ચ પુરુષાર્થ અને પૂર્વ સંચિત સ`સ્કારાને સૂચિત કરતી હતી અને આજ કારણથી આપના સમ્યજ્ઞાન દર્શન ચારિત્રરૂપ રત્નત્રય વિશુદ્ધ રૂપથી પ્રગટ થયેલું હતું એવા ગુરૂદેવ શ્રીપ્રાણલાલજી મહારાજ સાહેખને ભાવયુક્ત વંદન કરું છું. ॥ ૪ .| Page #37 -------------------------------------------------------------------------- ________________ હે ગરુદેવ ! આપ મુકિતને માર્ગ પ્રકટ કરવામાં એક અનેખા પ્રમુખ (ઉત્કૃષ્ટ) દીપક છે. કારણ કે દ્રવ્ય દીપકમાં તે વાટ હોય છે, જેથી ધુમાડો પેદા થાય છે. તથા તે દીપક અલ્પ સમય સુધી જ બળે છે. અને દ્રવ્ય અંધકારને જ દૂર કરી શકે છે, પરંતુ ભાવદીપકરૂપ આપ બત્તી (વાટ) અને ધુમાડાથી રહિત છે. હંમેશને માટે પ્રજવલિત રહેનાર છે અને મિથ્યાત્વરૂપ ભાવ અંધકારને નાશ કરનાર છે. આવા ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબને હું ભાવ પૂર્વક વંદના કરું છું. મેં પ જેવી રીતે સૂર્યોદય થવાથી કમળ ખીલી ઊઠે છે. અર્થાત વિકસિત થઈ જાય છે. તેવી જ રીતે આપનાં દર્શનથી બધાં મનુષ્ય પ્રસન્ન થઈ જાય છે. આમાં પણ એટલી વિશેષતા છે કે, સૂર્યમંડલ તે તાપથી તપેલ હોય છે. જ્યારે આપનું મુખ સૌમ્ય શીતલ અને નિર્વિકાર છે. આવા ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબને હું ભક્તિપૂર્વક વંદના કરું છું. ૬ જેનું મુખ હંમેશાં કુપા અને પ્રસન્નતાપૂર્ણ છે. જેનાં નેત્રોમાંથી જાણે અમૃતની વૃષ્ટિ થઈ રહી છે. જેનું હૃદય સરલ અને શુદ્ધ છે અને જેમની વાણુને પ્રવાહ તે જાણે અમૃતને સ્ત્રોત (ઝરણું) જ વહી રહ્યો હોય એવે છે, આવા આ ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબને ભકિતપૂર્વક વંદના કરું છું. જે ૭ નનુ તિ નિત મજે ” એમ માનું છું કે સમ્યજ્ઞાન દર્શન ચારિત્રરૂપ રત્નત્રયની ઉત્કૃષ્ટ આરાધના કરવાથી આપ એકાવતારી બની ગયા છે. એટલું જ નહિ, પરંતુ તીર્થકર નામ ગોત્ર બાંધવાના વીસ બોલની ઉત્કૃષ્ટ ભકિતપૂર્વક આરાધના કરવાથી તીર્થકર નામ ગોત્ર પણ તમે બાંધ્યું હોય અને તેથી જ આપ ભવ્ય પ્રાણીઓને માટે શરણભૂત (શરણરૂપ) બની ગયા છે. આવા ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબને હું ભકિતપૂર્વક વંદના કરું છું. તે સૌરાષ્ટ્ર કેસરી પૂજ્ય શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબના ગુણરૂપી ફૂલને ચૂંટી અને તેમની ઉજજવલ યશકીર્તિથી (સુગંધિત) દેરામાં પરેવી મરુધર મુનિ વીર પુત્ર શ્રી “ઘેવરચંદ્રજીએ” સર્વ સુખોને આપનાર ગુણમાળા ગુંથી છે. બનાવી છે.) આ ગુણમાળાને જે વ્યક્તિ સદા કંઠમાં ધારણ કરે છે. અર્થાત્ આ ગુણાષ્ટકને કંઠસ્થ કરે છે તેને તરત જ શીઘ્રતાથી મેક્ષરૂપી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. જે ૧ છે મરુધર મુનિશ્રી વીર પુત્ર ઘેવરચંદ્રજી મહારાજ સાહેબે પ્રાણસમા ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબનું આ ગુણાષ્ટક બનાવ્યું છે. આ ગુણાષ્ટકને જે વ્યકિત ભાવપુર્વક વાંચે છે, અથવા બીજાને સંભળાવે છે તે નિશ્ચય શિવ (કલ્યાણ-મેક્ષ)ને પ્રાપ્ત કરી ત્યે છે Page #38 -------------------------------------------------------------------------- ________________ સૌરાષ્ટ્ર કેસરી બા. બ્ર. પૂજ્ય ગુરૂદેવ શ્રી પ્રાણલાલજી મહારાજનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર બહુરત્ના વસુંધરા અમાન સૌરાષ્ટ્રની ભૂમિમાં મહાપુરુષે જન્મતા જ રહ્યા છે, યુગ પુરુષ પાકતા રહ્યા છે. સ્થાનકવાસી જૈન સમાજમાં, ગેંડલ સંપ્રદાયમાં, ધર્મ કેસરી તરીકે વિખ્યાત થયેલા એવા પૂજ્ય શ્રી પ્રાણલાલજી મહારાજ, સંતભૂમિ સૌરાષ્ટ્રને સાંપડેલ નરરત્ન છે. શાસનરક્ષક ધર્મ–પ્રાણુને જન્મ વિક્રમ સંવત ૧૯૫૪ના શ્રાવણ વદ પાંચમના ધન્ય દિને, સાગરકાંઠાની હુંફમાં સમૃદ્ધિ સંપન્ન એવા વેરાવળ નગરમાં થયે હતે. સદ્દગુણની શુભતા વીસા એસવાલ વણિક કુટુંબના, ધર્મશીલ–પુણ્યશીલ, પ્રખ્યાત એવા “મીઠાશાહ” ના વંશજેમાંના એક શ્રેષ્ઠી, શ્રી કેશવલાલભાઈ શાહનું એ ત્રીજું સંતાન હતા. માતા કુંવરબાઈના સૌથી નાના પુત્ર, પ્રાણસમ પ્યાર હે ઈ તેનું સાર્થક નામ “પ્રાણલાલ” રાખવામાં આવ્યું હતું. ત્યારે કેને કલ્પના હશે કે આ પુણ્યાત્મા–પ્રાણલાલ “શાસન-પ્રાણ” બની, ગંડલ સંપ્રદાય માટે, પ્રાતઃ સ્મરણીય તરીકે ગૌરવ અને શેભા પામશે ! ગોંડલ ગચ્છાધિપતિ, પ્રાતઃસ્મરણીય પૂજ્ય આચાર્ય પ્રવર બા. બ્ર. શ્રી ડુંગરસિંહજી સ્વામીના પદાર્પણથી ધર્મક્ષેત્ર તરીકે વિકાસ પામેલ વેરાવળની પુણ્યભૂમિમાં સંતે અને સાધ્વીજીઓનું સતત આવાગમન અખંડ હતું. વિ. સં. ૧૫૬ માં પૂજ્યશ્રી જયચંદ્રજી મહારાજનું ચાતુર્માસ વેરાવળ મુકામે થયેલું. માતા કુંવરબાઈ ધર્મશ્રદ્ધા અને ગુરુભકિતથી ભરપુર હે પિતાના બાળ “પ્રાણુ સાથે નિયમિત ગુરુદર્શને જતાં. એ વખતે હાથ જોડી નમસ્કાર કરતાં શિશુ “પ્રાણે ગુરુદેવના હૃદયને લુંટવા માંડયું હતું. આ ચાતુર્માસ દરમ્યાન જ, (૧) ભવ્ય માતા (૨) મહાન ગુરુદેવ અને (૩) સમર્થ બાળને ત્રિવેણી સંગમ રચાતાં, ધર્મ ભૂમિમાં અંકુર ફૂટ હતું, ત્યારે કોને ખબર હતી કે આ અંકુર વિરાટ વૃક્ષમાં પરિણમી પિતાના શીતળ છાંયડાથી શાસનની ઉદ્યોતના કરશે! પાંચ વરસની ઉંમરે વેરાવળમાં જ અભ્યાસને આરંભ કરનાર પ્રાણલાલે ૧૩ વર્ષની ઉંમરે શાળામાં છે ગુજરાતી અને બે અંગ્રેજી ધોરણ સુધીને તેમજ જૈનશાળામાં સામાયિક, પ્રતિક્રમણ, અર્થ સાથે છકાય, નવતત્વ, ગતાગતિ, લઘુદંડક વગેરે ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરી લીધું હતું. પરંતુ એ પછી હૃદયની ભાવનાને પોષણ મળતાં તેમને ધર્મજ્ઞાન પ્રત્યે ખૂબ જ આકર્ષણ થયું. જેમ ઊગતે રેપ પિતાના ક્ષેત્રમાં સ્થિર થવા મૂળિયાં ફેલાવે તે રીતે તેમણે બુદ્ધિબળના મૂળ ફેલાવી પિતાના જ્ઞાનવૃક્ષને સમૃદ્ધ બનાવવા માંડયું, પરંતુ તેમના જીવનને આનંદમય શાંતિકાળ પૂર્ણ થયે હતા. પંદર વર્ષની ઉંમરે હેતાળ માતાને વિગ થતાં Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પ્રાણલાલના જીવનમાં વજપાત થયે. અંતિમ સમયે માતાએ પોતાના બાળકોને વિદાય સંદેશ આપતા ધર્મનું ભણવા અને ધર્મમાં શ્રદ્ધા રાખવા જણાવ્યું હતું. પ્રાણને આત્મા ચિંતનમાં ગરકાવ થઈ ગયું હતું. દિવસે વીતતા હતા. વિચારમંથનમાં અટવાયેલા પ્રાણને માતૃવિયેગની કંઈક કળ વળે તે પહેલાં જ વિધાતાએ એક વધુ પ્રહાર કર્યો. શ્રી કેશવજીભાઈ પિતાની સુલક્ષણે અર્ધાગનાને વિરહ ન સહી શક્યા. હજુ તે માતાના વિયેગને છ માસ થયા હતા ત્યાં પ્રેમાળ પિતા પણ પરલેકવાસી થયા. બસ આ દ્વિધા અસરથી પ્રાણને અંતરાત્મા જાગી ઊઠશે. આ ભાગ્યવંત આત્માની વૈરાગ્ય પ્રાપ્તિ તે સહજ હતી. આ વખતે જ બા. બ્ર. પૂજ્ય શ્રી જયચંદ્રજી મહારાજનું વિ. સં. ૧૯૬ળું ચાતુર્માસ વેરાવળ થયું હતું. ગોચરીએ પધારેલા પૂજ્ય ગુરુદેવને “પ્રાણે પોતાના હાથે આહાર વહરાવ્યું. “પ્રાણ પ્રત્યે પ્રેમભરી નજરે જોઈ રહેલા ગુરુદેવને તે આજે દ્રવ્યની સાથે ભાવ આહાર પણ મળ્યું હતું. તેમણે આત્માની શાંતિ અને અન્યની શોધ માટે આમંત્રણ આપ્યું. પ્રાણને તે જોઈતું હતું તે જ આવી મળ્યું, ગુરુચરણમાં પહોંચી તેણે ધાર્મિક અભ્યાસ શરૂ કર્યો. આમ વિયોગનું દુઃખ ભૂલાવા લાગ્યું. પ્રાણલાલના મોટાભાઈ ભીમજીભાઈ સારે એ અભ્યાસ કરી પ્રસિદ્ધ વકીલ બનેલ હતા. ધાર્મિક અભ્યાસ માટે પ્રાણલાલને બહારગામ જવા દેવાની તેમની આનાકાની પછી આખરે મામા- હીરાચંદશેઠની દરમ્યાનગીરીથી પ્રાણલાલને રજા મળી. આમ માંગરોળની નવી ન પાઠશાળામાં, બાં. બ્ર. પૂજ્ય તપસ્વીજી માણેકચંદ્રજી મહારાજના સાંનિધ્યમાં, પ્રાણલાલને ધાર્મિક અભ્યાસ આગળ વધે. આ પછી ક્રમશઃ વિ. સં. ૧૯૭૨–ધોરાજી, ૧૯૭૩-રાજકેટ, ૧૯૭૪–વેરાવળ અને ૧૫ગેડલ વગેરે સ્થળોએ, બા. બ્ર. પૂજ્ય શ્રી જયચંદ્રજી મહારાજ અને બા. બ્ર. તપસ્વીજી માણેકચંદ્રજી મહારાજના ચાતુર્માસ થયા. આ સમય દરમિયાન સાથે રહેલા પ્રાણલાલને અભ્યાસ ખૂબ જ પરિપુષ્ટ થયે, જ્ઞાન પચવા લાગ્યું. આમ તેઓ દીક્ષાના ઉમેદવાર તરીકે, શાસ્ત્રીય અભ્યાસ કરીને તૈયાર થઈ ચૂક્યા હતા. પરંતુ દીક્ષા માટે મોટાભાઈ પાસેથી આજ્ઞા મેળવવાના ઘણા પ્રયત્ન નિષ્ફળ થયા હતા. આ દરમ્યાન બગસરા શ્રી સંઘે ખૂબ જ ઉત્સાહથી કાર્ય ઉપાડી લેવાની જોરદાર રજુઆત સાથે વૈરાગી પ્રાણલાલ ભાઈની દીક્ષા બગસરામાં જ થાય તે માટે . ગુરુદેવને આગ્રહ કરતાં તે માટે સંમતિ મળી ગઈ. એ વખતે મોસાળ પક્ષના વડીલેની દરમ્યાનગીરીથી, આખરે ભીમભાઈને સમજાવવામાં સફળતા મળતાં વૈરાગી પ્રાણલાલભાઈને દીક્ષાની આજ્ઞા પણ મળી ગઈ, ૨૧ વર્ષના યુવાન વૈરાગી વીર માટે બગસરા શ્રી સંઘે ભવ્ય દીક્ષા સમારોહ યે. આમ મહાપ્રાણુ બનવાને ગ્ય બનેલા “પ્રાણ વિ. સં. ૧૯૭૬ના ફાગણ વદ ૮ ના બગસરા મુકામે દીક્ષા લઈ બા. બ્ર. પૂજય શ્રી જ્યચંદ્રજી મહારાજના શિષ્ય બન્યા. દીક્ષા પછી યુવાન ગીરાજ બા. બ્ર. શ્રી પ્રાણલાલજી મહારાજે વિદ્યુતવેગે એવી અપૂર્વ પ્રગતિ સાધી કે, તેમણે સમાજના દરેક વર્ગના અબાલ, વૃદ્ધ, યુવાન, પ્રૌઢ વગેરેના હૃદય Page #40 -------------------------------------------------------------------------- ________________ પિતાના ખમીરથી જીતી લીધાં. તેમના ચહેરાની સૌમ્યતા, સ્વભાવની નમ્રતા, પ્રેમની શીતળતા, વૈરાગ્યની પ્રબળતા અને વ્યવહાર દક્ષતાથી વડીલ ગુરુજને, સ્થવીર ગુરુભાઈઓ, નવદિક્ષીતે, અનેક સંઘના ભક્તજને ઉપરાંત સંકુચિત દૃષ્ટિવાળા વિપરિત વર્ગને પણ તેમના પ્રત્યે અનન્ય આકર્ષણ થયું. તેમની ભકિત-શકિતથી ચતુર્વિધ સંઘમાં સંપ સુલેહ અને શાંતિની સરવાણીઓ ફૂટી નીકળી, દીક્ષા પછીના ત્રીજા અને અગિયારમાં વર્ષમાં ક્રમશઃ પૂ. તપસ્વીજી માણેકચંદ્રજી મહારાજ તથા પૂ. ગુરુદેવ જયચંદ્રજી મહારાજને વિયેગ થયે. એ દરમ્યાન ગુરુસેવામાં તત્પર, પૂ. પ્રાણલાલજી મહારાજ પૂરા કર્મયેગી બની, અગ્નિ પરીક્ષામાંથી પસાર થઈ, સાચું સોનું સાબિત થઈ ચૂક્યા હતા. બા. બ્ર. પૂજ્ય ગુરુદેવ જયચંદ્રજી મહારાજની ગંભીરતા તથા બા.બ્ર. પૂજ્ય તપસ્વીજી માણેકચંદ્રજી મહારાજના તપતેજની પ્રતિભા, આ બંને મહાપુરુષોના નૈસર્ગિક ગુણે તેમનામાં સમભાવે પ્રગટ થયા હતા. આત્માનું ચૈતન્ય સામિલ થવાથી તેમની વાણીમાં ધર્માચાર્યને પ્રભાવ જણાત. પ્રવચન દરમ્યાન પીરસાતા હાસ્યરસ તેમજ કરુણરસ પર તેમનું પ્રભુત્વ અજબ હતું. વિક્રમ સંવત ૧૯૬માં પંજાબ કેસરી પૂજ્ય આચાર્ય વર શ્રી કાશીરામજી મહારાજ અન્ય સંતે સાથે સૌરાષ્ટ્રમાં પધારેલા. પૂજય શ્રી પ્રાણલાલજી મહારાજને જુનાગઢમાં તેમને સમાગમ થયો. પંજાબ કેસરી મહારાજ સાહેબની પ્રવચન માટેની નિમંત્રણ–હાકલને માન આપીને પૂજ્ય શ્રી પ્રાણલાલજી મહારાજે હજારની જનમેદની સમક્ષ સિંહનાદ જેવા બુલંદ અવાજે પ્રવચનને પ્રારંભ કર્યો. સભા જ્ઞાનરસમાં તરબળ બની ગઈ. પ્રવચન પુરૂં થયું પણ બધા મંત્રમુગ્ધ થઈ ગયા. આ સમયે પ્રસન્ન થયેલા પૂ. શ્રી પંજાબ કેસરી મહારાજ સાહેબે આશીર્વાદ ભર્યા બુલંદ અવાજે તેમને “સૌરાષ્ટ્ર કેસરી પદથી વિભૂષિત કર્યા. ઉપસ્થિત માનવ સમુદાયે, સૌરાષ્ટ્ર કેસરી પૂ. શ્રી પ્રાણલાલજી મહારાજના જયનાદ સાથે આનંદ વ્યકત કર્યો. - પૂજ્ય શ્રી જય-માણેક ગુરૂદેવના અધૂરા મનોરથ પૂર્ણ કરવા એમણે, (૧) સમન્વયવાદ (૨) લોકપકાર અને દાનધર્મની પ્રધાનતા (૩) જ્ઞાન સંસ્થા નિર્માણ–એમ રત્નત્રય જેવા ત્રણ સિદ્ધાંત અપનાવી તપ ધર્મની મહત્તા સમજાવી, તેના દ્વારા શાસન ઉન્નતિ, સમાજ ઉન્નતિ અને જ્ઞાનમાર્ગને વિકાસ આ ત્રણ હેતુઓ સિદ્ધ કરવા ઘેર તપસ્વી બા. બ્ર. પૂ. શ્રી રતિલાલજી મહારાજ, તપેદની પૂ. જગજીવનજી મહારાજ, પંડિત રત્ન બા. બ્ર. પૂ. શ્રી જયંતિલાલ મહારાજ, મધુર વ્યાખ્યાની બા.બ્ર. પૂ. શ્રી ગિરીશચંદ્રજી મહારાજ આદિ સંતને તથા અનેક સતીઓને જ્ઞાન સમૃદ્ધિ સાથે સંયમથી વિભુષિત કરી, શાસનને ચરણે ધરી, તેમની અગમ દષ્ટિએ પ્રભુ મહાવીરના પદાર્પણથી પુનિત થયેલ ભૂમિને પુનરૂદ્ધાર કરવા અનેક અજ્ઞાનીઓના અંધકાર રૂપી પાષાણુને ભેદવા અનુજ્ઞા, પ્રેરણા અને આર્શીવાદ આપી તેમને પશ્ચિમથી પૂર્વની નવી દિશા-નવી વાટ ઊઘાડી આપી. ૩૦ વર્ષ થયાં તેમનાં વિશાળ પરિવારના અંતે અને સતીજીએ ઉત્તર ભારત, પૂર્વ ભારત, પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં અવિરત પણે વિચરી Page #41 -------------------------------------------------------------------------- ________________ 0 શાસન પ્રભાવનાની અમી વર્ષાને ધધ વહાવી રહ્યાં છે. પૂ. ગુરુદેવેના ઉપરોકત સિદ્ધાંત અને હેતુઓ નવી પદ્ધતિથી છણાવટ કરી, ધર્મનું નકકર વાસ્તવિક સ્વરૂપ સમાજને સમજાવી જૈન શાસનની અપૂર્વ શાન ફેલાવી, ગેંડલ સંપ્રદાયનું ગૌરવ વધારી રહ્યા છે. પૂ. શ્રી જય-માણેક પ્રાણ ગુરૂદેને આથી વિશેષ અને યોગ્ય શ્રદ્ધાંજલી કઈ હોઈ શકે ? - પૂ. પ્રાણલાલજી મહારાજશ્રીના ઉપદેશથી અનેક જૈનશાળાઓ સજીવન થઈ હતી અને અનેક નવી શરૂ થઈ હતી. તેમના ઉપદેશથી રાજકોટ, જામનગર, ગંડલ અને રાણપુર એમ ચાર શહેરમાં ગોંડલ ગચ્છાધિપતિ પૂ. શ્રી ડુંગરસિંહજી પુસ્તકાલય” નામથી મેટા પુસ્તકાલોની સ્થાપના થઈ હતી. અત્યારે વડિયામાં સુંદર પ્રગતિ પામનાર “તપસ્વીજી માણેકચંદ્રજી જૈન વિદ્યાલયમાં પ્રાણ પૂરનાર તેઓશ્રી હતા. આમ જૈન શાસનની અપૂર્વ શાન વધારતાં “સૌરાષ્ટ્ર કેસરી” પૂ. શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબે તેમની સંયમયાત્રાનું ૩૭મું ચાતુર્માસ પિતાની દીક્ષાભૂમિ બગસરામાં કર્યું. આ અંતિમ ચાતુર્માસની સમાપ્તિ પછી, સંવત ૨૦૧૩ના માગશર વદ તેરશના સવારે સાડા સાત વાગ્યે તેઓશ્રી કાળધર્મ પામ્યા. જૈન શાસનના એક યુગ પુરુષને શેભે તે રીતે સંયમ યાત્રાના ૩૭ વર્ષ પસાર કરી જે ભૂમિ સંયમ ગ્રહણ કર્યો હતે. તે ભૂમિ પર જ છેલ્લે વિશ્રામ પામ્યા. જાણે જગતને ત્યાગ અને વૈરાગ્યને સંદેશ આપવા નીકળેલ આત્મા પુન : ચિર શાંતિમાં સમાઈ ગયે. આ ઓજસ્વી મહાન આત્માને આપણું કેટી કેટી વંદન. 0 -૭ Page #42 -------------------------------------------------------------------------- ________________ બા. બ્ર. પૂ. શ્રી ગિરીશચંદ્રજી મહારાજને સંક્ષિપ્ત પરિચય ન કેઈના પર રાગ કે ન કેઇના પર દ્વેષ...કેવળ બહુજન હિતાય બહુજન સુખાયની મંગલકારી ભાવનાને ભાવતા, પિતાની અનોખી જીવનસૌરભથી ધરતીના હૈયાને મહેકાવતા સંતે પિતાના જીવન કર્તવ્યને સન્મુખ રાખી વિચરતા રહે છે અને સમષ્ટિના કલ્યાણના ઉચ્ચ ધ્યેયથી, ન કેઈના છતાં સૌના બની, પ્રેમ કરુણાના અભિસિંચન કરતા, પોતાની આંતઅનુભૂતિઓમાંથી પિતાને સહજ પ્રાપ્ત જ્ઞાનને વિતરીત કરતા રહે છે. માનવજીવન પર તેના મહાન ઉપકારે છે. આવા જ પરમ ઉપકારી, જેન હિતકારી મહા સંત છે બા. બ્ર. પૂ. શ્રી ગિરીશચંદ્રજી મહારાજ. ગોંડલ ગચ્છની પરંપરાના તિર્ધર એવા બા.બ્ર. પૂ. ગિરીશચંદ્રજી મહારાજનો જન્મ વિ. સં. ૧૯૮૪ના ચૈત્ર વદ-૮ ને રવિવારની રાત્રિના તૃતિય પ્રહરની પરિસમાપ્તિમાં ને બ્રાહ્મમુર્હતના અનુસંધાનમાં, સૌરાષ્ટ્રના ગોમટા નામના એક નાનકડા ગામડામાં, અતિ સાત્વિક, પવિત્ર અને ધર્મપરાયણ માતા ઝમકૂબાઈની કુખે, પિતા મણીલાલ કાનજી શેઠને ત્યાં થયો હતો. શ્રી ધે. સ્થાનકવાસી જૈનસંઘની યુવાન પેઢીના આ આશાસ્પદ સંતનું બાળપણનું નામ ભૂપત હતું. “પુત્રના લક્ષણ પારણામાં' તેમ ભાવિના આ મહાન સાધુને પ્રત્યેક સંસ્કાર બચપણથી જ તેના ભાવિના અંતર્નિહિત નિર્માણને પ્રગટ કરતું હતું. જાણે તેમને જન્મ જ સાધુતાને ભાવવા, જૈનધર્મને ઝંડો લહેરાવવા, જૈન શાસનની શાન બઢાવવા માટે જ થયો હતો. બચપણથી જ ધર્મની લાગેલી લગનીએ તેમને શાળાના અભ્યાસમાં રસ ન પડવા દીધો અને પાંચ અંગ્રેજી સુધી અભ્યાસ માંડ માંડ પૂર્ણ કરી તેમણે હંમેશને માટે શાળાકીય અભ્યાસને તિલાંજલિ આપી દીધી.. લઘુવયમાંથી જે ભાવ પ્રગટ તે સાધુસંતેના સતત સમાગમે વધુ પ્રબળ બન્યો. તેમાંયે સૌરાષ્ટ્ર કેસરી' બા.બ્ર. પૂ. શ્રી પ્રાણલાલજી મહારાજની પ્રેરણાદાયી વાણી અને વૈરાગ્યપૂર્ણ જીવનના પ્રભાવથી તે વધુ પરિપુષ્ટ બન્યું અને પંડિત રત્ન બા. બ્ર. પૂ. જયંતિલાલ મહારાજની દીક્ષાથી તે એથીયે વધુ ઉદ્દીપ્ત બને અને આખરે ગોંડલગરછની પરંપરામાં તેમને એક તેજસ્વી સાધુ તરીકે પ્રતિસ્થાપિત કરવામાં તે પૂર્ણ પરિસહાયક બન્યું. વિ. સં. ૨૦૦૯ના માગસર સુદ-૧૦ ના રોજ કલકત્તામાં પૂ. શ્રી જગજીવન મહારાજની પુનિત સંનિધિમાં, પંડિત રત્ન પૂ. શ્રી જયંતિલાલજી મહારાજના શ્રીમુખથી દીક્ષાને પાઠ ભણી, સ્થાનકવાસી સમાજના સાધુ તરીકે બહાર આવી તેઓ બંગાળ, બિહાર, ઓરિસા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર એમ ભારતના અનેક પ્રદેશમાં વિચર્યા છે. ૨૪ વર્ષની ભરયુવાન વયમાં સંયમ ધર્મને સ્વીકારીને બા. બ્ર. પૂ. શ્રી ગિરીશચંદ્રજી મહારાજે આત્મકલ્યાણ Page #43 -------------------------------------------------------------------------- ________________ અને ધર્મની પ્રભાવના માટે ઘણે ઘણે પુરુષાર્થ ખેડે છે. ભારતભૂમિના ભૂતળ પર વિચરી તેમણે પચીસ પચ્ચીસ ચાતુર્માસ કર્યા છે જેમાં તેમણે ધર્મની અનુપમ હાણ કરી છે, તપ-ત્યાગની હેલી વર્ષાવી છે, તપશ્ચર્યાઓની અત્યુત્તમ પ્રેરણા આપી છે અને સ્વાર કલ્યાણની મહદ્ ભાવનાને મૂર્તિમંત કરી છે. ૪૯ વર્ષની પ્રૌઢ વયના આ મહા સંત દીક્ષા પર્યાયના ૨૪ વર્ષ પૂર્ણ કરી ૨૫મા વર્ષમાં પ્રવેશી ચુક્યા છે. જે મહા હેતુને માટે આ વીર સાધુઓ વીતરાગનો પંથ લીધે હતો તે હેતુને પરિપૂર્ણ કરવા તેઓ આજે જીવનની પળેપળ ખર્ચા રહ્યા છે. ઘાટકોપરને આંગણે ચોવીસમું ચાતુર્માસ કરી તેમણે જે ધર્મઉદ્યોત કર્યો તે રથાનકવાસી સમાજનું બચ્ચું બચ્ચું જાણે છે. ઘાટકોપર શ્રી સંઘે તેમની દીક્ષા રજત જયંતિ ઊજવીને અનુપમ લ્હા પણ લે પ્રેમ અને કરુણાની મૂર્તિ સમા આ સાધુના વ્યકિતત્વમાં અનેરો પ્રભાવ છે. સર્વાગની સુંદરતા જેમ તેમની બાહ્ય પ્રતિભાનું એક પાસું છે તેમ જ્ઞાનનું ઊંડાણ, વાણીમાંથી નીતરતું માધુર્ય, હદયમાંથી નિર્ઝરતું વાત્સલ્ય અને ઉચ્ચત્તમ સાધુજીવનની તેજ વીતા તેમની આંતરીક પ્રતિભાનું બીજું પાસું છે. આ મહાપુરુષ પાસે સામાને પિતાના કરી લેવાની કળા છે ! તેમના ચરણમાંથી ઊઠવાનું મન ન થાય એવી સાત્વિક મહકતા તેમનાં સાંનિધ્યમાં વિલસે છે ! તેમની રીત અને ખી છે, તેમને પ્રેમ નિરાળો છે, તેમના આદર્શો અનેરા છે, તેમનું સાધુત્વ અજોડ છે, તેમનું માર્ગદર્શન કલ્યાણકારી છે ! આ કઈ પણ વિષય હોય-વિદ્યાર્થીઓને કહેવાનું હોય કે શિક્ષકોને, નાગરિકોને કહેવાનું હોય કે નેતાઓને, બાળકોને કહેવાનું હોય કે વડીલેને, પિતાની લાક્ષણિક શૈલીથી તેઓ નિઃસંકોચપણે દરેકને કહે છે. બાળકો ભાવિના નાગરિકો છે અને તેથી બાળકના સંસ્કાર ઘડતરમાં તેમને ઊંડો રસ છે. બાળકના સંસ્કાર ઘડતરને લક્ષમાં લઈને તેમણે જુદે જુદે પ્રસંગે જીવન પ્રાણ સંસ્કાર સંવર્ધન માળાની જુદી જુદી શ્રેણીઓ બહાર પાડી છે અને આપણાં શાસ્ત્રના આદર્શ પાત્રને તે શ્રેણીઓમાં આલેખી બાળકોને માટે મૂક્યાં છે. બે પાનાંના તેમના પરિચયમાં શું આલેખીએ? કેટલું આલેખીએ? આજે અહીં તે એટલું જ કહીશું કે આપણી ધર્મધૂરાના વાહક આ પ્રતિભાસંપન્ન સંત આપણું સંપ્રદાયની, આપણાં સમાજની શાન છે, ગૌરવ છે, મહારત્ન છે! આપણાં સમાજના શાનરૂપ, જ્ઞાનરૂપ, પ્રેમરૂપ એ સાધુને આપણા ભાવની અંતરઅંજલિઓ અપ તેમનાં દીર્ધાયુને વાંચ્છીએ - Page #44 -------------------------------------------------------------------------- ________________ મધુર વ્યાખ્યાની ખા. બ્ર. પૂ. શ્રી ગિરીશચંદ્રજી મહારાજના સ સારી માત-પિતા સ્વ. માતુશ્રી ઝમકુબાઇ મણીલાલ શેઠ સ્વ. પિતાશ્રી મણીલાલ કાનજી શેઠ દેહવિલય : તા ૨૧-૬-૧૯૬૯ દેહવિલય : તા. ૫-૧-૧૯૬૧ વદન વાચઃ । ન તે વન્ધા ।। પ્રસાદ સદન, સદન હૃદય સુધામુ કરણ’ પરોપકારણું યેષાં કેષાં જેમનુ મુખ પ્રસન્નતાનુ ઘર છે, હૃદય દયાનુ નિવાસ છે, વાણી અમૃત વરસાવનારી છે અને પરોપકાર જેમનુ નિત્ય કર્મ છે એવા આત્માએ કેને વંદનીય નથી ? આવા ગુણૈાથી યુક્ત બા.બ્ર. પૂ. શ્રી ગિરીશચંદ્રજી મહારાજ જેવા જૈનસમાજના અમૂલ્ય રત્નસમા પુત્રને શાસનને ચરણે સમર્પિત કર્યાં એવાં ધપ્રેમી, ઉદાર અને હુંમેશાં દયા, દાન, તપમાં રત રહેતાં પરમ ઉપકારી માતપિતાને કોટિ કોટિ વંદન હા ! લિ. જટુલાલ મણીલાલ શેઠ મનસુખલાલ મણીલાલ શેઠ જયતિલાલ મણીલાલ શેઠ કાંતિલાલ મણીલાલ શેઠ મણીલાલ કાનજી એન્ડ સન્સ-ગોંડલ Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરાલક્ષ્મીબેન કેશવલાલ શેઠ રાજકાવાળા. મહેનાનાં નિશદિન સતત ક વ્યપરાયણ રહી દુઃખા તમે; સાદાઇમાં રહેતાં તમે. દુઃખી મટાડતાં હૈયુ’સુકામળ ને સ્નેહભીનુ દિલ છે તમારું; દયાભીનુ દૃઢ સંકલ્પ સાથે ક વ્યનિષ્ઠા નમે તમ ગુણાને ઉર અમારું. તપસ્વી શ્રી વ્રજકુ વચ્ચેન ન, ગાંધી -દામનગરવાળા- . ૧ ૭૪ માસખમણુ મહાતપ મહેસ્રવપૂર્ણાંક ને અનેકત્રત વિધિપૂર્વક કર્યાં કરી સામાયિક પ્રતિક્રમણ પૌષધ ઉપવાસ ને આજીવન લીલેાતરીને પરહર્યાં. વાળી જીવનને ઉત્કૃષ્ટ પંથે સંસાર સાગરે તરી રહ્યાં શું વખાણીએ અમે તમને આ ભવ્યાત્મા શ્રીવ્રજકુવરબેન ! Page #46 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી ઉજમમાં સુંદરજી દોશી સ્વ. શ્રી અંબાબેન કપુરચંદ દલાલ | ઉ. વ. ૮૧ જન્મ સ્થળ : જેતપુર દેહવિલય : તા. ૭-૬-૧૯૬૯ મુંબઈ દાન કાજે ધર્મ કાજે રાખતાં અંતરે ઉજમ; દુઃખીના દુઃખ દૂર કરવા રાખતાં હૈયે ઉજમ સ્નેહ, સહિષ્ણુતા ને સજજનતાના ત્રિવેણી તીર્થ સમા માત તમે ! કર્યા પરમ ઉપકાર અનંત અમ પરે જીવ્યાં બની અમ ગૃહની અંબા અરે ! સત સતીના સન્માન કાજે ધરતાં ઉરમાં ઉજમ; દાતા દયાળુ ઓ ઉજમ માતા ! યથા નામ તથા ગુણ આપના. આપના પુત્રો આપનો પરિવાર Page #47 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી દિવાળીબેન છગનલાલ ગડા ગ, સ્વ. શ્રી હેમકુંવરબેન જુઠાલાલ શાહ બાબરાવાળા સરખાં ગણી સૌને તમ દષ્ટિમાં વૈરભાવ ધર્યા' ન કદી આ સૃષ્ટિમાં બની સાદાઈ ને સ્નેહના દીપક સમા નામ સાર્થક કરી જીવ્યાં તમે અમ્મા ! રાખીને દિલ સાફ નિરંતર તમે પ્રેમથી પ્રભુભકિત કરી અળગી કરી આશા પરાઈ અરિહંતની તમે એક આશા કરી. એ ધર્મ પ્રેમી વાત્સલ્યમૂર્તિ મા ! નમ્રતા તમારી તો શી કહું ? વસુધેવ કુટુંબકમ” જીવી રહ્યા તમે વાર વાર પ્રણમીએ તમને અમે આપના પુત્રો આપના પુત્ર Page #48 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી લાભકુંવરબેન ભીખચંદભાઈ ગડા સ્વ. શ્રી હરકુંવરબેન પરસોત્તમ દોશી ઉ, વ, ૭૫ સ્વર્ગવાસ : તા. ૨૧-૯-૭૫ રવર્ગવાસ+: તા. ૨૮-૩-૭૦ સૌમ્ય શાંત ને ગુણગ્રાહી રહેતાં રત ત્યાગ તપ ને ધર્મમાંહી સીના કુશળ ક્ષેમ ને લાભની ભાવના ૨મતી ઉરે તમ એ જ મંગલમયી કામના ભૂખ્યાં જમાડીને પિતે જમે છે ધરમનીમમાં રહીને સૌને નમે છે સંત સાધુની સેવા જેને ગમે છે વહી સંકટો અન્યના જે ખમે છે દુઃખો હર કેઈના જે હરે છે એવાં સદા સાંભરે શીલ સૌજન્ય ને સ્નડમૂર્તિ માત હરકુંવરબેન ! આપનો પરિવાર આપના પુત્રો Page #49 -------------------------------------------------------------------------- ________________ - સ્વ. શ્રી મેઘીબેન કરસનજી કામદાર સ્વ. શ્રી કડવીબાઇ પાનાચદ તેજાણી - સેવાભાવી અને સાચા આચાર સાથે વિચારમાં માતા અને ભગિની સમાં હેતાળ તમે વહેવારમાં. સાદાઈમાં સરસાં રહ્યાં ને મનડાં મીઠપે ભર્યા કરકસર શ્રેમરત રહ્યાં ને આત્મશ્રદ્ધાથી જીવન તર્યા ધર્મ પહેલે પછી બીજું ટેક એવી દૃઢ શ્રદ્ધાની ધારી માનવભવની મળેલી જિંદગીને મોંઘી કરી જીવ્યાં તમે નકધારી સ્નેહ વાત્સલ્યની સૌરભ પ્રસરાવી પામ્યાં તમે પ્રતિષ્ઠા સવાઈ આવાં ગુણીજનાનાં જગમાં ગુણલા ગવાયે એમાં શી નવાઈ? આપના કુટુંબીજનો આપના કુટુંબીજનો Page #50 -------------------------------------------------------------------------- ________________ વ, શ્રી વ્રજકુંવરબેન પરસોત્તમ ઘાટલિયા સ્વ. જશોદાબેન ચ દ દોશી સૌજન્યમૂતિ ને દીનત્રાતા મિષ્ટવાણી ને દિલ દરિયાવ દાતા અહર્નિશ ધારી હૈયે અનુપમ શાતા સૌને પ્રેમના અમૃત પાતાં નાનાં અને મોટાં બધાં જશગાન ગાતાં આપનાં જશની પતાકા ફરકતી ગુણગાન ગાતી આપનાં જશનામી બની જે અવતરે જશ આવી તેને સહજ મળે તેાયે આપી જશે અન્યને જીવે તે જ કહેવાય છે ‘જાદા’ આપનો પરિવાર આપનો પરિવાર Page #51 -------------------------------------------------------------------------- ________________ સ્વ, નર્મદાબેન શામળજી ઘેલાણી સ્વ. વસંતપ્રભાબહેન રવિચંદ શાહ જન્મ : તા. ૯-૨-૧૯૧૧ દેહવિલય : | તા. ૧૨-૧-૧૯૭૧ દીનજનના દીનદાતા અભ્યાગતના શાંતિદાતા દુઃખીજનોના પૈર્ય દાતા ને સંતપ્તજનના નર્મદાતા કરી સત્કૃત્યે સૌહાર્દ થી પીડિતજનની પીડા હરી ધન વાપર્યું તમે વિવેકથી સુવાસ સઘળે દીધી ભરી. આપના કુટુંબીજના પચ્ચખાણ લીધા આયણ કીધા અને દેહવિલયે ચક્ષુદાન દીધાં સંયમ સદાચાર સરળતાથી જીવ્યાં પ્રસરાવી વસંતની પ્રજા સ્વજનમાં આપના કુટુંબીજનો Page #52 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી નવલબેન વછરાજ દાસી કું કાવાવવાળા ઉ. વ. ૮૦ સ્વ. વીરેન્દ્રકુમાર બી. દોશીમાટુંગા (ધુનાવાળી મોણપરીવાળા) સ્વર્ગવાસ : સ. ૨૦૨૩ ભાદરવા સુદ ૩ એ કરુણામયી રનેહમયી મા ! દયામયી દેવી તું દીન જનની મડાધરિત્રીતું ધર્માભાવની મુજ જીવનની ગંગા તુ પતિતપાવની ૦ હે જનની ! મારા જીવન પર તારા જે અસીમ ઉપકારો છે તેને હું કેમ ભૂલી શકું ? ' જેવી તારી મમતા હતી એવી જ તારી સમતા હતી. જેવી તારી ધર્મભાવના હતી એવી જ તારી મંગલ કામના હતી. તારી આ ભાવનાઓને મારા અંતરતમ ભાવો વડે હું અભિવદુ છું'. તારો સદાને ઋણી પુત્ર વિલેપાર્લા વનેચંદ દેશી જન્મ દેહવિલય : ૧૯-૩-પપ ૧૮-૯-૭૫ રે આવી આવી મદભર મસ્ત જવાની પણ શું ચાર દિનનું ચાંદરડું એ થવાની કે આવી આવીને ઘડીકમાં ચાલી જવાની ? વસંતની મહેક શી પમરી ન પમરી ત્યાં હાથતાળી દઈ શું એ પાનખર થવાની ? ના, ના એવી ક્રૂરતા ના કદી કોઈ આચરે છીનવી કઈ માતપિતાના લાડીલાને ના કદી કોઈ તેને નિજ અંકે ધરે ત્યારે એ કરપીણુ ક્રર કાળ ! આવી નિષ્ફર કરણી તું કાં કરે ? Page #53 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી અમૃતલાલ જ, મડીઆ દલખાણીયાવાળા સ્વ. શ્રી લક્ષ્મીચંદભાઈ રાઘવજી સંઘરાજકા જેમ : આંખે નીતરતી અમૃતે ને . અંતર ભરી અખૂટ દયા દરિદ્રીમાં દરિદ્રનારાયણને નિશદિન તમે નીરખી રહ્યા માનવતાની મહેક સાચેસાચ આપ પ્રસરાવી ગયા ! દેહવિલય : વિ. સં. ૧૮૯૩ ૧૦–૧–૧૯૦૬ જાણીતા દાનવીર સંઘરાજકા લક્ષ્મીચંદ ધીર વીર સંઘરાજકા સજજન સુજન ગંભીર સંઘરાજકા અંતર ઉજજવલ અમીર સંઘરાજકા દાન દેવામાં જન સેવામાં હૈયાનાં નીચોવ્યાં હીર સંઘરાજકા લખમીચંદના વતન વાણી ગંગાનીર-- Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચુનીલાલભાઇ મુળજી મેાાણી શ્રી સુતીલાલભાઇમાં ધર્માંના સંસ્કારા સાથે સ્વભાવતી સરળતા અને નિખાલસતાનેા સુંદર સુમેળ થયા છે. તેમના હૈયામાં દયા અને દાન સહજ છે. તે દશાશ્રીમાળી જૈન ભાજનાલયના ટ્રસ્ટી અને ઉપપ્રમુખ છે તેમજ દશા શ્રીમાળી સેવા સ ંઘના ટ્રસ્ટી છે. સમાજ સેવાના કાર્યમાં તેમા સદાય ઉત્સાહી અને તત્પર છે. તેમનુ જીવન સાદગીભર્યું છે. પુણ્ય યોગે પાતાને પ્રાપ્ત લક્ષ્મીનેા તેએ સુંદર સદ્ઉપયોગ કરે છે. દાન પુણ્યે લક્ષ્મીને ઉપયાગ કરતાં આવડયું; શ્રેષ્ઠી બની ઉત્સાહથી જનશ્રેય કરતાં આવડયું. અંતરે નિખાલસતા સરળતા ધમ સંસ્કારા ભર્યાં. રહી સાબદા સહાયે સેવાકાં પણ સા સા કર્યાં સ્વ. દિલીપકુમાર ધીરજલાલ હેમાણી જન્મ તા. ૨૧-૪-૧૯૫૦ દેહવિલય તા. ૨૫૪૭૫ મોંગલ મન્દિર ખાલા દયામય ! મોંગલ મદિર ખાલે ! જીનવન અતિ વેગે વટાળ્યુ દ્વાર ઊભા શિશુ ભાળા પ્રેમે અમીરસ ઢાળે દયામય ! મ`ગલ મદિર ખાલા... * સૌજન્યને શીલ ઉત્તમ તમારાં વિસર્યા ન વસરાય ગુા તમારાં યુવાની જયાં આવી ત્યાં અલ્પ સમયે તમે અમારાથી ચિર વિદાય લીધી ! સપ્રેમ સાદર શ્રદ્ધાંજલિ આ અણુ... સમર્પણ .. સ્વીકારો અમ કુટુ બીજનના હેમાણી પરિવાર Page #55 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી રણછોડદાસ માણેકચંદ શાહ ( સરંભડાવાળા ) સ્વ. શ્રી વનમાળીભાઈ કેશવજી ટીંબડીયા ( બીલખાવાળા ) આપે અમારા જીવનમાં ધાર્મિક સંસ્કારોનું સીચન કરી અમારા જીવનને સમાગે લઈ જવામાં ઘણો મહત્વનો ફાળો આપે છે અને તે બદલ અમો આપનાં ભવભવનાં સણી છીએ. આપના યત્કિંચિત ત્રણ તર્પણમાં સ્મૃતિરૂપે પ્રવચન પ્રકાશન માટેનો સહકાર આપી સંતોષ અનુભવીએ છીએ. આપના પુત્ર મણીલાલ ભાઇલાલ મગનલાલ તિલાલ અંતરમાં ઉત્તમ અરમાને આવી આવી ઉભરાય વાણી વતન દર્શન વચને વનમાળી શ્રેષ્ઠી પરખાય સાચા ભ્રાતા સાચા દાતા દીન દુઃખીના સાચા ત્રાતા સોને પૂછે શાતા Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીરચંદભાઈ મીઠાલાલ મહેતા | ગમનગરવાળા સ્વ. શ્રી વસનજી પુરુષોત્તમ લાઠિયા મેંદરડાવાળા શ્રી વીચ દભાઈ ઓછું ભણ્યા હતા પરંતુ વ્યાપારી તમે જે કહેલું, તે છે હે યે રહેલું કુનેહ અને દીર્ઘ દૃષ્ટિને લીધે નાની વયમાંથી જ ધંધામાં તમારું જીવન તત્ત્વજ્ઞાને ભરેલુ. જોડાયા, અઢાર વર્ષ ની ઉંમરે તે આફ્રિકા ગયા. તેવા દેશ, નવી ભાષા, નવા લેકે હોવા છતાં મુઃ કેલીએ જેમણે સભ્યતા, સોમ્યતા, સાદાઈ, સદાચાર વેઠીને પણ થોડા જ સમય માં તેમણે કાપડના વેપાર અને સત્યના પંથે કુટુંબીજનોની પ્રગતિ માટે શરુ કર્યો અને માટે સ્ટોર નાખ્યા. ઉચ્ચ સંસ્કાર તથા માનવ સેવાની ઉચ્ચ વૃત્તિ | ધમ પ્રથમ અને ધંધે પછી એ જીવનને મુદ્રા- વારસામાં આપી તેવા પ્રાતઃસ્મરણીય વડીલને લેખ સમ00 પે | જાતે મહેનત લઈ અથાગ ભેગ આપી, વંદન ! સ્થા. જૈન ભાઈઓના સહકારથી તેમણે કપાલા માં એક ભથુ ઉપાશ્રય બધા .. લાઠિયા ર૦મ્બર પ્રા. લિ. પોતે શ્રી વીરચંદ મીઠાલાલ ચેરીટી ટ્રસ્ટ કરેલ છે. સાકી નાકા-અંધેરી રોડ ઉપરાંત જામનગરમાં એમના દાનથી આટસ અને કુરલા-મુંબઈ ૭૨ AS કોમર્સ કોલેજ શરુ કરવામાં આવી છે. પોતાના વતન લાલ પુર (જિ. જામનગર)માં પણ તેમણે ઉપાશ્રય બંધાવેલ છે. તેમની પ્રત્યેક પ્રવૃત્તિમાં તેમનાં પત્ની અ.સૌ. નવલબેનને તેમને પૂર્ણ સહકાર મળેલ છે. શ્રીમતી નવલબેને અનેક તપશ્ચર્યા કરી છે. વાટુકેશ્વર ઉપાશ્રયમાં મેનું મકાન બાંધવામાં તેમણે રૂા. ૨૫,૦૦૦નું દાન કરેલ છે. ગીતાંજલિ વાકેશ્વર મુબઈ– ૬ Page #57 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી નરભેરામ દેવચંદ દેસાઈ બગસરાવાળા ઉ.વ, ૯૮ સ્વ. શ્રી કાનજી કરસનજી ઘેલાણી | ( વાંકિયાવાળા ) ( દેહવિલય તા. ૧૨-૧૨-૧૯૭૬ જુઓ ! છે નમુનેદાર શ્રદ્ધા દેવ ગુરુ ને ધર્મ તણી, શીખ સદા સૌ લેતા રહેજો કરણી કરી આ ભવ તણી ! સો સો શરદ પૂરી થતાં સાચે જ સ્વર્ગે સંચર્યા દુર્બળ દુઃખીના દુઃખ હરવા દા ન ધ ર્મા દા કર્યા વસ્ત્રો દીધાં વપુ ઢાંકવા ને અન્ન દીધાં આગવા કલ્યાણ કીધું આપે સર્વનું નર નિર્ભય નરભેરામ ! જન્મઃ ૨૧-૨-૧૮૮૦ સ્વર્ગ: ૨૮-૮-૧૯૫૨ કટુવચન કેઈને ના કહેતા સમદષ્ટિથી સૌ ને જે તા જૈન ધર્મ પ્રેમી જન જ્ઞાની ઘટ ઘટ પ્રભુને જોતા. સદાય સત્ત્વગુણી ગુણવંતા વાણી અમૃત સરવાણી જય અરિહંત જપંતા જીવ્યા દા તા દાની ઘેલા ણી – Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી હેમચંદ કરસનજી દોશી સ્વ. શેઠ છોટાલાલ મોરારજી વેકરીવાળા મે મળ્યો આ દેહ માનવને તમે જાણી શકયા ધર્મ રક્ષતિ રક્ષિતઃ' એ સૂત્રને જાણી શકયા અહિંસા દયા તપ ત્યાગ શ્રાવક ધમને જાણી શક્યા અન્ન વિદ્યાદાન સાચું દાન તે જાણી શક્યા પ્રેરતી સન્માર્ગે સૌને સાદી શિખામણ આપની મન ઠારતી સૌનાં મીઠી વાણી વિશદ આપની ભૂલાય ના કોઈને કદી એવી ભલામણ આપની યાદ પલ પલ આવશે સ્નેહાળ યાદી આપની સંપત્તિને સદ્વ્યય સદા ઔદાર્યથી આપે કર્યો, નિજ ધર્મ કાજે દીન કાજે દિલ દયા ઉદધિ ભર્યો. મન મોકળું મૂકી રૂડું ધન વાપરી જાણ્યું તમે છોટા નહીં મેટા કહે કહું દાનવીર સાચા તમે હેમચંદ એન્ડ કુાં, વિલેપાર્લા_વેસ્ટ Page #59 -------------------------------------------------------------------------- ________________ સ્વ. મોહનલાલ દુર્લભજી ટીબડીયા (બીલખાવાળા) દેહવિલય : તા. ૧૧-૪-૬૮ મીલખા આપ્તજન જેવા બનીને ખબર અંતર તમે પૂછયા સતી ને સ ંત સાધુને વિનય વિવેકથી તમે પૂજ્યા હતુ તન દૂબળુ તા ચે પુનિત મન આપનું મોટુઆપના કુટુંબીજના સ્વ. મૂળજીભાઇ મહેતા દેહવિલય : વિ. સં. ૨૦૨૬ માગસર સુદ-૬ મહા સુક્ર ૨ મહાવીરની માળા મહેતા સદા મુખે જપતા હતા હાથે તેસાથે’ આવશે કહી પુણ્ય કાય કરતા હતા. રાતાં ને છાનાં રાખી દુઃખીના આંસુડાં લૂછતા હતા. રાખી દિલદ્વાર ખુલ્લાં સૌનાં ખબર પૂછતા હતા. જન્મ : વિ. સ. ૧૯૫૬ ભૂલાય કેમ રે આવા સજ્જન ? વિસરાય કેમ રે આવા સ્વજન ? આપના પુત્રા Page #60 -------------------------------------------------------------------------- ________________ સ્વ. કેશવલાલ તલકચંદ શેઠ. રાજકોટવાળા સ્વ. કેશવલાલ ભગવાનજી બખાઈ ધોરાજીવાળા ઉ.વ. ૮૨ સંપત્તિ કરતાં સદ્ગુણોને પ્રાપ્ત કરો- કહી ગયા આત્મોન્નતિ કયારે કરીશું એવી ઉત્તમ શીખ દઈ ગયાશુભ કાર્યો કીધાં, દાન દીધાં ધનવાન ધન ખરચી ગયા અંહા, કેશવ ! તમે માનવ સ્વરૂપે દેવી જીવન જીવી ગયા ! દેહવિલય: રાજકોટ તા. ૨૫-૭-૧૯૬૯ મીઠી નજરથી માનવીઓને માનવતાથી જોતા'તા કેશવ કરુણા દ્રષ્ટિ તમારી, સમાનભાવે જોતા’તા. દુર્ગુણ કોઈના જોતા ના, સગુણ બધાના જોતા’તા જીવમાત્રમાં જિનેન્દ્રજીને સેવકભાવે જોતા’તા. Page #61 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી કીરચંદભાઈ કચરાભાઈ મકાણી રાજકોટવાળા સ્વ. શ્રી મણીલાલ જેસીગભાઈ પુનાતર સ્વગ : રાજકેટ જન્મ : ૨૬-૧૦-૧૮૯૩ સ્વગ ૩-૪-૧૯૭૩ . સ. ૧૮૮૧ તા. ૨૫-૬-૧૯૬૯ - જેમના મુખ પર સદાયે પ્રસન્નતા પ્રસરી લે કપ્રિય મૂકસેવક શ્રેષ્ઠી ધર્મવીર શ્રી કીરચંદભાઈ રહેતી, ગરીબો પ્રત્યે જેમનાં દિલમાં અથાગ એમ.બી.ઈ. ઈલકાબ પામ્યા કર્મવીર શ્રી કીરચંદભાઈ કરૂણા ભરી હતી, પિતાના સંતાનોના સંસ્કાર કઠિન તપશ્ચર્યા–તપ કીધાં, દીધાં દાન અને જ્ઞાન પ્રત્યે જેમની પૂરી જાગૃતિ હતી અને એ જ એકટાણાં ઉપવાસ વરસીતપ કીધાં મનન ધમ ધ્યાન જાગૃતિને કારણે આજે અમે જે છીએ તે બની જીવનના તાણાવાણામાં શકયા આવા પરમ ઉપકારી પૂજ્ય પિતાજીને સેવા સાદાઈ વણી લીધી અમારા ફેટિ કોટિ વંદન હો-- શુદ્ધિ સમાધિ પ્રભુ સમરણમાં અતિપળ ઉજજવળ કીધી આપના પુત્ર દિલ ઉદાર દાતા ! આત્મસાધના ભાવે તમે કરી અમરનામની સુવાસ તમારી રહેશે સદા ભરી ભરી Page #62 -------------------------------------------------------------------------- ________________ પર ૩૪ ા મંગલનો મહિમા . जो देवाणं वि देवो जं देवा पंजलीनमंसंति । तं देवादेव महियं सिरसा वन्दे महावीरं ॥ અને તિમિરાજાનાં જ્ઞાાન સારવાર चक्षुरुन्मिलित येन तस्मै श्री गुरवे नमः ॥ આ મંગલ સ્તુતિ છે. મંગલને અર્થ જ નં પાર્વ રાતિ એટલે મેં અર્થાતુ પાપને જે ગાળી નાખે, ધોઈ નાખે છે. મનને સ્વાભાવિક નિયમ છે કે, જે પણ મંગલ હોય તે વિષેના ભાવો જે તેનામાં સઘન અને પ્રગાઢ થઈ જાય, તે તેને મેળવવાની કલ્પના અને આકાંક્ષા પણ તેનામાં ગહન થતી જાય છે. આ જ કારણથી ગૃહસ્થીઓ પ્રાતઃ ઉત્થાન પછી, નિયમિતપણે अरिहंता मंगल, सिद्धा मंगलं, साहू मंगलं, केवलीपन्नतो धम्मो मंगलम् ने। मांगलिक पा8 साधु सजवताना શ્રીમુખેથી શ્રવણ કરી, કૃતકૃત્યતા અનુભવે છે. પ્રકૃતિનો નિયમ છે કે, આપણે અંદરમાં જે પ્રાણ શરીર છે, તેમાં જે વસ્તુ પહેલાં બી રૂપે જન્મે છે, તે જ વિશાળ વૃક્ષના બૃહદ્ આકારને ધારણ કરી, પ્રત્યક્ષ દૃષ્ટિગત થઈ, ભૌતિક શરીર સુધી વિસ્તરી જાય છે. “હા...તો તણાં હિં” શ્રી આચારાંગસૂત્રની આ જે સૂક્તિ છે તેનું તાત્પર્ય જ એ છે કે, પ્રશસ્ત અથવા અપ્રશસ્તને જન્મ આપ હોય ત્યારે સર્વ પ્રથમ પ્રાણ-શરીરમાં તે તે બી આરેપિત થાય છે અને કાલાંતરે આપાયેલા તે બીજે સ્થિતિ, સંગ, વાતાવરણ, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને અનુલક્ષી વૃક્ષના સ્વરૂપમાં અંકુરિત અને પ્રસ્ફટિત થાય છે. બાહ્ય વ્યવહારમાં જે દેખાય છે તે અંદરના પ્રાણ-શરીરમાં સૂક્ષ્માતિસૂક્ષ્મ રૂપે જન્મેલા બીને જ કમિક વિકાસ છે. અરિહંત મંગલ છે, સિદ્ધ મંગલ છે, સાધુ મંગલ છે, કેવલી પ્રરૂપિત ધર્મ એટલે જેમણે પિતાની જાતને જાણી, ઉપલબ્ધ કરી, મેળવી એવા કેવલીઓ વડે પ્રરૂપિત ધર્મ પણ મંગલ છે. આ બધી તે માત્ર મંગલની ભાવના છે, ધારણા છે. પરંતુ મંગલના આ ભાવો જે અંતર્પશ થઈ જાય, પ્રોને આવરી લે અને કેમિક રીતે ઊંડાણમાં અવકાશ મેળવી લે, તે વગર શ્રમે મંગલની કામના અને આકાંક્ષાના શ્રીગણેશ મંડાઈ જાય. મંગલની ધારણા–ભાવનાને માત્ર જન્માવવી પડે છે, આકાંક્ષા તે પડછાયાની માફક તેને અનુસરનારી બની જાય છે. આકાંક્ષા માટે પૃથફ શ્રમની કશી જ જરૂર નથી. માત્ર મંગલની ધારણાને ગહન બનાવવા માટેના પ્રયત્ન અનિવાર્ય છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨ : ભેઘા પાષાણ, ખોલ્યાં દ્વાર ધારણાનું યોગશાસ્ત્રમાં ઘણું મહત્ત્વનું સ્થાન છે. પતંજલિ પ્રરૂપિત યોગ સાધનાનાં આઠ અંગોમાંથી ધારણાને છઠ્ઠા અંગ તરીકેનું સ્થાન આપવામાં આવ્યું છે. ધારણાથી જ અંતર્યાત્રાને શુભ પ્રારંભ થાય છે. તેથી આત્માભિમુખ થવા તલસતા મુમુક્ષુઓએ મંગલની ધારણાને સઘન બનાવવી અપરિહાર્ય છે. પતંજલિ યોગશાસ્ત્રમાં યોગનાં આઠ અંગોમાં ધારણને છ સ્થાન આપ્યું છે. પરંતુ મહાવીર પ્રભુના પેગસૂત્રમાં ધારણાને અંતર્યાત્રાના પ્રથમ સપાન તરીકે સ્વીકારેલ છે. મંગલની ધારણ જેમ જેમ ઊંડાણમાં પ્રવેશતી જશે તેમ તેમ ચેતના સત્વર રૂપાંતરિત થતી જશે. આપણી ચેતનાનું રૂપાંતરણ તે થશે જ, ઉપરાંત આપણાં સાંન્નિધ્યમાં આવતી પ્રત્યેક ચેતનાના રૂપાંતરણમાં પણ તે સહાયક બનશે. આપણું આ પરંપરાને સને સામાન્ય ખ્યાલ તે હશે જ કે તીર્થંકર પરમાત્માઓના સમવસરણમાં હિંસક પશુઓ પણ પિતાને હિંસકભાવ વીસરી જાય છે, અને સર્પ અને નોળિયે, મૃગ અને મૃગાધિપ, જન્મ જન્મનાં મિત્ર હોય એમ વૈરવૃત્તિને તિલાંજલિ આપી દે છે. ઈતિ, ભીતિ, રોગ, મરી, વગેરે ઉપદ્રવે ત્યાં આક્રમણ કરી શક્તાં નથી. તીર્થકર ભગવંતના પદાર્પણ પૂર્વે કદાચ આવા રેગેને ઉપદ્રવની શરૂઆત થઈ હોય તે પણ તેમના શુભ પ્રવેશ પૂર્વે જ તે શમી જાય છે. શ્રી શાંતિનાથ પ્રભુને ગર્ભકલ્યાણકની પવિત્રતાના સંસ્પર્શને લઈ મરી રોગને નાશ થઈ ગયું હતું, એ વાત સુવિદિત છે. ઉપશાંતિની પવિત્ર સ્મૃતિમાં જ શાંતિનાથ' નામ સાર્થક અને ચિરંતન બન્યું છે. નિષ્કર્ષ એ છે કે, આપણે માત્ર આપણું ધારણુઓથી જ પ્રભાવિત થતાં નથી. પરંતુ સનિકટવર્તી ધારણાઓના અનવરત વહી રહેલા પ્રવાહની સારી નરસી અસરો પણ આપણે પર થાય જ છે. સમીપસ્થ પ્રવાહિત ધારણાઓ પિતાનું સ્વાભાવિક આકર્ષણ અને પ્રભાવ આપણામાં જન્માવતી જાય છે. માટે જ ભગવાન મહાવીરે કહ્યું છે કે, અજ્ઞાનીને સહવાસ ન કર. અજ્ઞાની અમંગલ છે. જ્ઞાની પુરુષનું સાંન્નિધ્ય મંગલ છે. જેની ચેતના ૨ષ્ણ, વિક્ષિપ્ત, અસ્વસ્થ, રજોગુણ અને તમે ગુણમય છે તેનાથી દૂર રહેવામાં જ આપણું શ્રેય છે. એનાથી ઊલટું, જેની ચેતના સ્વસ્થ, જગતના જીના શ્રેયસૂનિ શ્રેયની ભલી ભાવન.વાળી, આત્માભિમુખ છે, તેનું સાંન્નિધ્ય સદા કલ્યાણકારી અને મંગલપ્રદ હોય છે. રેનો અને બોદ્ધોમાં સંઘની જે પરમપવિત્રતા અને તીર્થરૂપતા આંકવામાં આવી છે, અને “સંવં શરળ છામિ જેવા ઉચ્ચ શબ્દોમાં તેને પ્રતિષ્ઠિત કરવામાં આવી છે, તેનું મૂળ જ આ છે કે, જ્યાં શુભ ધારણાઓ હોય, જ્યાં શુભ કામનાઓ અને મંગલ ભાવનાઓથી સભર વાતાવરણ હોય, જ્યાં સુદ્રતા, હીનતા, લઘુતા અને અકલ્યાણમૂલક દુવૃત્તિઓને લેશ માત્ર અવકાશ ન હોય, એવા પાવન ભાવેના કેન્દ્રસમા સંઘનું સાંન્નિધ્ય પરમ મંગલ છે. શ્રી નન્દી Page #64 -------------------------------------------------------------------------- ________________ મંગલને મહિમા ... ૩ સૂત્રમાં સંઘની જે સ્તુતિ કરવામાં આવી છે તેમાં સંઘને સૂર્ય, ચંદ્ર, રથ, કમળ અને મેરુ પર્વતની ઉપમાઓથી ઉપમિત કરી જે કૃતાર્થતા અનુભવવામાં આવી છે તેના મૂળમાં મંગલ ધારણ અને ભાવનાએ જ સન્નિહિત છે. આપણી પાસેના પડોશીની ધારણા આપણને ક્યારે પ્રભાવિત કરે છે તેની સ્પષ્ટ માહિતી ભલે આપણને ન હોય, છતાં આ વૈજ્ઞાનિક યુગમાં, વિજ્ઞાનનાં વૈકાસિક યંત્રો આસપાસના વાતાવરણના પ્રભાવની આપણું ઉપર થતી સુસ્પષ્ટ અસર વિષે નિર્દેશન કરે છે. યંત્રોથી માહિતી મેળવવાની વાતને આપણે જતી કરીએ છતાં જ્યારે આપણે દસ વીસના સમુદાયમાં સાથે જતાં હોઈએ, અને એક માણસ અનાયાસ બગાસું ખાય, ત્યારે સાથે ચાલતા બધા માણસોને ક્રમિક રીતે બગાસાં આવવા લાગશે. બસમાં એક માણસ ઊંઘવાનો પ્રારંભ કરે એટલે બીજા ઉપર પણ તત્કાલ તેની અસર થયા વગર રહેશે નહિ. ભૂલેચૂકે પણ ડ્રાઈવર પાસે બેસી ઊંઘ ન લેતા. અન્યથા અકસ્માતને અનાયાસ ભેગા થવાને પ્રસંગ આવી જશે ! મંગલની આ ધારણાને પ્રાણના અતલમાં જે સઘન પ્રવેશ થઈ જાય તો, અમંગલની સંભાવના અલ્પ, અલ્પતર અને અ૯૫તમ થતી જાય, તેમાં શંકાને અવકાશ નથી. જેવી જે ભાવના કરે છે, ધીરે ધીરે તે તે જ થઈ જાય છે યારી માના ચશ્ય સિદ્ધિર્મવતિ તાકૂશી આત્માની જે પ્રતિષ્ઠા પ્રભુ મહાવીરે આપી છે, એવી પ્રતિષ્ઠા આ પૃથ્વી ઉપર કોઈએ પણ આપી નથી. પરમાત્મા કેઈ આકાશમાં બેઠેલી એક અલગ, સ્વતંત્ર અને સાર્વભૌમ વ્યક્તિ નથી, પરંતુ દરેકને આત્મા જ પરમાત્મા છે. તેની અંદર જાજવલ્યમાન જે જીવન છે, તે કયાંય બીજેથી કશું જ મેળવતું નથી. તે સ્વયં શકિતને પુંજ છે. તે આત્માને સ્ત્રોત કોઈ પરમાત્મા નામની વ્યક્તિને ત્યાં છે એમ નથી, પરંતુ અનંત શકિતને સ્વામી એવો આત્મા જ સ્વયં સ્ત્રોત છે. તે અનાદિ અને અનંત છે, તેનું કદી નિર્માણ થયું નથી એટલે નાશને અવકાશ જ નથી. તે કઈ ઉપર આધારિત નથી. કેઈની પાસેથી કશું જ માંગવાની તેને જરૂર નથી. તે સમૃદ્ધિનો સ્વયં ખજાનો છે. પોતાનાં પિતાની રીતે તે સમ્રાટ છે. પિતામાં પિતાની રીતે તે સર્વતંત્ર છે, સ્વતંત્ર છે, સમર્થ અને સિદ્ધ છે. કોઈની પણ પાસે યાચકની જેમ વાચવાની તેને કશી જ જરૂર નથી દીનતાપૂર્વક પરમાત્મા નામની વ્યકિતને દરવાજો ખટખટાવવાની તેને કશી જ જરૂર નથી. કેમકે તે પોતે જ પૂર્ણ પરમાત્મા છે. જ્યારે જ્ઞાન તે પરાકાષ્ટાએ પહોંચી જાય, જ્યારે સ્ત્રોતરહિત પ્રકાશની ઉપલબ્ધિ થાય, ત્યારે જ મૂળને ઉપલબ્ધ કરી શકાય છે. એવી જ વ્યકિતને આપણી પરંપરામાં કેવલી તરીકે પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. વ્યકિતવાદને જેનપરંપરામાં ભાગ્યે જ અવકાશ છે. તેથી જ આપણું પ્રસિદ્ધ નવકારમંત્રમાં કે ચત્તારિપંગલમાં વ્યકિત વિશેષને જરા પણ અવકાશ નથી. જેનધર્મ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર મંગલ છે કે મહાવીર મંગલ છે, એવે કયાંય ઉલ્લેખ નથી. અરિહંત મંગલ છે, સિદ્ધ મોંગલ છે, જેના આંતરિક બધા રોગો સમાપ્ત થઈ ગયા છે તે મંગલ છે, એવા જ માત્ર ઉલ્લેખ છે. અરિહંતા મંગલમ્ , સિદ્ધા મોંગલનું રટણ ત્યારે જ થઈ શકે છે. જ્યારે આપણાં અંતરમાં અરિહંત થવાની ઉત્કટ ભાવના જાણ્યે અજાણ્યે પણ ત્રી રૂપે પ્રાદુર્ભૂત થઈ હાય. અહિ તા મંગલમના જાગૃતિપૂર્વકના ઉચ્ચારની સાથે જ અરિહંત થવાની યાત્રાના પણુ મંગલ પ્રારંભ થઈ જાય છે. મેટામાં મેટી યાત્રાના પ્રારંભ પણ નાનાં ડગલાંથી જ થાય છે. પ્રારંભના પગલામાં ભલે એની સ્પષ્ટ પ્રતીતિ ન પણુ હાય, છતાં અરિહંત થવાની મોટી યાત્રાનુ પહેલુ કદમ ધારણા-ભાવના છે. જાગૃત ચેતનામાં ભલે આપણે જે થવા ઇચ્છીએ તે વિષે ન વિચારતાં હાઈ એ, છતાં અચેતન મનનાં ઊંડાણમાં આપણે જે થવા માંગીએ છીએ તેના તરફ આપણને સદ્ભાવ પેઢા થાય છે. સન્માનની એક નવી સૃષ્ટિ ઊઘડે છે. મનમાં તેના જ ચિંતનનાં વર્તુલા ઉત્પન્ન થાય છે. આપણાં શ્વાસેાવાસ, આપણાં સપનાં, આપણી નસેા-નાડીએ અને લેાહીમાં પણ તેના જ પ્રવેશ થઈ જાય છે. માંગલ ભાવનાની વૈજ્ઞાનિક અસર મનનની લાડુડી ઉપર શી અસર થાય છે તે વિષે ઓકસફર્ડ યુનિવર્સિટીની ડિલાબાર પ્રયોગશાળામાં અવનવા પ્રયાગ કરવામાં આવ્યા છે. તે અનુસાર, આપણી ભાવનાની અસર આપણા લાડી ઉપર તેા થાય જ છે, પરંતુ બીજાની અપ્રગટ ભાવનાની પણ આપણા લેાહી ઉપર ભારે અસર થાય છે. આપણા તરફ સદ્ભાવ, સ્નેહ અને મંગલ ભાવનાથી એતપ્રેત વ્યકિતના સાંન્નિધ્યમાં જતાં આપણાં લેાહીમાં સફેદ કણા ૧૫૦૦ની સંખ્યામાં વધી જાય છે. એનાથી વિપરીત, દુર્ભાવનાથી ગ્રસ્ત, વિક્ષિપ્ત વ્યક્તિના સાંન્નિધ્યમાં જતાં આપણાં લેાહીમાં ૧૬૦૦ની સંખ્યામાં સફેદ કણા તત્ક્ષણ ઓછા થઇ જાય છે. શારીરિક વિજ્ઞાનની માન્યતા છે કે, સ્વાસ્થ્યની સુદૃઢતા અને સુરક્ષાનું મૂળ લાહીમાં રહેલા સફેદ કણાની અધિકતા ઉપર આધારિત છે. જેટલા પ્રમાણમાં લેાડીમાં સફેદ કણા વધારે હશે તેટલા પ્રમાણમાં શારીરિક સ્વાસ્થ્ય સુરક્ષિત હશે. પ્રયે ગશાળાએ સિદ્ધ કરી ખતાવ્યુ છે કે, મોંગલ કામનાથી ભરેલી વ્યક્તિ બીજાનાં લાહીના અનુપાત પણ બદલી શકે છે, લેાહીની અને હૃદયની ગતિમાં ફેરફાર કરી શકે છે, બ્લડ પ્રેસરમાં તફાવત જન્માવી શકે છે. શિક્ષણ અથવા અક્ષરજ્ઞાન વધી જતાં માણસ શિક્ષિત અને કહેવાતા સંસ્કારી અવશ્ય થયા છે, પરંતુ તે હૃદય ખાઈ બેઠા છે. અક્ષરજ્ઞાનથી શૂન્ય, નાગરિકતાથી અસ્પૃષ્ટ ગ્રામીણ વ્યકિત ભલે પેલી વ્યકિતની માફક છટાદાર ભાષામાં વાતચીત ન કરી શકતી હોય, ભભકાદાર Page #66 -------------------------------------------------------------------------- ________________ મંગલ મહિમા : ૫ વસ્ત્ર ભલે ન પહેરતી હોય, ભલે બીજાને આંજી ન શકતી હોય, છતાં પ્રેમથી ભરેલું, અજાણ્યાને પણ આવકારતું, તેની પાસે મજાનું હૈયું હોય છે. મંગલની આ ધારણા પણ આવા ખોવાઈ ગયેલાં, અક્ષરજ્ઞાનમાં દબાઈ ગયેલાં, સંસ્કારના નામે કે પરિસ્કૃતિના એડા હેઠળ રગદોળાઈ ગયેલાં હૃદયને ફરી જન્માવવાનો આધાર બની શકે છે. સમડી જ્યારે આકાશના અનંતમાં ઉડ્ડયન કરે છે ત્યારે તેનું હૃદય આકાશની અનંતતા, વ્યાપતા, નિર્લેપતા અને અસ્પૃષ્ટતાદિ ગુણે તરફ હોતું નથી. તે ઊડે છે તે આકાશમાં, પરંતુ તેની દૃષ્ટિ પૃથ્વી પર પડેલા કચરા, ઉકરડા, મૃત પશુઓનાં માંસ કે સડી ગયેલી માછલી ઉપર જ હોય છે. બાહ્ય દૃષ્ટિથી તે અનંતમાં વિહાર કરનારી, આકાશમાં નિદ્ધ ઊડનારી જણાશે, પરંતુ તેની દૃષ્ટિ સદા નીચે પેલા સડેલા માંસના કટકાઓને ગતવામાં જ લાગેલી હોય છે. માટે એમ માનવાની કદી પણ ભૂલ ન કરશે કે આકાશમાં ઊડનારી સમડીનું ધ્યાન આકાશમાં ઊડવાને કારણે આકાશ તરફ છે. તેનું ઉડ્ડયન આકાશમાં હોવા છતાં, તેનું ધ્યાન તે નીચેની દિશામાં પૃથ્વી તરફ દુર્ગધ ભરેલા પેલા સડેલા પદાર્થોમાં જ કેન્દ્રિત થયેલું હશે. આપણે પણ એ જ રીતે આંતરિક નબળાઈઓથી ભરેલાં છીએ. માંગલિક મંત્રોના ઉચ્ચાર કરવાની દિશામાં પણ આંતરિક અમંગલની ભાવનાઓથી જ આપણે પીડાતા હોઈએ છીએ. અમંગલ અસહજ છે, ઓપધિક છે. તે બહારથી આવેલ છે છતાં પ્રાણે સાથે તેનું એવું તે તાદાસ્ય થઈ ગયું છે કે, મંગલ મંત્રોના સ્મરણમાં, મંગલ તરફ ધ્યાન જવા કરતાં, સમીની જેમ અમંગલ તરફ અર્ધદષ્ટિ થઈ જાય છે. માટે જે શ્રેષ્ઠતમ છે તે તરફ જે એક વાર પણ મંગલની ધારણાને પ્રારંભ થઈ જાય, તો મંગલની દિશાની શુભ યાત્રાને શુભ પ્રારંભ થયો ગણાય. કારણુ, શત્રુમાં પણ મંગલ જોવાની દૃષ્ટિ કેળવવી મુશ્કેલ હોય છે. કણ કણમાં બ્રહ્મ છે. જગત પરમાત્મામય છે. સવ મધ્ય મથ૪ સર્વ આત્મા મારા જેવા જ સ્વરૂપથી શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર, સચ્ચિદાનંદ ઘન છે એવી વ્યાપક અને પારમાર્થિક દૃષ્ટિ પેદા થવી મહામુશ્કેલ હોય છે. તેથી શ્રેષ્ઠતાના પરમ શિખરને સ્પર્યા છે એવા વરિષ્ઠતમ આત્માઓ વિષે એક વાર પણ જે મંગલની ધારણુ આપણા પ્રાણોને સ્પર્શી જાય, તો આપણી દૃષ્ટિ ઊર્વગામિની થવા સંભવ બને. ધાર્મિક ક્રિયાઓ, પ્રાર્થનાઓ, પરમાત્મ દર્શન, પૂજન, ઇત્યાદિ સ્વયંમાં જ આનંદસ્વરૂપ છે. અનંતની દિશામાં હદય સંગીતથી ભરાઈ જાય, અંતરમાં આનંદની ઊર્મિઓ ઊછળવા લાગે, હૃદય આનંદથી નાચવા લાગે, એ જ પ્રાર્થનાઓ અને ક્રિયાઓનું આંતરિક રહસ્ય છે. પરંતુ આપણે તે પરમાત્મભાવ સાધવામાં પણ આ પવિત્ર ક્રિયાઓને સંસારમૂલક બનાવી દીધી છે. દરેક ક્રિયાની પાછળ જાયે અજાયે ઇરછાઓને-વાસનાઓને પરિપુષ્ટ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૬ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર કરવાની અમંગલ ભાવનાઓ, આત્મ-મૂલક મંગલ ભાવનાઓને હડસેલી આગળ આવીને ઊભી રહી જાય છે, અને તે ક્રિયાઓમાંથી મળતે આંતરિક આનંદ, સંગીત અને નૃત્ય, સાંસારિક વૈભવ અને વાસનાઓની સંતૃષ્ટિ અને સંપુષ્ટિમાં પર્યાવસિત્ થઈ જાય છે. એટલે આપણી સ્થિતિ પણ તે સમડી કરતાં જરાએ ચઢિયાતી નથી. આપણી દશા તે વિના વિલુ વયામામ વાનરમ્ જેવી છે. એટલે કે બનાવવા ગયા ગણપતિની મૂર્તિ અને બની ગઈ વાંદરાની ! આપણે લક્ષ્ય અને આદર્શ તરફ કદી દષ્ટિ કરી નથી. ભગવત ભક્તિ, ઉપાસના, ધ્યાન, પ્રાર્થના, દર્શન અને પૂજનને અંતરાત્મામાં જે આદર્શ સ્થાન મળવું જોઈતું હતું, અદશ્યની શોધમાં છલાંગ મારવાનું છે જેમાં સંગ્રહિત કરવું જોઈતું હતું, પરમાત્મ ભાવ સાથે જે તાદામ્ય સાધવું જોઈતું હતું, કેગ સાધવામાં જે મરજીવાની કળાને આત્મસાત્ કરવી જોઈતી હતી, તેને બદલે આપણે આપણી દષ્ટિ સદા વિષયને, વાસનાઓને પિષનારી, અધૂમુખી જ રાખી. પોતાના જ અક્ષય-ભંડારમાં ડૂબકી મારવાની અને અનંત ગુણ મેક્સિકોને મેળવવાની પારમાર્થિક દષ્ટિ ભુલાઈ ગઈ, અને તેનું સ્થાન ભૌતિક સંપત્તિ, સાંસારિક વાસનાઓએ ઝૂંટવી લીધું. પરિણામે, હિન વાસ્તુ શાસ્ત્ર મને સા પ્રતિ જેવી આપણી સ્થિતિ બની ગઈ. અથૉત્ જવું હતું સમાધિની અભિષ્ણિત કામનાથી હિમાલયની શાંત અને ઊડી ગુફાઓમાં, પરંતુ પહોંચી ગયા વાવાઝોડાના ભયંકર પ્રકોપથી ઉલિત બનેલ ખળભળાટ અનુભવતા કોલાહલમય સમુદ્રને કાંઠે ! * શારીરિક શુદ્ધતા માટે માણસ પ્રતિદિન સ્નાન કરે છે. કીમતી સાબુઓને ઉપયોગ કરે છે. કપડાંને રજને સંસ્પર્શ ન થઈ જાય તે માટે ભારે કાળજી રાખે છે. સ્નાન ન કરેલી વ્યક્તિ રખે અડી જાય અને હું અભડાઈ જાઉં તે માટે સચિંત રહે છે. પરંતુ ચિત્તના સ્તનની વાતને તે કદી વિચાર પણ કરતા નથી. પરમાત્માના દરબારમાં શારીરિક શુદ્ધિને કશે જ અવકાશ નથી. પરમાત્મા મંદિરમાં પ્રવેશ તે મનની નિર્મળતા અને નિર્વિકલ્પતાથી જ મળે છે. વાસ્તવિક સત્યને જોવા તરફ તે આંખ આડા કાન કરે છે. પરંતુ તે ભૂલી જાય છે કે, ચિત્તની શુદ્ધતા વિના ધ્યાનના મંગલ મંદિરમાં કદી પણ પ્રવેશ થઈ શકતો નથી. ધ્યાન વગર આત્મ–ભાવની સંપ્રાપ્તિ પણ શકય નથી. ચિત્ત શુદ્ધ ન થાય ત્યાં સુધી ધ્યાન કે ધારણામાં પ્રવેશ અશકય છે. સામાન્ય જીવોને માટે આ આત્યંતિક લાભની વાત છે. ચિત્તની શુધિથી ધારણા, મગલ ભાવના બળવાન થશે અને તેથી ધ્યાનને માર્ગ સુલભ થઈ છે. ધારણ એ ધ્યાનને મૂળ પાયે છે. ચિત્ત શુદિધ વગર ધારણ અશકય છે. આમ છતાં, ચિત્તશુધ્ધ થયા વિના જ ધ્યાન સાધવા પ્રયત્ન થશે, તો તે ધ્યાન શાંતિ અને સમાધિ આપવાને બદલે અશાંતિ અને વિનાશને જ નેતરનારું બનશે. પુરાણોમાં કથા છે કે, રાવણે શિવજીની ભકિતા-પિતાના મસ્તકથી કમળ પૂજા કરી અને શંકરને પ્રસન્ન કર્યા. કથા આગળ Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રુતિ માહાભ્ય : ૭ ચાલે છે કે શંકરે તેની ભકિતથી પ્રસન્ન થઈ, રાવણને સાક્ષાત્ દર્શન આ જ. પરંતુ રાવણની ચિત્તવૃત્તિમાં નિર્મળતાનો અભાવ હોવાને કારણે તેનું પરિણામ શું આવ્યું? મનની મલિનતાથી આકર્ષાઈ તેણે શું માંગ્યું? એવું વરદાન માંગ્યું કે જેનાથી તેને પિતાને અને આખા જગતને નાશ થયે. માટે ચિત્તશુદ્ધિ વગર જ્ઞાન કે ભક્તિ લાભને બદલે હાનિપ્રદ જ નીવડે છે. પ્રકૃતિને નિયમ છે કે માણસ જે માંગે છે તે પ્રાયઃ તેને મળી જાય છે. પરંતુ માણસ જે માંગે છે, તે સદા ગલત જ માંગે છે, એ એક મોટી કમનસીબી છે. એક સિને અભિનેતાની આસપાસ માટે સમુદાય ભેગા થાય છે, એ જ બતાવી આપે છે કે માણસના અચેતન મનના ઊંડાણમાં સિને અભિનેતા થવાની આકાંક્ષા પડી છે. માટે ભગવાન મહાવીરે અરિહંત, સિધ, સાધુ અને કેવલી પ્રરૂપિત ધર્મની મંગલતાની ઉઘોષણા કરી છે, જાણ્યઅજાણ્ય પણ મંગલની આ ધારણું પ્રાણને અતલમાં પ્રવેશી જાય તે માનવ મંગલની દિશા મંગલયાત્રી બની જાય. सर्वे सुखिनः सन्तु सर्वे सन्तु निरामयः । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखमाप्नुयात् ॥ આવે, આપણે સે આજથી મંગલની મંગલ દિશામાં મંગલ યાત્રાને મઝલ પ્રારંભ કરીએ. શ્રુતિ માહાતમ્ય વિપશાંતિ માટે અભીષ્ટ દેવનું મરણ અપરિહાર્ય છે. ઈષ્ટની નમસકૃતિ પરમ માંગલિક, ચરમ અને પરમ સાધ્યની સિદ્ધિમાં સાધકતમ નિમિત્તની પણ ગરજ સારે છે. માટે પ્રભુ-સ્મરણ અને પ્રાર્થના આપણુ જ શ્રેયસ્ નિઃશ્રેયસ માટે અનિવાર્ય છે. આત્મપલબ્ધિના પરમ શિખરને સ્પર્શેલા અને આર્ષ વાણીના સ્વયંભૂ અધિપતિ એવા સર્વજ્ઞ ભગવતે આપણું દષ્ટિ સમક્ષ નથી છતાં આત્માનુભૂતિમાં પ્રાદુર્ભાવ પામેલી તેમની કીમતી વાણી, આજે પણ આગના રૂપમાં સુરક્ષિત સચવાતી આવી છે. આપણા માટે તે દીવાદાંડીની ગરજ સારે છે. - ભગવાન મહાવીર અને ત્યારપછી સેંકડો વર્ષો સુધી શાસ્ત્રને સાંભળીને સ્મૃતિગત કરવાની પ્રથા સફળ રીતે ચાલતી આવતી હતી અને તેથી જ આગમનું “કૃતિ” એવું નામ અદ્યાવધિ પ્રચલિત છે. જૈનાગમના સંબંધમાં જ આ પ્રથા પ્રચલિત હતી એમ નહતું, વૈદિક વાલ્મમાં જેનું મૂર્ધન્ય સ્થાન છે એવા વેદ પણ છતિઓના નામથી જ પ્રસિદ્ધિને પામ્યા તેની પાછળ પણ આધ્યાત્મિક કારણે હતાં. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૮ : જેવા પાષાણુ, ખેાલ્યાં દ્વાર સમજવા જેવી વાત છે કે, ધ્વનિ વિદ્યુતનુ એક સૂક્ષ્મ રૂપ છે. હવે તેા વૈજ્ઞાનિક પણ પણ .. સત્યને સ્વીકારવા લાગ્યા છે કે, ધ્વનિ વિદ્યુતનુ રૂપ છે. જે કઈં પણ છે તે બધું વિદ્યુત રૂપ છે. જો કે ભારતીય સૂક્ષ્મદશી એ વૈજ્ઞાનિકાની ઉપર્યુક્ત માન્યતાથી ઘેાડી જુદી માન્યતા ધરાવે છે. તેઓ કહે છે કે, વિદ્યુત પણ ધ્વનિનું જ રૂપ છે. એટલે જ શો ચૈત્રા” અર્થાત્ શબ્દ પણ બ્રહ્મ છે. વૈજ્ઞાનિકો અને ભારતીય વિદ્વાનામાં પ્રથમ ધ્વનિ છે કે પ્રથમ વિદ્યુત છે, એ સંબધે થાડા મતભેદ રહી જવા પામ્યા છે જે સમય જતાં અવશ્ય પૂરાઈ જશે. વિજ્ઞાનના મત પ્રમાણે વિદ્યુત પ્રથમ છે તે પૌત્રોત્ય વિદ્વાના ધ્વનિની પ્રાથમિકતા સ્વીકારે છે. ધ્વનિની સઘનતા-પ્રગાઢતા જ વિદ્યુત છે. વૈજ્ઞાનિકાની માફક ભારતીય મનીષીઓએ, ધ્વનિની પ્રગાઢતા એ જ વિદ્યુત છે, એ નિર્ણય કોઈ વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં કરેલા પ્રયાગાના આધારે નથી લીધે, પરંતુ મદિરાની ગુંબજો નીચે એકારના સઘન ધ્વનિ જ્યારે કરવામાં આબ્યા ત્યારે સાધકોને એક સ્પષ્ટ અનુભવ થયા કે જેમ જેમ ધ્વનિની સઘનતા પ્રગાઢ અને પ્રચૂર થતી જાય તેમ તેમ, મ ંદિર પણ મટી જાય છે, સાધક પણ શૂન્યમાં સમાઈ જાય છે, માત્ર વિદ્યુતના વર્તુલા જ શેષ રહી જાય છે. આ અનુભવમાંથી જ આ નિષ્ક પરાકોટિએ લેવામાં આવ્યે કે, વિદ્યુત એ ધ્વનિની સઘનતા અને પ્રગાઢતાનું જ પરિણામ છે. શબ્દ બ્રહ્મ છે' એમ કહેનારાઓએ શબ્દના વિષે ઊંડાણભરી શેાધ કરી હતી અને તે શેાધના પરિણામે જે અનુભવ થયા હતા, તે બ્રહ્મના હતા. બ્રહ્મથી મોટા ખીજો કેાઈ અનુભવ શકય નહેાતા અને શબ્દથી ગ...ભીર ખીજી કઈ વસ્તુ તેમણે જાણી નહેાતી કે જેના પ્રયોગ કરી શકાય. ધ્વનિના કેવાં સમ અને વિષમ પરિણામે આવે છે તે પણ જાણવા અને સમજવા જેવાં છે. ધ્વનિનું આ શાસ્ર જો સામાન્ય રીતે પણુ સમજાઈ જાય તે, શાસ્ત્રોને કાંપણ આપવાની પ્રથાનાં મૂળનું માહાત્મ્ય અને ધ્વનિથી ઉત્પન્ન કરી શકાતી સારી નરસી અસરથી સાધકની સાધનાને કેવા લાભા પહાંચાડી શકાય છે, તેનાથી કેવાં ઝડપી પરિણામે ઉપજાવી શકાય છે, તેને ખ્યાલ પણ આપોઆપ આવી જાય. ધ્વનિને પોતાનુ એક આગવું શાસ્ત્ર છે. કયા નિ કયા ચક્ર ઉપર આઘાત કરે છે તેના સ્પષ્ટ અનુભવા છે. કુંડલિનીની જાગૃતિમાં ધ્વનિની ચેાટ કઈ રીતે કામિયાબ બને છે અને કુંડલિનીને જાગૃત બનાવી સહસાર સુધી પહેાંચાડવામાં તે કેવા ભાગ ભજવે છે તેને પણ એક અનુભૂતિપૂર્ણ ઇતિહાસ છે. ધ્વનિની આ સ્વાભાવિકતા ઝૂંટવાઈ ન જાય, અને કણે પણ શિષ્ય પ્રશિષ્યને ગુરુએ વડે સાક્ષાત્ મળતી રહે, તેમ જ સાધનાની ભૂમિકા સુગમ અને સરળ થાય, તે આદશને લક્ષ્યમાં રાખી, શાસ્રો લખવા કે છપાવવાનો નિષેઘ થતા આવ્યેા હતેા. કોઈ પણ શબ્દ લખવામાં આવે તે લખવામાં કે તે શબ્દને · વાંચવામાં શબ્દનુ ધ્વનિ ગત મૂલ્ય સચવાતુ નથી. શબ્દમાં વિશેષ ધ્વનિ અને વિશેષ ધ્વનિની માત્રાઓનું સમાહિત થવુ Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રુતિ માહાત્મ્ય : ૯ અનિવાર્ય છે. સંસ્કૃતને ભાર શબ્દગત નથી પરંતુ કવનિગત છે એટલે જ હજારો વર્ષો સુધી શાસ્ત્રો ન લખાવવા કે ન છપાવવાનો આગ્રહ રાખવામાં આવ્યું. કારણ શાસ્ત્રો લિપિબદ્ધ થતાં ભાર બદલાઈ જશે. ગુરુ પોતાના શિષ્યને બોલીને જ શાસ્ત્રની વાંચના આપે કે જેનાથી ક્યા અક્ષર પર કેટલો ભાર અપાય તેની પ્રત્યક્ષ અનુભૂતિ સારી રીતે જળવાઈ રહે. એ જ કારણે સેંકડો વર્ષો સુધી શાસ્ત્રોના પાઠે મુખે પમુખ અને કર્ણોપકર્ણ અપાતા રહ્યા. શાસ્ત્રોનું એકવાર લખવાનું કાર્ય પ્રારંભ થયું એટલે શાસ્ત્રીની વનિવિષયક સુમ સંવેદનાઓ મરી જશે અને ધ્વનિની સ્વાભાવિક સંવેદનાઓથી શૂન્ય શાસ્ત્ર, સાધકની સાધનામાં ધારી અસર ઉપજાવી શકશે નહિ. પરિણામે શાસ્ત્રોને સાધનાના ક્ષેત્રમાં જે કીમતી સગ હતો તે શાસ્ત્રો શબ્દગત થતાં, એવાઈ જશે. દાખલા તરીકે “ગિરીશ” શબ્દને જે લખવામાં આવે તો વાંચનાર તેને જુદી જુદી રીતે વાંચી શકે. કોઈ “ગિ ઉપર ઓછા ભાર આપશે, તો કઈ “ગિ” ઉપર જરા વધારે ભાર આપશે. કઈ “રિ ઉપર સામાન્ય કે વધારે ભાર આપશે, તો કઈ “રિ ઉપર અ૯પ. “શના ઉચ્ચારની પણ આવી જ સ્થિતિ થશે. કારણ કયા અક્ષર ઉપર કેવો અને કેટલે ભાર આપવો તે ગુરુમુખેથી જાણવા મળ્યું નહિ, તેથી કયા અક્ષર ઉપર કેટલે અને કે ભાર આપવો એ વાંચનારની ઈચ્છા અને વાંચવાની કલા ઉપર આધારિત રહેશે. લખ્યા પછી ધ્વનિગત ભાર અને ધ્વનિગત વિશિષ્ટતાઓ પ્રાયઃ સમાપ્ત થઈ જશે. ફલતઃ સાધનામાં શાસ્ત્રોનું આંતરિક અને આધ્યાત્મિક કીમતી સત્વ નાશ પામી જશે. એટલે જ ગુરૂમુખે સાંભળી, ધ્વનિગત વિશિષ્ટતાઓ હાર વર્ષો સુધી સાચવી રાખવામાં આવી. એ જ કારણે શાસ્ત્રો “શ્રુતિ નામથી અભિહિત થયાં. જે શ્રી ગુરુમુખેથી સાંભળીને મળે તે જ શાસ. જે વાંચીને ઉપલબ્ધ થાય તેને “કૃતિ કહી શકાય નહિ. કારણ કે ધ્વનિના આઘાતેના સંરક્ષણનો તેમાં પૂરેપૂરો અભાવ છે. વનિની પિતાની વૈજ્ઞાનિક પ્રક્રિયા છે કે કયાં તે તીવ્ર થશે, કયાં તે ક્ષીણ થશે. ઉદાત્ત અનુદાત્ત અને સ્વરિતના ધ્વનિગત ઉચ્ચારે કેવા કેવા થશે, તે બધાનાં યથોચિત સંરક્ષણ વગર શાસ્ત્ર માત્ર શબ્દોનું એક ખોખું જ રહી જશે એવો ભય પૂર્વાચાર્યોને હતો, તે શાસ્ત્રો લિપિબદ્ધ થતાં સાચે પડે. શાસ્ત્રોની જે મૌલિક અને આંતરિક આધ્યાત્મિક વ્યવસ્થા હતી તે ખંડિત થઈ ગઈ. શાસ્ત્રો બજારમાં ઉપલબ્ધ થવા લાગ્યાં. પુસ્તકની માફક તે વંચાવા લાગ્યાં. ધ્વનિગત વિશિષ્ટતાના સંરક્ષણ તરફ દષ્ટિ ન રહી, પરિણામે શબ્દને મૂળભૂત આમ જ મરી ગયે. શબ્દ કેવા આઘાત-પ્રત્યાઘાતો ઊભા કરી શકે છે, તે સમજવું ભારે રસપ્રદ છે. હમણાં જ ચાલીસ–બેતાલીસ વર્ષ પહેલાં કરવામાં આવેલા એક પ્રયોગની વાત છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧૦ : મેઘા પાષાણ, ખોલ્યાં દ્વાર બનારસમાં વિશુદ્ધાનંદ નામના એક સાધુ છે. તેમણે ધ્વનિના આઘાતથી થતી અસર વિષેના અનેક પ્રયોગો જાહેરમાં કરી બતાવ્યા છે. ધ્વનિના આઘાતથી મૃત્યુ પણ નિપજાવી શકાય છે એવા પ્રયોગ પણ તેમણે કરી બતાવ્યા છે. તે સાધુ પિતાના મઠમાં રહેતા હતા. ધ્વનિના આઘાતથી મૃત્યુ નિપજાવી શકાય એ વાત વૈજ્ઞાનિક માટે પણ ઘણાં જ આશ્ચર્યની હતી. સાક્ષાત્ પ્રયોગના અનુભવ વગર આ સત્ય સ્વીકારી શકાય એમ ન હતું એટલે સર્વ પ્રથમ, ત્રણ ડોકટરેએ એક પક્ષીને પિતાના હાથમાં લઈ તેમના બંધ મઠમાં પ્રવેશ કર્યો. વિશુદ્ધાનન્દ સ્વામીએ ધ્વનિના અમુક આઘાત આપ્યા. પક્ષી તડફડવા લાગ્યું. થોડી ક્ષણોમાં તે મરી પણ ગયું. આ અનુભવને સાક્ષાત્કાર કરવા ખુદ ડેકટરે આવ્યા હતા. તેમણે પક્ષીની સંપૂર્ણ શારીરિક પરીક્ષા કરી. પરીક્ષાને અંતે જાહેર કર્યું કે, પક્ષી મરી ગયું છે. બીજી જ ક્ષણે વિશુદ્ધાનન્દ સ્વામીએ ધ્વનિના બીજા આઘાત આપવાને પ્રારંભ કર્યો. ધ્વનિના આ જુદા આઘાથી પક્ષી પુનઃ તડફડવા લાગ્યું અને પુનર્જીવિત થયું. વનિના આઘાતો આવાં આશ્ચર્યજનક પરિણામ લાવી શકે એ વાત સહજ રીતે માનવામાં ન આવે એવી છે. કારણ આપણે વૈજ્ઞાનિક યુગનાં પ્રાણીઓ છીએ. એટલે વિજ્ઞાન સંમત બીજા આઘાતોનાં પરિણામો સરળતાથી માની લેતાં હોઈએ, પરંતુ દવનિ ગત પરિણામોને જ્યાં સુધી વૈજ્ઞાનિક પ્રયોગોને ટેકો ન મળે ત્યાં સુધી આપણે તેને જલદીથી સ્વીકારી શકતાં નથી. વિશેષ પ્રકારનાં કિરણે શરીર ઉપર પડે અને તેનું જે વિશેષ પરિણામ આવે, વિશેષ પ્રકારની ઔષધિનું સેવન શરીરમાં જે વિશેષ પ્રકારની તાજગી અને સ્કૂર્તિ લાવી શકે, વિશેષ પ્રકારનાં રંગ શરીર ઉપર જે વિશિષ્ટ પ્રભાવ પાડી શકે, તો વિશેષ વનિનાં વિશેષ પરિણામો વિષે શંકાને અવકાશ જ કયાં ? હવે તે વિજ્ઞાન પણ ઇવનિનાં પરિણામની શેધ વિષે આતુર છે. આ દિશામાં કરવામાં આવેલા પ્રયોગોનાં આશ્ચર્યજનક પરિણામો પણ આવ્યાં છે. આ દિશામાં એટલી પ્રગતિ તો થઈ છે કે, જે માતાની છાતીમાં દૂધ ન આવતું હોય તો વિશેષ પ્રકારની ધ્વનિના પ્રભાવથી તેમાં દૂધ લાવી શકાય છે. જે વૃક્ષો ૬ માસમાં ફૂલ આપતાં હોય તે બે માસમાં ફૂલ આપી શકે છે. ગાય જેટલું દૂધ આપે છે તે દૂધ વિશેષ પ્રકારના વિનિના પ્રભાવથી બમણું થઈ જાય છે. આજે સેવિયેત સંઘ, અમેરિકા, ફ્રાંસ અને બ્રિટેનના જેવા વિકસિત દેશેની કેરીઓમાં સંગીતના વિશેષ ધ્વનિ વગર ગાયને દેહવામાં આવતી નથી. તેનાં વિશિષ્ટ પરિણામો પણ દષ્ટિગોચર થયાં છે. તેથી ભવિષ્યમાં કઈ પણ ફળ, ફૂલ, શાકભાજી, ધ્વનિના આધાત વિના પેદા થશે નહિ. આમ ફળ, ફૂલ, શાકભાજી, ગાય વગેરે પર વિનિના આઘાતોને સ્પષ્ટ પ્રભાવ દેખાય છે ત્યારે માણસ ધ્વનિને પ્રભાવથી અપ્રભાવિત કેમ રહી શકે ? શ્રતિ અને શ્રતિ શબ્દ સાથે સંબંધિત ધ્વનિના સંબંધમાં વૈજ્ઞાનિક પ્રક્રિયાથી ઉપર્યુક્ત હકીકત જાણ્યા પછી આપણે કૃતિઓના ઈતિહાસ, તેને લિપિબદ્ધ કરવાનાં કારણો, તે વખતની Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રુતિ માહાત્મ્ય : ૧૧ સાંચાગિક સ્થિતિના અભ્યાસ પણ રસ પ્રદ છે. એટલે તે તરફ પણ જરા દૃષ્ટિ નાખવી અનિવાય છે. ઈતિહાસને સુરક્ષિત રાખવાની વ્યવસ્થિત પરિપાટીના અભાવે, ભગવાન મડાવીથી આજ સુધીના સમૃદ્ધ ઇતિહાસને મોટો ભાગ અજ્ઞાત રહ્યો છે. જૈન મુનિએ મુખ્યત્વે વનમાં વસવાટ કરનારા, ગૃહસ્થાના સ`સગના ત્યાગી, અને પોતાની ખ્યાતિ કે યશ કામનાથી પ્રાયઃ અળગા રહ્યા છે. આત્મ-સાધનાનું લક્ષ્ય હાવાને કારણે પણ ઈતિહાસની પરંપરાને સુરક્ષિત રાખવામાં ઉદાસિનતા વર્તાતી રહી છે. આમ છતાં પ્રાપ્ત પટ્ટાવલીએના આધારથી આપણાં વૈભવપૂર્ણ ઇતિહાસના ઝાંખા પ્રકાશ આપણને અવશ્ય જોવા મળી શકે છે. જૈન સાહિત્યમાં પટ્ટાવલી લખવાના યુગ ચતુર્દ શપૂર્વધર સ્થાવેર આય ભદ્રબાહુસ્વામીથી પ્રારંભ થાય છે. આ ભદ્રબાહુસ્વામીના પટ્ટધર થયાને ઐતિઙાસિક સમય શ્રી સંભૂતિવિજયજીના સ્વર્ગવાસ પછી વીરસ વત્ ૧૪૮ થી ૧૭૦ સુધીના છે. શ્રી ભદ્રબાહુસ્વામી અ ંતિમ ચતુર્દશ પૂધર હતા. એમના પટ્ટધર શ્રી સ્થૂલિભદ્રસ્વામી પણ પૂર્વાની પરંપરાને જાળવી શકવાની પ્રબળતમ શિત ધરાવતા હતા. પરંતુ દેશ પૂર્વના અભ્યાસ પછી કૌતુહલને આધીન થઇ, પેાતાની પ્રતિભા અને મેઘાશકિતનુ પ્રદર્શન કરવા માટે પોતાની સાધ્વી બહેને જ્યારે તેમનાં દર્શનાર્થે આવ્યાં ત્યારે સિંહનુ વૈક્રિયરૂપ બનાવી પોતે બેસી ગયા. આ ભદ્રબાહુસ્વામીને ત્યારે આ હકીકતની પ્રતીતિ થઈ ત્યારે પારદશી વિવેક દ્રષ્ટિને ઉપયોગ કરી તેમણે વિચાયું કે, હવે પછીના મુનિએમાં આત્મ-સાધના કેન્દ્રમાં રહેવાને બદલે, ચમત્કારા બતાવવાની વૃત્તિ કેન્દ્રસ્થ થઈ જશે. પિરણામે જ્ઞાન આત્માપલબ્ધિના ચરમ શિખરને સ્પવામાં સાધકતમ થવાને બદલે, ચમત્કારેાના પ્રદર્શન અને યશા વૈભવને વધારવાના અશુભ નિમિત્તને પ્રબળ બનાવવાની ગરજ સારશે. તેથી દસ પૂર્વના જ્ઞાનથી વધારે જ્ઞાન મેળવવા માટે જે ભૂમિકા અને પાત્રતાની શ્રેષ્ઠતા ોઇએ તેની અલ્પતાના યથાસ્થ્ય ને સમજી, સ્કુલિભદ્રને વધારે જ્ઞાન આપવાનું તેમણે સ્થગિત કર્યું. પૂર્વાના હાસને આ પ્રથમ દાખલેા હતેા. શ્રુતકેવળી શ્રી ભદ્રમાડુ સ્વામીએ કલ્પેસુત્રની રચના કરી છે. આ ઉપરાંત દસ આગને ની નિયુકિત પણ તેમણે જ રચી છે. એમના પછી કોઈ શ્રુતકેવળી અથવા સંપૂર્ણ શ્રુતધર થયા નથી. એક પરંપરા કપસૂત્રને દશાશ્રુતસ્કન્ધના આઠમાં અધ્યયન તરીકે સ્વીકારે છે. કલ્પસૂત્રમાં સ્થવિરાવલીની ગૌરવભરી પર પરા અંકિત કરવામાં આવી છે જે શાસ્ત્રીય પટ્ટાવલીના રૂપમાં અભિપ્રેત છે. ભગવાન મહાવીરના સત્યાવીસમાં પટ્ટધર શ્રીમદ્ દેવદ્ધિ ગણિ ક્ષમા શ્રમણ થયા. તેમણે નન્દી સૂત્રમાં અનુયાગધરાની પટ્ટાવલી અંકિત કરી છે. કલ્પસૂત્રની સ્થવિરાવલી પટ્ટાનુક્રમથી છે તે નન્દીસૂત્રની પટ્ટાવલી અનુયાગધરાની દૃષ્ટિથી છે. પટ્ટાનુક્રમથી દેવદ્ધિગણિ ક્ષમા શ્રમણને ક્રમ ચોત્રીસમે અને યુગપ્રધાન અનુયાગધરામાં સત્યાવીસમે છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : ભેદ્ય પાષાણ, ખેલ્યાં દ્વાર કલ્પસૂત્રની સ્થવિરાવલીનું સંકલન પણ આગમ-વાચનાની માફક ત્રણ વખત થયેલ છે. એટલે યશોભદ્ર સુધીની એક પરંપરા પાટલિપુત્રની પ્રથમ વાચનના પૂર્વેની છે. આર્ય ફલ્યુમિત્ર સુધી સ્થવિરેનું સંકલન દ્વિતીય વાચના વખતના સંકલનનું પરિણામ છે. ત્યારપછીની સ્થવિરાવલી દેવદ્ધિ ગણિ ક્ષમા શ્રમણને વખતની અંતિમ વાચના જે વીર નિર્વાણથી ૯૮૦મા વર્ષની છે. એટલે સ્થવિરાવલીનાં નામોમાં પૃથક્તા આવી જવા પામી છે. તેનું કારણ આ છે. શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણ પછી ભારત વર્ષમાં એકથી અનેક વાર બાર બાર વર્ષના ભયંકર દુષ્કાળ પડ્યા. આર્યાવજી સ્વામીની પાટ પર જ્યારે આર્યવસેન આસિત થયા ત્યારે તેમના વખતમાં ભયંકર દુષ્કાળ પડે. નિર્દોષ ભિક્ષાનું મળવું અસંભવ બની ગયું. જેના કારણે ૭૮૪ શ્રમણે અનશન કરી સ્વર્ગવાસી થયા ભૂખથી નાનાં મોટાં બધાં તડફડવા લાગ્યાં. જિનદાસ શ્રેષ્ઠીએ એક લાખ દીનારથી એક અંજલિ પ્રમાણ અન્ન લીધું. તેને રાંધી તેમાં વિષ ભેળવી, સમસ્ત પરિવાર સાથે ખાવાની જયારે તેઓ તૈયારી કરી રહ્યા હતા ત્યારે આચાર્ય વા સ્વામી. સુભિક્ષની ઘેષણ કરી અને બધાના પ્રાણની રક્ષા કરી. બીજે જ દિવસે અન્નથી ભરેલું જહાજ આવી ગયું. જિનદાસે તે અન્ન ખરીદીને, મૂલ્ય લીધા વગર ગરીબ વચ્ચે વહેંચી દીધું. થોડા વખત પછી વરસાદ થવાથી સર્વત્ર આનંદની ઊર્મિઓ ઊછળવા લાગી. જિનદાસ શેઠે પિતાની વિરાટ સંપત્તિને ત્યાગ કરી, નાગેન્દ્ર, ચન્દ્ર, નિવૃત્ત અને વિદ્યાધર નામના પોતાના ચાર પુત્રની સાથે દીક્ષા ગ્રહણ કરી. રાજા સમ્પતિ મૌર્ય અને આર્ય વજના સમયના દુર્ભિક્ષના કારણે જે શ્રમણ સંઘ, દક્ષિણ પ્રદેશ, મધ્ય ભારત અને પશ્ચિમ ભારતમાં વિચરતો થયે હતો તે દીર્ઘ કાળ સુધી ઉત્તર-પૂર્વના ભારતમાં વિચરનાર શ્રમણ સંઘ સાથે મળી ન શકે. તે કારણે ઉત્તરના શ્રમની સ્થવિરાવલી અને દક્ષિણ તેમજ પશ્ચિમ પ્રાંતમાં વિચરનારા સાધુઓના સંઘની સ્થવિરલીમાં પૃથક્તા આવી. આગમોની પણ ત્રણ વાચનાઓ થઈ. પ્રથમ વાચન આર્ય ઋન્દિલની અધ્યક્ષતામાં મથુરામાં થઈ. આ વાચનામાં ઉત્તર પ્રદેશ અને મધ્ય ભારતમાં વિચારના શ્રમણો જ એકત્રિત થયા હતા. આ વાચને માથરી વાચના તરીકે જાણીતી થઈ. બીજી વાચના આર્ય નાગાર્જુનના નેતૃત્વમાં દક્ષિણાત્ય પ્રદેશમાં વિચરણ કરનારા શ્રમણની થઈ. પરંતુ બન્ને વાચનામાં એકબીજા એકબીજાથી મળી શક્યા નહિ. ત્રીજી વાચના વલ્લભી વાચનાના નામથી જાણીતી છે. વીર નિર્વાણથી ૯૮૦ વર્ષ વીતી ગયા પછી વલ્લભીપુર નગરમાં દેવદ્ધિ પ્રમુખ શ્રમણસંઘે આગમને પુસ્તકના રૂપમાં લિપિ બદ્ધ કર્યા. એક વખત દેવદ્ધિ ક્ષમા શ્રમણ કફની શાંતિ માટે, સુંઠને એક ગાંઠિ એક ગૃહસ્થ પાસેથી માંગીને લાવ્યા. ભજન સમયે વિસ્મૃતિ દૃષથી ખાવાનું ભૂલી ગયા. પ્રતિક્રમણ વખતે, પ્રતિ લેખના કરતાં, સૂંઠની ગાંઠ કાનમાંથી જમીન પર પડી ગઈ. પડવાનો અવાજ સાંભળતાં તેમને સુંઠની Page #74 -------------------------------------------------------------------------- ________________ કૃતિ માહાસ્ય : ૧૩ સ્મૃતિ થઈ આવી. તેમને થયું કે સૂંઠ ખાવાની સામાન્ય વાત પણ જે ભુલાઈ જાય, તે શાસ્ત્રો કંઠસ્થ રાખવાની પ્રતિભા અને મેઘાશકિત તો ક્યાંથી લાવવી? સમયના પ્રભાવથી તે નબળી થતી જાય છે. વલ્લભીપુરમાં બનને વાચનાના પ્રતિનિધિએ ભેગા થઈ આગમોને પુસ્તકારૂઢ કર્યા. આપણી પાસે આજે આગમ-સંપદા છે એ આ બધા પૂર્વાચાર્યોના અથાગ પરિશ્રમ, કીમતી સંરક્ષણ અને અસાધારણ બુદ્ધિ પ્રતિભાને આભારી છે. આ આગમોની સંખ્યા ઘણી મોટી હતી. આજે પણ આગની સંખ્યા બીજા સંપ્રદાયની દૃષ્ટિએ વધારે છે. પરંતુ આપણી પરંપરા, જેને પ્રમાણિક્તાપૂર્વક સ્વીકાર કરે છે તે આગની સંખ્યા બત્રીસ છે. તેમાં ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૪ છેદ, ૪ મૂળ અને ૩૨ મું આવશ્યક સૂત્ર છે. સ્થાનકવાસી પરંપરાને જે ૩૨ માન્ય આગમે છે તેમાં ૪ મૂળ સૂત્ર છે. જેમાં શ્રી ઉત્તરાધ્યનસૂત્રનું આગવું સ્થાન છે. ઉત્તરાધન સૂત્રમાંથી માત્ર ૨૩માં અધ્યયનને જ સ્વાધ્યાય આ ચતુર્માસ માટે પસંદ કરેલ છે. તે ગંભીર અર્થો અને વિવિધ રસથી ભરેલ છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર ભગવાનના શ્રીમુખની અંતિમ વાણી છે એ વાત કલ્પસૂત્રના મૂળ પાઠથી કહી બતાવવી વધારે પ્રમાણ અને ન્યાય સંગત ગણાશે એમ માની કલ્પસૂત્રના મૂળ પાઠનું ઉદ્ધરણ આપું છું - तेण कालेण तेण समअणं भगवौं महावीरे बावत्तरि वासाई सव्वाउयंपालइत्ता खीणे वेयणिज्जाउयनामगोत्ते इभीसे आसप्पिणीले दुसम सुसमा समाओ बहबीइक्कताले तिहि वासेहि अद्धनवमेहि य मासेहि सेसोहि पावाले मज्जिमा हत्थिपालगस्स रन्नो रज्जुगसमा अगे, अबी छटेण भत्तेण अपाणण साइणा नक्खत्तेण जोगमुवागण पच्चूसकालसमय सि सपलियक निसन्ने पणपन्न अज्जयणाई कल्लाण फलविवागाई पणधन्न अज्झयणाई पावफलविवागाई छत्तिस च अपुवागरणाई वागरित्ता पधाण नाम अज्झयण विमावेमाणे विभावेमाणे कालगने वितिक्क छिन्न जाइजरामरण बन्धणे सिद्धे बुद्धे मुत्ते अंतकडे परिनिवुडे सव्वदुक्खपहीणे ।। અર્થાત્ તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર (ત્રીસ વરસ સુધી ગૃહવાસમાં રહીને, બાર વર્ષથી પણ વધુ સમય સુધી છવસ્થ-શ્રમણ પર્યાયમાં રહીને, ત્યાર પછી ત્રીસ વરસથી કંઈક ઓછા વખત સુધી કેવળ પર્યાય પ્રાપ્ત કરીને તેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી વેદનીય, આયુ, નામ, ગોત્ર કર્મ ક્ષીણ થયા પછી, આ અવસર્પિણી કાળને દુષમ-સુષમ નામને ચેડ આરો ઘણું પસાર થયા પછી, તે ચોથા આરાનાં ત્રણ વર્ષ અને સાડા આઠ મહિના બાકી રહેતાં, મધ્યમ પરવાનગરીમાં હસ્તિપાલ રાજાની રજજુક સભામાં એકલા, છતપની સાથે સ્વાતિ નક્ષત્રને વેગ થતાં જ પ્રભૂષકાળના સમયે (ચાર ઘડી રાત બાકી રહે ત્યારે) પથંકાસને બેઠેલા ભગવાન કલ્યાણ ફળ-વિપાકના પંચાવન અધ્યાયન અને પાપફળ–વિપાકના બીજા પંચાવન અધ્યયન અને અપૃષ્ટ અર્થાત્ બીજા કોઈ વડે પ્રશ્ન નહિ કરવામાં આવેલ છતાં તેનું સમાધાન કરનારાં છત્રીસ અધ્યયનને કહેતાં કહેતાં કાળધર્મને પ્રાપ્ત થયા, સંસાર તજીને ચાલ્યા ગયા, ઊર્ધ્વગતિને પ્રાપ્ત થયા. તેમના જન્મજરા-મરણના બંધન વિચ્છિન્ન થઈ તેઓ સિદ્ધ થયા, Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧૪: ભેધા પાષાણ, ખોલ્યાં દ્વાર બુદ્ધ થયું. મુક્ત થયા. સંપૂર્ણ કર્મોને તેમણે નાશ કર્યો. બધી જાતના સંતાપથી મુક્ત થયા, તેમના સંપૂર્ણ દુઃખ નષ્ટ થઈ ગયા. આ જ વાતની પુષ્ટિ આ ગાથાથી પણ થાય છે. इय पाउकरे बुद्धे, नायजे परिनिव्वुझे । छत्तीसं उत्तरज्झाओ, भवसिद्धिय संबुडे ॥ ઇ, રીતે, ઉત્તરાધ્યયન સૂવ નિર્વાણ વખતની ભગવાનની અંતિમદેશના છે. ૧૮ દેશના રાજાઓ પોષધે પવાસ વ્રતને સ્વીકારી તેમની વાણુ ઝીલી રહ્યા છે. ભગવાન એક ક્ષણ માટે પણ અટક્યા વગર અમૃતવાણીને ધેધ વરસાવી રહ્યા છે. સાક્ષાત્ ભગવદ્ વાણીને લાભ લેનારા તે આ અમૃત સરિતામાં અવગાહન કરી, કૃતકૃત્ય થઈ ગયા. આપણને તેને પરંપરાગત લાભ મળી રહ્યો છે. એની યથાર્થતાને જાગૃતિપૂર્વક ખ્યાલ કરીશું, વિવેકપૂર્વક સાંભળીશું, જાણપણને ક્રિયાન્વિત કરવા પ્રયત્ન કરીશું, તે ભગવદ્ વાણીના શ્રવણથી મળતા લાભ મેળવવા પાત્ર બની શકીશું. તમારે અને અમારે આત્મા ભગવદ્વાણ ઝીલવા, સંઘરવા, અમલમાં મૂકવાની પરિપૂર્ણ પાત્રતાને વરે એ જ મંગળ કામના અને પ્રભુ-પ્રાર્થના. આત્માને વૈભવ ભૌતિક વૈભવની મેજ માણનાર, તેમાં જ રચીપચી રહેનાર, ભૌતિક ઐશ્વર્ય ઉપરાંત બીજે પણ વૈભવને એક અસાધારણ ખજાને છે તેનાથી તદ્દન અજ્ઞાત વ્યક્તિ આત્માની સાથે વૈભવ શબ્દનું જોડાણ જોઈ આશ્ચર્ય અનુભવે છે તેમાં કશું જ આશ્ચર્ય નથી. દુન્યવી રગ રંગ કરતાં વૈભવનું એક અપ્રતિમ અને અલૌકિક જગત પણ છે એ વિષે જેણે અવગાહન કર્યું નથી, એના આનંદને સ્વાદ ચાખે નથી, આત્માભિમુખ દૃષ્ટિ કરી નથી, મરજીવાની માફક આંતર જગતમાં અવગાહન કરી ગુણ મૌકિતકે મેળવવા સાહસ ખેડયું નથી, તેમના માટે ઇન્દ્રિયેથી દષ્ટ અને સ્પષ્ટ જગત સિવાયનું બીજું જગત કે બીજે વૈભવ સંભવિત નથી. મનમાં રહેલી અહંતા અને મમતા, પારકું અને પોતાનું, આત્મ-ભવના પ્રગટીકરણને દુમને છે. આ બધા મનના ધર્મો છે અને મનના ધર્મોને અટકાવી મનને જ્યાં સુધી અમન કે નિર્વિચારરૂપ ન બનાવવામાં આવે ત્યાં સુધી સ્વરૂપે પલબ્ધિની દિશામાં ડૂબકી મારવાનું સંભવિત નથી. મનના ધર્મો જ્યારે આત્મસ્વરૂપમાં ભાસવા માંડે છે, તેની સાથે સહજ તાદાઓ થઈ જાય Page #76 -------------------------------------------------------------------------- ________________ આત્માને વૈભવ : ૧૫ છે, પછી તે મનના ધર્મને આત્મા પિતાના ધર્મો માની, પિતાને સુખી-દુઃખી માનવા લાગે છે. વસ્તુતઃ આત્મા તે સુખ અને દુઃખથી અતીત, પરમ આનંદ સ્વરૂપ છે. આમ છતાં, આત્માવગાહનમાં મનની સહાયની પ્રાથમિક અપેક્ષા રહે જ છે. ચિત્તવૃત્તિ સુધરે તે બધું સુધરે અને ચિત્તવૃત્તિ મલિનતાની પરિસીમાને સ્પર્શે તે બધું જ બગડે. સુખદુઃખ આપનાર અહંતા અને મમતા છે. તેનું જે અતિક્રમણ કરી શકાય તે જ પિતાનું આનંદ સ્વરૂપ ઉપલબ્ધ થઈ જાય. મન સ્વભાવથી અધેગામી . અમંગલની ભાવનાઓથી ભરેલું છે. મલિનતા માટે કશાજ પ્રશિક્ષણની જરૂર નથી. તે તે પ્રકૃતિ તરફનું આકર્ષણ છે, પશુવૃત્તિ છે. છતાં તે એવી તો બની ગઈ હોય છે કે, વારંવારના ઊર્ધ્વગામી થવાના પ્રયતને પણ તેની સામે નાકામિયાબ બની જાય છે. મનનો સ્વભાવ પાણી જેવો છે. પાણી સદા નીચેની દિશામાં ગતિ કરનારું છે. ખાડા તરફ જવાની તેની સ્વાભાવિક દેડ હોય છે. ઉપર ચઢાવવા માટે તે મોટા પ્રયત્નોની અપેક્ષા રહે છે. મેટર-પંપની સહાય વગર પાણી ઉપર ચઢી શકતું નથી. પરંતુ અઘો દિશા તરફની ગતિમાં પાણીને કશું જ કરવું પડતું નથી. તે હર્ષ ભેર દોડી શકે છે. આ રીતે મનને પણ અધોગામી સ્વભાવ છે. તેને ઊર્ધ્વગામી બનાવવા માટે જાગૃતિ પૂર્વકના પ્રયત્ન અને પ્રતિપળની જાગૃતિની જરૂર છે. બરફના એક મોટા કટકાને જે પાણીમાં નાખવામાં આવે તે બરફને મોટો ભાગ પાણીમાં ડૂબી જાય છે. તેને ઉપરનો ભાગ જ પાણીની સપાટી પર તરત જણાય છે. મનની પણ સ્થિતિ બરફના જેવી જ હોય છે. મનને એક નાનકડો ભાગ જ જાગૃત હોય છે જેને આપણે સમજવા માટે “ચેતન મન કહી શકીએ. મનના બાકીના આઠ ભાગે તે પાણીમાં ડૂબેલા બરફના ટુકડાની માફક અજાગૃત અને ઊંડાણમાં ડૂબેલા હોય છે, જેને “અચેતન મન એ નામની સંજ્ઞા આપણે આપી શકીએ. આપણે જ્યારે કઈ જ્ઞાની પુરુષો પાસેથી કેધથી થતી હાનિઓ અને ઉપદ્રવની વાત સાંભળીએ છીએ, અથવા કોઈ સદુગ્રન્થમાં કોધથી થતા શારીરિક અને માનસિક દુશ્મભાવનું વર્ણન વાંચીએ છીએ, ત્યારે સપાટી ઉપર રહેલું જાગ્રત મન તે શ્રવણ અને વાંચનથી પ્રભાવિત થઈ જાય છે. તે શ્રવણ અને વાંચનમાં તેને સત્યનું દર્શન થતું હોય છે. ધના ઉપદ્રવે નું ચિત્ર સચેતન મનની સામે નૃત્ય કરતું થઈ ગયું હોય છે. એટલે કેધને તજી દેવાની ભાવના પ્રબળતમ બની જાય છે. આવેશમાં ક્રોધ ન કરવાની તે પ્રતિજ્ઞા પણ લઈ લે છે. મન તેવી સંતુષ્ટિનો પણ અનુભવ કરે છે. એક દુર્ગુણ છેડયાને આત્મસંતેષ તે મેળવી લે છે. પરંતુ આ બધી પ્રતિજ્ઞાઓ ઈન્દ્રધનુષની માફક સૌંદર્યથી ભરેલી પરંતુ ક્ષણજીવી નીવડે છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૧૬ઃ ભેદ્યઃ પાષાણ, ખેલ્યાં દ્વારા ઇન્દ્ર ધનુષને તે તમે જોયું હશે. તેને સુંદર રંગે કેવું આકર્ષણ ઊભું કરી શકે છે! ઘડીક તે તમને થાય કે આ ઈન્દ્રધનુષને આકાશમાંથી ઊપાડી લાવી, આપણુ શણગારેલા ઓરડામાં એક ઠેકાણે મૂકી દઈએ. પરંતુ આ સુંદર કલ્પનાની સૃષ્ટિને સાકાર બનાવવાનાં કદાપિ સપનાં વિશે નહિ. અન્યથા ઈન્દ્રધનુષને લેવા જતાં ત્યાં તમને વરાળ અને તેમાંથી પસાર થતાં સૂર્યનાં કિરણે સિવાય ભાગ્યે જ કશું મળશે. ઉપરની સપાટી ઉપર તરતા મનના એક ભાગની સમજણના આધારે સ્વીકારેલી કે ન ન કરવાની પ્રતિજ્ઞા પણ ઈન્દ્ર ધનુષની માફક આદર્ષક બની જાય છે. પરંતુ તેની સ્થિતિ અમુક ક્ષણોથી વધારે વખતની હેતી નથી. કારણ મનના એક ભાગે જ આ પ્રતિજ્ઞા સ્વીકારી હતી. પાણીના ઊંડાણમાં રહેલા બરફની માફક મનના આઠ અચેતન ભાગને આ પ્રતિજ્ઞા વિષેની કશી જ માહિતી હોતી નથી. કેધાદિ વિકારે કે વૈષયિક વાસનાઓનું ઊંડાણ અતલ હોય છે. તે પ્રાણોની ગહરાઈને સ્પર્શેલી હોય છે. જે ભાગે પ્રતિજ્ઞાને સ્વીકાર કર્યો તેની તેને કશી જ ખબર હોતી નથી. એટલે જ્યારે પણ ક્રોધાદિ કાષાયિક ભાવે કે વૈષયિક વિકાના સાંગિક નિમિત્તે મળે છે ત્યારે પ્રાણુના અતલ ઊંડાણમાં સુષુપ્ત વિકારે સર્પની ફેણની માફક સત્વર માથું ઊંચકવા માંડે છે. કરેલી પ્રતિજ્ઞા વિસ્મૃતિના ગર્તમાં સંતાઈ જાય છે. અચેતન મનની ગુફામાંથી ઊઠેલે કે ધાગ્નિ સચેતન મનની પ્રતિજ્ઞાને હતી ન હતી કરી નાખે છે. પછી પશ્ચાત્તાપની પરંપરાને પ્રારંભ થાય છે. તે મનમાં સારી પેઠે સમજતો હોય છે કે હું સાધુપુરુષ છું. કેધ ન કરવાની મેં પ્રતિજ્ઞા લીધી હતી. તેનું યથાર્થ પાલન કરવા હું દઢ નિશ્ચયી હતું. તે માટેના મારા સાચી દિશાના પ્રયત્નો પણ હતા. પરંતુ સંગેએ મને ભૂલ ખવરાવી દીધી. હું સંગોને આધીન બની ગયો એ જ મારી ભૂલ હતી. એ ભૂલનું હવે પુનરાવર્તન નહિ થવા દઉં. આ દઢ નિર્ણય સાથે પુનઃ કોધાદિ ન કરવા પ્રતિજ્ઞારૂઢ થાય છે. પરંતુ ક્રોધનાં આત્યંતિક નિમિત્તે મળતાં ફરી તે ભૂલથાપ ખાઈ જાય છે અને ફરી પ્રતિજ્ઞાનું ચક્ર શરૂ થઈ જાય છે. આ રીતે પ્રતિજ્ઞા–ભૂલફરી પ્રતિજ્ઞા–ફરી ભૂલ આમ ભૂલની પરંપરા ચાલ્યા જ કરે છે. ઘાણીના બળદની માફક એ ગોળ ગોળ ગતિ અવશ્ય કરે છે, પરંતુ કોઈ નિશ્ચિત દિશા તરફ તે આગેકૂચ કરી શકતો નથી. એ ભૂલી જાય છે કે આ બધી ચાલાકી મનની જ છે. મનને કામ વગર ચાલતું નથી. તે સ્વભાવથી ચંચળ છે. તેને નવું નવું કામ ન મળે તે તે જીવી શકે નહિ. કેઈ ચાલાકી ભરેલું કામ ગોતી લેવાની મનની પિતાની આગવી કળા છે. જો આવું કઈ કામ ન મળે તે મન–અમન થઈ જાય અને તેને મૃત્યુઘંટ વાગી જાય. આથી જીવિત રહેવા માટે મન હજારો રીતે ફાંફાં મારે છે. મનનું મૃત્યુ એટલે આત્મ-વૈભવ દ્વારનું ઉદ્દઘાટન. જીવિત રહેવા માટે મન પ્રતિક્ષણે એક યા બીજી રીતે પ્રયત્ન કર્યા જ કરે છે. મન આપણને આપણામાં જ Page #78 -------------------------------------------------------------------------- ________________ * આત્માને વૈભવ : ૧૭ વિભાજિત કરી નાખે છે. આપણે જ આપણુથી લડતા થઈ જંઈએ છીએ. આપણી શકિતને આ રીતે ઉપયોગમાં લઈ લેવાની, અંતે આપણને આત્મા તરફ દષ્ટિ ન નાખવા દેવાની તેની અજબે ગજબની કળા છે. તે આ કળાનું કુશળ કારીગર છે. એટલે જે જ્યારે વહેલી સવારે ચાર વાગ્યે ઊઠવાને આપણે સંકલ્પ કરીએ છીએ ત્યારે દઢ મનથી નિશ્ચય કરીએ છીએ કે આપણે ચાર વાગ્યે ઊઠી જઈશું. પરંતુ ચાર વાગ્યાનું એલાર્મ વાગે એટલે આ જ મનને બીજો ભાગ સૂતે સૂતે નિર્ણય કરશે કે, આજે તે ઊંઘને આનંદ લઈ લઈએ, આવતી કાલે અવશ્ય ઊઠીશું. તે વખતે માણસ ભૂલી જાય છે કે, ચાર વાગ્યે ઊઠવાને નિર્ણય કરનાર પણ તેનું જ મન છે અને ન જાગવાને અને સૂઈ જવાના આનંદને નિર્ણય કરનારું પણ તેનું જ મન છે. મને જ આ બંને નિર્ણ લીધા છે. મને જ મનને અથડાવી મારવાની અને શક્તિને ખંડ ખંડમાં વિભાજિત કરી નાખવાની હામ ભીડી હોય છે. એમાં તેણે મેળવેલી સફળતા એ જ તેના જીવતા રહેવાનું સાધન છે. એટલે જ ઘણી વખત માણસ ઘરથી કંટાળી મંદિરની શોધ કરે છે, સંસારથી ત્રાસી મેક્ષની ઈચછા કરે છે, સંપત્તિને ત્યાગી નિગથ થવાની ભાવના સેવે છે, પણ આ બધાંની પાછળ ચાહની સૂહમતમ વાસના ભરી હોય છે. એ સૂક્ષ્મતમ વાસનાને ટકાવી રાખવાની કળા એ જ મનને ટકી રહેવાના પ્રાણ છે, શ્વાસોચઠ્ઠવાસ છે. મનને નિમન બનાવવાની સાધના સામાન્ય નથી. તેને માટે અસાધારણ આત્મબળ જોઈએ. અસાધારણ આત્મબળ વિના મનનું મૃત્યુ સંભવિત નથી. છતાં એવડી મોટી છલાંગ ન ભરી શકાય તે મનને ઉલટાવી નાખવામાં તો કશા જ શ્રમ કે સવિશેષ સાધનાની અપેક્ષા નથી. મન શબ્દને જ ઉલટાવી નાખીએ, મનને બદલે “નમનું સતત સ્મરણ રાખવાની કળાને આત્મસાત કરી લઈએ તે આત્માને બેડો પાર થઈ જાય. આત્મવૈભવની પ્રાપ્તિને નમસ્કાર મંત્ર એક અનુપમ, અજોડ અને અપ્રતિમ સાધન છે. .. . જૈન પરંપરા પાસે જે આ નમસ્કાર મંત્ર છે તે એક આશ્ચર્યજનક ઘેષણ છે. અનંત અનુભૂતિમાંથી આવિર્ભાવ પામેલી આ ઉઘષણા છે– असो . पंच नमुक्कारो सव्व पावप्पणासणो । मंगलाण च सव्वेसि पढम हवई मंगल । ' બધાં પાપોને નાશ કરી દે એવો સર્વ મંગલેમાં પ્રથમ મંગલરૂપે આ મહામંત્ર છે. આપ કહેશે-કે નમસ્કાર મંત્રના સ્મરણથી પાપને કેવી રીતે નાશ થાય ? પાપના નાશને જે આટલો સહેલો ઉપાય હોય તે પછી જોઈએ જ શું ? ગમે તેવાં પાપો ક્ષણભંગુર બની જશે. સંભવ છે કે તેથી તે પાપને ભય જ ચાલ્યા જશે. માણસ પા૫ કરવા રીઢે થઈ જશે. તે વિચારશે કે પાપને ક્ષણ માત્રમાં નાશ કરવાને કીમિયે મારી પાસે છે. પાપને પુણ્યમાં ફેરવી Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧૮ : ભેધા પાષાણ, ખેલ્યાં દ્વાર નાખવાની કળા મેં હસ્તગત કરી છે. પાપના પહાડોને પણ ધરાશયી બનાવી દેવાની શક્તિ મેં મેળવી લીધી છે. પાપને ઉડાડવાનું રામબાણ ઔષધ મારા ખિસ્સામાં છે. પાપની સજા ભગવ્યા વગર પણ તેમાંથી મુક્તિ મેળવવાને અમેઘ ઉપાય મારી પાસે છે એમ માની પાપભીરુ બનાવવાને બદલે તે ધર્મ પરાક્ષુખ બની જશે. જે આ પ્રશ્નને ગંભીરતાપૂર્વક વિચાર ન કરવામાં આવે તે ઉપર્યુક્ત શંકા સાચી માની લેવાને અવકાશ રહે. પરંતુ હકીકતે એમ નથી. નમસ્કારમંત્રના ઉચ્ચાર માત્રથી એમ સીધેસીધું પાપ નાશ પામી જતું નથી. પરંતુ જેના માનસમાં શિખર પર પહોંચેલા આ બધા પરમાત્માએ તરફ જે નમન-સંપૂર્ણ ભાવે સમર્પણને પ્રાણસ્પર્શ દઢ શ્રદ્ધાભાવ જાગૃત થાય, તે તે વખતે આ રીતે સમર્પિત વ્યક્તિની ચારેકેર જે આભામંડળનું નિર્માણ થાય છે, તે આભામંડળની ઉપસ્થિતિમાં કશા જ પાપને અવકાશ મળતું નથી, કશા જ અમંગળને પ્રવેશ સંભવતે નથી. પાપ કરવા માટે એક વિશેષ પ્રકારના આભામંડળની અપેક્ષા હોય છે. તે જાતના આભામંડળનું જે નિર્માણ ન થાય તે પાપ કરવું મુશ્કેલ થઈ જાય. સમર્પણની અપ્રતિમ ભાવનાથી સમરણ કરેલા આ નમસ્કારમંત્રથી આભામંડળ રૂપાંતરિત થઈ જશે અને પાપ કરવું અસંભવ બની જશે. મોકાર મંત્રમાં જે નમન-સમર્પણને ભાવ છે તે માત્ર શાબ્દિક નથી. તે શબ્દ નથી, પરંતુ આત્માના ઊંડાણમાંથી સભાના પરિબળે જન્મેલા ભાવે છે. આ ભાવે જે પ્રાણોને સ્પર્શી, એટલા નક્કર, પ્રગાઢ અને ઊંડાણવાળા થઈ જાય કે તે પ્રાણોને જગાડી દે, રુંવાડે રૂંવાડું અરિહંતના નમસ્કારથી ગાજી ઊઠે, શરીરનું અવયવે અવયવ અરિહંતના સ્મરણથી સભર બની જાય, તે વખતે સદૂભાવેનું જે પરિબળ ઉત્પન્ન થાય છે તેમાં પછી પાપ કે અમંગળને સ્થાન જ રહેતું નથી. અરિહ તેને નમસ્કાર એટલે જે જાણે છે, જે સર્વજ્ઞ અને સર્વદર્શી છે, તેમનાં ચરણમાં હું મસ્તક મૂકું છું. જે લક્ષ્યને, મંજિલને પામી ગયા છે, જે પહોંચી ગયા છે, તેમનાં ચરણોમાં હું મસ્તકને સમર્પણ કરું છું. પરમ શિખરને સ્પર્શેલા એ શિખર પુરુષેના દ્વાર પર યાચક બનીને ઊભા રહેવામાં પણ હું ગૌરવ અનુભવું છું. રશિયામાં મિખાયલેવાનું પોતાનું એક વિશિષ્ટ વ્યક્તિત્વ છે. ધ્યાનમાત્રથી જ સ્થિતિ શીલ વસ્તુઓને ગતિશીલ બનાવવાની કળામાં તેઓ નિષ્ણાત છે. હાથ કે શરીરના અવયવોના સહાયની તેમાં કશી જ જરૂર રહેતી નથી. તેમનાથી દૂર મૂકવામાં આવેલી વસ્તુ પર તેઓ એકાગ્રતાપૂર્વક પિતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે અને સહુના આશ્ચર્ય વચ્ચે થોડા જ વખતમાં તે વસ્તુ ચાલતી થઈ જાય છે. લેહચુંબક જેમ સુદૂરવર્તી લેઢાના કટકાને પિતાના તરફ આકર્ષ લે છે તેમ મિખાયેલેવા પણ ધ્યાન અને એકાગ્રતાના બળે વસ્તુઓને પિતાની તરફ ખેંચી લે Page #80 -------------------------------------------------------------------------- ________________ આત્માને વૈભવ : ૧૯ છે. તે ઘડિયાળના કાંટાઓને માત્ર ધ્યાનના પ્રયોગથી તેજીથી ગતિ કરતા કરી શકે છે, ચાલતી ઘડિયાળને ચાલતી અટકાવી શકે છે. પરંતુ તેમની આસપાસ જે શ્રદ્ધા અને સમર્પણથી ભરેલી વ્યક્તિઓને સમુદાય એકત્રિત હેય, સહાનુભૂતિથી ભરેલા સહૃદયી મિત્રેની હાજરી હોય તે વસ્તુને હલાવવાની ક્રિયા તેઓ અર્ધા કલાકમાં જ કરી શકે છે. પણ જે સંદેહશીલ સમુદાય આસપાસ એકત્રિત થયે હોય તે આ પ્રયોગમાં તેમને પાંચ કલાક લાગી જાય છે. કેઈ વસ્તુને હલાવવામાં જ્યારે તેમને પાંચ કલાક લાગી જાય ત્યારે તેમનું વજન દસ પાઉંડ ઓછું થઈ જાય છે. અર્ધો કલાક લાગે ત્યારે ત્રણ પાઉંડ વજન ઘટે છે અને જ્યારે પાંચ મિનિટમાં જ હલાવવાની ક્રિયા થઈ જાય તે તેમનાં વજનમાં ફેર પડતો નથી. મિખાયલવા કઈ પણ વસ્તુને પિતાની દિશામાં ખેંચવા પ્રયત્ન કરતા હોય ત્યારે તેમના શરીરમાંથી જે પ્રણ-ઊર્જા પડતી હોય છે કે જેના કારણે તેના શરીરનું વજન દસ પાઉંડ કે ત્રણ પાઉંડ ઘટી જતું હોય છે. તે ઊજને સંગ્રહિત કરી શકાય એવાં ગ્રાહક યંત્રોની પણ શોધ થઈ છે. તે ઊર્જા જે યંત્રોમાં પ્રવેશ કરી જાય અને સંગ્રહિત થઈ જાય તે તે યંત્ર જે ઠેકાણે મૂકવામાં આવેલ હોય ત્યાંથી પસાર થતા દરેકને પિતાની બાજુ ખેંચવાને તે પ્રયાસ કરશે. તે યંત્રની પાસે જવાનું દરેકનું મન થઈ જશે. મંત્રની મૂળભૂત આધારશીલા પણ આ જ છે. શબ્દોમાં, વિચારોમાં, તરંગમાં ભાવે સંગ્રહિત અને સમાવિષ્ટ થઈ જાય છે. જ્યારે કેઈ વ્યક્તિ કહે છે “જીને અરિહન્તા” એટલે હું તે બધાને કે જેમણે રાગદ્વેષને જીત્યા છે, જે ઉપલબ્ધિને પામ્યા છે, જે જ્ઞાતા અને દ્રષ્ટા થયા છે, તેમનાં ચરણોના શરણમાં હું મારી જાતને અર્પણ કરું છું. આ ભાવ જ્યારે પ્રગાઢ થાય ત્યારે અગ્નિના સાનિધ્યથી જેમ મીણબત્તી વિગલિત થઈ જાય છે તેમ તેને અહંકાર વિચલિત થઈ જાય છે. અરિહંતના સ્મરણની સઘનતાથી જેમાં જે મહાશક્તિનું નિર્માણ થયું તે મહાશકિતને, તે એક ભાગ બની જાય છે. પ્રભુને અનંત અનુગ્રહની અમીવર્ષાનો તે પાત્ર બની જાય છે. એક લકત્તર દિવ્યલકનું નિર્માણ થઈ જાય છે કે જેની સાથે તેનું વ્યક્તિત્વ જ પરિવર્તિત થઈ જાય છે. કોઈ વ્યક્તિ રાત-દિવસ, જ્યારે અવકાશ મળે ત્યારે નકકારના સ્મરણમાં સંસીન બની જાય છે તેનું વ્યક્તિ જ પરિવર્તિત થઈ જાય છે અને તે બીજા જગતને આત્મા બની જાય છે. અરિહંતને અર્થ જ એ છે કે જેના બધા શત્રુઓ નાશ પામી ગયા છે, જેનામાં એ કોઈ અવશેષ રહેતો નથી કે તેની સાથે વિગ્રહ કે સંઘર્ષને અવકાશ હોય. ક્રોધ, અહંકાર કે અજ્ઞાન બધાં જ જ્યાં નામશેષ થઈ ગયાં હોય એવા અરિહંતોને નમસ્કાર એટલે જે મંજિલને પહોંચી ગયા છે તે બધાને નમસ્કાર. આ રીતે આ મંત્ર ભારે અદ્ભુત અને અજોડ છે. વિશ્વના કોઈ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૨૦ : ભેદ્યા પwાણ, ખેલ્યાં દ્વાર પણ ધર્મે આ મહામંત્ર, કે જે સર્વાગી અને સર્વસ્પર્શી હોય તે, આજ સુધી વિકસિત કર્યો નથી. આ નમસ્કારમાં વિરાટ સમાયેલ છે. અરિહંત માત્ર જૈન પરંપરાની જ દેન નથી. કોઈ પણ પરંપરામાં અરિહંત હોઈ શકે. અને જે અરિહંત થયા હોય તે બધાને નમન એટલે તે બધાનાં ચરણોમાં સમર્પણ. એમાં વ્યકિતમૂલક દષ્ટિ નથી. કેવળ શક્તિને જ ખ્યાલ છે. રૂપનું તો તેમાં ધ્યાન જ નથી. જે અરૂપ-નિરાકાર સત્તા છે તેનું જ ધ્યાન, તેને જ નમસકાર. નમનથી એક જાતની ગ્રાહકતાને પ્રાદુર્ભાવ થાય છે. આપણે જ્યારે કોઈને નમસ્કાર કરીએ છીએ તે જ ક્ષણે આપણું હૃદય ઊઘડી જાય છે. આપણામાં તેને પ્રવેશ આપવા માટે આપણે તૈયાર થઈ જઈએ છીએ. કારણ જેનાં ચરણોના શરણને સ્વીકાર કર્યો તેને અન્તરાત્મામાં પ્રવેશ કરવા દેવામાં કશી જ બાધા આવતી નથી. જેના તરફ સમર્પણ અને શ્રદ્ધાને જન્મ થયે તેના માટે આપણે દરવાજે નિશ્ચિત ઊઘડી જાય છે. ' આપણું ધ્યાન સદા બાહા વસ્તુમૂલક હોય છે એટલે અંતરમાં અંધારું સચવાઈ રહે છે. ધ્યાન પદાર્થો તરફ છે. આકર્ષણ પદાર્થોનું છે એટલે પરમાત્મા તરફનું વિકર્ષણ થઈ જાય છે. ઈન્દ્રિયોને બહિર્મુખી મટાડી અન્તર્મુખી બનાવવાના સાધનામૂલક પ્રયત્નોથી જ અનાદિ કાલથી સચવાતું આવેલું અંધારું ઉલેચાઈ જશે. એક સૂર્યના પ્રકાશ કરતાં કરડે સૂર્યોને પ્રકાશ, લાખગણી રેશની, આપણા અંદરમાં છે. પરંતુ આપણને તે જ દેખાય છે જે તરફ આપણું ધ્યાન હોય છે. તે દેખાતું જ નથી જે તરફ આપણું ધ્યાન નથી હોતું. દાખલા તરીકે, એક માણસ જતાં જતાં કોઈને ગાળ દેતે જાય છે. જ્યારે તે ગાળ આપે છે ત્યારે બે ઘટનાઓ ઘટે છે. એક તે જે માણસ ગાળ આપી રહ્યો છે તે બહાર દષ્ટિગોચર છે. તે માણસ બહાર છે તેની ગાળ પણ બહાર છે. પરંતુ સાંભળનારના અંતરમાં કોધ પ્રજવલિત થઈ જાય છે તે બીજી ઘટના છે, જે અંદરમાં ઘટિત થાય છે. જે શ્રેતાનું ધ્યાન તે વ્યક્તિ અને તે ગાળ તરફ જશે તે તેના આત્મિક વૈભવને ખજાને બંધ થઈ જશે. પરંતુ ગાળ તરફ ધ્યાન જવાને બદલે જે તેનું ધ્યાન પિતાના કધિ તરફ જશે અને તેનાં કારણે ગોતવામાં તે સંલગ્ન બનશે તો તે કોઇ પણ એક કે બીજી રીતે તેના આત્મિક વૈભવના પ્રવેશનું નિમિત્ત થઈ જશે. આટલી સમતામાં ઊતરવામાં જે કષ્ટની પ્રતીતિ થતી હોય તે ગૃહસ્થ જીવનમાં ડગલે અને પગલે અનુભવાતાં અને જીવનમાં ઉપયેગી થતાં આત્મમૂલક કાર્યો તરફ જે ધ્યાન કેન્દ્રિત કરીશું તે આત્મ-વૈભવને મેળવવાની દિશામાં ગતિ કરવા આપણે સક્રિય બની શકીશું. મનુષ્યનું જીવન અગરબત્તી જેવું હોવું જોઈએ. અગરબત્તી પોતે ભસ્મીભૂત થઈને પણ આખા વાતાવરણને સુગંધમય બનાવી દે છે. યાદ રાખજો, તમારું જીવન માત્ર તમારા Page #82 -------------------------------------------------------------------------- ________________ આત્માને વૈભવઃ ૨૧ માટે જ નથી. તમે તમારી જાત કે કુટુંબ સાથે જ સંબંધિત નથી. તમે સમષ્ટિના એક ભાગ છે એટલે સમષ્ટિ સાથે જોડાયેલા છે. ચાર કરોડ માઈલ દૂર રહેલ સર્ય જે ત્યાં કંડ થઈ જાય તે આપણે બધા અત્રે ઠંડા થઈ જઈએ. હવે તમે જ વિચાર કરે કે તમારા જીવનના સંરક્ષણમાં ચાર કરેડ માઈલ દૂર રહેલા સૂર્યને પણ ઉપકારક ભાગ છે કે નહિ? હવા, પાણી, વનસ્પતિ આદિ પદાર્થો કે જેના વગર જીવન ટકાવવું મુશ્કેલ છે, તે બધાની સાથે પણ એક યા બીજી રીતે આપણે જોડાયેલા છીએ માટે “વસુધૈવ કુટુમ્યકમની ભાવના ભાવવામાં આપણું હિત સમાયેલું છે. અમેરિકાના પ્રમુખ અબ્રાહિમ લિંકને એક દિવસ પાર્લામેન્ટમાં જઈ રહ્યા હતા. જતાં જતાં તેમણે એક સુવરને કીચડમાં ખૂચેલું જોયું. પ્રયત્ન કરવા છતાં તે નીકળી શકતું ન હતું. પ્રમુખે પિતાની મોટર ઊભી રખાવી અને જાતે જઈને સુવરને કીચડમાંથી બહાર કાઢયું. કીચડમાં પ્રવેશવાથી તેમનાં કપડાં પર છાંટા ઊડ્યા હતા પરંતુ તેઓ તે તે જ કપડે પાર્લમેંટમાં ગયા. પાર્લમેંટના અન્ય સભ્યોએ જ્યારે તેમનાં આવાં કપડાં જયાં ત્યારે તેઓ આશ્ચર્યમાં પડી ગયા. છેવટે મોટર ડ્રાઈવરે તેમને બધી વાત કહી ત્યારે તે લેકે તેની પ્રશંસા કરવા લાગ્યા. આ સાંભળી પ્રમુખે કહ્યું: “મેં તે સુવરનું દુખ ઓછું નથી કર્યું પરંતુ તેને જોઈ મને જે દુઃખ થયું તે જ મેં દૂર કર્યું છે અર્થાત્ મેં મારું જ દુખ દૂર કર્યું છે.' આ છે નિઃસ્વાર્થ પરદુઃખભંજકતા ! આત્મવૈભવની શેધની પૂર્વભૂમિકામાં આવા સદ્ગુણે જ સમાહિત છે. આ સગુણેની પરાકાષ્ઠા જ આ મેપલબ્ધિના દરવાજાને ઉદ્દઘાટિત કરે છે અને પિતામાં છુપાયેલા અનંત વૈભવનાં દર્શન કરાવે છે. તમારે–અમારો આત્મા આંતરિક અશ્વર્યની શોધમાં પ્રયત્નશીલ થાય તે કલ્યાણ થઈ જાય. આગમ છે જીવન-દીપક આજે અસ્વાધ્યાય ન હોવાથી આપણે પૂર્વે કરેલી પ્રતિજ્ઞા મુજબ મંગળશાસ્ત્રને પ્રારંભ કરીએ છીએ. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સ્ટમાં અધ્યયનને સ્વાધ્યાય એટલે ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરની પરંપરાને સંગમ. બે અથવા બે થી વધારે નદીએ જ્યાં ભેગી થાય છે તે સ્થાનને સંગમ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. સંગમનું ખાસ મહત્ત્વ છે. તે આપમેળે તીર્થસ્થાન બની જાય છે. તેમાં નહાવવાની ખાસ મહત્તા છે. અલૌકિક જગતમાં પ્રવેશ માટેને જાણે તે અજ્ઞાત સંકેત કે ઈશારે હોય તેમ સહુ તેને વિષે માન્યતા ધરાવે છે. સંગમમાં સ્નાન એટલે વૈદિક દૃષ્ટિએ પાપને જોવાનું અજોડ સ્થાન. ઉત્તરાધ્યનમાં પણ આ પવિત્ર સંગમ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૨૨: ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર સ્થાનની વાત છે. પણ એ છે આધ્યાત્મિક સંગમની વાત. આત્માને અંતર્મુખી બનાવવા માટેના અનંત ઈશારાઓથી ભરપૂર આ અધ્યયન છે. ઈશારાથી મળતા સંકેત સ્થાનને ઓળખવાની દિવ્ય દષ્ટિ જે તમારા અને અમારામાં જાગૃત થઈ જશે તે આ પ્રવચન સ્વરૂપદર્શનમાં કે પરમાત્મભાવની ઉપલબ્ધિમાં ઉપકાર નિમિત્તની અપૂર્વે અને અસાધારણે ગરજ સારશે. શાસ્ત્રોના સંબંધમાં એક સ્પષ્ટ સત્ય સમજી લેવાની પારમાર્થિક દષ્ટિ એ એક અનિવાર્ય અપેક્ષા છે. સહુથી પહેલાં “શાસ’ શબ્દ વિષે વ્યાકરણ સંબંધી વ્યુત્પત્તિપૂર્વક વિચારણા કરીએ. શાસ’ શબ્દ શાસ્ ધાતુમાંથી નિષ્પન્ન થાય છે. શ સ ધાતુને અર્થ જે શાસન કરે છે. જે નિયમન કરે, સત્ય તરફ સંકેત કરે, અજ્ઞાત અને અસીમની દિશામાં છલાંગ મારવા ઉત્રેરણા આપે, સ્વરૂપિપલબ્ધિ અથવા પરમાત્મદર્શનને ઈશારો કરે, કાળની મર્યાદામાંથી બહાર કાઢી કાલાતીતની દિશામાં ગતિ કરાવવા કથન કરે, વામનમાંથી વિરાટની અનંત અને અવ્યાબાધ દિશામાં યાત્રા માટેની સૂચના પૂરી પાડે, તેનું નામ શાસ્ત્ર છે. શાસ્ત્ર જે ખરેખર પરમાત્મભાવ તરફની મંજિલની દિશા નિર્દેશ કરનાર માત્ર ઈશારે જ થઈ જાય તે તે ઇશારે જ આપણી અજાત, અજન્મા, અમરણધર્મો અથવા પરમ અમૃત્વની સંપ્રાપ્તિની શોધની દિશાના ચરમ અને પરમ આદર્શની યાત્રાના શુભ પ્રારંભમાં અપ્રતિમ હિતકર માર્ગદર્શકને અમૂલ્ય અને અસાધારણ લકત્તર ભાગ ભજવી શકે. પરંતુ જે તે જ શાસ્ત્રો સત્યના સંશોધનની દિશામાં સંકેત અથવા અજ્ઞાત ઈશારાની ગરજ સારવાને બદલે અમૂલ્ય મન્દિરનું સ્થાન સ્વીકારી લે તે, સત્યમાં અવગાહન કરવાની, શ્રમપૂર્વક સત્ય સંશોધનની, પરમાત્મ ભાવપલબ્ધિની દિશા તરફની વિરાટ યાત્રાની આગેકૂચ જ અટકી જાય. પછી તે શાસ્ત્ર જ મન્દિર બની જાય. શાસ્ત્રોના મુખપાઠ અને આવર્તનમાં જ કર્તવ્યની ઇતિશ્રી થઈ જાય. સ્વના અધ્યયનની પારમાર્થિક દૃષ્ટિજ ભૂલાઈ જાય અને શાસ્ત્રની ગાથાઓના આવર્તનમાં જ સ્વાધ્યાય દૃષ્ટિગોચર થાય. જાતને અવેલેકવાની, પિતાને આલેચન કરવાની, સ્વમાં બુડવાની, મરજીવા થઈ સ્વના અતલ તળમાં અવગાહન કરવાની મરજીવાની શમસાધ્ય કળા જ વિસ્મૃતિના અંધકારભર્યા ગર્તમાં લુપ્ત થઈ જાય. શાસ્ત્રો કહે છે કે “aq IT સત્ત જેણે ત્રા” જેવા પ્રગટ સત્ય અદષ્ટ બન્યા છે. સત્યની ઉપલબ્ધિ શ્રમથી સાધી શકાય છે. પરમાત્મભાવની સંપ્રાપ્તિ માથા સાટેનો ખેલ છે એ વાત ભૂલાઈ ગઈ છે. જાતે સત્યનું અન્વેષણ કરવાની ભગવાનની આજ્ઞા શાસ્ત્રોના મુખપાઠ અને કંઠાગ્રતામાં જ અવરોધાઈ ગઈ છે. શાસ્ત્રોના સંકેતને અનુસરી, જાતે અનવેષણ કરવાની અને જીવનને ભગવાન મહાવીરની માફક સત્યની શોધમાં હોમી દેવાની તત્પરતા અને આતુરતાને સર્વત્ર અભાવ દષ્ટિગોચર થાય છે. સત્યને મેળવવાની સાચી પ્યાસ ભાગ્યે જ જોવા મળે છે. પાણી વિના જેમ માછલું તડફડે, તેમ સત્યની ઉપલબ્ધિ વિના અશાંતિ અને અજપિ ભાગ્યે જ Page #84 -------------------------------------------------------------------------- ________________ આગમ છે જીવનદીપક : ૨૩ દૃષ્ટિગોચર થાય છે. “અબળા સખ્ત મેલે ”ના ભાગવતી આદેશને આદશ બનાવી, સ્વયંના ભગીરથ પુરુષાર્થથી સ્વયંના સત્યને સાક્ષાત્કાર કરવાની કળાના પારમાર્થિક પાઠ ભૂલાઇ ગયેા છે. ધને યથાર્થ રૂપમાં ‘જાણવાની' ભૂમિકાને બદલે ‘માનવાની’ આધારશીલા ઉપર ધના ભવ્ય પ્રાસાદનુ ચણતર શરૂ થયુ છે. કારણુ સ્પષ્ટ જ છે કે, ‘જાણવામાં’ જાતના શ્રમની, પુરુષાર્થની, જીવનના આમૂલ રૂપાંતરણની, અહ ંને હામવાની કિલષ્ટતમ પ્રક્રિયાઓમાંથી, એટલે આધ્યાત્મિક ઉત્ક્રાંતિઓમાંથી, પસાર થવાનુ હાય છે, જ્વાલામુખીના વિસ્ફાટની સાથે ઝઝુમવાનુ હાય છે. ત્યારે માનવાની’પ્રક્રિયામાં આવી કેઇ જાતની અગ્નિપરીક્ષામાંથી પસાર થવાનું હાતુ નથી, તેમાં કશી જ જિટલતાના સામના કરવા પડતા નથી. ચેતનામાં ધર્મને જે વિકાસ દૃષ્ટિગોચર થાય છે તેનો મંગલ પાયે! અહંના વિસર્જનમાં છે. ‘માનવામાં’ અહુના પરિત્યાગની કશી જ જરૂર રહેતી નથી. જ્ઞાનને પુસ્તક બનાવી દેવામાં, કે જાણવાને શાસ્ર ઉપર આધારિત કરી દેવામાં, કશી જ મુશ્કેલી નથી. તેમાં સાધના કે તપશ્ચર્યાની દિવ્ય અગ્નિમાંથી પસાર થવાનુ હાતું નથી. શાસ્ત્રોના મુખપાઠથી જ જાણી લીધાની સ ંતુષ્ટિના અને યથા પાષણ મળી રહે છે. જાણવાનુ–સાક્ષાત્ અનુભૂતિનું સ્થાન સ્મૃતિ સ્વીકારી લે છે અને શાસ્રોને યાદ કરી લેવા માત્રથી કે બ્યની ઇતિશ્રીના કૃતકૃત્યતાનો સ તાજ મેળવી લે છે. અવળા સજ્જ મેસેા' શબ્દોમાં યાદ રહે છે, તે રાજ સ્વાધ્યાયમાં ખેલાય છે, આવના ઉપર આવર્તનોની પારાયણ પણ થઈ જાય છે, પરંતુ સત્યના સંશોધનમાં જીવન સમર્પ ણુનું કીમતી તત્ત્વ, વિસ્મૃતિના અંધકારમય ગતમાં સદાને માટે સમાઇ જાય છે. સ્વરૂપને સાક્ષાત્કાર, પરમાત્મભાવની ઉપલબ્ધિ કે સત્યનું પારમાર્થિક અન્વેષણ શાસ્ત્રોના પાઠાને સ્મૃતિબદ્ધ કરી લેવા માત્રથી નથી થતુ. તેની સ ંપ્રાપ્તિ તેા માથા સાટે છે. માટે ‘માનવા’ જેવા સરળ ઉપાય જગતમાં ખીન્ને કાઈ જ નથી. માનવામાં કશેા જ ભાગ દેવાની કે ચેાગ સાધવાની જરૂર રહેતી નથી. માટે જ મોટા ભાગના ધર્મ ‘જાણુવા' કરતાં ‘માનવા’ની જ આજુબાજુ ઊભા છે. જાણવાના પણ બે પ્રકારે છે. શાસ્ત્રો કે ગ્રન્થાના અભ્યાસથી પણ જો કોઇ વસ્તુનું સ્વરૂપ જાણી લે, તે તે પણ જાણવાના એક પ્રકાર છે અને તે પ્રકાર શ્રુતિ સત્ય છે પણ ખરી, પરંતુ આ રીતે જાણવાની પ્રક્રિયા પરાક્ષ થઇ. આ રીતે મેળવેલી જાણકારીને પ્રત્યક્ષમાં કશો જ અવકાશ નથી. એટલે જ આગમ પ્રરૂપો અને દન શાસ્ત્રીઓએ આગમને અંતર્ભાવ પ્રત્યક્ષ પ્રમાણમાં ન કરતાં, પરોક્ષ પ્રમાણના અવાંતર ભેદોમાં કરેલ છે. સ્મૃતિ, પ્રત્યાભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ એ બધાં પરોક્ષ પ્રમાણના પ્રકારો છે. શાસ્ત્રોના નિર્દેશા, સંકેતા અને અજ્ઞાત ઇશારાઓના આધારે સ્વયં'ના અનુભવથી સ્વયંમાં જણાય તે અનુભૂતિ સત્ય અથવા સાક્ષાત્ સત્ય છે અને આ પણ જાણવાના એક બીજો လူ့ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૨૪ : ભેદ્યા પાષાણુ, ખાલ્યા દ્વાર પરંતુ પારમાર્થિ ક અને અત્યંતિક પ્રકાર છે. આ જાતની સાક્ષાત્ અનુભૂતિમાં જ પરમ સત્યના પરમ વિરાટમાં પ્રવેશવાના દ્વારો ઉદ્ઘાટિત થાય છે ‘અપ્પળા સજ્જમેસેજ્ઞા’ આ જે ભગવાણી, આગરા છે તેનું આંતરિક હા, આત્યંતિક રહસ્ય, પરમનવનીત અને અંતિમ નિષ્કર્ષ પણ ઉપર્યુકત અનુભૂતિ સત્યમાં અન્તનિ વિષ્ટ છે, પ્રથમ પ્રક્રિયા એટલે કે આગમથી જાણી લેવા માટે શિક્ષિત અથવા પતિ થવુ જ માત્ર અનિવાય છે. તેના માટે આધ્યાત્મિક ઉત્ક્રાંતિમાંથી પસાર થવાની કે જીવનને રૂપાન્તરિત કરવાની કશી જ અપેક્ષા નથી. શાસ્ત્રોના અભ્યાસ, મુખપાઠ કે કઠાગ્રતાથી જાણી લીધાને જે સંતેાષ અનુભવે છે તે જાણપણાને પારમાર્થિક, ચાન્તર સ્પશી, આત્મ-પ્રદેશમાં આંદોલન જગાડનાર, સ્પદના ઉત્પન્ન કરનાર ગણી શકાય નહિ. ખરી રીતે તે તેને ‘જાણકાર’ કહેવા કરતાં ‘માનનાર’કહેવું જ વધારે સમીચીન અને યુક્તિ સંગત ગણાશે. શાસ્ત્રોના વારંવારના આવર્તન, વાંચન તેમજ અવલેાકનથી તે શીખી જાય છે કે આત્મા અજર છે, અમર છે, અજન્મા છે અને અમરણધર્મો છે. પાપટની માફક આ શબ્દો તે પટપટાવી જાય છે. એમાં વળી ભાષાકીય અભિવ્યક્તિનું સામર્થ્ય જો કેળવાઇ ગયું હોય તેા શાસ્ત્રોના શબ્દોને ભાષાનુ છટાદાર પરિધાન પહેરાવી, શ્રોતાઓને અસરકારક રીતે મુગ્ધ બનાવી દઇ શકે છે. જ્યાં ત્યાં શાસ્ત્રીય સૂતિઓ, નીતિશાસ્ત્ર સ્રના સુભાષિતાના તે છૂટથી ઉપયાગ કરે છે. મુખપાઠ કરી સ્વાધ્યાયના નામે પુનઃ પુનઃ આવન કરે છે. વારવાર શાસ્રીય વચનાના આવર્તનના સમાહથી સમાહિત થએલે તે બિચારા ભૂલી જાય છે કે, તે જે કઇ પણ ખેલી રહ્યો છે તે કાઇકના ઉછીના, વાસી, મૃત અને ઉધાર લીધેલા શબ્દો છે. પેાતાના જાત અનુભવનુ` કે સાક્ષાત્કારનું આ પરિણામ નથી, પરંતુ શાસ્ત્રોના વાંચનમાંથી મેળવેલ સૂચનાઓ કે સ્મૃતિને જ જાણપણું માની લેવાના સ ંમેાહનનું એક સુનિશ્ચિત ફળ છે. દાખલા તરીકે કોઇ માણસે તરવાના શાસ્ત્રના સંબંધમાં અનેક ગ્રન્થામાંથી તરવાની કળાના વિવિધલક્ષી પ્રયાગા જાણી લીધા હાય, તરવા વિષે પ્રસંગેાપાત સામયિક પત્રપત્રિકાઓમાં અન્વેષણાત્મક લેખે પણ લખ્યા હાય, તરવાના વિષયને અભિમુખ રાખી આકષ ક વાણીમાં સભાને સ્થિર અને મંત્ર મુગ્ધ બનાવી દે તે રીતે -અસરકારક, પ્રભાવી પ્રવચને પણુ કર્યાં હાય, એટલું જ નહિ, તરવાના સંબંધમાં એક મહાનિબંધ લખી પી. એચ. ડી.ની પઢવી પણ મેળવી લીધી હાય, છતાં તેવા માણસને ભૂલથી પણ જો કોઇ ઊંડા કૂવા, નદી કે દરિયામાં ધકકા મારશે તે તરવાના શાસ્ત્રની તેની ઉપર જણાવેલ જાણકારી કે તરવાના શાસ્ત્ર સંબંધેના તેના મહાનિબંધ પાણીમાં તડતિડયા કે લથડિયા ખાતા તેનુ સંરક્ષણ કરી શકશે નહિ. કારણ તરવાના સંબંધમાં ગ્રન્થામાંથી સૂચનાએ મેળવવી કે સ્મૃતિ એકત્રિત કરવી, અને પાણીમાં તરી બતાવવાની સાક્ષાત્ કળા આત્મસાત્ કરવી, એ બન્ને એકદમ જુદી વાતા છે. બરાબર તે જ રીતે સત્ય પરમાત્વભાવ કે સ્વરૂપનાં સંબંધમાં જાણવુ અને સત્ય અથવા પરમાત્વભાવના સાક્ષાત્કાર કરવા, એ બન્નેમાં પાયાના ભેદ રહેલ છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ આગમ છે જીવન-દીપક : ૨૫ શાસ્ત્રોના સંબંધમાં ઉપર્યુક્ત સત્યને હદયંગમ કર્યા પછી આપણે નિર્ણત કરેલ ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩મા અધ્યયન તરફ દષ્ટિપાત કરીએ તે તદ્દનુસાર ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરના ઐતિહાસિક યુગના સમયના માણસોના માનસ, સ્થિતિ, સંગે, દ્રવ્ય-ક્ષેત્રકાલ–ભાવની હીનાધિકતા તરફ પણ વિહંગાવલોકન આવશ્યક છે. તેને જાણ્યા વગર એક જ પરંપરામાં જન્મેલા, એક જ જાતના સત્યને ઉપલબ્ધ થએલા, એક જ પરંપરાને અનુસરનારાઓમાં જે આચાર-વિચાર અને વ્યવહાર વિષયક બાહ્ય ભેદરેખા પ્રત્યક્ષીભૂત થાય છે તેનું સમાધાન થશે નહિ. બાહ્ય ભૂમિકાના ભેદના મૂળભૂત કારણેની યથાર્થ સમીક્ષા શાસ્ત્રના આરંભ પૂર્વે જાણી લેવી જોઈએ કે જેથી શાસ્ત્રીય રહસ્ય સમજવા સુગમ થઈ જાય. ભગવાન પાર્શ્વનાથના યુગમાં સત્યની સંપ્રાપ્તિ જેટલી સુગમ હતી તેટલી ભગવાન મહાવીરના યુગમાં સુગમ રહેવા પામી નહિ. આજના વૈજ્ઞાનિક યુગમાં તેના કરતાં પણ વધારે મુશ્કેલી છે. ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરને અંતરાલ તે અઢી વર્ષ માત્રને છે પરંતુ અઢી વર્ષના આ નાના સમયમાં, સાંયોગિક પરિસ્થિતિઓ અને માણસના માનસોમાં એવું તો પાયાનું પરિવર્તન આવી ગયું કે સમાન આદર્શો, સમાન સિદ્ધાંત, સમાન તત્વજ્ઞાન, સમાન ઉપલબ્ધિઓ અને સમાન પરંપરાઓની, એક જ પરંપરાની કડી સાથે જોડાએલા એ બંને પરમાત્માઓને અનુસરનારાઓના વ્રત, આચારો અને વ્યવહારના સંબંધમાં આકાશ પાતાળ જેટલો ફરક દેખાવા લાગ્યો. ભગવાન પાર્શ્વનાથની પરંપરાને અનુસરનારા સાધકે રંગબેરંગી અને કંઈક કીમતી વસ્ત્રો પહેરી શકતા હતા. ભગવાન મહાવીરની પરંપરાને અનુસરનારા સાધકની માફક માત્ર શ્વેત અને તેમાં પણ હલકી જાતના વસ્ત્રો, તથા અતિ અ૯૫માત્રામાં જ વસ્ત્રો રાખવાં, તેમને માટે જરૂરી નહોતું. વસ્ત્રોની પસંદગીને આધાર સાધકની ભૂમિકા, મન અને સાંગિક સ્થિતિ પર નિર્ભર હતો. પ્રભુ પાર્શ્વનાથની પરંપરાને તેમાં અમુક મર્યાદાના સ્વીકારની કશી જ અડચણ નહતી. તેનું કારણ પણ સ્પષ્ટ હતું કે પાર્શ્વ પરંપરાના સાધકે સ્વભાવે સરળ અને સમજણની દષ્ટિએ સુજ્ઞ હતા. ભગવાન મહાવીરના વખત સુધી બીજા તીર્થંકરથી ચાલી આવતી આ સરળતા અને સુન્નતા ધીરે ધીરે ઘસાતી ગઈ અને ભગવાન મહાવીરના શાસનમાં તે એ સરળતા જાણે આખી ને આખી વકતામાં જ ફેરવાઈ ગઈ અને સુન્નતા અજ્ઞતામાં બદલાઈ ગઈ. માણસની બુદ્ધિ અને હૃદય બને જ્યારે પરિવર્તિત થઈ જાય, ત્યારે સાધકો અને મુમુક્ષુઓના આચાર-વિચાર અને વ્યવહારની મીમાંસામાં પણ જે પરિવર્તન કરવામાં ન આવે તે વિસંવાદ અને અસંગતિને પગ પસાર કરવાને અવકાશ મળી જાય. આ જ કારણથી તે, વ્યવહાર અને આચાર વિષયના ભેદે અનિવાર્ય અને અપરિહાર્યા હતા. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૨૬ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર ભગવાન પાર્શ્વનાથની પરંપરા સરળ અને સમજુ હોવાથી, સત્યના મર્મને પામવાની અસાધારણ પ્રતિભાથી તે સંપન્ન હતી. વળી સરળતાના ગુણને કારણે અર્થને અનર્થ થવાને કે અનર્થ પરંપરાની દિશા તરફ ઘસડાઈ જવાને લગીરે ભય નહતા. એટલે જ પાર્શ્વનાથની પરંપરામાં રંગબેરંગી વસ્ત્રો, રેશમી દુકૂલ કે કીમતી ઉપકરણેમાં વ્યાપેહ, અહંતા કે મમતાને પ્રવેશવાને અવકાશ નહોતે. એક સ્થાનમાં, એક જ ઠેકાણે વર્ષો સુધી વસવાટ કરે છતાં નિઃસંગતાના ગુણને કશીજ આંચ આવતી નહોતી. તે તે ક્ષેત્રના માણસ સાથે મમતાના બંધન બંધાઈ જવાના ભયને કશું જ સ્થાન નહોતું. સાયં–પ્રાતઃ પ્રતિક્રમણ કરવાના પાકા નિયમ સાથે પણ આ પરંપરા જોડાયેલી નહોતી. છઘની લહરમાં અજાણે ભૂલ થઈ જાય તે પણ તે પાપની નિવૃત્તિને માટે, તેજ ક્ષણે પ્રતિક્રમણ કરી, મુક્ત થઈ જવા માટે સાધકે સ્વતંત્ર હતા. આ પરંપરા માટે બ્રહ્મચર્ય વ્રતને અલગ સ્થાન નહોતું. બ્રહ્મચર્યની પૃથફ સમજણ, તે માટેની નવવાઢની પૃથક જાણકારી અનિવાર્ય નહોતી. સ્ત્રીને પરિગ્રહમાં જ સમાવી દેવામાં આવતી. અપરિગ્રહના વ્રતમાં જ બ્રહ્મચર્યને સ્વીકાર થઈ જતે. સરળતા અને સુન્નતાના કારણે વિસંવાદ ઊભું કરવાની કે જાણી જોઈ કુતર્કોને આશ્રયે માર્ગ વિરૂદ્ધ આચરણ કરવાની વિદ્રોહી વૃત્તિને સંદતર અભાવ હતે. એટલે આપણી દૃષ્ટિએ કે ભગવાન મહાવીરની પરંપરાની દષ્ટિએ દેખાતી ઉપર જણાવેલી છૂટછાટે કે નિરંકુશતાઓ તેમને તેમના માર્ગમાંથી ચલિત બનાવી શકતી નહતી. ભગવાન મહાવીરના યુગના ઉદય સાથે જ સરળતા અને સમજણ અસ્વંગત થયાં. છૂટછાટના પૃથક કારણોમાંથી પણ અનર્થની અનર્થકારી પરંપરા ઊભી થવાની અને શાસનની સમજવલતા, પવિત્રતા, જયેષ્ઠતા, શ્રેષ્ઠતા અને વરિષ્ઠતાને આંચ આવવાની જે જોરદાર શક્યતા હતી, તેના નિવારણની અનિવાર્યતા અને આવશ્યક્તા અપરિહાર્ય હતી. તેથી ભગવાન મહાવીરે પિતાની પરંપરાની પવિત્રતાને અક્ષુણ્ણ રાખવા નિયમન અને નિયંત્રણને કઠોર બનાવ્યું. બ્રહ્મચર્યવ્રતને સ્વતંત્ર સ્થાન આપ્યું. તેના વિષેની સૂક્ષ્મતમ સમજણ ઊભી કરી. બ્રહ્મચર્ય વ્રતની મહત્તા વધારી, તેના સ્થાનની દિવ્યતા સમજાવી. સંયમની સાધનાના મૂળમાં નવવાઢ વિશુદ્ધ બ્રહ્મચર્યની અનિવાર્ય જરૂરિયાત બતાવી. મૂછ મમતા અને અહંતાને ભૂલેચૂકે પણ સાધકે વશવત ન થઈ જાય તે માટે વેત વસ્ત્ર અને તેમાં પણ અતિ અલ્પ મૂલ્યના, ઓછામાં ઓછા પરિમાણમાં રાખવાને આદેશ આપે. સાધકે સ્થાનના વ્યાહમાં ન ફસાઈ જાય, મઠાધીશ ન બની જાય, ગૃહસ્થ સાથેના ગાઢ પરિચયમાં ન આવી જાય, સાધનાને પવિત્ર ક્ષેત્ર અને મંગલ દિશાને ભૂલી મંત્ર, તંત્ર, યંત્ર અને યશે વૈભવમાં ભાન ન ભૂલી જાય એટલે ચાતુર્માસ સિવાય કયાંય વધારે ન રેકાઈ રહેવાના નિયમ વિષેની યથાર્થ મર્યાદાઓ સૂચવી. ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરના સમયભેદને અનુલક્ષીને કરવામાં આવેલ આ ભેદ સાધકની ભૂમિકા અને રેગ્યતાને સુસંગત હતો એ સત્ય જે સમજાઈ જશે તે આ પ્રવચન સમજવું સહેલું થશે. Page #88 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વરનું એશ્ચર્ય ઈશ્વરના વિષેના ચિંતના વિવિધ આયામી છે. એટલે વિવિધ રંગથી રંગાએલા વિવિધ લક્ષી પણ છે. ઈશ્વરને જ જગતને ભ્રષ્ટા, હર્તા અને ભર્તા માનનારે જ્યારે એક મોટે સમુદાય છે, ત્યારે ઈશ્વરને આ પ્રપંચો સાથે સ્નાનસૂતકને પણ સંબંધ નથી એમ માનનારે વર્ગ પણ એ છે નથી. ઈશ્વરના કતૃત્વ વિષેની માન્યતાઓમાં જેમ અંધશ્રદ્ધા, પરંપરા, રૂઢિગત સંસ્કારોનું પરિબળ દૃષ્ટિગોચર થાય છે તેમ ઊંડાણથી વિચારતાં, ગંભીરતાથી અવલોકન કરતાં, સાંપ્રદાયિક રંગની વિવિધરંગી અસરેથી બચતાં, તેની ઊજળી બાજુ પણ જોવા મળી શકે તેમ છે. પરંતુ તેનો આધાર વ્યક્તિના વ્યક્તિત્વની ઊંચાઈ, આધ્યાત્મિક ભાવના, તલસ્પર્શી જ્ઞાન અને તેની ઉજજવલ મીમાંસાપૂર્ણ છણાવટ પર આધારિત છે. દર્શનશાસ્ત્રોના તર્કો કે બુદ્ધિના વિતંડાવાદના આધારે સત્યનું સંશોધન શકય નથી. બુદ્ધિ અને તર્ક તે સદા બેધારી તલવારનું જ કામ કરતાં આવ્યાં છે. તર્કથી એક વાર સિદ્ધ કરાએલી વસ્તુ વધારે તીણતમ પ્રજ્ઞા અને બલિષ્ઠ તર્કથી કાપી શકાય છે માટે “તડપ્રતિષ્ઠ' એટલે કે તર્કની કઈ પ્રતિષ્ઠા નથી. અપ્રતિષ્ઠ તર્કના બળે પરમ સત્યના વિરાટ એશ્ચર્યની ઉપલબ્ધિ સંભવિત નથી. આમ છતાં ઈશ્વર કતૃત્વના સંબંધમાં જે માન્યતાઓ રૂઢ થઈ ગઈ છે તેની પારમાર્થિકતા કે અપારમાર્થિકતા વિષે વિચાર આવશ્યક છે. ઈશ્વર કતૃત્વ પાછળની ભાવનાનું મૂળ તો કદાચ આધ્યાત્મિક હશે, અહંતા અને મમતાના વિસર્જનનું હશે, કર્તુત્વની અહંતામૂલક વૃત્તિના બંધનમાંથી છોડાવવાનું હશે, પરંતુ સમય જતાં આધ્યાત્મિક મૂલ્ય, આંતરિક રહસ્ય અને ચરમ નિષ્પત્તિઓ ભૂલાતી અને ખોવાતી જાય છે. એ કીમતી તો વિસારે પડતાં તેમનું પ્રતિષ્ઠિત અને વૈભવશીલ સ્થાન બાલિશ કલ્પનાઓ લઈ લે છે. ઈશ્વર કર્તુત્વના સંબંધમાં પણ એવું જ બનવા પામ્યું છે. જેમ કુંભાર ઘડાનું નિર્માણ કરે છે તેમ ઈશ્વર જાગતિક વસ્તુનું નિર્માણ કરે છે. ઈશ્વર વિષેની આ જાતની માન્યતા અપરિપકવ ધારણ અને ઈશ્વર વિષે સૂક્ષ્મતાપૂર્વકના અવગાહનના અભાવે જન્મેલી છે. જેમ આ ધારણ બુદ્ધિની કચાશ, તલસ્પર્શી ઊંડાણમાં જવાની અશકિત, સ્વરૂપચિંતનની પ્રગાઢતામાં પ્રવેશવાની અનાતુરતાને સૂચવે છે તેમ ઈશ્વર કતૃત્વના ખંડને પણ આટલી જ સ્કૂલતા અને બાહ્ય ભૂમિકા ઉપર આધારિત છે. અત્રે એક વાત સ્પષ્ટ સમજી લેવી જોઈએ કે જૈન ધર્મ કેઈ એક વિશિષ્ટ વ્યકિતને ઈશ્વર તરીકે સ્વીકારેલ નથી. દરેક વ્યક્તિમાં પ્રભુતા પડેલી છે. દરેક આત્મા પરમાત્મા છે. પિતાની ઉત્ક્રાતિમાં પોતાની સાધના, પિતાની તપશ્ચર્યા, પિતાની માનસિક સંકલ્પ શકિત, પિતાના મને બળની દઢતા અને શ્રમશકિતની વિપુલતા જ માત્ર અપેક્ષિત છે. ઈશ્વરને અનુગ્રહ મેળવવા માટે Page #89 -------------------------------------------------------------------------- ________________ ૨૮: ભેદ્યા પાષાણ, ખત્યાં દ્વાર તેના મોઢા સામે તાકીને બેસવાની, ભિખારીની માફક યાચના કરવાની, અપંગ અને અપાહિજની જેમ લાચાર બની જવાની કશીજ જરૂર નથી. આપણે અનુગ્રહ આપણામાંથી જ મેળવાય છે, આપણા શ્રમથી જ તે સધાય છે, આપણુ પુરુષાર્થ અને આરાધનાના બળ વડેજ તે ઉપલબ્ધ કરી શકાય છે. કેઈની પણ પાસે દીનતા બતાવવી તે મહાવીરના માર્ગને ઈષ્ટ નથી. પિતાની જ સાધના અને ઉપાસનાના શ્રમ વિના કદાચ કઈ અદશ્ય શક્તિ મેક્ષેપલબ્ધિ કરાવી દે તો તે પણ મહાવીરના માગને સ્વીકાર્ય નથી. મહાવીરને માર્ગ ઉપાસનાને પૌરુષ માર્ગ છે. સમર્પણને એમાં જરા પણ અવકાશ નથી. દીનતા કે ગરજને એમાં કયાંય સ્થાન નથી. માથા સાટે શ્રમથી મેળવવાને, મફતમાં મળતા તરફ દષ્ટિ પણ ન નાખવાને, કેવળ પુરુષાર્થ અને શ્રમથી સાધ્યને પ્રાપ્ત કરવાને આ માર્ગ છે. અને વિસર્જીત કરવાના સ્ત્રણ માર્ગો પણ છે. અને તે સમર્પણના માર્ગો છે. પુષ્ટિ સંપ્રદાય અને ભકિતમાર્ગના મૂળમાં સમર્પણની પ્રમુખતા છે. વ્યક્તિ પિતાની જાતને સંપૂર્ણ રીતે ઈશ્વરના હાથમાં સેંપી દે છે. જે વ્યકિત સ્વયંના મૂળ સ્ત્રોતોથી, બ્રહ્મથી અથવા પરમ અસ્તિત્વથી સંબંદ્રિત થઈ જાય છે તેનું અભિમાન ખવાઈ જાય છે. જ્યાં સુધી વ્યકિત કર્તા હોય છે ત્યાં સુધી પિતાના સારા નરસાં કાર્યો માટે સ્વયં જવાબદાર હોય છે. પરંતુ જ્યારે પિતાને વિરાટના શરણમાં સમર્પી દે છે ત્યારે તે જવાબદાર મટી જાય છે. એક નાનકડે બાળક પિતાના બાપને હાથ પકડી ગતિ કરી રહ્યો છે. ચાલતાં ચાલતાં જે તે પડી જાય તે તેના માટે તેના પિતા જવાબદાર છે. પરંતુ બાળક જ્યારે પિતાના આશ્રયને પરિત્યાગ કરી, પિતે જ ચાલવા માંડે છે ત્યારે પડી જતાં તેને બાપ જવાબદાર નથી રહે. પરંતુ તે પોતે જ જવાબદાર બની જાય છે. જે માણસ અહંકારના આધારે જીવવા પ્રયત્ન કરે છે તે પિતાના બધાં કાર્યો માટે પોતે જ જવાબદાર છે. સારું કે નરસું જે કંઈ પણ કર્યું તે પિતાનાં જ પરિણામ છે. કારણ તેના દરેક કાર્યો પાછળ પિતાના કર્તુત્વને ભાવ સઘનરૂપે ઊભે છે. રોનાથી વિપરીત એક વ્યકિતએ પિતાની જાતને વિરાટમાં સમપી દીધી. તેણે કહ્યું છે પ્રભે, હવે જેવી તારી મરજી. બુરું થાય તે પણ તું, અને સારું થાય તે પણ તું આવી આત્યંતિક અર્પણતા સ્વીકાર્યા પછી કદાચ તે લાખો રૂપીઆના ખર્ચે મંદિરનું નિર્માણ કરે અને ગામમાં જઈને કહે કે, “જુઓ, મેં કેવા ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું !” અથવા તેનાથી ઊલટું જે તે કયાંક ચેરી કરવા જાય અને સપડાઈ જાય તે રીતે પરમાત્માનું કૃત્ય ગણાવી કહે, હું શું કરું ? મેં તે ઇશ્વરે કરાવ્યું તેમ કર્યું. તે તેવી વ્યકિતનું સમર્પણ ખરેખરું સમર્પણ નથી. તેવી વ્યક્તિ પિતાની સાથે કે પરમાત્માની સાથે ઈમાનદાર નથી. હાં, મંદિર પણ Page #90 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વરનું ઐશ્ચર્ય : ર૯ પરમાત્માનું અને ચોરી પણ પરમાત્માની, મારું કશું જ વ્યકિતગત અસ્તિત્વ નથી. આ કતૃત્વ શૂન્ય ભાવજ સમર્પણને મૂળભૂત પાયો છે. એક ફકીર ટ્રેનમાં મુસાફરી કરતું હતું. તે સીટ ઉપર તે બેસી ગયે પરંતુ પિતાને સામાન માથા પર રાખીને બેઠે. પાસે બેઠેલા માણસને આશ્ચર્ય થયું. આ રીતે માથા પર ભાર વહન કરવાનું કારણ તેઓ સમજી શક્યા નહિ. એટલે કુતૂહલ સાથે તેમણે કહ્યું: “સામાન નીચે મૂકી આરામથી બેસી જાઓ. અકારણ માથા ઉપર ભાર શા માટે ઉપાડે છે? ફકીરે ઠાવકાઈથી જવાબ આપે : “જનાબ ! મેં મારી જ ટિકિટ લીધી છે એટલે સામાનને ભાર ટ્રેન ઉપર નાખવે તે એક પ્રકારની અનીતિ છે. માટે હું સામાનને માથે ઉપાડી બેઠો છું. આ જવાબથી મુસાફરે હસ્યા અને કહ્યું. “મહાશય ! આમ કરવાથી પણ કશેજ ફેર પડતો નથી કેમકે ભાર તે ટ્રેન ઉપર જ પડે છે.” ફકીર હસવા લાગ્યું. તેણે કહ્યું: “હું તે વિચારતો હતો કે, આ ટ્રેનમાં બેઠેલાં બધાં અજ્ઞાની છે એટલે લાવ, સામાનને ભાર માથે ઉપાડું. પણ હવે મને ખબર પડી કે આ ટ્રેનના યાત્રીઓ જ્ઞાની છે.” આમ કહી તેણે ભાર માથા ઉપરથી ઊંચકી નીચે મૂકી દીધો. માણસો વધારે આશ્ચર્યાવિત થયા અને એકસામટા બોલી ઊઠયાઃ “અમે આપની આ પ્રક્રિયાનું રહસ્ય સમજી શકયા નથી. માટે મહેરબાની કરી આ વાતનું રહસ્ય સમજાવી અમને કૃતાર્થ કરે. ફકીરે કહ્યું મેં તે એમ વિચારીને માથા પર ભાર મૂકયે હતું કે તમે બધાં પણ આખી જિંદગીને ભાર પિતાના ઉપર રાખતા હશે. ખરી રીતે તે બધે ભાર પરમાત્મા ઉપર જ છે. છતાં મકાન બનાવશે તે કહેશેઃ “મેં બનાવ્યું છે. બધે ભાર તમારી જાત ઉપર તમે ઉપાડી લે છે. માટે હું પણ મારી ઘરવખરી મારા માથા ઉપર રાખીને બેઠો હતો. એમ માનીને કે તમારી સાથે બેસવાની સંગતિ આ જ રીતે થશે. પરંતુ સારું થયું કે તમે બધા જ્ઞાની નીકળ્યા. વિરાટ સહુ માટે જવાબદાર છે. પરંતુ તેની સાથે અમુક રીતે સમજુતી સંભવિત નથી. તમે એમ નહિ કહી શકે કે અમુક માટે હું જવાબદાર છું અને અમુક માટે વિરાટ. ધાર્મિક માણસ બધું વિરાટ ઉપર છોડી દે છે અને અધાર્મિક માણસ કર્તુત્વને બધે ભાર પિતાના ઉપર ઉપાડ્યા કરે છે. જે વ્યક્તિ પોતાની જાતને પરમાત્મા ઉપર છોડી દે છે તેનાથી બૂરાં કાર્યો થવાં મુશ્કેલ થઈ જાય છે. કારણ બસ કાર્યો માટે અહંકાર અનિવાર્ય છે, શુભ કાર્યો માટે અહંકાર વિઘરૂપ છે. સારી ગીતા અહમના વિસર્જન માટેની સમજણથી ભરેલી છે. કૃષ્ણ એક જ વાત અર્જુનને સમજાવી રહ્યા છે કે, તું તારી જાતને કેન્દ્ર ન માન. તું નિમિત્ત માત્ર થઈ જા. પરંતુ કતૃત્વને અહં તેને નિમિત્ત થવા દેતું નથી. તેને ખ્યાલ છે કે હું કર્તા છું. મારા વગર આ યુદ્ધ શક્ય નથી. કર્તુત્વ ભાવની મમતા ધરાવતી વ્યક્તિ પરમાત્માની માધ્યમ કેમ બની શકે ? Page #91 -------------------------------------------------------------------------- ________________ ૩૦ : ભેઘા પાષાણુ, ખેલ્યાં દ્વાર કતૃત્વ સંબંધને પણ જરા ઊંડાણથી વિચાર કરવો આવશ્યક છે. ઈશ્વરને કર્તા તરીકે માનનારા શિખર પુરુષોની માન્યતા છે કે, પરમાત્મા માટે અસ્તિત્વ એવું જ છે એવું આપણા માટે આપણું શરીર. આપણા હાથ-પગ આદિ અવયવે જેમ આપણા શરીરના જ વિસ્તાર છે તેમ પરમાત્મા માટે સમસ્ત અસ્તિત્વ પણ તેને જ વિસ્તાર છે. પરમાત્માનું સુજન એટલે પારકાનું સૃજન નથી. તે સુજનને યથાર્થ રીતે સમજી લેવું જરૂરી છે. એક ચિત્રકાર ચિત્ર બનાવે છે, અને એક મૂર્તિકાર મૂર્તિનું નિર્માણ કરે છે. ચિત્ર કે મૂર્તિ, ચિત્રકાર કે મૂર્તિકારથી નિર્માણ થયા પછી તેમનાથી જુદી થઈ જાય છે. ચિત્ર અને મૂર્તિનું પિતાનું સ્વતંત્ર અસ્તિત્વ થઈ જાય છે. ચિત્રકાર કે મૂર્તિકાર મરી જાય તે પણ તે અનિવાર્ય નથી કે ચિત્ર અને મૂર્તિ પણ નાશ પામી જાય. ચિત્રકાર અને મૂર્તિકારના અભાવમાં પણ ચિત્ર અને મૂર્તિ બચી રહે છે. માતા પુત્રને જન્મ આપે છે પરંતુ માતાની અનુપસ્થિતિમાં પણ પુત્રની હૈયાતી હેય છે. કારણ કે પુત્રનું પિતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે. ચિત્ર, મૂર્તિ કે પુત્ર, જન્મની સાથે જ ચિત્રકાર, મૂતિકાર કે માતાને માટે “તું બની જાય છે. ચિત્ર કે મૂર્તિના નિર્માણ પછી કોઈ પણ ચિત્રકાર કે મૂર્તિકાર તેને હું કહી શકે નહિ. તેથી જ તેઓ સંબોધન કરશે, કેમકે તેમનાથી તે ભિન્ન, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી વસ્તુઓ છે. એનાથી ઊલટું એક નૃત્યકાર છે. તે નાચે છે પરંતુ તે નૃત્યથી જુદે થઈ શકતું નથી. નૃત્ય સાથે નર્તકનું તાદાભ્ય છે. તે ગમે જેટલું નાચે તે પણ નર્તક અને નૃત્ય એક જ રહે છે. એટલે જ હિંદુ લોકેએ પરમાત્માને નૃત્ય કરતા નટરાજની જેમ વિચારેલ છે. મૂર્તિકાર કે ચિત્રકારની જેમ મૂર્તિ કે ચિત્ર બનાવતાં વિચારેલ નથી. નર્તકની માફક નત્ય કરતા વિચારવા પાછા ભારે રહસ્ય છે અને તેનું કારણ એક જ છે કે નર્તક અને નૃત્ય એક જ છે. નર્તક રોકાઈ જાય તે નત્ય પણ અટકી જાય છે. અને નૃત્ય રેકાઈ જાય તે પણ નર્તક, નર્તક રહેતો નથી. નર્તક ત્યાં સુધી જ નર્તક હોય છે જ્યાં સુધી નત્ય કરતે હોય છે. નર્તક વચ્ચે એકમતા છે, તે બન્ને એક રૂપ જ છે. પરસ્પર એકબીજામાં એકબીજાં સમાએલાં છે. પરમાત્મા અને સૃષ્ટિ વચ્ચે જે સંબંધ છે તે પણ નર્તક અને નૃત્યનું છે. પરમાત્મા નર્તક છે અને સૃષ્ટિ તેનું નૃત્ય છે. સૃષ્ટિને સ્થગિત કરી પરમાત્મા સૃષ્ટા રહી શકે નહિ. સૃષ્ટિ શાશ્વત ચાલતી જ રહેશે કારણ સટ્ટા અને સૃષ્ટિ, નર્તક અને નત્યની માફક, એક છે. નર્તક અને નૃત્યની કલ્પનામાં સૃષ્ટિ પણ પરમાત્મા જ બની ગઈ. પરમાત્માથી શૂન્ય કશું જ અવશિષ્ટ નથી. એટલે જ જગતને હિન્દુ સૃષ્ટિએ એક અજબનું નામ આપ્યું છે–પરમાત્માની લીલા. લીલાને અર્થ ક્રીડા, રમત, ખેલ થાય છે. રમતમાં અહંકાર નથી હોતે. રમતમાં જો અહંકારની રેખા દેખાતી હોય તે પછી તે રમત, રમત રહેતી નથી પણ તે એક કાર્ય થઈ Page #92 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વરનું ઐશ્વર્ય : ૩૧ જાય છે. બે માણસે તાશ રમતા હોય તે પણ અકડાઈ આવી જાય છે. શતરંજ રમતાં તલવારે ખેંચાઈ જાય છે. ખેલમાં પણ અહંકાર આવી જાય છે. હાર-જીત પકડાઈ જાય છે. પછી ખેલ, ખેલ નથી રહેતું, કાર્ય બની જાય છે. | બાપ જ્યારે પિતાના નાના પુત્ર સાથે રમતા હોય છે ત્યારે બાપમાં અહંકાર હતો નથી. બાળકની સાથે રમતાં અહંકાર કરવામાં તેમને તેમાં અણસમજ દેખાય છે. પછી બાપ હારવા જીતવાની ચિંતા કરતા નથી. કેટલીક વખત તો પિતે જાણી જોઈને હારી જાય છે. પિતે પડી જાય છે અને બાળકને છાતી ઉપર ચઢવા દે છે. અને બાળક આનંદથી ઊછળવા માંડે છે. બાળકની જીત, બાળકની ખુશી, બાપની ખુશી બની જાય છે. આ એક ખેલ છે. પરમાત્મા માટે પણ આખું જગત એક ખેલ છે. કેટલીક વાર તે બાળકની માફક આપણને જીતાડે છે, કેટલીક વાર આપણે એક બાળકની જેમ તેમની છાતી પર પણ ચઢી બેસીએ છીએ. કારણ કે અંદરમાં કશે જ અહંકાર નથી. આ છે ઇશ્વર વિષેની એક સમૃદ્ધ અને વ્યાપક હિન્દુ દર્શનની મૂળભૂત દૃષ્ટિ. આ દૃષ્ટિ પાછળ પણ ઊંડી સૂઝ અને ગંભીર સમજણ રહેલી છે. એના ખંડનમંડનના વિતંડાવાદમાં તકને આશ્રય લઈ કૂદનાર એક દાર્શનિક સૌંદર્યને ભૂંસવાને અનિચ્છનીય પ્રયાસ કરે છે તેમાં પિતાની જ વામનતાનું પ્રદર્શન કરે છે, વિરાટ તરફની પિતાની જ આગેકૂચને અટકાવે છે. આપણે આવી હીન ભાવનાને આશ્રય લેવા ઈચ્છતા નથી. આપણે તે એક મૂળભૂત દર્શનની ઈશ્વર વિષયક મૂળભૂત દષ્ટિને સમજી, તેમાંથી કેઈ નવી દષ્ટિ ઉપલબ્ધ થાય તે તે મેળવી લેવાની દૃષ્ટિ જ કેળવવાની છે. કશી જ વિકૃતિ વગર આ એક દષ્ટિ તમારી સમક્ષ મૂકી છે, તેના ઊંડાણમાં ઊતરવા અને તેમાંથી જે કંઈ તાત્વિક નિષ્કર્ષો મેળવી શકાય તે તે મેળવી લેવા સૌએ આગેકૂચ કરવાની છે. હવે આપણે ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરના શિષ્યના મધુરમિલન, તેમજ આધ્યાત્મિક વિચાર વિનિમયની મૂળભૂત ભૂમિકા તરફ વળીએ, અને ઉત્તરાધ્યયન સૂત્રની મૌલિક ધારાઓને આશ્રય લઈ આધ્યાત્મિક જગતમાં અવગાહન કરીએ. કુમારકેશી શ્રમણ ભગવાન પાર્શ્વનાથની પરંપરાના ચેથા પટ્ટધર હતા તે પ્રભુ ગીતમ ભગવાન મહાવીરના પ્રથમ ગણધર હતા–એકવાર આ બંને ધુરંધરે પિતાના શિષ્યો સાથે શ્રાવસ્તી નગરીમાં પધાર્યા. બંને પરંપરાઓમાં કેટલાક આચાર-વિચારના ભેદ હતા. એક જ લક્ષ્ય, એક જ આદર્શ, એક જ સાથ હોવા છતાં સાધનાના આ ભેદેએ બંને શિષ્ય સમુદાયમાં સંદેડનું એક વાવાઝોડું ઊભું કર્યું અને બંનેએ મળી વિચાર-વિનિમય કરવાને અવકાશ પૂરા પાડે. પાર્શ્વનાથની પરંપરા ભગવાન મહાવીરથી પૂર્વવત છે એટલે જયેષ્ઠ ગણી શકાય. પ્રજ્ઞાશીલ અને સ્વભાવથી વિનમ્ર એવા પ્રભુ ગૌતમ, ભગવાન પાર્શ્વનાથની પરંપરાની શ્રેષ્ઠતાને Page #93 -------------------------------------------------------------------------- ________________ ૩ર : ભેદ્ય પાષાણ, ખોલ્યાં દ્વાર અનુલક્ષી, કેશીકુમાર શ્રમણના સાંનિધ્યમાં તિન્દુક ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં કેશીકુમાર શ્રમણે પિતાની પરંપરા અને શ્રમણ ધર્મને શેભે એ રીતે પ્રાણ ગૌતમને સત્કાર કર્યો. આ પાર્વભૂમિકાના સામાન્ય ઉલ્લેખ પછી આ અધ્યયનના મૂળપાઠ તરફ વળીએ. जिणे पासे त्ति नामेण, अरहा लोग पूइओ । संबुद्धप्पा य सवन्नू धम्म तित्थयरे - जिणे ॥ तस्स लोग पईवस्स आसी सीसे महायसे । केसीकुमार समणे विजा चरण पारगे ॥ મોહિનાથ – સુગે યુદ્દે સરસંઘ – સમgછે ! गामाणुगामं रीयंते सावत्थिनगरीमागले ॥ આ ગાથાઓને સામાન્ય અર્થ આ પ્રકારે છે. પાર્શ્વનામના જિન, બહેન, લેક પૂજિત, સંબુદ્ધાત્મા, સર્વજ્ઞ, ધર્મતીર્થના પ્રવર્તક હતા. 1 1 1 મહા-યશસ્વી, વિદ્યાચારિત્રમાં પારંગત એવા કેશીકુમાર શ્રમણ લેક પ્રદીપ ભગવાન પાર્વના શિષ્ય હતા. 1 ૨ ૩ તેઓ અવધિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી પ્રબુદ્ધ હતા. તેઓ પિતાના શિષ્ય સાથે ગામેગામ વિહાર કરતા શ્રાવસ્તી નગરીમાં પધાર્યા. 1 ૩ 1 આ મૂળ ગાથાઓમાં ઉચ્ચરિત એક એક શબ્દને વિશિષ્ટ મહિમા શાસ્ત્રોની ટીકાઓમાં ઠેકઠેકાણે દષ્ટિગોચર થાય છે. તે બધા શબ્દનું એ રીતે વિશ્લેષણ કરવા જતાં, કાલ મર્યાદાના અતિક્રમણની અપેક્ષા રહે છે. તેથી તે બધા શબ્દની મીમાંસા કે રામીક્ષા હું કરીશ નહિ. જે વિશિષ્ટ શબ્દો છે કે જેમાં વધારે ગાંભીર્ય અને આધ્યાત્મિક સૌંદર્ય દષ્ટિગોચર થાય છે તે ૨ ની જ છણાવટને હું પ્રાધાન્ય આપીશ. ભગવાન પાર્શ્વનાથ જિન હતા, અહંન હતા, સર્વજ્ઞ હતા અને ધર્મતીર્થના પ્રવર્તક હતા. અરિહંતની સ્તુતિ માટે આપણે જે “નમોન્યુમેન' ને મંગલ પાઠ ગણીએ છીએ, તેમાં અરિહે તેના વિશિષ્ટ ગુણે અને તેમની સર્વોપરિતા યા પ્રભુતા સહજ રીતે જણાઈ આવે છે. પરંતુ અરિહંતેમાં પણ જે તીર્થક થયા છે તે તે વિશિષ્ટતમ અને શ્રેષ્ઠતમ શિખરના અતિ માનવો છે. તીર્થ શબ્દનો અર્થ ઘાટ છે. તીર્થ એટલે કાંઠે, ઘાટ, કિનારે. તેને અર્થ છે કે એક એવી જગ્યા કે જ્યાંથી અનંત અસીમ અને અજ્ઞાતના સાગરમાં ઊતરી શકીએ. તીર્થકર શબ્દ, આ તીર્થ શબ્દની સાથે કી(કર)ને ઉપપદ સમાસ થતાં, નિષ્પન્ન થયેલ છે. તીર્થને બનાવનાર એ તેને બર્ય છે. આ સિવાય બીજે કશે જ અર્થ નથી. જેનેએ અવતાર શબ્દને કદી ઉપયોગ કર્યો નથી. જેનેની પરંપરામાં અવતારી જેવા પુરુષે માટે તીર્થકર શબ્દ વ્યવહત થાય છે અને તે અવતાર કરતાં સવિશેષ પ્રભાવી તેમ જ ચઢિયાતી કટિને છે. કારણ પરમાત્મા મનુષ્યમાં અવતરિત થાય તે એક વાત છે અને માણસ પરમાત્મામાં પ્રવેશનું તીર્થ બનાવી લે તે એ કરતાં પણ ઉચ્ચતર અને મહિમાવાળી વાત છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અને ક્રિયાની પ્રભુતા ગઈ કાલે તીર્થકર શબ્દની મીમાંસા ચાલી રહી હતી, આજે તે જ વાતને સામે રાખીને આગળ વધીએ છીએ. તદનુસાર જૈનધમ પરમાત્માના અનુગ્રહ ઉપર વિશ્વાસ રાખનારો ધર્મ નથી પરંતુ માણસના પેાતાના પુરુષાર્થ, ધૈય, પ્રતીક્ષા અને હિ ંમતમાં વિશ્વાસ રાખનારા ધમ છે. એટલે જ તી અને તીર્થકર શબ્દને જેટલે પ્રગાઢ અને સઘન ઉપયાગ જૈન લેાકેા કરી શકયા, તેટલેા કઈ પણ કરી શકયા નથી. જૈનાને ઈશ્વરની કે અદૃષ્ટની કલ્પનાના કશે। જ ખ્યાલ નથી. ઈશ્વર કોઈ સહાય આપી શકે છે એને કશે। જ અર્થ નથી. માણસને પેાતાની જાતના સામર્થ્ય અને પરિશ્રમથી યાત્રા કરવી પડે છે. ભગવાન પાર્શ્વનાથ જિન હતા, અરિહંત હતા. રાગ, દ્વેષ, કામાદિ રિપુવને મૂલતઃ પરાભવ આપી દેવાના કારણે તે વિજેતા બની ગયા હતા. આત્માની ઉત્ક્રાન્તિમાં અવરાધ ઉત્પન્ન કરનાર કેાઈ આંતર શત્રુ તેમને માટે અવશિષ્ટ ન રહ્યો. અંદરમાં એવું કઈ રહ્યું નહિ કે જેની સાથે ભવિષ્યમાં કયારેય પણ લડવાના પ્રસંગ આવે. હવે આત્મામાં કામ નથી, ક્રાધ નથી, વિષય કે વાસના નથી. અહંકારને પણ અવકાશ નથી રહ્યો કે જેથી તેની સાથે સ ંઘ જન્માવવા પડે. એટલે અરિહંતપણું આંતરયાત્રાનું, માનવીય ઉત્ક્રાંતિનું શિખર છે. તેના પછી કશી જ આગળ કોઈ જ યાત્રા નથી. અરિહંત મંજિલ છે, સાધ્યની ચરમ સિદ્ધિ અને સાધનાની પરમ નિષ્પત્તિ છે, કે જેના પછી ન કાઈ યાત્રા રહી, ન કઈ કરવાનું શેષ રહ્યુ, કે ન કંઈ મેળવવાનુ કે ન કંઇ છેડવાનુ અચ્યુ, જ્યાં પહેાંચી જીવ શિવ થઈ ગયા, કૃતા અને કૃતકૃત્ય થઈ ગયા. ભગવાન પાર્શ્વનાથ સ્વયં સમુદ્ધ હતા. આ વિશેષણુનું પણ વિશિષ્ટ સામર્થ્ય છે. માણસ સેકડો શાસ્રો કંઠસ્થ કરી શકે છે, આડા અવળા પદે, કે જ્યાંથી આપણે ખેલાવવા માંગીએ ત્યાંથી શરૂ કરી, પોતાની મેધાચાતુરીનું અદ્ભુત પ્રદર્શન કરી શકે છે, શાસ્રા અને વાદવિવાદમાં અપૂર્વ પાંડિત્ય દાખવી શકે છે, પરંતુ આ બધું જ્ઞાન પારકું છે, માત્ર સ્મૃતિએ અને સૂચનાઓના સંગ્રહ છે. આત્મામાં એની મૂળભૂત ગ ંગોત્રી નથી. એનુ ઉદ્ભવ સ્થાન તે પુસ્તકા, ગ્રંથા અને આગમેા છે. પેાતાના સ્વયંભૂ મૂળભૂત સ્રોત સાથે આ અક્ષરીય જાણપણાને કઈ પણ સબંધ નથી. આત્માના રૂપાંતરણમાં આવા જ્ઞાનને ઉપયોગ ભાગ્યે જ હાય છે. જીવનને બદલાવવામાં સહાયક થવાને બદલે આવુ જ્ઞાન અહીંનું પોષક અને વ અની જતું હાય છે, એટલે ઉપનિષદો વિદ્યાના અર્થ આત્મજ્ઞાન કરે છે, પુસ્તકીય જ્ઞાન નહિ. આત્મજ્ઞાનને સંબંધ પોતાના આધારભૂત મૂળ સ્રોત સાથે હોય છે. તેને લઈને જ ‘ સા વિદ્યા યા વિમુક્તયે ’ની ઉપનિષદોની ઉદ્ઘાષા છે. અહીં વિદ્યા શબ્દથી માત્ર જ્ઞાન અભિપ્રેત નથી પરંતુ રૂપાંતરણ . Page #95 -------------------------------------------------------------------------- ________________ ૩૪ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર જે જ્ઞાન સ્વયંને રૂપાંતરિત કરી શકે, સ્વયંમાં લકત્તર પરિવર્તન લાવી શકે, તે જ વિદ્યા, તે જ જ્ઞાન ગણાય. શબ્દની માહિતી હોય, સિદ્ધાંતની પ્રતીતિ હય, શાસ્ત્રોના પાકે કંઠસ્થ હોય, પણ સત્યની ઉપલબ્ધિ કે અનુભૂતિને સદંતર અભાવ હોય છે એવી વ્યક્તિની ઉપનિષદોએ મીઠી મજાક કરી છે. ઉપનિષદના જ શબ્દોમાં તે સમજવા પ્રયત્ન કરીએ अन्धंतमः प्रविशन्ति येऽविद्यामुपासते । ततो भूय इव तमो ये तु विद्याया रताः ॥ અર્થાત્ જે અજ્ઞાનના ભયંકર અંધકારમાં ડૂબેલા છે તે તે અંધકારમાં સબડે તેમાં કંઈ જ આશ્ચર્ય નથી પરંતુ જે વિદ્યામાં, અક્ષરજ્ઞાનમાં, શાસ્ત્રો કંઠસ્થ કરવામાં અને આત્મજ્ઞાન શૂન્ય પાંડિત્ય વધારવામાં જ મશગૂલ છે તે તે અજ્ઞાની કરતાં પણ વિશિષ્ટતમ અન્ધકારમાં ડૂબેલા છે. બીજાને સુધારવાનો પ્રયત્ન અજ્ઞાનપૂર્ણ છે તેમ પિતાની ભૂલો ન સ્વીકારવાનો પ્રયત્ન અહંકારપૂર્ણ છે. એકવાર આન્સર નિરીક્ષણ કરી, પિતાની જાતને પૂછી લેવું જોઈએ કે, જે હું જાણું છું તે મારી પોતાની અનુભૂતિપૂર્ણ દૃષ્ટિ છે કે શાના વારંવારના આવર્તનમાંથી જન્મેલું કેઈ સમોહન છે ! જે જાણપણું પ્રાણને સ્પર્શતું ન હોય, જીવનને રૂપાંતરિત કરતું ન હોય, તે જાણપણું એક જાતને સંગ્રહ માત્ર છે. તે જાણપણુથી આત્મા ઊર્વગામી બનતો નથી. શાસ્ત્રો કંઠસ્થ કરવાથી કશો જ લાભ નથી, હૃદયસ્થ કરવાથી લાભ છે. સત્યના સંબન્ધનું અજ્ઞાન કયારેક સત્યના સંશોધનની દિશામાં ગતિ કરાવવા ઉપકારક અને સહાયક પણ બની શકે, સત્યને પ્રગટાવવાની તાલાવેલી પણ જગાડી શકે, સત્ય વિષેનું અંધારું સત્યની અભિવ્યક્તિને પ્રચ્છન્ન ઈશારે કે સંકેત પણ બની શકે, પરંતુ સત્યના સંબંધનું જાણપણું સાક્ષાત્ સત્યના અન્વેષણમાં બાધક પણ બની શકે છે. સત્યના સંબંધની શાસ્ત્રીય માહિતી જ સત્ય અનુભૂતિ અથવા આત્મદર્શનના સાક્ષાત્કારમાં અવરેધક બની શકે. સત્યના સંબઘના જ્ઞાનને સત્ય રૂપ માની લેવાની ભૂલ પણ કરી શકે, અને તેથી જ સત્યના સંબંધના અજ્ઞાન કરતાં સત્યના સંબંધનું જાણપણું ઘણીવાર ખતરનાક પણ નીવડે છે. માટે શાસ્ત્રો સત્યના ઉદ્ઘાટનના ઈશારા રૂપે સત્યને સંશોધનની પરમાત્મ ભાવને પ્રગટાવવાની આપણી વિરાટની દિશા તરફની પરયાત્રામાં ઉપકારક બને, આપણામાં પરમચૈતન્ય, પરમસંગીત, પરમનૃત્ય અને પરમ આનંદને અભિવ્યક્ત કરવા માટે ધ્રુવ તારક બને એ જ શાસ્ત્રોની મહત્તા અને ઉપગિતા છે. પ્રભુ પાર્શ્વનાથ સ્વયં સંબુદ્ધ હતા. આત્મસાધનાના પ્રબળ પુરુષાર્થથી તેમનામાં જ્ઞાન ગંગા પ્રવાહિત થઈ હતી. તેઓ સ્વયંમાં સ્વયંના સાર્વભૌમ સત્તાધીશ હતા. પિતાની જ્ઞાન Page #96 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અને ક્રિયાની પ્રભુતા : ૩૫ ગંગેત્રીનું મૂળસ્ત્રોત તેઓ પોતે જ હતા. પિતામાં છુપાએલા જ્ઞાનના આ અખૂટ ભંડારને આત્માવગાહનના પુરુષાર્થથી તેમણે હસ્તગત કરેલ હતું. તેમના જ્ઞાનને આધાર પુસ્તકે કે શાસ્ત્રો નહોતા, તેમને આત્મા જ તેની આધારશિલા હતી. હસ્તામલકાવત્ ભૂત, ભવિષ્ય અને વર્તમાનને સાક્ષાત્ કરનારા હતા. કારણ સ્પષ્ટ હતું કે, આત્માને જાણ્યા વગરનું, ગમે તેટલું જ્ઞાન પણ અજ્ઞાન જ છે. આત્મા જણાઈ ગયા પછી જગતમાં કશું જાણવાનું રહેતું નથી. ભગવાન પાર્શ્વનાથ આત્મજ્ઞ હતા એટલે સર્વજ્ઞ પણ હતા. કારણ– ત્રાળરૂ સે સવં જ્ઞાળરૂ જે એક માત્ર આત્માને જાણી લે છે તે સર્વજ્ઞ બની જાય છે. આ પલબ્ધિ વિનાનું જાગતિક પદાર્થોનું સવિશદ વિજ્ઞાન કે વૈજ્ઞાનિક અનવેષણ આધ્યાત્મિક જગતમાં કશું જ મહત્ત્વ ધરાવતાં નથી. એવા આત્મજ્ઞ ભગવાન પાર્શ્વનાથ ત્રણે લેકના અધિપતિ, ત્રણે લેકથી પૂજિત હોય તે તેમાં આશ્ચર્યને અવકાશ જ શું હોઈ શકે? દીપકની માફક સચરાચર જગતને આત્મસાક્ષાત્કાર, પરમાત્મભાવને, અને વિરાટ તરફની યાત્રાનું માર્ગદર્શન આપનાર પ્રભુ પાર્શ્વનાથની પરંપરાના ચતુર્થ પટ્ટધર શિષ્ય કેશીકુમાર શ્રમણ હતા. કેશીકુમાર શ્રમણ માત્ર જ્ઞાનનાજ પારગામી નહેાતા, ચારિત્રમાં પણ તેઓ પારંગત હતા. માત્ર જ્ઞાન કે માત્ર ક્રિયાથી સિદ્ધિ મેળવવી મુશ્કેલ છે. “જ્ઞાનશિયાખ્યાં ક્ષા આચાર્ય ઉમાસ્વાતિનું આ સૂવર્ણસૂત્ર જ્ઞાન અને ક્રિયા બનેની, આત્મસાધનામાં પ્રમુખતા અને પ્રખરતા દર્શાવે છે. જ્ઞાન અને ચારિત્રના સંબંધમાં આપણે પણ જરા ઊંડાણમાં અવગાહન કરીએ સમ્યાનને અર્થ—યથાવાસ્થિત વસ્તુ તત્ત્વને અવબોધ એટલે કે જે વસ્તુ જેવી હોય તે વસ્તુને તે રીતે જાણવી. અને ક્રિયાનું તાત્પર્ય છે તપ અને સદાચરણ. જેમ જ્ઞાન અને ચારિત્ર આત્મ-કલ્યાણના સાધન છે તેમ સમ્યગ્દર્શન પણ મોક્ષનો આત્યંતિક ઉપાય છે. એટલે જ તત્ત્વાર્થ સૂત્રકારે મોક્ષના મૂળભૂત ઉપાયોને સૂચવતાં- “સમ્યગ જ્ઞાન વારિત્રા િમત્ર ના ? કહ્યું છે. એટલે કે સમ્યગ્દર્શન (યથાર્થ શ્રદ્ધા), સમ્યજ્ઞાન (યથાર્થ અવધ), અને સમ્યફ ચારિત્ર (જ્ઞાનના અનુરૂપ યથાર્થ આચરણ)ને મેક્ષના સાધકતમ ઉપાય તરીકે બતાવ્યાં છે. ભગવાન પાર્શ્વનાથના સંતાનિક શ્રી કેશીકુમાર શ્રમણ માટે “વિના વાળ સંઘના” વિશેષણ અપાયેલ છે. તેનું સમજવા લાયક કારણ એ છે કે સમ્યજ્ઞાનના ગ્રહણથી સમ્યગ્દર્શનનું ગ્રહણ સ્વતઃ થઈ જાય છે. કેમકે સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન સદા સહચારી છે. દર્શન વગર જ્ઞાનમાં સભ્યપણું કદાપિ આવી શકે નહિ. ક્રિયા અથવા ચારિત્રને સમ્યજ્ઞાનથી પૃથફ ગણવામાં વિશિષ્ટતા એ છે કે, જે ક્રિયા સભ્યજ્ઞાનપૂર્વિકા હોય તે જ કર્મ ક્ષયમાં સાધકતમ નિમિત્ત બને છે. મિથ્યાત્વ-કાલુષ્યથી જેનો વિવેક નાશ પામી ગયો છે એવા આત્માઓની મિથ્યાજ્ઞાનપૂર્વિક કઠિનતમ ક્રિયાઓ, ઉપાસનાઓ, કે શારીરિક કષ્ટ પણ મોક્ષનું અસાધારણ કરણ બનતાં નથી. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૩૬ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર કદાચ કોઈ શંકા કરે કે સમ્યજ્ઞાન જ મોક્ષ માટે અનિવાર્ય છે. ફળ સંપાદન માટે કિયાની કશી જ અપેક્ષા નથી. અન્યથા મિથ્યાજ્ઞાનથી પણ ક્રિયામાં ફળત્પાદને પ્રસંગ આવશે. જેમકે – विज्ञप्तिः फलदा पुंसां न क्रिया फलदामता । ---- मिथ्याज्ञानात् प्रवृत्तस्य फलाऽसंबाददर्शनात् ॥ મિથ્યાજ્ઞાનપૂર્વક પ્રવૃત્ત થએલી વ્યક્તિની ક્રિયાના ફળમાં વિસંવાદ દેખાતે લેવાથી જ્ઞાન જ ફળ આપનાર છે પરંતુ ક્રિયાને તે માટે કશું જ મહત્વનું સ્થાન નથી. જે ક્રિયાની કોઈ વિશિષ્ટતા હોય તે મિથ્યાજ્ઞાનપૂર્વક પ્રવૃત્ત થએલાની ક્રિયા પણ ફત્પાદિકા હોવી જોઈએ પરંતુ તેમ દેખાતું નથી માટે જ્ઞાનને મહિમા છે. જ્ઞાન જ શ્રેષ્ઠ અને વરિષ્ઠ છે. श्रियः प्रसूते विपदो रुणद्धि यशांसि दुग्धे मलिन प्रमाटि । संस्कार शौचेन पर पुनीते शुद्धाहि बुद्धिः कुल कामधेनुः ।। સંસ્કારની પવિત્રતાથી બુદ્ધિ પવિત્ર બને છે. અને પવિત્ર બનેલી બુદ્ધિ લક્ષ્મીને જન્માવે છે, વિપત્તિઓને અવરોધે છે, મલિનતા-કલમેષતાનું પ્રમાર્જન કરે છે, યશ-કીર્તિને ઉપલબ્ધ કરાવે છે. વધારે તે શું કહીએ પણ શુદ્ધ બુદ્ધિ, પવિત્ર જ્ઞાન, બધી દિશામાં કામધેનુની ગરજ સારે છે. નિષ્કર્ષ એ છે કે જેમ કામધેનુ ઇચ્છિત અભિલાષાઓની સત્વર સંપૂર્તિ કરે છે તેમ જ્ઞાન પણ બધી કામનાઓ અને ભાવનાઓની પૂર્તિ કરે છે. જ્ઞાનને જ પ્રાધાન્ય આપનાર જ્ઞાનવાદીઓ જ્ઞાનની આ વિશેષતાને ગાયા કરે છે. પ્રકૃતિને નિયમ છે કે એક વસ્તુને જ્યારે આવશ્યકતા કરતાં વધારે પ્રાધાન્ય અપાય છે ત્યારે બીજી બાજુ તે જ ક્ષણે તેની પ્રતિક્રિયા, તેના પ્રતિકારરૂપે, ઊભી થાય છે. વિશ્વ સદા સંતુલનના નિયમ ઉપર આધારિત છે. એક બાજુ જેવડે મેટ પહાડ ઊભું થશે, ત્યારે તેની બીજી બાજુ, તેના સાંનિધ્યમાં તેટલી જ ઊંડી ખાઈ થઈ જશે. એક બાજુ એક શ્રીમંત કે અતિ જ્ઞાની થશે, તે બીજી બાજુ એક અતિશય દરિદ્ર અને અજ્ઞાની પણ થશે. સંતુલન જેમનું તેમ સદા ટકી રહે છે. જ્ઞાનવાદીઓ જ્ઞાનની પ્રશસ્તતામાં ક્રિયા તરફ ઉદાસીન અને ઉપેક્ષાવૃત્તિવાળા થઈ ગયા ત્યારે જ્ઞાનવાદીઓની અકડ અને પકડને તેડવા માટે, જ્ઞાનવાદીઓની જ અકડ અને પકડની પદ્ધતિ ક્વિાવાદીઓએ અપનાવી. જેમ જ્ઞાનવાદીઓએ ક્રિયાને ધરાશાયી કરવાને એક જટિલ પ્રયત્ન કર્યો, તેમ કિયાવાદીઓએ જ્ઞાનવાદને જડમૂળથી ઉખેડી નાખવા તેટલું જ મહા પ્રયત્ન આદર્યો. કિયાવાદીઓ કહેવા લાગ્યા કે, યિા જ ફળનું કારણ છે. જ્ઞાન ફળ પ્રાપ્તિ માટે સંપૂર્ણ નથી. સ્ત્રી કે જલેબીના જ્ઞાનમાત્રથી સ્ત્રીસુખને અનુભવ, કે જલેબી ખાવાથી મળતી સંતૃપ્તિ થઈ જતી નથી. તેના સમર્થનમાં તેઓ કહે છે – Page #98 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અને ક્રિયાની પ્રભુતા : ૩૭ क्रियैव फलदा पुंसां નાનો મતમ્ । यतः स्त्री भक्ष्यभोगशेो न शानात् सुखिनो भवेत् ॥ એટલેથી જ તેઓ અટકયા નથી, એનાથી પણ આગળ વધી કહે છે— शाखाण्यधीत्यापि भवन्ति मूर्खा यस्तु क्रियावान पुरुषः स विद्वान् । सचित्यतामौष માતર' हि न शाममात्रेण करोत्येरोगम् ॥ શાસ્ત્રોના સમુચિત અભ્યાસથી વિદ્વત્તા જન્મતી નથી. જ્ઞાન જ્યારે આચરણુ બની જાય છે ત્યારે ખરી વિદ્વત્તાના આવિર્ભાવ થાય છે. રોગી માણુસ દવાના જ્ઞાનમાત્રથી નિરોગી થઈ શકતા નથી. પથ્યપૂર્વક તે દવાના યાગ્ય ઉપયોગ અને સેવન કરે તો જ તેને આરોગ્ય લાભ મળે છે. આ રીતે જ્ઞાનવાદી અને ક્રિયાવાદીએ એકમીજાનું મન પ કરે છે. એડમીન એકબીજાને કાપ્યા કરે છે. એકબીજા, એકબીજાથી પરસ્પર કપાઈ જાય છે તેથી જ એકલેા જ્ઞાનવાદ કે એકલેા ક્રિયાવાદ સમ્યક્ ફલસિદ્ધિના સંપાદનમાં અસરકારક ભાગ ભજવી શકતા નથી. બન્નેના એકાન્ત માર્ગો અધૂરા અને અપૂર્ણ છે. એટલે મેાક્ષરૂપ પુરુષાર્થ માં આપણે પરસ્પર સાપેક્ષ સભ્યજ્ઞાન અને સમ્યક્ ક્રિયાને સ્વીકાર કરીએ છીએ. શ્રી કેશીકુમાર શ્રમણ પણ વિદ્યા અને ચારિત્ર બન્નેના પારગામી છે. જ્ઞાન અને ક્રિયાના અજોડ સમન્વયના જીવતા જાગતા દૃષ્ટાંત છે. તેમનું જીવન જ્ઞાન અને ક્રિયાનુ મૂર્તિમંત સ્વરૂપ છે. એટલે જ શાસ્ત્રકારાએ તેમને આ વિશેષ વિશેષણથી વિશિષ્ટ બનાવ્યા છે. આત્મજ્ઞાન વગર કશું જ પેાતાનું હાતું નથી. જે નિષ્પત્તિ, જે નિષ્ક, સ્વયંની અનુભૂતિમાંથી જન્મ્યાં હાય તેના જ મૂળા આપણા પ્રાણેા સાથે જોડાએલા હોય છે. જે નિષ્પત્તિ કોઇકની પાસેથી લીધેલી ડાય છે, કૃપાપૂર્વક કોઇકે આપેલી હેાય છે, તે નિષ્પત્તિનું કશું જ મૂલ્ય હેતુ નથી. તે તેા ઉછીની, વાસી, મૃત અને ઉધાર ગણાય. સ્વયંના પુરુષાથી, સ્વયંની ગ ંગોત્રીમાંથી આવિર્ભાવ પામેલી ગગાનુ, આત્માનુભૂતિનું, સત્યાન્વેષણનું જ પારમાર્થિક મહત્ત્વ છે. શ્રી કેશી શ્રમણ લેાકેાત્તર વૈભવ અને દિવ્ય અશ્વય થી સપન્ન હતા. તેમણે જે કઇ પણ મેળવ્યુ હતુ તેમાં ખીજાની કૃપા, મહેરખાની કે અનુગ્રહને સ્થાન નહાતુ. એટલે શાસ્ત્રમાં તેમના માટે વિદ્યા અને ચારિત્રના પારગામી' એવુ અલૌકિક વિશેષણ વાપરવામાં આવ્યુ છે. કબીર એક આધ્યાત્મિક સાધુ પુરુષ હતા. આત્મસાક્ષાત્કારની ઝલકને પામેલા હતા. અક્ષરજ્ઞાનથી તે તદ્દન અજાણુ હતા, પરંતુ આધ્યાત્મિક ક્ષેત્રમાં તેમને પ્રવેશ ગહન હતા. સત્યની ઉપલબ્ધિમાં ભણતરનું કીમતી મૂલ્ય નથી. અભણુ માણુસ પણ આત્માવગાહનમાં ડૂબી આંતર સમૃદ્ધિના ધણી થઈ શકે છે. કખીર પણ એક એવી જ વ્યક્તિ હતા. તેઓ કહેતા— 'मैं कहता हूँ आँखन देखी तू कहता है कागद लेखी ' Page #99 -------------------------------------------------------------------------- ________________ ૩૮ : લેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર મેં વેદ, પુરાણ, કુરાન, શાસ્ત્રો કે આગમનું અવગાહન કર્યું નથી. વેદ પુરાણ અને શાસ્ત્રોને તમે જ સાંભળો અને સાચવે. અમે તે તેની જ ખબર આપીએ છીએ જે આંખોથી, જ્ઞાનનેત્રથી જોએલ છે. કાગળ સાથે જોડાએલી, એટલે કે શામાં લખેલી કે આગ સાથે સંબંધિત વસ્તુઓ સાથે અમારે કંઈ લેવા દેવા નથી. શાસ્ત્રજ્ઞાન સાક્ષી બની શકે છે, સત્ય નહિ. સત્યની અનુભૂતિ હોય તે શાસ્ત્રમાં સત્યનું ઉદ્દઘાટન થાય. શબ્દની તે વ્યાખ્યાઓ નિર્મિત થાય છે. એટલે દરેક વ્યકિત તે જ સમજી શકે, જે તેની પિતાની ક્ષમતા છે. મહાવીર જે કહી રહ્યા છે તે જ આપણે સમજી રહ્યાં છીએ એમ કદાપિ માનશે નહિ. કેમકે આપણે તે તે જ સમજીએ છીએ, જે આપણે સમજી શકીએ છીએ. માટે શાસ્ત્રનાં જ્ઞાન કરતાં પણ સ્વાનુભૂતિનું સવિશેષ મહત્વ છે. સ્વાનુભવ પ્રથમ કેટિનું જ્ઞાન છે. પ્રાણ તે પિતાના અનુભવથી જ આવે છે. પારમાર્થિક શા છે ત્યારે જ મળશે, જ્યારે સત્ય મેળવી લીધું હશે. વિદ્યા તો તે છે જે જીવન બની જાય, જે સ્મૃતિ થવાને બદલે પ્રાણ થઈ જાય. શાની માત્ર બૌદ્ધિક સમાજને કશે જ અર્થ નથી. પ્રાણગત સમજ આવી જાય તે મહત્વનું છે. ઉપનિષદ તેને જ વિદ્યા કહે છે જે આપણને ન જન્મ આપી જાય, આપણને બીજે જ બનાવી જાય. બીજું બધું જાણું લેવાય છે, પણ સ્વયંને જણાતું નથી તેનું નામ અવિદ્યા છે. અવિદ્યા એટલે પદાર્થજ્ઞાન. વિદ્યા એટલે આત્મજ્ઞાન, સત્યપલબ્ધિ, કે પરમાત્મભાવની સંપ્રાપ્તિ. ઉપનિષદોની દષ્ટિમાં વિદ્યાને જે તાત્ત્વિક અર્થ અભિપ્રેત છે, તેના કેશીકુમાર શ્રમણ મૂર્તિમંત સ્વરૂપ હતા. આવા તથાતા મહાપુરુષના શુભાગમન પછી શ્રાવસ્તી નગરીમાં શું શું બને છે તેના ભાવભેદે અવસરે. સંયમનું સૌંદર્ય દશવૈકાલિક સૂત્રની પ્રથમ ગાથા અહિંસા, સંયમ અને તપના સૌંદર્યને પરખાવતી, તેના મહિમાને બતાવતી, લેકેત્તર સોંદર્યથી ભરેલી છે धम्मो मंगलमुक्कि, अहिंसा संजमो तवो। देवा वि त नम सँति जस्स घम्मे सया मणो । । ધર્મ સર્વ શ્રેષ્ઠ મંગલ છે પણ કો ધર્મ? જે અહિંસા, સંયમ અને તપથી યુકત છે તે ધર્મ. જે માણસનું મન સદા ધર્મમાં સંલગ્ન રહે છે, તેને દેવતા પણ નમસ્કાર કરે છે. ભગવાન મહાવીરના ધર્મને આત્મા અહિંસા છે, સંયમ તેને વાવાસ છે અને તપ તેને દેહ છે. અહિંસાને પ્રથમ સ્થાન આપ્યું છે, તપની પ્રતિષ્ઠા અંતિમ કરી છે તે Page #100 -------------------------------------------------------------------------- ________________ સંયમનું સૌંદર્ય : ૩૯ સંયમને અહિંસા અને તપની વચ્ચે મૂક્યું છે. ભગવાનની વિશુદ્ધ પરંપરાથી ચાલ્યા આવતા ધર્મના આ સ્થાનમાં પાયાના પરિવર્તને થઈ ગયા છે. તપ ધર્મને દેહ છે, જે તરત જ દષ્ટિને વિષય થાય એ સ્થૂલ અવયવ છે, જેને ધર્મના અંગ તરીકે ત્રીજું એટલે ચરમ સ્થાન ઉપલબ્ધ છે, તે આજે પ્રથમ સ્થાન ઉપર આસીન છે. તપ તરત જ આંખને વળગી જાય છે. એના તરફનું આકર્ષણ જાણીતું છે. સંયમ પણ તપની પૃષ્ઠભૂમિકામાં ધકેલાઈ જાય છે. અહિંસાને આત્મા તે જાણે અદશ્ય જ થઈ ગયો છે. ભગવાન મહાવીર અંદરથી બહાર તરફ ચાલે છે અને આપણે બહારથી અંદર તરફ ચાલીએ છીએ. તપસ્વીને જે સત્કાર, જેવી પૂજા, આજે ચારેકોર દષ્ટિગોચર થાય છે તેટલે સત્કાર અને તેની પૂજા આજે અહિંસા કે અહિંસકની દેખાતી નથી. તેનું કારણ પણ સ્પષ્ટ છે. તપ આપણને દૃષ્ટિગોચર થાય છે કારણ કે તે દેહની માફક ધર્મને બાહ્ય અવયવ છે. અહિંસા આત્માની માફક ઊંડાણમાં સંતાએલી છે તેથી તે દષ્ટિને વિષય થતી નથી, અદશ્ય છે. અને સંયમ તે માત્ર અનુમાનને જ વિષય છે. કઈ તપસ્વીને આપણે જોઈએ છીએ એટલે માની બેસીએ છીએ કે તે સંયમી છે. સંયમી ન હોય તે તપનું આચરણ કેમ શક્ય બને? જ્યારે કેઈ ભેગી કે ગૃહસ્થને જોઈએ છીએ ત્યારે આપણે માની બેસીએ છીએ કે તે અવશ્ય અસંયમી હશે. અસંયમી વગર ભેગોને બીજે અવકાશ ક્યાં? પરંતુ એ કઈ અવિનાભાવને ઐકાંતિક નિયમ નથી. તપસ્વી પણ અસંયમી હોઈ શકે છે અને બહારથી ભેગી જેવી જણાતી કે દેખાતી વ્યક્તિ પણ સંયમી હોઈ શકે છે. એટલે સંયમ વિષે માત્ર આપણે અનુમાનને જ આશ્રય લઈએ છીએ. પણ એ અનુમાન એવી જાતનું છે કે જેમ માર્ગ ઉપર પડેલા પાણીને જોઈ આપણે વિચાર કરીએ કે વર્ષો થઈ હશે, પરંતુ માર્ગ ઉપરના પાણીને જોઈ વર્ષાની કલ્પના સદા સાચી જ થવા સંભવ નથી. મ્યુનિસીપાલિટીની મેટર પણ પાણી છાંટી શકે છે. એવી જ જાતનું અનુમાન આપણે તપ વિષે પણ કરીએ છીએ અને માનવા પ્રેરાઈએ છીએ કે, જે માણસ તપ કરી રહ્યો છે તે સંયમી પણ છે જ. પરંતુ એમ માનવું જરૂરી નથી. તપ કરનાર અસંયમી પણ હોઈ શકે છે. જો કે સંયમી પુરુષના જીવનમાં તપને પ્રતિષ્ઠાભર્યું સ્થાન હોય છે પરંતુ તપસ્વીના જીવનમાં સંયમનું હોવું અનિવાર્ય કે આવશ્યક નથી. તેથી ભગવાન મહાવીર આત્માથી દેહ તરફ એટલે અહિંસાથી તપની દિશામાં ગતિ કરે છે, કારણ તે જ પ્રાણ છે. ત્યાંથી જ ચાલવું ઉચિત અને અનિવાર્ય છે. કેમકે ક્ષુદ્રથી વિરાટ તરફ ગતિ કરતાં ભૂલ થવાનો સંભવ રહે છે પરંતુ વિરાટથી શુદ્ર તરફ જવામાં ભૂલે થવાની શક્યતા સંભવિત નથી. મુદ્રથી વિરાટ તરફ ગતિ કરવા મથતો માણસ પિતાની ક્ષુદ્ર ધારણાઓને વિરાટ તરફ લઈ જાય છે. તે સંકીર્ણ દષ્ટિ ધરાવતા હોય છે, તેથી ભૂલ થવા સંભવ છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૪૦ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર સંયમને સર્વ પ્રથમ પારમાર્થિક અર્થ સમજવો જરૂરી છે. સંયમના જે અર્થને આપણે પ્રાધાન્ય આપીએ છીએ તે અર્થ ભગવાન મહાવીરને પણ ઈટ હતું કે નહિ, તે વિષે પણ ગંભીર વિચારની જરૂર છે. સાધારણ રીતે સંયમને અર્થ આપણે દેહદમન, ઈન્દ્રિય નિગ્રહ, મનનું નિયંત્રણ કે વૃત્તિઓને નિરોધ એ કરીએ છીએ. અને સંયમ વિષેના આ જ અર્થો આપણા પ્રાણમાં પ્રવેશી ગયા છે. તેથી કંઈ મનુષ્ય જ્યારે કઠેરતાપૂર્વક પિતાની જાતનું દમન કરે છે, વૃત્તિઓને રેકે છે તેમજ ઇન્દ્રિયે અને મનને નિયંત્રણમાં રાખવા પ્રયત્ન કરે છે, ત્યારે તેને આપણે સંયમી કહીએ છીએ. સંયમની આ પરિભાષા નિષેધાત્મક છે. જે ખાવાનો ત્યાગ કરે, સૂવાની મર્યાદા બાંધે, વિવાહ ન કરે, ઓછાં કપડાં વાપરે, તેને આપણે સંયમી કહીએ છીએ. જે જેટલો નિષેધ કરે, જેટલી સીમા બાંધે, એટલે તે સંયમી ગણાય છે. પરંતુ જીવન સદા નિષેધથી ચાલતું નથી. જીવન ચાલે છે વિધેયથી. જીવનની આખી શક્તિ વિધેયથી ચાલે છે. જીવનની નિષેધાત્મક પરિભાષા જીવંત પરિભાષા ગણાતી નથી, અને જે જીવંત પરિભાષા નથી હોતી, તે અશકત અને મૃત ગણાય છે. આપણી પ્રચલિત પરિભાષાને માનીને જે સંયમમાં પ્રવેશ કરે છે તેની પ્રતિભા, તેનું ઓજસ, તેનું તેજ વધતાં નથી. પરંતુ તેની પ્રતિભા ઝાંખી પડતી જાય છે, ક્ષીણ થતી જાય છે. છતાં તે વિષે આપણે કશી જ ચિંતા સેવતા નથી. આપણે કદી પણ વિચારતાં નથી કે ભગવાન મહાવીરે જે સંયમની વાત કરી છે તેનાથી તે જીવનને મહિમા, જીવનની જીવંત પ્રતિભા વધવી જોઈએ, વિશિષ્ટ રીતે આભામંડિત થવી જોઈએ. જેને આપણે તપસ્વી તરીકે પ્રતિષ્ઠા આપીએ છીએ, તેની બુદ્ધિના આંકમાં વૃદ્ધિ થઈ છે કે ક્ષીણતા આવી છે, તે તરફ ઊંડાણથી જોવાની આપણને ફુરસદ જ હેતી નથી. કોણ કેટલી રોટલી ખાય છે કે કેણ કેટલાં કપડાં પહેરે છે, એ જ એક તેને માપંડ રહેવા પામ્યું છે. અશરીરી (આત્મા)ને જાણ્યા વગર પ્રાયઃ મનુષ્ય શરીરને વશ કરવામાં લાગી જાય છે. શરીરનું દમન એજ સંયમનું પ્રધાનતત્વ બની જાય છે. પરંતુ આત્માના સંશોધન વગર જે શરીરને વશવત કરવા મથી રહ્યો છે, તે શરીરને જ બે ભાગમાં વિભાજિત કરી નાખે છે. તે શરીરથી જ શરીરને લડાવે છે. શરીરથી શરીરને લડાવી, પોતાની શક્તિને હસ કરી નાખે છે. પરંતુ આથી શરીર કદી નિયંત્રણમાં આવતું નથી. આ હકીકતને જે વધારે સ્પષ્ટતાથી સમજવી હોય તે આ રીતે સમજી શકાય છે. એક માણસ કામના અને વાસના થી ભરેલું છે. વિષયે તેના પ્રાણને સ્પર્શી ગયા છે. તે જ્યાં જુઓ ત્યાં તેની આંખને વાસનાને વિષયે જ દષ્ટિગોચર થાય છે. દષ્ટિ જતાં વિષયે માથું ઊચકવા માંડે છે. તે વિચારવા લાગે છે, આંખેને લઈ વાસનાઓની જાળમાંથી હું મુકત થઈ શકતું નથી. લાવ, આને જ ફેડી નાખું તે “ન રહેવા વાંસ ન વળી વાંસુરી” આમ આવેશમાં Page #102 -------------------------------------------------------------------------- ________________ સંયમનું સૌંદર્ય : ૪૧ વિષયોને વશવત કરવા સૂરદાસની માફક આ જ ફેડી નાખે તે તેમ કરવાથી વિષે કે વાસનાઓ અટકી જશે નહિ. વાસનાઓને સંબંધ આંખે સાથે નથી પરંતુ પ્રાણ સાથે છે. વાસનાઓએ કેન્દ્ર સુધી પિતાનાં મૂળિયાં ઊંડા નાખી દીધાં છે. તે ત્યાંથી જન્મે છે. આંખો તે બાહ્ય અને એકદમ સ્થૂલ નિમિત્ત છે. પ્રાણ સાથે જોડાએલી આ વાસનાઓ જે મૂળથી જ નાશ પામી ગઈ હોય તે તે વાસનાઓને ફરી જન્માવવા અને સમર્થ નથી. વાસનાઓ અચેતન મનમાં પ્રસરી ગએલી છે. અને તેથી જ સાધારણ નિમિત્તો મળતાં તે ઉશ્કેરાઈ જાય છે, ઉત્તેજિત થઈ જાય છે. આંખ સાથે વાસનાઓને આત્યંતિક સંબંધ નથી છતાં વાસનાઓના ઊંડાણમાં અવગાહન કર્યા વગર, તેના મૂળને શેઠા કે પકડ્યા વગર, કઈ માણસ જે ઉતાવળથી વાસનાઓથી મુક્ત થવા માટે આંખોને ફેડી નાખે તે તે શરીરથી જ શરીરને લડાવી, પિતાની શક્તિને નિરર્થક વેડફી નાખે છે. તે માણસ ભૂલી જાય છે કે જે હાથથી તે આંખે ફેડી રહ્યું છે તે હાથ પણ શરીરને જ એક વિસ્તાર છે અને જેને ફેડી રહ્યો છે તે આંખો પણ શરીરના જ એક ભાગરૂપે છે. હાથ કે આંખેનું શરીરથી ભિન્ન અસ્તિત્વ જ નથી. ભલે પિતાના હાથથી પિતાની આંખોને ફાડી નાખે છે, પરંતુ શરીરથી શરીરને લડાવી શરીરને વશમાં લઈ શકાતું નથી. તેજ રીતે મનથી મનને લડાવીને પણ મનને નિયંત્રણમાં લઈ શકાતું નથી. મન અને શરીરને વશવર્તી કરવાને અમોઘ અને લોકોત્તર ઉપાય એક જ છે કે શરીર અને મનની પાર કઈ અનુપમતત્વને, આત્મપલબ્ધિને અનુભવ પ્રારંભ થઈ જાય. કારણ આત્માના જગતમાં પવિત્રતા જ બળ છે, અપવિત્રતારૂપ નિર્બળતાને તેમાં કશે જ અવકાશ નથી. આપણે સામાન્યતયા સંયમનો અર્થ પિનાના શરીરથી શરીરને લડાવવું એવો કરીએ છીએ. ભગવાન મહાવીરે સંયમને અર્થ પિતાની સાથે રાજી થવું, પિતાની વૃત્તિઓ ઉપર સ્વામીત્વ ધરાવવું, એવો કર્યો છે. વૃત્તિઓ સાથે લડવાની જરૂર ત્યારે જ પડે છે જ્યારે વૃત્તિઓ આપણી માલિક બની ગઈ હોય. લડવું ત્યારે જ પડે છે જ્યારે વૃત્તિઓથી આપણે કમજોર હઈએ. વૃત્તિઓ કરતાં આપણામાં શક્તિ વધારે હોય તો વૃત્તિઓ આપણી સામે ઊભા રહેવાની પણ હિંમત ન કરી શકે. પિતાની મેળે જ તે પડી જાય. ભગવાન મહાવીરે સંયમીને અર્થ, આત્માવાન–એ તો જબરે આત્મવાન કે જેની સામે વૃત્તિઓ માથું ઊચવાની પણ હિંમત દાખવી શકતી નથી, એ કર્યો છે. આવા આત્મવાન પુરુષને ક્રોધને દબાવવા તાકાત અજમાવવી પડતી નથી. તે જાતે એ તે આત્મવાન છે કે તેની સામે આવવાની ઝેધ ક્ષમતા જ ઊભી કરી શકતો નથી. શક્તિ જ્યારે સ્વયંમાં યંગ્ય રીતે વિકાસ પામી હોય ત્યારે વૃત્તિઓથી લડવાની જરૂર રહેતી નથી. આત્મવાનની સામે વૃત્તિઓ માથું ઝૂકાવીને ઊભી રહે છે. નબળા આત્માની સામે જ વૃત્તિઓ માથું ઊંચકે છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૪૨ : ભેદ્યા પાષાણુ, ખેલ્યાં દ્વાર ભગવાન મહાવીર માટે સંયમને અર્થ છે, પિતે પિતાની શક્તિમાં પ્રતિષ્ઠિત હોવું. પિતાની શક્તિમાં પ્રતિષ્ઠિત હોવું એ જ વૃત્તિઓને નિર્બળ અને નપુંસક બનાવવા માટે પર્યાપ્ત છે. ભગવાન મહાવીર પિતાની કામવાસના ઉપર અંકુશ રાખી બ્રહ્મચર્યને ઉપલબ્ધ થતા નથી, પરંતુ બ્રહ્મચર્યની જ પોતાની ઊજ છે, શક્તિ છે કે જેથી કામવાસના તેમની સામે માથું ઊચકી શકતી નથી. પ્રભુ કદી હિંસાથી લડીને અહિંસક થતા નથી, પરંતુ પિતે જ પૂર્ણ અહિંસક છે એટલે હિંસાને આવવાને અવકાશ જ નથી. ક્રોધથી લડીને તેઓ ક્ષમાને મેળવતા નથી પરંતુ ક્ષમા જ તેમના પ્રાણે સાથે સ્પર્શેલી છે જેથી ક્રોધને પ્રવેશવાનો અવસર જ પ્રાપ્ત થતું નથી. સ્વયંની શક્તિને ઓળખી કાઢવી, એટલે સ્વયંની શકિતથી પરિચિત થઈ જવું એ જ સંયમ છે, એમ ભગવાન મહાવીરે આપણને બતાવ્યું છે. જે ગમે તેવા સંગમાં પણ વિચલિત થતું નથી એવો શાંત, નિષ્કપ, અવિચલિત, ઠરેલે માણસ સંયમનો પરમાર્થ છે. એ જ સંયમને સાચા અર્થ છે. ગીતામાં સ્થિતપ્રજ્ઞના જે લક્ષણો છે તે ભગવાન મહાવીરના સંયમના જ અર્થો છે. સંયમના પરમાર્થની એક બાજુને આપણે જોઈ તપાસી અને વિચારી. એની બીજી વ્યાવહારિક બાજુને પણ આ સ્થળે સ્થૂલ દૃષ્ટિએ વિચાર કરી લેવું જરૂરી છે. તે મુજબ આ ભરતભૂમિ આર્યાવર્ત ક્ષેત્રના નામથી પ્રતિષ્ઠિત છે. આ દેશ જેમ કૃષિપ્રધાન છે તેમ ઋષિપ્રધાન પણ છે. મહુર્ષિઓ, અવતાર અને તીર્થકરના જન્મનું સદ્ભાગ્ય આ ભૂમિને સાંપડેલ છે. આ બધા મહાપુરુષે દીપકની માફક સ્વ–પર પ્રકાશી છે. એટલે સાધુ શબ્દની વ્યુત્પત્તિ જ છે–સ્વ અને પરના કલ્યાણને જે સાધે છે તે સાધુ. सरवर तरुवर संतजन चोथो वरसे मेह । परोपकारना कारणे धरी आपणी देह । પાણીથી ભરેલ સરોવર પિતાના કિનારે આવેલા પશુ-પક્ષીઓ અને માણસોને તરસ્યા જવા દેતું નથી. સરેવર અને નદીઓ પ્રાણીઓની ગંદકી પણ પિતામાં સમાવી લે છે અને તેના બદલામાં સ્વચ્છતા અને પવિત્રતા પ્રદાન કરે છે. સરવર કદાચ પિતાના કિનારે આવેલા પ્રાણીઓને પાણી ન આપે, અને એમ જે માણસની માફક સ્વાથ બની જાય, તે માણસે તેને ખાડે માની પૂરી નાખે. વૃક્ષે અનેક પ્રકારના ફળફૂલોથી સમૃદ્ધ હોય છે. મુસાફરે તેની શીતળ અને ઠંડી છાયામાં શાંતિ અને વિશ્રાંતિ મેળવે છે તેના ફળફૂલેથી પોતાના પેટની સુધાને ખાડે પૂરે છે. વૃક્ષે જો ભૂલથી પણ માણસને આ નિઃસ્વાર્થ સેવાની ના પાડી દે તો માણસે વૃક્ષને પણ જીવવા ન દે અને તેને કાપી, કટકા કરી, વહેંચી નાખે. સાધુપુરુષ અને મેઘ પણ પિતાની જાતને બીજાના ભલા માટે ઘસી નાખે છે. સાધુતાની આ સંયમના સૌદર્યથી ભરેલી પગદંડીને મંગળ પ્રારંભ આ અવસર્પિણી કાળમાં કયારથી થયે તે સમજવા માટે Page #104 -------------------------------------------------------------------------- ________________ સંયમનું સૌંદર્ય : ૪૩ आदिम पृथ्वीनाथमादिम निष्परिग्रहम् । आदिम तीर्थनार्थ च ऋषभ स्वामिन स्तुमः ॥ આ અવસર્પિણીકાલીન યુગના પ્રથમ પૃથ્વીના અધિપતિ, પ્રથમ પરિગ્રહ, રાજ્યભવ અને અપાર સંપત્તિને ત્યાગ કરનાર, પ્રથમ તીર્થંકર પ્રભુ ઋષભ સ્વામિની અમે સ્તુતિ કરીએ છીએ. આદિનાથ પ્રભુ પૃથ્વીના આદિ ભેગી પુરુષ છે તે આદિ ત્યાગી પુરુષ પણ છે. તેઓ સર્વ પ્રથમ તીર્થકર છે અને તેથી જ આદિનાથના નામથી પ્રતિષ્ઠિત છે. - સાધુતાની આ પરંપરાના પ્રસ્તતા ભગવાન ઋષભદેવ છે. ઋષભદેવની લોકપ્રિયતા માત્ર જૈન સંપ્રદાય સુધી જ મર્યાદિત નથી રહી પરંતુ હિંદુ ધર્મના અવતારી પુરુષોમાં પણ તેમની ગણતરી થવા પામી છે. ઐતિહાસિક દૃષ્ટિએ તેમના કાળની કશી જ નિશ્ચિત ગણના થઈ શકતી નથી. ઈતિહાસના યુગ કરતાં તે ઘણા પ્રાચીનતમ યુગને છે. ઈતિહાસને પ્રારંભ કષભદેવ ભગવાન કરતાં ઘણે પશ્ચાવતી છે. જેમ તેઓ પૃથ્વીના પ્રથમ અધિપતિ છે તેમ ત્યાગના આદર્શને જીવનમાં વણી જન જીવન સામે જીવંત આદર્શ મૂકનાર ઋષિઓમાં પણ તેઓ પ્રથમ છે. સાધુતાની આ પગદંડી સમતાવિષમતા, અનુકૂળતા-પ્રતિકૂળતાના ખાડા ટેકરાઓ ઓળાંગતી, અથડાતી, પથરાતી, જીવતી જાગતી સુરક્ષિત રૂપે ચાલતી આવી છે. આ પરંપરાની કડીના અકેડારૂપ અંતિમ તીર્થકર ભગવાન મહાવીર સ્વામી થયા છે અને આજે જે પવિત્ર પરંપરાને તમે દર્શન કરે છે, તે ભગવાન મહાવીરથી ચાલી આવતી અક્ષુણ પરંપરા છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩માં અધ્યયનમાં કેશી ગૌતમના મિલનના પ્રસંગને વર્ણવતા આગમકાર સાધુતાના સહજ સ્વરૂપને પ્રગટ કરતાં કહે છે तस्स लोगपइक्स्स आसी सीसे महायसे | केसीकुमारसमणे विज्जाचरण पारगे ॥ લેકમાં પ્રદીપ સમાન ભગવાન પાર્શ્વનાથની પરંપરામાં મહા યશસ્વી, વિદ્યા અને ચારિત્રના પારગામી એવા કેશી નામના કુમાર શ્રમણ હતા. હિન્દુસ્તાનમાં સનાતન કાળથી બે અખંડ પરંપરા ચાલી આવી છે. એક છે બ્રાહ્મણ પરંપરા અને બીજી છે શ્રમણ પરંપરા. આદિનાથ પ્રભુથી લઈ મહાવીર પ્રભુ અને તેમના શાસનમાં આજ સુધી સતત ચાલી આવતી આ પરંપરા શ્રમણ પરંપરાના નામથી પ્રચલિત છે. સમાજ પાસેથી ઓછામાં ઓછું લેવાને તેમને આદર્શ છે. આપલબ્ધિના આધારભૂત મૂળ સાધનામાં સતત શ્રમ કરનારી, સતત જાગૃત રહેનારી પરંપરા તે શ્રમણ પરંપરા છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૪૪ : ભેદ્યા પાષાણુ, ખેાલ્યાં દ્વાર સચમી અથવા શ્રમણેાના સંબંધમાં આપણે આપણા વિચારા વ્યક્ત કરીએ એના કરતાં આજ ઉત્તરાધ્યયનના પચ્ચીસમાં યજ્ઞીય અધ્યયનમાં શ્રમણ, બ્રાહ્મણુ અને તાપસ શબ્દોની માર્મિકતા તરફ ગંભીરતાપૂર્વક ઇશારા કરવામાં આવ્યેા છે. તદનુસાર– न वि मुण्डिएण समणो, न ओंकारेण बम्भणो । न मुणी रण्णवासेण कुरु चीरेण न तावसेा ॥ કેવળ માથું મુંડાવવાથી કાઈ શ્રમણ નથી થઈ જતા, એમના જપ કરવાથી કાઈ બ્રાહ્મણ નથી થતા. જંગલમાં વસવાટ કરવા માત્રથી કાઈ મુનિ બની જતા નથી, કુશના બનેલા કપડાં પહેરવાથી જ કેાઈ તપસ્વી બનતા નથી. પરંતુ समयामे समणो होई बम्भ चेरेण बम्भणे । नाणेण य मुणी होई तवेण होई तावसेा ॥ સમભાવથી શ્રમણુ બને છે. બ્રહ્મચર્ય થી બ્રાહ્મણ બને છે. જ્ઞાનથી મુનિ બને છે અને તપથી તપસ્વી બને છે. શ્રમણ, બ્રાહ્મણ, મુનિ અને તાપસના આંતરિક ગુણધર્મોના સ્પષ્ટ ઇશારો કર્યો પછી જન્મથી જાતિની સર્વોપરિતાને અનપેક્ષિત માની- સન્મના જ્ઞાયતે ચદ્રઃ જર્મના ટ્વિન જ્યñ 'ની ઉક્તિનું સમન કર્યુ. છે. कम्मणा बम्भणो होई कम्मणा होई खत्तिय । कम्मणा व इस्से होई सुद्दो हवाई कम्मणा ॥ કર્માંથી બ્રાહ્મણુ અને છે. કથી ક્ષત્રિય થાય છે. કથી જ વૈશ્ય અને કર્મથી જ શૂદ્ર મને છે. આત્માના દિવ્ય ખજાના આત્મા અપૂર્વ અને લેાકેાત્તર દિવ્ય સમૃદ્ધિથી ભરેલા છે. તેના પોતાના ભડાર અક્ષય અને અનંત છે. આંતરદૃષ્ટિના અભાવે તે પેાતાના જ ખજાનાથી અજ્ઞાત અને અપરિચિત છે. એટલે સમૃદ્ધિ મેળવવા તરફનું આત્માનું આકર્ષણુ અજમ ગજબનુ છે. પોતાના દિવ્ય ગુણા શેાધવા અને મેળવવામાં તે નિષ્ફળ નીવડે છે તેથી પોતાની જાતને ખાલીખમ માની બેસે છે અને તેની પૂર્તિ ધન, મકાન, ગાડી, લાડી અને વાડીથી કરવા મથે છે. વસ્તુની પ્રાપ્તિમાં તે પોતાની જાતને કૃતકૃત્ય માને છે. તેના અહુને આવી વસ્તુઓની પ્રચુરતા અસરકારક માકણુ ઊભું કરે છે. પદાર્થોની વિવિધર’ગી મેાહજાળમાં તે સાઈ જાય છે. પદાર્થોના સંગ્રહમાં તે Page #106 -------------------------------------------------------------------------- ________________ આત્માને દિવ્ય ખજાને : ૪૫ પરમાત્માના દર્શનની સંસ્કૃતિ અનુભવે છે. પદાર્થોની પકડમાંથી મુક્ત થવાની વાત તેને રચતી નથી. પરમાત્મા તરફના આકર્ષણને માર્ગ પદાર્થ સ્વીકારી લે છે. પરિણામે પદાર્થો તરફ આકર્ષણ અને પરમાત્મા તરફનું વિકર્ષણ વધતું જાય છે. અહંના વિસ્તારને પિતાની જ સમૃદ્ધિ માની લેવાની ભુલભુલામણીમાં તે સપડાઈ જાય છે. કેન્દ્રમાં બ્રહ્મને સ્થાપવાનું પરમ સત્ય તે વિસરી જાય છે. બ્રહ્મને બદલે અહં કેન્દ્રમાં બેસી જાય છે. બ્રહ્મને બદલે પરિકેન્દ્ર અથવા બેટા કેન્દ્ર તરીકે અહં પિતાનું આધિપત્ય જમાવી બેસે છે અને પેટા કેન્દ્રને લઈને ભૂલેની અનર્થકારી પરંપરાનું નિર્માણ થતું જાય છે. અહંના આ વિસ્તારને સુસ્પષ્ટતાથી સમજવા માટે આપણે એક દાખલો લઈએ. એક શિયાળ રવારમાં શિકાર કરવા નીકળ્યું. રાજાના સમયના સૂર્યનાં કિરણોને લઈને, તેને પડછાયે તેનાં કરતાં ચારગણે મોટો થઈ ગયો. પડછાયાને જ શિયાળ પિતાની લંબાઈ પહોળાઈ માનવા લાગ્યું. તે મૂર્ખ વિચારવા લાગ્યું: “મારે પાછા આવડે માટે માટે હું પણ ખૂબ જ મોટું થઈ ગયું છું. આ સ્થિતિમાં નાના શિકારથી કામ ચાલી શકે નહિ. મારા આવડા મોટા શરીરને સસલા જેવા નાનકડા પ્રાણીઓના શિકારથી શું થાય? મારે તે ક્ષુધા શાંતિ માટે હાથી અથવા ઊંટ જેવા વિશાળકાય પ્રાણીઓ જોઈએ. મોટા મોટા શિકાર વગર ક્ષુધાતૃપ્તિ થાય નહિ” પિતાના લાંબા પહેળા પડછાયાને પિતાની લંબાઈ પહોળાઈ માની બેસનાર તે શિયાળ, લાંબા અને મટા શરીરની ભ્રમણામાં, મોટા શિકારની શેધમાં આમતેમ ભમવા લાગ્યું. ભ્રમની ભ્રમણામાં અટવાતા માણસોને સાચે માર્ગે ભાગ્યે જ દેખાતે હોય છે. શિયાળની પણ એ જ સ્થિતિ થઈ. મોટા શિકારના પ્રલેભનમાં તે વનમાં ચારેકેર આંટા મારતું ફરવા લાગ્યું. પરંતુ જે હાથી અને ઊંટના શિકારને મેળવવાની તેની માનસિક ભાવના હતી તે પરિપૂર્ણ ન થઈ. કદાચ હાથી અને ઊંટને ભેટો થઈ ગયો હોત તે પણ તે બિચારાનું તેમની સામે ટકવાનું સામર્થ્ય જ કયાં હતું? તેમની સામે ટટ્ટાર ઊભા રહેવા જેવું તેનું ગજું નહતું, છતાં પિતાના પડછાયાને પિતાનું જ સ્વરૂપ માની બેસવાની ભૂલ કરનાર તે શિયાળ, તે સત્યને સમજી શકે એવી સ્થિતિમાં નહોતું. એકવાર ભ્રમણાની જાળમાં ફસાઈ ગયા પછી તે ભ્રમણામાંથી મુક્ત થવાની વાત આસાન નથી હોતી. ભૂખથી ટળવળતું, સંત્રસ્ત અને પીડિત થતું તે શિયાળ બપોર સુધી ભટકતું રહ્યું પરંતુ પિતાના માનસિક ખેટા ખ્યાલને તે સક્રિય ન બનાવી શક્યું. તે થાકી અને પરેશાન થઈ ગયું. બપોરનો વખત થયે. સૂર્યના સવારના કિરણો જે પૃષ્ઠ ભાગમાં અને ત્રાંસાં હતાં તે સીધાં થયાં. મધ્ય આકાશમાં સૂર્ય ઝળહળવા લાગ્યું. ધરતી ઉપર પ્રખર તાપ અગ્નિ વરસાવત હોય તેમ તપવા લાગે. ભૂખ અને થાકથી પરિશ્રમિત થયેલું શિયાળ શિકાર ગતવાની હિંમત ઈ બેઠું. તે એક જગ્યાએ સ્થિર ઊભું રહી ગયું. તેને પડછાયે સકેચાઈ ગયો. હવે તેની Page #107 -------------------------------------------------------------------------- ________________ ૪૬ : ભેધા પાષાણ, ખેલ્યાં દ્વાર લંબાઈ પહોળાઈ જે ચારગણી દેખાતી હતી તે સંકેચાઈ, તેના શરીરના વિસ્તારમાં મર્યાદિત થઈ ગઈ. તે વિચારવા લાગ્યું “ખરેખર, મારા શરીરનું કદ ભૂખથી સંકેચાઈ જવા પામ્યું છે; હવે મારે હાથી કે ઊંટના શિકારની જરૂર નથી. એક સસલાના શિકારથી પણ કામ ચાલી જશે. કેન્દ્રમાં જ્યારે બ્રહ્મ એટલે કે આત્માને બદલે અહં આવીને બેસી જાય છે, ત્યારે અહંના પડછાયાને માણસ પિતાને પડછા, પિતાનું સ્વરૂપ, માની લેવાની ભૂલ કરી બેસે છે. મારું ધન, મારો યશ, મારી પ્રતિષ્ઠા, મારું મકાન, મારો માળ, મારી સ્ત્રી, મારા પુત્રે એ બધાં અહંના જ પડછાયા છે. એ પડછાયા જેટલા મોટા, તેટલા પ્રમાણમાં તે પિતાની જાતને મેટો માની બેસે છે. કોઈ વિપુલ ધન-સંપત્તિથી પિતાને માટે માનવાની ભૂલ કરે છે તે કઈ યશ, જ્ઞાન અને પ્રતિષ્ઠાને કારણે સર્વોપરિતાની ભુલભુલામણીમાં પડી જાય છે. મકાનની મેટાઈ અને સુંદરતા માણસની પિતાની મોટાઈ અને સુંદરતા બની જાય છે. તે ભૂલી જાય છે કે વસ્તુ સાથેના સંબંધ માત્ર સાંગિક છે. તે આત્માનું આત્યંતિક સ્વરૂપ નથી. આત્મા અને વસ્તુમાં પરસ્પર અત્યંતાભાવ છે. વસ્તુ અને આત્મા કદી ત્રણકાળમાં પણ એકરૂપ બની શકતાં નથી. પદાર્થ (જડ વસ્તુઓ) અને આત્મામાં તાદાભ્ય સંબંધ નથી. એક આનુષંગિક સંગ માત્ર છે જે સમય જતાં વિખુટો પડી જવાનું છે. કેન્દ્રમાં અહં બેઠેલું છે એટલે પરમ સત્ય તરફ દૃષ્ટિ ફેંકી શકાતી નથી. સત્યમાં અસત્યના દર્શન થવા લાગે છે તે અસત્યમાં સત્યની ભ્રાંતિ થાય છે. અહં પિતાની આજુબાજુ એવું તે આકર્ષણ ઊભું કરે છે કે બ્રહ્મ સદંતર ભૂલાઈ જાય છે. બ્રહ્મ, બ્રહ્મને ઠેકાણે રહી જાય છે અને અહે પિતાની સત્તાને પ્રગાઢ અને સઘન બનાવી લે છે. મનુષ્યને પદાર્થ તરફનું જે ગજબનું આકર્ષણ છે તેનું કારણ તેના મૂળમાં અહં છે. જે અહ કેન્દ્રમાંથી ખસી જાય અને બ્રહ્મ પિતાના અસલી સ્થાનમાં અવસ્થાન પામે તો તેનામાં પદાર્થો તરફ વિકર્ષણના ભાવે જન્મ, અને આત્મા તરફનું અજબનું આકર્ષણ પેદા થાય. આ જગતમાં બે જાતના દરિદ્ર માણસે છે. એક તે એ કે જેને ખાવાનાં સાંસાં છે. તે ભૂખથી પીડાય છે પરંતુ ખાવા માટેના અનુકૂળ સાધને તેની પાસે નથી. સુધા શાંતિ માટેના તેની પાસે કેઈ ઉપાયે નથી. દાણ દાણ માટે તે ટળવળતું હોય છે, છતાં પટપૂરતું તે મેળવી શકતું નથી. બીજા પ્રકારને દરિદ્ર એ છે કે જેની પાસે પ્રચુર પ્રમાણમાં ખાવાનું છે પણ તે ખાઈ કતિ નથી, તેને ભૂખ નથી. તેને ધન અને વૈભવની કશી જ ખામી નથી. પાણી માંગે ત્યાં દૂધ મળે છે, છતાં ભૂખ જ લાગતી નથી ત્યાં દૂધ, કેસર, કસ્તુરી દૂધપાક કે શ્રીખંડ શા કામનાં? ભૂખના અભાવે સુંદર સ્વાદવાળાં ભેજને પણ નકામાં છે. પાચનશક્તિના અભાવે આવા ભેજને આનંદ આપવાને બદલે વિષાદ જન્માવવાના નિમિત્તની ગરજ સારે છે. આમ છતાં, આ બંને દરિદ્રોમાંથી, કયા માણસને વધુ દરિદ્ર ગણાય, એ પણ એક પ્રશ્ન છે. વિચારપૂર્વક Page #108 -------------------------------------------------------------------------- ________________ આત્માના દિવ્ય ખજાના : ૪૭ અને પારમાર્થિક રીતે જવાબ આપવા પ્રયત્ન કરશે તે તમારા જ અંતરાત્મા પોકારી ઊડશે કે, ખીજા પ્રકારને દરિદ્ર, જે સાધન-સામગ્રીની વિપુલતામાં પણ પાચન શકિત ખેાઈ બેઠા છે, તે વધુ દરિદ્ર છે. તેની દરિદ્રતા શા માટે માટી છે? પહેલા પ્રકારના દરિદ્ર કરતાં તે શા માટે મેટા દરિદ્ર છે, તેના ઊ`ડા કારણેા પણ સમજવા જેવા છે. જેની પાસે ભેાજન છે પરંતુ ભૂખ નથી તે બાહ્ય દૃષ્ટિએ ભલે સુખી, સમૃદ્ધ, વૈભવશીલ અને પુણ્યશાળી પુરુષ ગણાતા હાય, પરંતુ માનસિક રીતે તે ભારે અસ ંતષ અને બેચેની અનુભવતા હાય છે. એના વૈભવ જ એના માટે સંતાપનુ કારણ બની ગયા હેાય છે. આટલી વૈભવપૂર્ણ અનુકૂળતામાં પણ આંતરિક દરિદ્રતા તેને કાતરી ખાતી હોય છે. લૂખા સૂકે રોટલા રળનાર અને પ્રેમથી સાથે બેસી ખાનાર કરતાં પણ તે પોતાને વાસ્તવિક દૃષ્ટિએ વધુ દુઃખી અનુભવ કરતા હાય છે. સમૃદ્ધિની વિપુલતા અને પ્રચુરતા સુખ આપવાને બદલે, તેની અશાંતિને વધારનારાં ખની જાય છે. કારણ પણ સ્પષ્ટ છે કે ભાજન બહારની વસ્તુ છે, બાહ્ય ચીજ છે, ત્યારે ભૂખ આંતિરક છે. ભાજન માંગી શકાય છે, ચારીને મેળવી શકાય છે, ખળથી ઝૂંટવી શકાય છે, પરંતુ ભૂખ માંગી શકાતી નથી, ચારી શકાતી નથી અને ઝૂંટવી પણ શકાતી નથી, જેની પાસે ભેાજન હાય, બહારની ટાપટીપ પરિપૂર્ણ પ્રમાણુમાં હાય, સમાજમાં મેાલા અને પ્રતિષ્ઠા પણ સાધન-સામગ્રીના ખળે પર્યાપ્ત માત્રામાં મળેલાં હોય, પરંતુ ભૂખ ન હેાય તે તેની આંતરિક કે'ક શક્તિ મરી ગઇ હાય છે કે જેની પરિપૂર્તિ માં બહારના આ બધા સાધને પણ ટાંચા, મહત્ત્વહીન, ફીકાં અને નકામાં બની જાય છે. ભૂખની આંતિરક શક્તિ જગાડવા, પેાતાને પ્રાપ્ત બધા જ સાધનાની કુરબાની કરવા પણ તે તત્પર થઈ જાય છે. ભૂખની શક્તિને પુનઃ પ્રજવલિત કરવા તે ઇચ્છે છે. આ જ વાત બાહ્ય વૈભવ કરતાં; આંતરિક ક્ષુધા શકિતનું મહત્ત્વ સૂચવે છે. બહારના ભાગમાં ઘણી સામગ્રી, ઘણા પદાર્થા, વૈભવ અને ઐશ્વયના સારા એવા ઠઠારો જામી ગયેા હાય છે. આ કહેવાતા કીમતી ઠઠારાને એકત્રિત કરવાના મૂળમાં આંતરિક આનંદ મેળવવાની તમન્ના હતી, પાછળનું જીવન નિશ્ચિ ંતતા, શાંતિ અને સ ંતોષ સાથે વ્યતીત કરવાની તીવ્રતમ અને ઉત્કટ ભાવના હતી, પરંતુ વૈભવના ઠઠારાને એકત્રિત કરવામાં તે આનંદ અને આંતિરક શિતને ખાઇ બેઠો હાય છે. ભૂખની શકિતના અલિદાનના ભાગે તેને જે વૈભવા ઉપલબ્ધ થયા તે ક્ષુધા શિત કરતાં એછી કીમતના અને એછા મડત્ત્વના હતા. જેને તે બચાવવા ઇચ્છતા હતા તેના જ અજ્ઞાનમાં ભાગ દેવાઇ ગયા. ભાજન રળવામાં (ભાજનની કારણભૂત સંપત્તિ મેળવવામાં) તે ભૂખની કુરબાની કરી નાખે છે. ડનલેાપના ગાદલા અને સુંવાળી પથારી મેળવવાના પ્રલેાલન અને સ્વપ્નમાં તે જાણ્યે અજાણ્યે મૂળમાંથી નિદ્રાને જ ખાઇ બેસે છે. નિદ્રાની બલિ આપી અિસ્તર મેળવી લેવાય તે પણ તેના લાભ કે આનદ શા ? સારી પથારી મેળવવાના પ્રયત્ન જ એ માટે હતા કે, સારી Page #109 -------------------------------------------------------------------------- ________________ ૪૮ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર પથારી મળી જાય તે આરામથી ઊંધ કરી શકાય. પરંતુ થાય છે તેનાથી ઊલટું. સારી પથારી મેળવવાના પ્રયત્નમાં રાત-દિવસ ઊંઘ હરામ કરી, તીવ પુરુષાર્થના બળે તે અનુકૂળતાવાળી પથારી અનુકૂળ-સાધન-સામગ્રી અને સમૃદ્ધિ) પ્રાપ્ત કરી, તે ઊંઘ જ સદાને માટે ઊડી ગઈ. નિદ્રાની આંતરિક શક્તિ જ ખવાઈ ગઈ. ભેજન તે મેળવ્યું પરંતુ ભૂખ જે ઊડી ગઈ. આંતરિક રીતે દરિદ્રતા અનુભવને માણસ તે દરિદ્રતાને આવૃત્ત કરવા બાહ્ય ઉપાયોને આશ્રય લે છે પરંતુ બાહ્ય સાધનો આંતરિક શક્તિઓના મૂળભૂત સ્રોતને જન્માવી શક્તા નથી અને આંતરિક શક્તિઓની જાગૃતિ વગર શાંતિ કે સમાધિ ઉપલબ્ધ થતી નથી. બ્રહ્મ-દર્શન અથવા આત્મ-દર્શન જીવ માત્રને મૂળભૂત અધિકાર છે. બ્રહ્મને સાક્ષાત્કાર એ જ જીવનની આધારભૂત પરીક્ષા છે. આમેપલબ્ધિ એ જ આંતરિક ભવ્ય નિધાન, દિવ્ય ખજાને છે. તેની સંપ્રાપ્તિ વગર શાંતિ કે સમાધિ સંપ્રાપ્ય નથી. સત્યનું સંશોધન અને તેની ઉપલબ્ધિ એ જ પરમ અને ચરમ લક્ષ્ય છે. તે લક્ષ્યની સંસિદ્ધિ આગમોના મુખપાઠ કે આવર્તન માત્રથી નહિ, પરંતુ સાક્ષાત્ સાક્ષાત્કાર કરીને મેળવવાની છે. તેનાથી ઓછી સંપ્રાપ્તિને સવાલ નથી. આ પરમ સત્યને આત્મસાત્ કરવા ઉપનિષદને એક જ દાખલે બસ થઈ પડશે. શ્વેતકેતુ ગુરુકુળમાં ગુરુઓના સાંનિધ્યમાં રહી, ભણવા લાયક શાસ્ત્ર ભણી, અનેક વિષયમાં પારંગત બની, અજોડ પ્રતિભા મેળવી, પિતાના પિતૃગૃહે પાછા આવ્યા. જ્યારે તે પિતાના પિતાને મળે ત્યારે પિતાએ તેને એક જ સવાલ કર્યો. તું શાસ્ત્રોને અભ્યાસ કરી આવ્યું છે, વિવિધ કલાઓમાં પારંગત બન્યું છે, પરંતુ હજી તે તે વસ્તુ જાણી નથી કે જેને જાણી લેવાથી બધું જણાઈ જાય છે અને જેને જાણ્યા વગર જગતની બધી કલા અને વિજ્ઞાનને પણ હસ્તગત કર્યા હેય છતાં, તે પાંડિત્ય અને પ્રતિભાનું કંઈ જ મૂલ્ય નથી હોતું. પિતાને આ આકસ્મિક અને વિચિત્ર સવાલથી વેતકેતુ ડઘાઈ ગયે, વિમાસણમાં પડી ગયે, આશ્ચર્યમાં ગોથાં ખાવા લાગ્યા. નહિ વિચારેલી અને નહિ સાંભળેલી અભૂતપૂર્વ અને અશ્રુતપૂર્વ આ વાત હતી. તે બિચારે વિચારના વમળમાં ગોથા ખાવા લાગ્યા. તે વિચારવા લાગ્યું કે, શું એવું પણ કઈ તત્વ છે કે જેને ન જાણવાથી જાણી લીધેલું બધું ફેક થઈ જાય, અને જેને જાણી લેવા માત્રથી ન જાણેલું પણ બધું જણાઈ જાય તેના પુસ્તકીય જ્ઞાનથી બહારની આ વાત હતી. તે વિચારવા લાગેઃ આવી ગુહ્ય અને આંતરિક હકીક્તને આજ સુધી કેમ મને કેઈએ સંકેત કે ઈશારે નહિ કર્યો હોય? આટલા વર્ષોના ગુરુકુળ વાસ દરમિયાન ગુરુજનેએ આવા કીમતી રહસ્ય વિષે કેમ મૌન સેવ્યું હશે? શું એ પરાવિદ્યા માટે હું અપાત્ર હતું તેને મેળવવા માટેના જે સવિશિષ્ટ આંતરિક મૂલ્ય હતાં, તે મૂલ્ય ચૂકવવા શું હું અસમર્થ હતો? ગુરુજનેની મારા ઉપર હેવી જોઈતી કૃપાને શું અભાવ હતે? અથવા આ આંતરિક સમૃદ્ધિને મેળવવા Page #110 -------------------------------------------------------------------------- ________________ આત્માને દિવ્ય ખજાનો : ૪૯ માટે જે ભોગ, જે ત્યાગ, જે શ્રદ્ધા, જે ભાવના અને જે સમર્પણની જરૂર હતી તેને શું મારામાં શૂન્યાવકાશ હતો? આ વળી શી કલા અને કઈ બલા છે? તિષ શાસ્ત્રમાં અપૂર્વ પાંડિત્ય મેં પ્રાપ્ત કરેલ છે. આયુર્વેદ શાસ્ત્રના મર્મો અને રહસ્ય મારાથી અજ્ઞાત નથી. એક એક વનસ્પતિને ઓળખી બતાવવાની મારામાં કલા અને ક્ષમતા છે. કઈ પણ વનસ્પતિને ગુણ–દે મારાથી અજાણ નથી. રેગોની પરીક્ષા, નિદાન અને સાનુકૂળ ચિકિત્સા તેમજ ઓપરેશનથી, પણ હું સારી રીતે પરિચિત છું. સંગીતની કળામાં અપૂર્વ કુશળતા મેં હસ્તગત કરી છે. આજેહઅવરોહ, રાગ અને રાગિણીઓથી હું અજ્ઞાત નથી. વેદે મારા મોઢા પર રમે છે. ઉપનિષદોની સૂક્ષ્મતાપૂર્વક છણાવટ હું કરી શકું છું. બ્રહ્મ વિષેની શાસ્ત્રીય જાણકારી સાંગોપાંગ મારા જ્ઞાનનો વિષય બની છે. મારી દ્રષ્ટિમાં તે જગતની કઈ કલા કે કઈ જ્ઞાન બાકી નથી જેની જાણકારી મને ન હોય, કે જેનામાં ઊંડાણથી અવગાહન કરવાની વાત હું ભૂલી ગયો હોઉં. છતાં મારા જ્ઞાનથી મારા પિતા પ્રફુલ્લિત, આનંદિત થવાને બદલે કરમાએલા અને ઉદાસીન જેવા લાગે છે. મારી આટલા વર્ષોની જ્ઞાનસાધના અને જ્ઞાનની તપશ્ચર્યાની એમને મન કંઈ જ કીમત નથી. મેં મેળવેલા જ્ઞાનની પ્રસન્નતાની એક નાની રેખા પણ એમના મુખકમલ ઉપર દષ્ટિગોચર થતી નથી. એમણે તે મેં શું મેળવ્યું, અથવા મારી સાધના કેવી અને કેટલી ઉત્કટ હતી, તે વિષે લેશ માત્ર પણ જાણવાની જિજ્ઞાસા ન બતાવી. અભ્યાસી વિષયેની સ્કૂલ કે સૂક્ષ્મ પરીક્ષા પણ ન કરી. કટીના સવાલ ન પૂછયા, કુશળક્ષેમની વાત પણ ન કરી, આટલા વર્ષો પછી ફરી મળ્યાને સંતોષ કે આનંદ પણ અભિવ્યક્ત ન કર્યો અને એક જ સવાલ પૂછી મારી બધી સાધના, આરાધના, ઉપાસના, તપશ્ચર્યા, રાત દિવસની મહેનત અને ઉજાગરાને નિરર્થક અને નિસાર જેવાં લેખ્યાં. તેમને સવાલ પણ સમજમાં આવતું નથી કે જે એકને યથાર્થ રીતે ઓળખી લેવાથી, જાણી લેવાથી, બધું જાણી લેવાય છે. અને જેને ન જાણવાથી, જાણી લીધેલું બધું કંઈ જ ખપનું નથી. મારા હૃદયમાં તે આટલા વર્ષોના અભ્યાસનું ગૌરવ હતું. આટલા પ્રમાણપત્રની શુભ પ્રશસ્તિ ભવ્ય આનંદ હતું અને પિતાશ્રીએ તે ભણેલા વિષયોની કંઈ જ કસોટી કર્યા વગર મારા જ્ઞાનને કચરાની ટોપલીમાં ફગાવી દીધું. મારા બધા જ્ઞાન ઉપર પાણી ફેરવી નાખ્યું. શ્વેતકેતુ પાસેથી મેળવે તે જવાબ જ્યારે પિતાને ન મળે, તેના અંતરાત્મામાંથી ઊઠ જેતે મીઠો રણકાર જ્યારે પિતાને સાંભળવા ન મળે, ત્યારે પિતાએ કઠોરતા અને તેજસ્વિતાપૂર્વક આદેશ કર્યો: “બેટા ! તું જે સંગ્રહીને લઈ આવ્યો છે તે વાસ્તવિક દષ્ટિએ જ્ઞાન નથી. તારી પાસે જે કંઈ છે તે તે માત્ર જ્ઞાનની રાખ છે. રાખના ઢગલાને સાચવી રાખવાની કીમત શી ? તેનું પ્રયોજન શું? તું ફરી જા, અને મેળવવા લાયક વસ્તુને મેળવી આવ, કે જેને મેળવ્યાથી બધું મેળવી લેવાય છે, અને જેના અભાવમાં, મેળવેલની પણ કશી જ કીમત નથી. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૫૦ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વારા પિતાના ઊંડા અસંતોષને પડઘો પુત્રના પ્રાણને સ્પર્શી ગયે. તે એક મિનિટ માટે પણ ઊભો ન રહી શક્યા. કુટુંબીઓ કે આપ્તજનોને મળવાની, વર્ષોના વિયોગને સંગમાં પલટાવવાની તક પણ તેણે ન ઝડપી અને તે જે રીતે આવ્યું હતું તે રીતે ગુરુકુળમાં ફરી પાછા આવ્યા. વર્ષો પછી ફરી જ્યારે શ્વેતકેતુ પિતાને ઘેર પાછો આવ્યો ત્યારે પિતાની મઢુલીની બારીમાંથી તેના પિતાએ દૂરથી વેતકેતુને આવડે છે. આ વખતે વેતકેતુની ચાલમાં જુદી જ મસ્તી હતી. આંતરિક એશ્વર્યાના દર્શનની ચાડી કરતાં આકર્ષક ચિહ્નો સ્પષ્ટ દૃષ્ટિગોચર થતાં હતાં. તેનામાં એક નવા સંગીતને જન્મ થયે હતો. તેના હૃદયમાં આધ્યાત્મિક આનંદની પરાકાષ્ઠાને સૂચવતે ન થનગનાટ હતો. બ્રહ્મ-દર્શનમાંથી જન્મેલાં આકર્ષક નૃત્યથી તેને મન-મયુર નાચી ઊઠે હતે. મેઢા ઉપર અપૂર્વ શાંતિ, સમાધિ, સંતોષ, પરમ આનંદ અને પરમ સંતૃપ્તિની સુસ્પષ્ટ રેખાએ તરવરી રહી હતી. શ્વેતકેતુના પિતાએ પિતાની પત્નીને કહ્યું: ‘વેતકેતુ પાછા આવી રહ્યો છે, અને તે એવા અપૂર્વ, અલૌકિક, લોકેત્તર, દિવ્યતત્ત્વને જાણીને આવી રહ્યા છે કે જેનું જ્ઞાન, જેની ઓળખ, જેનું દર્શન, જેને સાક્ષાત્કાર, જેની ઉપલબ્ધિ હું આજ સુધી કરી શક નથી. શ્વેતકેતુને મેં જે કહ્યું હતું, કે શું તે તે વસ્તુ જાણી છે કે જેને જાણી લેવાથી બધું જણાઈ જાય છે ? ત્યારે મેં પણ તે પુસ્તકે, ઉપનિષદો વાંચીને જ જાણ્યું હતું. મારી સ્વતંત્ર અનુભૂતિ કે સાક્ષાત્કાર નહે. તે અમથે પ્રશ્ન કર્યો હતો. પરંતુ તે ભારે વિચિત્ર નીકળ્યો. બ્રહ્મને તાગ મેળવી, સાક્ષાત્કાર કરીને જ પાછો વળે છે. તેની ચાલ, તેની આસપાસનું વાતાવરણ, તેની આંખની ચમક, તેની ચારે બાજુનું આભામંડળ, તેના આત્મસાક્ષાત્કારની સાક્ષી પૂરે છે. હવે તે મારા ચરણેને સ્પર્શે તે મારે માટે યોગ્ય નથી. જ્યાં સુધી આ દિવ્ય ખજાનાને હું પણ જાતે જાણી ન લઉં ત્યાં સુધી હું પુત્રને દર્શન કરવા યોગ્ય નથી. અને આમ કહી પિતા તે અજ્ઞાત, અનંત અને અસીમના દિવ્ય ખજાનાને શોધવા ચાલી નીકળ્યા. ગતિ અને પ્રગતિ જીવનનો આનંદ એક જ વાતથી મળી શકે એમ છે અને તે એ કે, જે ફ્લો આપણુમાં ખીલી શકવા સંભવ છે તે ખીલી ઊઠે, જે સંગીત કે નૃત્ય આપણામાંથી જન્મી શકવા સંભવ છે તે જન્મી જાય, અને જે આપણે થઈ શકીએ તેમ છીએ તે થવા આપણે પ્રયત્ન કરીએ, આપણું ગુણે અને ધર્મોને જે આપણે ઓળખતા થઈએ તે તે તે ગુણે અને ધર્મોના પરમ શિખરને સ્પર્શવામાં આપણને મુશ્કેલી અનુભવવી પડતી નથી. જે મનુષ્ય આ સત્યને જાણી શકતું નથી તે નિરર્થક મુશ્કેલીમાં સપડાઈ જાય છે. ધારે કે ગુલાબનું ફૂલ, કમળ કે ચમેલી થવાનાં સ્વપ્ના Page #112 -------------------------------------------------------------------------- ________________ ગતિ અને પ્રગતિ : ૫૧ સેવે, તે થવાના પ્રયત્નામાં તે ગુ થાઈ જાય, પોતાની રીતે ખિલવાના પ્રયત્નને તે તિલાંજલિ આપી દે, અને પોતે પૂરેપૂરુ ́ ગુલાબનું ફૂલ થવા રાજી ન થાય, પરંતુ કમળ કે ચંપા–ચમેલી થવાની ચિંતામાં મશગૂલ રહે, તે તેના હાથમાં વિષાદ, પરેશાની, સંતાપ, ગ્લાનિ, ઉદ્વેગ અને ભયંકર નિરાશા સિવાય કઈ જ આવવાનું નથી. આવી ખાટી મહત્ત્વાકાંક્ષામાં ગુલામ થવાનું પણ તે ભૂલી જશે, અને પોતાની કમળ કે ચમેલી થવાની વાત તે ત્રિકાળમાં પણુ સંભવિત થશે નહિ. પોતાના ગુણધર્મોને છેાડી, ખીજું ફૂલ થઈ જવાની ગુલામની આકાંક્ષા માત્ર મૃગજળ જેવી છે, પોતાની જ ગતિ અને પ્રગતિને અવરોધનારી છે, પોતાના ભવિષ્યને અંધકારમય બનાવી દેનારી છે. આખા 6 આ પ્રગતિના સત્યને બીજી રીતે સમજવુ' હાય તે જરા ગીતાજીના ગ્રંથમાં અવગાહન કરીએ. અર્જુન કુરુક્ષેત્રની સમરભૂમિમાં સ ંદેહ ગ્રસ્ત બન્યા છે. તે ક્ષત્રિય પરંપરામાં જન્મેલે છે. શક્તિના પાર'પરિક વારસા તેને મળ્યા છે. તે કિતના શેાધક છે, શક્તિના પૂજક છે, તેને રૂંવાડે રૂંવાડે શક્તિની ઉપાસના છે. શક્તિને મેળવવા માટે ગમે તે ભોગ આપવા તેની તત્પરતા છે. શિત વગરનું જીવન તેને માટે નિઃસત્ત્વ, નિસ્તેજ અને નિષ્પ્રભ છે. શકિત જ તેને આદર્શ છે. શક્તિ જ તેની મ`જિલ છે. શક્તિની યાત્રા એ જ તેને માટે પરમાત્માની યાત્રા છે. પરમાત્મભાવને મેળવવા માટે પણ તે ક્ષત્રિયાચિત પૌરુષમાના જ સ્વીકાર કરશે. પુષ્ટિ સંપ્રદાયની માફ્ક ભકિતના માગ-સમર્પણના માર્ગ તેને માટે અસ્વાભાવિક થશે. ખુદ ઈશ્વર આવીને તેને મફતમાં દર્શન આપવા પ્રયત્ન કરશે તે પશુ તે તેને સ્વીકારશે નહિ. પોતાના બાહુબળ, પુરુષા અને શક્તિમાં તેને અપૂર્ણ શ્રદ્ધા હશે. શિત એજ તેના આત્મા હશે. આક્રમક વૃત્તિરૂપ પુરુષત્વની પ્રબળતાને લઈ, ગ્રાહકતા કે સમપ ણુતા રૂપ સ્ત્રેણ મા તેની પ્રગતિમાં અવરોધક અને ખાધક થશે. આ સત્ય શ્રીકૃષ્ણની દૃષ્ટિમાં છે. તે અર્જુનની નાડના સાચા પરીક્ષક છે. શ્રીકૃષ્ણે નાડી વૈદ્ય છે. પાતાના કુટુ'ખીએ, ગુરુજને અને આપ્ત પુરુષાને જોઈને ક્ષણભર અર્જુન પોતાના જાતીય સ્વભાવ, મૂળગત સંસ્કાર કે જે તેને પર પરાથી એટલે કે ગળથૂથીમાં મળ્યા છે અને પ્રશિક્ષણથી જે સધન અને પ્રગાઢ બન્યા છે, તેને ભૂલી જાય છે. એટલે ઠેકઠેકાણે ટકાર કરવી પડે છે કે, હે અર્જુન ! ઉતાવળા ન થા, તું તારા ઓળખ. જે માણસ પોતાના સ્વાભાવિક ગુણાને છેડી, બીજાના ગુણાની રીતે તે પરેશાનીમાં સપડાઈ જાય છે. કારણ તે તે કામ કરી રહ્યો છે, જે તે કરી તે તે કામ છેાડી રહ્યો છે, જે તે કરી શકે છે. જીવનના સમસ્ત આનં એમાં જ સમાહિત છે કે આપણે તે જ કાર્ય નિષ્ઠાપૂર્વક કરીએ, જે કરવાનું નિયતિએ નિર્ધારિત કરેલ છે; જે કરવા માટે અસ્તિત્વ આપણને ઉત્પ્રેરિત કર્યા છે. અન્યથા શાંતિ, સમાધિ કે આનંદના દન સદાને માટે દુર્લભ જ નહિ, અશકય પણ થઈ જશે. શ્રીકૃષ્ણને ગીતામાં ગુણધર્માંને ખરાખર વ્યવહાર કરે છે શકતા નથી. અને Page #113 -------------------------------------------------------------------------- ________________ પર : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર આ પ્રસંગને અનુસરનારે રામાયણને એક દાખલે સ્મૃતિને વિષય થઈ ગયો છે તેને પ્રસ્તુત કરે પણ પ્રસંગને અનુરૂપ જ છે. પ્રસંગને પોષનારે પણ છે તેથી કહી બતાવું છું. જમદગ્નિ ઋષિના પુત્ર પરશુરામજી હતા. ગણાય છે તે તેઓ હિન્દુઓમાં અવતાર સમા પરંતુ સ્વભાવે તેઓ તીખા અને રૂદ્ર હતા. ક્ષત્રિય કુળ તરફ એમને ઘણી નફરત હતી. તેઓ જન્મતઃ બ્રાહ્મણ હતા. બ્રાહ્મણને મૂળભૂત ગુણધર્મ તે બ્રહ્મની ઉપાસના, બ્રહ્મના દર્શન, જ્ઞાનની ખોજ, જ્ઞાન અને બ્રહ્મની સાથે તાદાભ્ય કેળવવાના માર્ગનું ધન, અને તેને માટે ગમે તેવા અનુકૂળ-પ્રતિકૂળ સંગોને પણ આત્મસાત્ કરી, બ્રહ્મદર્શનની ગતિમાં અવરોધ ન આવે તેને માટે પૂરતી કાળજી રાખી, અને તેને માટે આપવા જોઈતા ભેગેને આપીને પણ, જ્ઞાનની તને પ્રજવલિત રાખવી એ છે. પરંતુ તેને બદલે પરશુરામજી પિતાને સ્વધર્મ, પિતાને પારંપરિક ગુણ ભૂલી ગયા. ક્ષત્રિયેના ધર્મને સ્વીકારવાની તેમણે પહેલ કરી. તેમણે શક્તિને માર્ગ સ્વીકાર્યો, જ્ઞાનને પવિત્ર માર્ગ તેઓ ભૂલી ગયા. સ્વધર્મ અને સ્વગુણથી તેઓ ચલિત થયા. ક્ષત્રિયોના ગુણધર્મને સ્વીકારવાની તેમણે ભૂલ કરી. એકવીસ વખત ક્ષત્રિય વિહેણી પૃથ્વી બનાવવાની તેમણે પ્રતિજ્ઞા લીધી. જે શિક્ષણ અને જે સંસ્કારો પરશુરામજીને વારસામાં મળ્યા હતા, પ્રશિક્ષણથી જે પલવિત થયા હતા અને ક્રમશઃ સઘન અને પ્રગાઢ બન્યા હતા, તે સંસ્કારોના આધારે પ્રગતિને પારમાર્થિક માર્ગ તેમણે સમજપૂર્વક સ્વીકાર્યો હોત તે તેમને ઇતિહાસ જ બદલાઈ ગયો હોત. ઇતિહાસમાં એક નવા પૃષ્ઠને ઉમેરે થયે હેત. તેમને ઇતિહાસ સુવર્ણાક્ષરેમાં અંક્તિ થયે હેત. પરંતુ દુર્ભાગ્ય બ્રહ્મદર્શન અને જ્ઞાનની ખેજમાં ઠાલવવી જોઈતી શકિત તેમણે ક્ષત્રિયેના સંહારમાં, શકિતની ઉપાસનામાં, શકિતના દર્શનમાં, શકિતની પૂજામાં વાપરી. તેઓ બ્રાહ્મણ મટયા, ઋષિ તરીકે વિલુપ્ત થયા, અને તેમનું વ્યકિતત્વ બ્રાહ્મણની આકૃતિમાં ક્ષત્રિય તરીકે ઊપસી આવ્યું. બ્રાહ્મણત્વનું બલિદાન દેવાઈ ગયું, બ્રાહ્મણના દેહમાં ક્ષત્રિયત્વ મૂર્તિમંત બન્યું. સ્વધર્મ અને સ્વગુણ તરફની આ ઉપેક્ષા તેમની પ્રગતિમાં બાધક બની. જ્ઞાનના માર્ગમાં જે તેમની આ સારીયે શક્તિ વપરાઈ હેત તે તેમનું બ્રહ્મત્વ કરેડે સૂર્યની માફક ઝળહળી ઊડ્યું હોત. તેમને માર્ગ સેળે કળાએ ખીલી ઊઠ હોત. પરંતુ સ્વધર્મ અને સ્વગુણથી પરામુખ થનારાં, અંતમાં વિષાદ, ઉદ્વેગ અને સંતાપના પાત્ર બનતાં હોય છે, પરાજય તેમને ચારેકોરથી ઘેરી વળતો હોય છે અને વિજય દૂર દૂર ભાગી જતું હોય છે. તેમને ઇતિહાસ જ બદલાઈ જાય છે. શ્રી પરશુરામના સંબંધમાં પણ આમ જ બન્યું. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના હાથે તેમને કરૂણ પરાજય થશે. તેમને પરશુ કુંઠિત થઈ ગયે. કરમાઈ ગએલા ફૂલની માફક તેઓ નિસ્તેજ, નિષ્પભ અને પ્રતિભાશૂન્ય બની ગયા. તેઓ પોતાના પરાજયની શરમ ન અનુભવે તે ખાતર, શ્રીરામે તેમની મહત્તા આ શબ્દોમાં વર્ણવી બતાવી– Page #114 -------------------------------------------------------------------------- ________________ ગતિ અને પ્રગતિ : પ૩ "राम नाम लघुनाम हमारा परशु सहित बड नाम तुम्हारा" પ્ર મારું તે રામ આ બે અક્ષરનું નાનું નામ છે. આપના રામ નામની સાથે તે પરશુ શબ્દ ઉમેરાય છે માટે નામથી પણ આપ જ શ્રેષ્ઠ, વરિષ્ઠ અને યેષ્ઠ છે. તાત્પર્ય એ છે કે સ્વભાવ, ધર્મ અને ગુણથી બ્રાહ્મણ હોય અને તે ક્ષત્રિય થઈ જાય તે કઠિનાઈ થાય. બ્રાહ્મણને શકિતમાં કશે જ રસ નહોતો. બ્રહ્મદર્શન અને જ્ઞાનની શોધ એ જ એમના જીવનને પરમ આદર્શ હતે, એટલે આ દેશમાં બ્રાહ્મણે ભારે આદર પામ્યા. “Forન ત્રાહ્મણો ગુ– વણેમાં બ્રાહ્મણની આટલી બધી સર્વોપરિતા સ્વીકૃત હોવા છતાં, આટલા બધા આદત અને સન્માનિત હોવા છતાં, બ્રાહ્મણેએ કઈ શક્તિ ન મેળવી. તેઓ અકિંચન જ રહ્યા. પિતાની મલીમાં બેસી તેઓ બ્રહ્મ અને જ્ઞાનની જ શોધ કરતા રહ્યા. જે કે તેઓ ઘણાં આદરણીય હતા, મોટા મોટા સમ્રાટ પણ તેમના ચરણોમાં મસ્તક ઝુકાવતા હતા, તેમણે ધાર્યું હોત તે રાયે તેમના ચરણેને ચુમી શકત, પરંતુ ભૌતિક વૈભવને તેમને જરા પણ મેહ નહે. ભૌતિક ઐશ્વર્ય તેમને મન અનર્થનું મૂળ હતું. મહર્ષિ કણાદના જીવનની એક મીઠી કથા છે. કણાદ ઋષિ ગુણ અને ધર્મથી બ્રાહ્મણ જેવા છે. તેમનું નામ જ કણાદ પડી ગયું. તે એટલા માટે કે તેમણે એટલું અનાજ પણ ઘરમાં ભેગું ન કર્યું, કે જેથી તેને સંઘરવા અને સાચવવાને શ્રમ કરવો પડે. રેજ ખેતરમાંથી કણ કણ વીણી લાવીને તેઓ પિતાને નિર્વાહ ચલાવતા અને આ જ કારણે તેમનું ગુણ નિષ્પન્ન કણાદ એવું નામ પડી ગયું. અસલી નામ ભૂલાઈ ગયું અને કણાદ નામ વિશ્વ વિશ્રત થઈ ગયું. અપરિગ્રહ અને નિર્મમત્વને આ મીઠે દાખલે વિરલ હોય છે. આ મહર્ષિની બ્રાહ્મણ નિષ્ઠામાંથી જ વૈશેષિક દર્શનનો જન્મ થયો. વૈશેષિક દર્શનનાં આદ્ય પ્રસ્તતા મહર્ષિ કણાદ હતા. કણાદમાંથી વૈશેષિક દર્શન જન્મેલું રહેવાને કારણે આ દર્શનનું બીજું નામ કાણદ પડયું છે. તેમની જ્ઞાન પ્રત્યેની નિષ્ઠા અને ગજબની ઉપાસનાનું આ ફળ હતું. પોતાના ગુણધર્મને ઓળખી, તેના વિકાસમાં તેમણે જીવન અર્પણ કર્યું તે વિશ્વને એક નવા દર્શનને સાક્ષાત્કાર થયે. માણસ તે જ દિશામાં ગતિ-પ્રગતિ કરી શકે છે જે દિશાના ગુણ અને ધર્મો તે ધરાવતું હોય. પિતાના ગુણધર્મોથી વિમુખ થઈ, અવળી દિશામાં ગતિ કરવા પ્રયત્ન કરતી વ્યક્તિ, પરાજય અને પરેશાનીમાં પડી જાય છે. મહર્ષિ કણદ જ્યાં રહેતા હતા ત્યાંના સમ્રાટને મહર્ષિ કણાદની અકિંચનતાને ખ્યાલ આવ્યું. તેમને થયું કણદ છે તે અદ્ભુત વ્યક્તિત્વ ધરાવતે અતિ માનવ, પરંતુ આર્થિક કંગાલિયતમાં સબડતે એક લાચાર અને પંગુ માણસ છે! મારા આધિપત્યમાં જે એની ગરીબી દૂર ન થાય તે આ સમૃદ્ધ રાજ્યશ્રીને અર્થ પણ શ? મારે એની દરિદ્રતા દૂર કર્યો જ છૂટક છે. આ દરિદ્રતામાંથી હું તેને મુક્ત ન કરી શકું તે મારી સમ્રાટ થવાની સિદ્ધિ પણ શી ? Page #115 -------------------------------------------------------------------------- ________________ ૫૪ભેઘા પાષાણુ, ત્યાં દ્વાર આવી ભલી ભાવનાએ બલવત્તર થતા, તે સેવકેને આજ્ઞા કરીઃ “રને ધનધાન્યથી ભરી નાખે, અને કણદની મહુલીએ જઈ ત્યાં તેને ઢગલે કરો.” ધન-ધાન્યથી ભરેલા રથે સાથે સમ્રાટ પિતે પણ કણાદને ત્યાં પહોંચે. કણાદનું આ વિશેષ સન્માન હતું. સમ્રાટ સમજતું હતું કે, મારી પાસે જે કાંઈ પણ છે, તેના કરતાં વધારે કીમતી, વધારે અક્ષર અને વધારે અક્ષય સંપત્તિ કણાદ પાસે છે. મારી સંપત્તિ સામાન્ય જન માનસની દૃષ્ટિએ ભલે મૂલ્યવાન અને મહત્વની ગણાતી હોય, પરંતુ કણાદની આંતરિક સંપત્તિ સામે તે નિમૂલ્ય છે. ખરી સંપત્તિને અધિપતિ તે કણાદ છે. હું તે માત્ર ભારવાહક છું. જે મારી આ સંપત્તિને તેઓ કૃપાપૂર્વક સ્વીકાર કરે તે હું પવિત્ર અને કૃતાર્થ બની જાઉં. આ અપવિત્ર સંપત્તિને પણ પવિત્રતાને પુટ લાગી જાય.’ આવી ઉત્કૃષ્ટ લાગણીઓને હદયમાં રમાડતે તે કણાદના ચરણોમાં મસ્તક નમાવી અને કહેવા લાગ્યાઃ પ્રભે, હું ધન-ધાન્યથી ભરેલા રથે લઈને આવ્યો છું. આપ તેને કૃપાપૂર્વક સ્વીકાર કરે. મારા રાજ્યમાં આપને કણ કણ વીણી ખાવા પડે તે મારાથી જોઈ શકાતું નથી. મારા આ માનસિક દર્દને દૂર કરવા મેં આ લઘુ પ્રયત્ન કર્યો છે. આપ જેવા પ્રભુપરાયણ મહર્ષિ ખેતરમાં કણ વીણે, એમાં મારું અપમાન છે.” કણદે કહ્યું “ક્ષમા કરે, રાજન ! સમાચારે જ મેકલી દીધા હતા તે પણ હું તમારું રાજ્ય છોડીને ચાલ્યા જાત. ધન-ધાન્યથી ભરેલા રશે મેકલવાનું અને જાતે સાથે આવવાનું કષ્ટ જ શા માટે કર્યું? સમ્રાટે કહ્યું: “ભગવાન ! આપ આ શું કહે છે? આપ મારી વાત સમજ્યા નથી, એટલે આપને અજુગતું લાગ્યું છે. કર્ણદ કશે જ જવાબ આપ્યા વગર ઊભા થઈ ગયા. કેઈ ઘરવખરી, સરસામાન કે સંપત્તિ તે હતી જ નહિ, જે કંઈ હતું તે બે પાંચ પુસ્તકો હતાં. તેઓ પુસ્તકો બાંધવા લાગ્યા. સમ્રાટે કહ્યું “આપ આ શું કરે છે? આપની આ રીતભાત હું સમજી શકતા નથી.” કણાદે કહ્યું: “મારે કશું જ સાંભળવું નથી, રાજન ! તેમ કંઈ જોઈતું પણ નથી. તારા રાજ્યની સીમા ક્યાં સુધી છે તે મને ભલી પ્રકારે બતાવી દે, એટલે હું સહર્ષ તારા રાજ્યને છોડીને ચાલ્યો જાઉં. મારે કારણે તારે દુઃખી થવું પડે, તને અપમાન જણાય, તને લઘુતા લાગે, એવું કરવામાં મને શો લાભ?” સમ્રાટે જવાબ આપ્યોઃ “ભગવન્! મારે કહેવાને આ અર્થ નથી કે આપ જેવા પ્રભુ પરાયણ મહાપુરુષ મારા રાજ્યને ત્યાગ કરી ચાલ્યા જાય. એમાં તે મને અને મારા રાજ્યને જ હાનિ છે. આપ જેવા ઉત્તમ પુરુષના પુણ્ય-પ્રતાપે તે આ સમૃદ્ધિ અને સુખ વૈભવ છે. રાજ્ય છોડવાની આપની વાત મારા મર્મને ભેદી નાખે છે, મારા પુણ્યને પાતળું પાડવામાં Page #116 -------------------------------------------------------------------------- ________________ ગતિ અને પ્રગતિ : ૨૫ નિમિત્ત બનતી લાગે છે. હું તે આપને એટલી જ પ્રાર્થના કરવા આવ્યો છું કે, જે ધનધાન્ય લઈને હું આપના ચરણમાં ઉપસ્થિત થયે હું તેને આપ સહર્ષ સ્વીકાર કરી, મારા પર અનુગ્રહ કરે. “કણદે બેફિકરાઈથી જવાબ વાળ્યોઃ “આ બધું તું જેમ લાગે છે તેમને તેમ પાછું લઈ જા. આ ધન-ધાન્યની વ્યવસ્થા અને સુરક્ષા અત્રે કેણ કરશે ? આ બધાની દેખરેખ પાછળ ઊંઘ હરામ કેણ કરશે? આ બધાને સંઘરવાના વ્યાપેહમાં પ્રભુભક્તિ ખીંટીએ ટીંગાઈ જશે તેની ચિંતા કેણ રાખશે? અમને એટલે વખત જ કયાં છે? અમને તો અમારા કામમાંથી કુરસદ જ મળતી નથી, છેડે સમય ફાજલ પડી જાય છે તે ફરવા નીકળી જઈએ છીએ, ત્યારે તે વખતે, ખેતરમાંથી દાણ વિણ નાખીએ છીએ અને પાછા પિતાના કાર્યમાં ફરી સંલગ્ન થઈ જઈએ છીએ. કેઈ ઝંઝટ, કઈ ભાર માથા પર નથી. આ નવી આફત શા માટે ઊભી કરે છે? મહેરબાની કરી આ બધું પાછું લઈ જા. આની ઉપાધિ કેણ રાખશે? કૃપા કરી બીજી વખત, આ રીતે, આ બાજુ ન આવત. આ રીતે જ આવવું હોય તે તેની ખબર પહેલેથી જ આપી દેજે, કે જેથી અમે રાજ્યના છડી પહેલેથી જ જઈ શકીએ. દાણ અમને ગમે ત્યાં વીણવા મળી જશે. ખેતરે તો બધે ઠેકાણે પડેલા છે.” આવી વ્યકિત બ્રાહ્મણ ગુણ, ધર્મ વાળી હોય છે. ખેતરમાંથી દાણા વીણીને આજીવિકા મેળવવામાં પણ તેને સંતૃપ્તિ અને સુવિધા જણાય છે. સમ્રાટના રાજ્ય વૈભવને પણ તે આસાનીથી લાત મારી શકે છે. તેને માટે જ્ઞાન જ: વૈભવ છે, જ્ઞાન જ સંપત્તિ છે, જ્ઞાન જ સર્વસ્વ છે. માણસ જે પિતાના આંતરિક ગુણેનું યથાર્થ નિરીક્ષણ કરી, તેને વિકસાવવા અને પિષવાના પ્રયત્નમાં કટિબદ્ધ થઈ જાય, તે એક વખત તે પ્રગતિના પરમ શિખરને સ્પશીને જ વિરામ પામે, તેમાં શંકાને અવકાશ નથી. કેશીકુમાર શ્રમણની નિયતિ પણ આત્મદર્શન, સત્યના સંશોધન, અને પરમાત્મભાવની ઉપલબ્ધિ સાથે જોડાએલી છે. તે દિશામાં તેમના અવિરત પ્રયત્ન પણ છે. શ્રાવસ્તી નગરીમાં ભેગા થવાના મૂળમાં પણ સત્યના સંશોધનના બી પડેલાં છે. પ્રભુ ગૌતમ સાથેના વિવિધલક્ષી પ્રશ્નોત્તરના વિનિમયથી પણ આ વાતની સંપુષ્ટિ ઉત્તરોત્તર થતી જ રહેશે. કેશીકુમાર શ્રમણ પિતે સાધનાના પ્રભુના પૂર્ણ માર્ગને વરેલા છે. સાધના માટે જે શકિત, સાહસ, પ્રતિભા, જ્ઞાન, ત્યાગ અને વૈરાગ્યનું ઐશ્વર્યા જોઈએ તે બધાં ઐશ્વર્યથી તે સભર છે. સાધનાના શ્રમ સાધ્ય માર્ગમાં તેમને કોઈ જ કષ્ટને, થાક કે કંટાળાને અનુભવ થતું નથી. અમૃતત્વને મેળવવા માટે અશાશ્વત સાધને નકામા છે. નાશવંત સાધનો અમરતા લાવવામાં નિષ્ફળ નીવડે છે. અમૃતત્વના સાધન વડે જ અમરતા મળી શકે છે. દશ અમર સાધનો બતાવવામાં આવ્યા છે જે દશ યતિ-ધર્મના નામથી પ્રચલિત છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૫૬ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર खंत्ति मुत्ति अज्जवे मद्दवे लाघवे सच्चे | संजमे तवे चेइमे बंमचेर વાતિએ II આ દશ ધર્મોને જીવનમાં તાણાવાણાની માફક વણી લેવાથી, અસત્યથી સત્યની દિશામાં અને મૃત્યુથી અમરતાના પર્થે પ્રયાણ કરી શકાય છે. શ્રી કેશીકુમાર શ્રમણ પણ અમૃતત્વની શેષન! શેાધક છે. અવિધજ્ઞાનની સપદ્માથી સંપન્ન છે. શ્રાવસ્તી નગરીમાં તેઓ પધાર્યા છે— ओहिनाण सुबे बुद्धे सीससंघ સમાનદ્દે | यंते सावस्थिन गरिमागमे ॥ मागा શ્રી કેશીકુમાર શ્રમણ અવધિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી પ્રબુદ્ધ હતા. તેએ પોતાના શિષ્ય સમુદાય સાથે ગામેગામ વિહાર કરતા શ્રાવસ્તી નગરીમાં આવ્યા. ગમે જેટલી જ્ઞાન સ`પદા અને શિષ્ય સ ́પદા હોય તે પણ સંતાએ જાગૃત રહી, ગામામાં અને નગરામાં પરિવ્રાજકની માફક, ફરતાં રહેવુ જોઇએ. સંયમની વિશુદ્ધિ માટે, મેાહના વિસર્જન માટે, અને બ્રહ્મચર્યના સ ંરક્ષણ માટે પણ તે અનિવાય છે. જનહૃદયને પારખવા, વૈરાગ્યમાં વૃદ્ધિ કરવા, તેમજ કાળજીપૂર્વકની સતત જાગૃતિ રાખવા માટે પણ જરૂરનું છે. શ્રી પાર્શ્વ પર પરાને, સ્વભાવગત સરળતા તેમજ વિશિષ્ટ બુદ્ધિ-પ્રતિભાને કારણે પણ એક સ્થાન ઉપર લાંબા વખત સુધી રહેવાની છૂટ છે. આ રીતે રહેતાં, તેના વ્રતમાં અતિચાર કે અનાચારનો સંભવ નથી. મહાવીરની પર ́પરા મુજબ, સતત વિહાર પણ તેમને માટે અનિવાય નથી. શ્રુતજ્ઞાન અને અવિધજ્ઞાનથી સ`પન્ન એવા કેશીકુમાર શ્રમણ પાર્શ્વની પરંપરાના હાવા છતાં, વિહારમાં સતત જાગૃત રહેનાર હતા. આટલું જ્ઞાન હાવા છતાં તેઓ નવું મેળવવાની, જાણવાની જિજ્ઞાસા અને ભાવનાથી ભરેલા હતા. મનુષ્ય જો અવળા માના આશ્રય ન લે, અને મુક્તિના નિશ્ચિત આદશ સાથે સુનિશ્ચિત માથી યાત્રાના પ્રારંભ કરે તેા તે અવશ્ય મુક્તિસુખ ફળને મેળવી શકે છે. શ્રી કેશીકુમાર શ્રમણનું શ્રાવસ્તીમાં પદાર્પણ થયું છે. પ્રભુ પાની પરંપરાના તે પવિત્ર પ્રતીક છે. શ્રી ગૌતમ સ્વામીનું પણ શ્રાવસ્તીમાં શુભાગમન થશે જે હવે પછી કહેવાશે. જીવનની કલા જીવન સદા વિપરીત આધારોથી નિર્માણ પામે છે. જીવન જે રીતે દૃષ્ટિગોચર થાય છે તેવું જ હાતુ નથી. ષ્ટિગોચર થતા તત્ત્વા પાછળ અદૃશ્ય તત્ત્વા પણ પડેલા હાય છે જે ઘણી વાર વિપરીત હોય છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ જીવન કલા : ૫૭ દાખલા તરીકે, આપણે જન્મ જોઈએ છીએ પણ તેની સાથે જ નિર્માણ પામેલા મૃત્યુને જોઈ શકતાં નથી. જન્મની આનંદ અને ઉત્સવભરી ક્ષણોમાં મૃત્યુની કિલષ્ટ કલપના કરનારી વ્યક્તિ, માનસ હોસ્પિટલની પાત્ર જ ગણાશે. પરંતુ જન્મના પૃષ્ઠ ભાગમાં જ મૃત્યુ સંતાએલું છે. પારદશીદષ્ટિના અભાવે જન્મની સાથે જ નિર્માણ થયેલા મૃત્યુને ભલે આપણે ન જોઈ શકતાં હોઈએ, કે પ્રતિક્ષણ પગપેસારે કરતા, આગળ ને આગળ ધપતાં મૃત્યુ સામે ભલે આપણે આંખ આડા કાન કરતા હોઈએ, પરંતુ તેથી મૃત્યુની શક્યતા ઘટી જવા પામતી નથી. જન્મમાં જે મૃત્યુના દર્શન કરી શકે છે તે જ જ્ઞાની છે, આત્મજ્ઞ છે, સંત છે, દ્રષિ છે અને પારદર્શી છે. જેમ જન્મમાં મૃત્યુને જોવાની આપણામાં ક્ષમતા નથી, તેમ મૃત્યુના પૃષ્ઠ ભાગમાં રહેલા જન્મને પણ જોઈ શકવાની આપણામાં શકિત નથી. કેઈન મરણ શય્યા પાસે ઊભતાં પણ આપણને તેના મૃત્યુમાં રહેલા જન્મને કંઈ જ ખ્યાલ આવતું નથી. પરંતુ પ્રાયઃ દરેક મૃત્યુના પછી જન્મ, અને દરેક જન્મ પછી અવશ્યભાવિ મૃત્યુ હોય છે. ભગવાન બુદ્ધ જેવા પ્રબુદ્ધ આત્મા તે બીજાના મૃત્યુમાં પિતાના મૃત્યુના બીજાના વાર્ધકયમાં પિતાના વાર્ધકયના દર્શન કરે છે. તેઓ એક શબને જુએ છે, એક વૃદ્ધની નમી ગએલી રૂપવિહીન કાયાને જુએ છે અને ઊંડા વિચારમાં પડી જાય છે. પિતામાં તેની શક્યતાઓ તપાસે છે અને જેને મેળવવા માટે ભારે તપશ્ચર્યા અને સાધના કરવી પડે છે, જેને અનંત પુણ્યના ફળરૂપે બિરદાવવામાં આવે છે તે રાજ્ય અને રાજ્યશ્રી, નવયૌવના પત્ની અને હમણાં જ જન્મેલો પુત્ર રાહુલ, આ બધાં તરફનો તેમને વ્યામોહ શમી જાય છે. આ વૈભવ અને વિલાસમાં તેઓ વિટામણાના દર્શન કરે છે. ભૌતિક સંપત્તિથી મળતા સુખોની બીજી બાજુએ છુપાએલા દુઃખોનો તેમને સાક્ષાત્કાર થવા માંડે છે, સુંદર દેખાતા રૂપમાં તેમને કુરૂપતા પ્રત્યક્ષીભૂત થવા લાગે છે, યુવાવસ્થાના ઉષ્માભર્યા સૌંદર્યમાં તેમને વૃદ્ધત્વને પદવનિ સંભળાય છે. આપણે ભૂલી જતા હોઈએ છીએ કે, સફળતાની આજુબાજુ અસફળતા ઝડપભેર આટા ફેરા કરતી હોય છે. રાજસિંહાસન પર પ્રતિષ્ઠિત થવાની સુખદ વેળાએ ધૂળધાણી થઈ જવાની કે પૃથ્વી પરથી નામશેષ થઈ જવાની કઈ જ સ્મૃતિ આપણને કેરી ખાતી નથી હોતી, અન્યથા રાજ્યાભિષેકનો આનંદ પણ વિષાદમાં પરિણમી જાય. જીવન વિપરીતને હમેશાં પિતામાં છુપાવી રાખે છે. એટલે જ જ્ઞાની તેને કહેવાય કે જે જીવન સિક્કાની સારી એને નરસી, બંને બાજુને, એક સાથે જોવા અને અનુભવવા સમર્થ છે. એ પણ જેવાની એક કલા છે. આ કલાને જ જીવનની કલા કહેવામાં આવી છે. આ કલાનું જ શાસ્ત્રીય નામ ધર્મકલા છે અને ધર્મલા બધી કલાઓમાં સર્વોપરિ છે. “Hળ્યા ત્યાં જ સ્ટા નિષTY ધર્મકલા બધી કલાઓમાં મૂર્ધન્ય છે. બીજી ગમે તેટલી કલાઓ જીવનમાં હોય, Page #119 -------------------------------------------------------------------------- ________________ ૫૮ : ભેઘા પાષાણુ, છેલ્લાં દ્વાર પરંતુ તેમાં ધર્મકલા ન હોય તે તે ખાલીખમ જ રહેવાનું. અને તેથી ઊલટું, જીવનમાં બીજી બધી કલાઓનો અભાવ હશે, પરંતુ એક જ જીવતી જાગતી ધર્મકલા સિદ્ધ થએલી હશે, તે જીવન ભર્યું ભર્યું, વૈભવ સંપદાથી સંપન્ન અને સત્યં શિવ સુંદરમ બની રહેવાનું. જેણે જન્મમાં મૃત્યુને સાક્ષાત્કાર કરવાની કક્ષા સાધી લીધી છે તે વ્યક્તિ ઘણામાં પ્રેમના, દુઃખમાં સુખના, અંધકારમાં પ્રકાશના, અસફળતામાં સફળતાના, કુરૂપતામાં સુરૂપતાના અને નિંદામાં સ્તુતિના ગીત સાંભળી શકે છે. આવી જાતની ગ્યતાને આવિર્ભાવ જ જીવન જીવવાની કલાને કલાત્મક પાયે છે. ભગવાન મહાવીરના સમકાલીન અને ભગવાન મહાવીરની જ કેટિના એક મહાપુરુષ ચીન દેશમાં થયા છે, તેમનું નામ લાઓસે છે. લાઓત્સના આ સુવર્ણ વાકયે છે. “મને કઈ હરાવી શકતું નથી, કારણ કે મેં કદી કઈને જીતવાની કામના કરી નથી. મારું કઈ કદી અપમાન કરી શકતું નથી, કારણ કે સન્માન અને પ્રતિષ્ઠા મેળવવાની મેં કદી જ દરકાર કરી નથી.” આ વાક્યની મીમાંસા કરતાં તેઓ કહે છે- “જ્યારે જ્યારે કેઈ સભા સોસાયટીમાં ન છૂટકે અથવા અનાયાસે જવાને પ્રસંગ મને સાંપડે ત્યારે ત્યારે હું ત્યાં જઈને બેસતા કે જ્યાં લોકે પિતાને જેડા ઉતારતા. કારણ ત્યાંથી મને ઉઠાડી મૂકવાનું કેઈને પ્રજન રહેતું નહિ.” આગળ ચાલીને લાઓત્સ કહેતાઃ “હું સદા નંબર એક જ રહ્યો. નંબર બેમાં મને મૂક્વાની કેઈની તાકાત ન હતી. કેમ કે હું હંમેશાં છેલ્લે નંબરે, છેલ્લી હારમાં, સહુથી પાછળ જ ઊભો રહેતે કે જેથી મને પાછળ હટાવવાનું કઈને કઈ જ પ્રજન ન રહે. સીધી રીતે જોવામાં તે આ ઊલટી વાત લાગશે, પરંતુ વાસ્તવિકતાની કસોટી કરતાં એમાં જ યથાર્થતા અને સત્યતાના દર્શન થશે. કારણ પાછળ ઉભેલાને પાછળ હટાવવાનું રહેતું જ નથી. પરંતુ જે આગળ, પ્રથમ પંકિતમાં ઉભેલા છે, તેણે તે પંકિતમાં ઉભવામાં જાયે અજાણે પણ એવી વ્યવસ્થા કરી રાખી છે, જે તેને પાછળ ધકેલી દેશે. આગળ આવવા માટે જે પગથિયાંઓને તેણે ઉપયોગ કર્યો છે, તેજ પગથિયાને ઉપયોગ તેને પાછળ હડસેલી દેવામાં અવશ્ય કેાઈ બીજે કરશે. પાણીમાં એક જાતને જળચર હોય છે જે કેકડા નામથી ઓળખાય છે. આ જીવને કેઈ એક પાત્રમાં ભરી રાખે છે તેમાંથી બહાર નીકળી જવા તે પ્રયત્ન કરે છે. પણ જે એક ફેંકડો બહાર કૂદવા મથે છે કે તરત જ અંદર રહેલા ત્રણચાર ફેંકડા તેને પાછળ ખેંચવા પ્રયત્ન કરે છે. એ જ રીતે કોઈ એક રાજનીતિજ્ઞ, વડાપ્રધાન જેવા માનભર્યા પદ ઉપર આસીન થઈ જાય તે બીજા તેને તે પદ ઉપરથી હટાવવા હમેશાં દરેક રીતે પ્રયત્ન કર્યા જ કરે છે. તાત્પર્ય એ છે કે, એક વ્યક્તિ જયારે ઉપર ચઢવા લાગે છે, ત્યારે ન જાણે કેટલાય માણસે તેને પાછળ ખેંચવા માટે, તેને ઉતારી પાડવા માટે, ઉત્સુક બની જાય છે. પરંતુ સિંહાસન Page #120 -------------------------------------------------------------------------- ________________ જીવન કલા : ૫૯ ઉપર બેસવાની મજા જ ત્યારે આવે જ્યારે સિંહાસનથી નીચે ઉતરવા કેઈ ઉત્સુક હોય. સિંહાસનની કિંમત એ જ છે કે જ્યારે કેઈ તેના પર ચઢવા પ્રયત્ન કરે છે, ત્યારે અન્ય લોકે તેને તે સિંહાસન પરથી ઉઠાડી મૂકવા અને તેના સ્થાન ઉપર પિતે બેસી જવા આતુર બની જાય છે. એકને ઊઠાડી બીજાએ તે સ્થાન પર ચઢી બેસવાની આકાંક્ષા કે આતુરતાનું બીજું નામ જ સિંહાસન છે. માણસ સિંહાસન ઉપર બેસે છે જ એ માટે કે તે સ્થાન જ એવું છે, જ્યાં અનેક લોકો બેસવાને માટે સતત પ્રતીક્ષાપૂર્વક ઉત્સુક હોય છે. સિંહાસન ઉપર બેસનારને બેસવાને જે રસ અને આનંદ છે, તે જ રસ અને આનંદ અન્યને સિંહાસન ઉપર બેઠેલાને ઉતારવાનો છે. એટલે લાઓસે કહે છે કે, મેં બેસવાની એવી જગ્યા પસંદ કરી છે, કે જેનાથી નીચી બીજી કઈ જગ્યા નથી, એટલે મારું સિંહાસન સદા આબાદ અને સર્વતઃ સુરક્ષિત છે. આ તો આપણે જીવન કલાની સૂક્ષમતામાં ઊતરી ગયાં. એનાથી જરા શુષ્કતા પણ આવી જવા સંભવ છે. બધાને બહુ ઊંડાણમાં જવાનું રુચતું નથી હોતું. તેથી ચાલે, આ સૂક્ષ્મતાને સંકેલી લઈએ. યાદ રાખજે, જીવન જીવવા માટે જોઈતાં પ્રત્યેક સાધનો સમુચિત રૂપમાં અને સમગ્ર પરિમાણમાં મળ્યાં હોય, પરંતુ જીવન જીવવાની કલાની સુયોગ્ય આવડતનો અભાવ હોય, તે વિપુલ સાધનસામગ્રી પણ જીવનમાં જીવન રેડવા સમર્થ થતી નથી. એ સાધનસામગ્રી પણ એક બાજુ પડી રહે છે, અને જીવન નીરસ અને ફીકું થઈ જાય છે. પરંતુ જીવન જીવવાની સાચી કલા જેણે પ્રાપ્ત કરી છે, તે અલ્પતમ સાધનોમાંથી પણ હિમાલય ઊભું કરી શકે છે, પૃથ્વી ઉપર સ્વર્ગ ઉતારી શકે છે, અને સ્વર્ગમાંથી ગંગાને લાવી શકે છે, જીવનને કલામય બનાવવાનો મૂળ પાયે પવિત્રતા, સરળતા અને સદાચાર છે. પરસ્પર પ્રેમભરી દ્રષ્ટિ હોય; ઈર્ષા, અહંકાર, સગદ્વેષ કે સ્વાર્થની જરા પણ વૃત્તિ ન હોય; સુખદુઃખમાં એકબીજાને પૂરક થવાની ભાવના હોય; સંતેષ, શ્રદ્ધા અને સ્નેહ હૈયામાં સભર હોય તો તેવા મનુષ્યનાં જીવન સ્વર્ગના સુખને જન્માવે છે. જીવન કલાના માથાથ્યને સમજવા માટે ઐતિહાસિક શક સંવતના પ્રવર્તક રાજા શાલિવાહનને ભારે આકર્ષક, અસરકારક અને મધુર પ્રસંગ યાદ આવે છે. એક વખત રાજા શાલિવાહન, સભા ભરી, દરબારમાં બેઠા હતા. તે વખતે, તેમના મનમાં સહજ એક પ્રશ્ન ઉદ્ભવ્યું. તેઓ બેલી ઊઠયાઃ “કહો, જીવતું કેણ છે?” | દરબારીઓ વિચારમાં પડી ગયા. તેઓ એકબીજાનાં મોઢાં સામે જોવા લાગ્યા. પરસ્પર કાનસિયાં કરવા લાગ્યાઃ “અરે,. પણ આજે મહારાજાને શું થઈ ગયું? બુદ્ધિમાન રાજાના મુખેથી Page #121 -------------------------------------------------------------------------- ________________ ૬૦ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર આવે સામાન્ય, નજી, મહાવહીન પ્રશ્ન કેમ? હરતાં ફરતાં, ઊઠતાં, બેસતાં, ગાતાં, નાચતાં જે પ્રત્યક્ષ દેખાય છે તે બધાં જીવતાં છે. એક બાળક પણ સમજી શકે તેવી સાદી સીધી વાત છે. છતાં મહારાજાના મનમાં આ પ્રશ્ન કેમ ઉપસ્થિત થયે કે, જીવતું કેણ છે? આ તે કેવી પરીક્ષા ન સમજાય એ આ કેયડે છે. છતાં બુદ્ધિમાન રાજા વડે પૂછવામાં આવેલ આ પ્રશ્ન છે, તેથી જરૂર તેની પાછળ કઈ ગુપ્ત રહસ્ય છુપાયેલું હોવું જોઈએ.” સ્તબ્ધ બનેલા સભાસદોમાંથી જ્યારે કઈ જ સંતોષજનક ખુલાસે ન આપી શક્યું ત્યારે શ્રી કાલિકાચાર્યો સત્વર ઊભા થયા અને બેલ્યાઃ “રાજન ! જે કઠોર તપની સાધનાથી તપ્ત શરીરવાળે છે, સારા આચાર અને સવિચારેથી જે પરિપુષ્ટ છે, તાપત્રયથી સંતપ્ત જીવે માટે જેનું હૈયું સદા સહાનુભૂતિથી ભરેલું છે, ઉત્તમ જ્ઞાન, પાવન શ્રદ્ધા, અને સદાચારના બીનું જેના જીવનમાં વાવેતર થયેલું છે, જે પ્રભુ પરાયણ અને પરહિત પરાયણ છે, બીજાનું ભલું કરવું એ જ જેની સ્વાર્થ સંપત્તિ છે, ત્યાગ અને સદ્ભાવનાઓથી સંપુષ્ટ જેનું મન છે, તે જ મનુષ્ય જીવતે છે. ઉપર્યુક્ત સદ્ગુણોથી શૂન્ય જેનું જીવન છે એ મનુષ્ય દૈહિક દૃષ્ટિએ ભલે જીવતે હોય, છતાં બીજાઓ માટે તે ભય કે ત્રાસનું વાતાવરણ સર્જતે હોય તે તે જીવતા છતાં મરેલા જેવું જ છે. આ સ્પષ્ટ અને નગદ સત્ય સાંભળી આખી સભા આભી બની ગઈ. સૌને આશ્ચર્યને પાર ન રહ્યો. હલન-ચલનને જીવનનું નામ આપનાર જીવતા છે તે બધા જ હતા, પરંતુ શ્રી કાલિકાચાર્યના જવાબ મુજબ, માનવ સમુદાયને માટે ભાગ જીવતે જ મરેલા જે હતે. રાજા શાલિવાહને શ્રી કાલિકાચાર્યને આ વાત વધારે વિસ્તાર અને સ્પષ્ટતાથી સમજાવવા નિવેદન કર્યું કે જેથી આ સ્પષ્ટ સત્યમાં કંઈ અસ્પષ્ટતા ન રહે. - શ્રી કાલિકાચાર્યે રાજાની વિનંતીને સ્વીકાર કર્યો, અને પિતાની સંક્ષિપ્ત હકીકતની મીમાંસા કરતાં કહ્યું: “રાજન ! એક વખત મેં મારા શિષ્યને અનાયાસ કહી નાખ્યું હતું કે, “સગુણ, સવિચાર અને સદાચારથી શૂન્ય મનુષ્ય, મનુષ્યના રૂપમાં પશુ જ છે.” આ વાત પશુઓને રુચિ નહિ. તેમણે મારા જવાબને વિરોધ કરતાં કહ્યું. અમે ભલે પશુ લેનિના રહ્યાં, પરંતુ માણસેના દૈનિક જીવનમાં અમે ઘણી વખત ઘણી રીતે ઉપયેગી થઈએ છીએ. અમારા શરીરના અવયવો પણ મનુષ્યના ઉપયોગમાં આવે છે. અમારા ચામડાથી તેમનાં પગરખાં બને છે. ચમરી ગાયના વાળમાંથી ચામર બને છે. હાથી દાંતમાંથી અનેક જાતના આભૂષણે અને શેભાના પ્રસાધને તૈયાર થાય છે. યેગીઓ, સંન્યાસીઓ માટે મૃગ અને સિંહચર્મ આસનનું કામ આપે છે. અમારા જાતિભાઈએ આ માણસ જાત માટે પિતાની જાતને ઘસી નાખે છે. અમારા માંસને પણ તેઓ છૂટથી ઉપયોગ કરે છે, ગોમૂત્ર અને છાણ તેમના અગત્યના કામોમાં Page #122 -------------------------------------------------------------------------- ________________ જીવન કલા : ૧ ઉપયોગી થાય છે. અમારી કોઈ પણ વસ્તુ નિરુપયોગી નથી. આ સ્વાર્થી મનુષ્ય જ કોઈના ઉપગને નથી. માટે અમારી સાથે તેને સરખાવી અમને હલકા ન બનાવે.” પશુઓના એકસામટા આવા વિરોધને સાંભળી, મેં મનુષ્યને વૃક્ષ જેવા કહ્યા. પરંતુ વૃક્ષોએ પણ આ સરખામણી માટેને વધે ઉઠાવ્યા. તે એકીસાથે બેલી ઊઠયાં. “અમે ગરમીથી સંતપ્ત થએલા, પરસેવાથી રેબઝેબ થએલા પથિકને મીઠી છાયા આપીએ છીએ, સુંદર ફૂલે અને ફળ આપીએ છીએ, રોગીઓ માટે ઔષધિ અને આહારની ગરજ સારીએ છીએ. અમારી સાથે ગુણશૂન્ય વ્યક્તિઓની સરખામણી કરે નહિ. તેથી અમને અન્યાય થાય છે.” વૃક્ષના વાંધાને લક્ષમાં રાખી મેં મનુષ્યને કૂતરાની ઉપમા આપી. તે કૂતરાએ પણ પિતાને અસંતોષ અને અપ્રસન્નતા જાહેર કર્યા. તેણે કહ્યું-અમે એક રોટલાના ટુકડાના બદલામાં અમારા ધણીના જાનમાલ અને ઘરવખરીની રક્ષા કરીએ છીએ. અમે નિમકહલાલ સેવકે છીએ. મનુષ્ય જાતમાં આવી વફાદારી, આવી સંનિષ્ઠા જ કયાં છે? માટે મનુષ્યને અમારી સાથે સરખાવી અમને શરમમાં ન નાખે.” ત્યારપછી મેં મનુષ્યને ઘાસની ઉપમા આપી. પરંતુ ઘાસે પણ મારી વાત મંજુર ન રાખી. તેણે પણ પિતાને સખત અણગમે વ્યક્ત કર્યો અને સ્પષ્ટ કહ્યું: “પશુઓના ખોરાક માટે પણ અમે ખપના છીએ. પશુ ઘાસ ખાઈ માણસને દૂધ આપે છે, અને માણસ તેને પીવાના ઉપયોગમાં લે છે. માણસ જેવા એકાંત સ્વાર્થી અને નિરુપયેગી અમે નથી. માટે મહેરબાની કરી અમારી સાથે મનષ્યને સરખાવવાની વાત ન કરશો.” જ્યારે વિરોધનું યત્ર, તત્ર, સર્વત્ર આવું પરિબળ જોયું ત્યારે મેં ગુણવિહીન અને અસદાચારી વ્યક્તિને રાખની ઉપમા આપી. પરંતુ રાખે પણ તેને સ્વીકાર ન કર્યો. તેણે પણ પિતાની ઉપયોગિતાને એક લાંબે ઈતિહાસ રજુ કર્યો “વાસણે જે સેના ચાંદી જેવાં ચળકતાં દેખાય છે, તે મારી જાતને ઘસી નાખવાનું જ ફળ છે. વર્ષભર સુધી અનાજના સંરક્ષણની જવાબદારી પણ હું વફાદારીપૂર્વક ઉઠાવું છું. માણસે અનાજમાં મારી મેળવણી કરી, અનાજનું જીવાતથી રક્ષણ કરે છે અને નવા વર્ષ માટેના બીને સંગ્રહ કરે છે. મારે ઉપગ આ રીતે ઓછા મૂલ્યને નથી. માણસજાત તે નિષ્કારણ કજિયા-કંકાસ ઉત્પન્ન કરે છે, વેરઝેર ઊભાં કરે છે, પરસ્પર એકબીજાનાં ગળા કાપવામાં પણ શરમ અનુભવતા નથી. માટે મારી સાથે તેમને સરખાવવામાં મારી આબરૂને ધક્કો લાગે છે.’ શ્રી કાલિકાચાર્યે શાલિવાહન રાજાને કહ્યું “રાજન ! જ્યારે દરેકે, મનુષ્યને પોતાની સાથે સરખાવવાની ના પાડી, ત્યારે મેં મારા મનમાં નિર્ણય કર્યો કે મનુષ્યના મનમાં ભલે પિતાની સર્વોપરિતાની ગમે તેવી અકડની પકડ હોય, પણ જે તે સદાચારથી શૂન્ય હશે તે તે જીવને Page #123 -------------------------------------------------------------------------- ________________ દર: ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર જીવવાની કલા વગરનો છે. આવા મનુષ્ય સાથે પિતાની જાતને સરખાવવા જ્યારે જગતમાં કોઈ જ તૈયાર થતું નથી ત્યારે ખરેખર તે જીવતે પણ મરેલા જેવો જ છે. ' જીવન કલાના સંબંધમાં આ બધું જાણ્યા પછી, જેમણે આ કલાને સંપૂર્ણ રીતે આત્મસાત્ કરેલ છે તેવા કેશીકુમાર શ્રમણ ભગવાનને આપણે યાદ કરીએ. એકવાર શ્રી કેશી શ્રમણ ભગવાન શ્રાવસ્તી નગરીમાં પધાર્યા છે. આ શ્રાવસ્તી નગરી કયાં આવી છે, વર્તમાનમાં તે ક્યા નામથી ઓળખાય છે, તેની શી સ્થિતિ છે, તે આખો વિષય પુરાતત્વ વિશારદે, ઇતિહાસ અને સંશોધકે છે. હું તે વિષયને નિષ્ણાત નથી, છતાં જે કંઈ જાણ્યું છે તે કહી બતાવું છું. વધારે અને વાસ્તવિક હકીકત તે ઈતિહાસથી જાણી શકાય. - આ શ્રાવસ્તી નગરી નેપાલમાં આવેલી છે. આજે જે રાવતી નદીને નામે પ્રસિદ્ધ છે, અને બૌદ્ધ ગ્રંથમાં જે અચિરાવતીના નામે પ્રસિદ્ધ છે, તેને કાંઠે આ નગરી આવેલી હતી. કપિલવસ્તુ જે ભગવાન બુદ્ધની જન્મભૂમિ છે તે શ્રાવસ્તીનું જ એક ઉપગામ હતું. આજે તે આ નગરી આ જ સ્વરૂપમાં વિદ્યમાન નથી. કાળ બધાંને બદલાવી નાખે છે. નદીઓના પ્રવાહ ફેરવી નાખે છે, જળ છે ત્યાં સ્થળ કરી નાખે છે, અને સ્થળ છે ત્યાં જળ કરી નાખે છે. - ઈતિ, ભીતિ અને દુષ્કાળના ઉપદ્રવથી શૂન્ય આ નગરી હતી. તે સમૃદ્ધ હતી, ચેર આદના ભયથી રહિત હતી. સુકાળ સદા ત્યાં પ્રવર્તતે હતે. લોકો સુખી હતા. આંગણું આવેલ દુઃખી, યાચક કે ગરીબ, કઈ ખાલી હાથે જતું નહિ. સુંદર આવાસેથી શોભતી આ નગરીના લોકો વૈભવશીલ હતા. કરવેરાને સર્વથા અભાવ હતો. એવી સુંદર આ નગરી:હતી. तिंदुयं नामउज्जाण तम्मि नगरमंडले । फासुमे सिज्जसंथारे तत्थवासमुवागमे ॥ તે નગરી પાસે, નહ મધ્યમાં કે નહિ બહુ દૂર કે નહિ બહેનજીક, એ રીતે તિન્દુક નામને એક બગીચે હતું. ત્યાં જીવજંતુરહિત નિર્દોષ રહેઠાણ અને પાથરવા પીઠ, ફલક આસન વિગેરે મળી રહે તેમ હતું. સાધુને ક્યાં ઉતરવું કલ્પ, તેમને માટે કયું સ્થાન નિર્દોષ ગણાય, કેવા ઉપકરણે તેમને અપના ગણાય, વગેરેનું વિવેચન અવસરે કરાશે. Page #124 -------------------------------------------------------------------------- ________________ સતી શિરોમણિ શ્રી માનકુંવરબાઈ વિશ્વવંદનીય જગત પિતા ભગવાન મહાવીરના શાસનમાં આજ સુધી જ્ઞાન, તપ, ત્યાગ, અને વૈરાગ્યની સમૃદ્ધિથી સમૃદ્ધ અનેક રત્ન થઈ ગયાં છે. તેમની આંતરિક દિવ્યતા અને પ્રભુતાના દિવ્યકણે આજે પણ પૃથ્વી ઉપર પથરાયેલા છે જે સત્યનાં સંશોધનની દિશા તરફ ગતિ કરવાનો આપણને ઈશારે કરી રહ્યાં છે. આ વિશ્વ ઉપર સામાન્યતઃ પ્રતિભાશાળી વ્યક્તિઓનું જ સામ્રાજ્ય હોય છે. પરંતુ જેનું સામ્રાજ્ય હેય છે તે બધાં જ પ્રતિભાશાળી હેય છે, એમ પણ હેતું નથી. પશુબળથી, ભય અને ત્રાસથી વિશ્વને વશમાં કરનારાઓની સંખ્યાનું પરિબળ કંઈ ઓછું નથી. આવી વ્યક્તિઓ પિતાની સત્તાનું સામ્રાજ્ય માનવદેહ સુધી જ પહોંચાડી શકે છે. માણસે તેમનાં બળ સામે નમી પડે છે, તેમની સર્વોપરિતાને સ્વીકાર અવશ્ય કરે છે, પરંતુ તે સ્વીકાર ભયમાંથી જન્મેલ હોય છે. એટલે આવા સત્તાધારીઓ પ્રત્યે લોકોના દિલમાં હાર્દિક સન્માન, શ્રદ્ધા, કે હૃદયની લાગણીઓ લેશમાત્ર હોતી નથી. પ્રેમ, સહાનુભૂતિ, સદાચાર અને સદુવિચારાદિ સગુણથી ભરેલી સાચી પ્રતિભાશાળી વ્યક્તિઓનું સામ્રાજ્ય તે જન જનના હૃદયમાં સ્થાપિત થઈ ગયું હોય છે. - પ્રતિભાશાળી શબ્દમાં પ્રતિભા શબ્દથી આંતર પ્રકાશ જ અભિપ્રેત છે. સત્યની જેણે ઉપલબ્ધિ કરી છે તેનું હૃદય સર્વજીવ પરત્વે પ્રેમથી ભરેલું હોય છે. આંતર તિની સંપ્રાપ્તિના અભાવે મેળવેલ જ્ઞાન પણ પ્રકાશની ગરજ સારતું નથી. એટલે જ હમેશાં ત્યાગી એના જય વિજયને ઉદ્ઘેષ સંભળાય છે, સમ્રાટને નહિ. સંતે, મુનિઓ, મહર્ષિઓ, જ્ઞાનીઓ, જનતાનાં હૃદયને સ્પર્શી ગયા હોય છે. તેથી જ તે પ્રજાના હૃદય સિંહાસનના અધિકારી બને છે. સત્તાધારી વ્યક્તિને પ્રવેશ માત્ર દેહ સુધી જ સંભવિત છે. પરંતુ પ્રતિભાશાળી વ્યક્તિ તે દેહથી પર એવા પરમ સૂકમ મન અને હૃદય સુધી પ્રવેશ કરી, તેના પર પિતાને કબજે જમાવે છે. જે આ સ્પષ્ટ સત્ય ન હતા તે રાજા શ્રેણિક અને કેણિક પ્રભુ મહાવીરના ચરણમાં પિતાનાં મસ્તકને નમાવત નહિ. પ્રભુ મહાવીર તે નગ્ન હતા. સંપત્તિના નામે ગણી શકાય એવું કંઈ જ તેમની પાસે ન હતું. તેઓ કરપાત્રી હતા, પદયાત્રી હતા, નિઃસંગ અને નિસહાય હતા. છતાં તેઓ બેતાજ બાદશાહ હતા. ભગવાન મહાવીરની વાતને જવા દઈએ, અને પ્રદેશ રાજાને લઈએ. રાયપાસેણીમાં આવેલા પ્રસંગ મુજબ તેણે શ્રી કેશીકુમાર શ્રમણનાં ચરણનું શરણ સ્વીકાર્યું હતું. જેની પાસે પૂરાં વસ્ત્રો પણ હતાં નહિ, ખાવા માટે પૂરી ભેજન સામગ્રી પણ નહોતી, એવા બિલકુલ અકિંચન શ્રી કેશીકુમાર Page #125 -------------------------------------------------------------------------- ________________ ૬૪: ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર શ્રમણનાં ચરણોમાં, કંચન કામિનીને સ્વામી એ પ્રદેશ રાજા પિતાનું મસ્તક નમાવે, તેની પાછળ કોઈ અગમ્ય કારણ તે હશે ને? નહિતર આમ કેમ બને? અને એ જ રીતે રાજા શ્રેણિક અનાથી મુનિ પાસે પિતાની જાતને નમ્રતાપૂર્વક સમપી દે, હાથ જોડી, મસ્તક નમાવી, વિનમ્રભાવે શિષ્યની માફક લઘુતા સ્વીકારી પ્રશ્નો પૂછે, તેની પાછળ પણ કેઈ કારણ તે હશે ને? આ બધાની પાછળ એક સનાતન સત્ય કામ કરી રહ્યું હોય છે, તે એ કે સત્તાધીશો પાસે સત્તાનું જે ખમીર અને સંપત્તિની અમીરાત હોય છે, તેના કરતાં હજારગણું વધારે–હજારગણું નહીં, અનંતગણું વધારે, આવા મસ્ત ફકીરેની ફકીરીમાં હોય છે. આવી ત્યાગમૂર્તિઓની પાસે પ્રતિભા, આત્મતિ, અને સત્યપલબ્ધિને દિવ્ય પ્રકાશ હોય છે. જેની સામે સત્તાધારીઓની સત્તા કે શ્રીમતિની સંપત્તિ ઝાંખી દેખાય છે. મસ્ત ફકીરની આ દિવ્ય સંપત્તિ પાસે તેમની અહિક સંપત્તિનું કઈ જ મૂલ્ય નથી. તેમને પોતાને જ પિતાની સંપત્તિ ફીકી, નિસ્તેજ, અને નિપ્રભ લાગવા માંડે છે. ભૌતિક સમૃદ્ધિને અંબાર હોવા છતાં અંદરથી તેઓ સાવ ખાલી, રિક્ત જણાતા હોય છે. જ્યારે મુનિઓ બહારથી સાવ શૂન્ય દેખાતા છતાં આંતરિક ઐશ્વર્યથી તેઓ સમૃદ્ધ અને સભર હોય છે. આવા જ આંતરિક વૈભવથી સંપન્ન એક સતી શિરોમણિ શ્રી માનકુંવરબાઈની આજે પુણ્યતિથિ છે. તેમનાં જીવન કવનની જાણકારી આપણે માટે પ્રેરણાદાયી બની રહે. તેથી આજનાં પ્રવચનને વિષય આપણે રાખે છે-“સતી શિરોમણિ શ્રી માનકુંવરબાઈ સતી શિરોમણિ બા. બ્ર. માનકુંવરબાઈ મહાસતીજી આજથી લગભગ ૧૩૧ વર્ષ પૂર્વે, આ પાર્થિવ દેહને ત્યાગ કરી, સ્વર્ગવાસી થયાં છે. આ સતીશ્રીને યથાર્થ રીતે સમજવા માટે આપણે ૧૩ વર્ષ પૂર્વને ઇતિહાસ તરફ દષ્ટિ નાખવી પડશે. તે વખતની ધાર્મિક, સાંપ્રદાયિક, અને સામાજીક પરિસ્થિતિને પણ સમીચીન ખ્યાલ મેળવી લેવું જરૂરી બની રહેશે. આચાર્ય શ્રી હસ્લિમલ્લજી મહારાજશ્રીએ પટ્ટાવલી પ્રબંધ સંગ્રહનું હમણાં જ સંપાદન કર્યું છે. તેમાંથી સ્થાનકવાસી પરંપરાના ઇતિહાસની સામાન્ય માહિતી મળે છે. પ્રસ્તુત સંગ્રહમાં સ્થાનકવાસી પરંપરાથી સંબંધિત દશ પટ્ટાવલીઓ છે, જેમાં મુખ્યત્વે પૂ. જીવરાજજી, પૂ. ધર્મસિંહજી, પૂ. લવજી પૂ. ધર્મદાસજી અને પૂ. હરજીની મૂળ પરંપરાને ઈતિહાસ જણાઈ આવે છે. દેવદ્ધિ ગણિ ક્ષમા શ્રમણ સુધી વિશુદ્ધ પરંપરા રહી. તે દરમિયાન સાત નિપ્પન થયા. ભયંકર દુષ્કાળને કારણે શ્રમણવર્ગ શિથિલાચારને શિકાર બન્યું. યથાગ્ય આહાર ન મળી શકવાને કારણે શિથિલાચારે સારી રીતે પ્રવેશ કર્યો. સાધારણ ભેદેના કારણે ગરછ જુદા જુદા થયા, અને નવા ગચ્છ જન્મવા લાગ્યા. ત્યારબાદ લેકશાહના સિદ્ધાંતલેખન, Page #126 -------------------------------------------------------------------------- ________________ સતી શિરોમણિ શ્રી માનકુંવરબાઈ : ૬પ તેમને ધર્મપ્રચાર, પીસ્તાલીસ માણસો સાથે ભાણજી, નૂનજી, સરવાજ આદિની દીક્ષાનું વર્ણન વગેરે બાબતે કવિ વિનયચંદ્રજીની પટ્ટાવલીમાં વ્યવસ્થિત રીતે મળી આવે છે. આ પટ્ટાવલી મુજબ ઋષિ ભાણજીથી ત્રાષિ જીવાજી સુધી આઠ પાટ સુધીના સાધુઓ મર્યાદામાં રહ્યા. પણ ફરી શિથિલતાને પ્રવેશ થયે. ભિક્ષાવૃત્તિ છોડી, સાધુઓ આમંત્રિત અને આધા કમ આહાર લેવા લાગ્યા. સં. ૧૭૦૯માં શ્રી લવજી ઋષિએ દીક્ષા લીધી અને સં. ૧૭૧૪માં તેમણે ક્રિયે દ્ધાર કર્યો. દંઢામાં રહેવાને કારણે, તેઓ ટૂંઢિયા કહેવાવા લાગ્યા. પૂ. ધર્મદાસજી મહારાજ ૧૫ વર્ષ સંસારમાં રહ્યા. ૫ વર્ષ વ્રતધારીના રૂપમાં તેમણે વ્યતીત કર્યા. ૧૫ દિવસની સામાન્ય પ્રવજ્યાનું પાલન કર્યું. અને પ૨ વર્ષ સુધી આચાર્ય પદે બિરાજ્યા. આમ ૭૨ વર્ષનું આયુષ્ય ભેગવી, સં. ૧૭૬૩માં ધારાનગરીમાં તેમને સ્વર્ગવાસ થયો. શ્રી ધર્મદાસજી પોતાના એકવીસ સાથીઓ સાથે શ્રી લવજી મહારાજ પાસે આવ્યા અને ધર્મચર્ચા કરી. તેમની સાથેની ચર્ચામાં સાત બોલને ફરક પડે. એટલે શ્રી ધર્મદાસજી, શ્રી ધર્મસિંહજી મુનિ પાસે ગયા. પરંતુ તેમની પાસે એકવીસ બેલને અંતર પડશે. એટલે ત્યાં પણ દીક્ષિત ન થયા. શ્રી જીવરાજજી મહારાજ પાસે તેમને યેગ્ય સમાધાન મળ્યું. પરિણામે પોતાના ધન્નાજી આદિ એકવીસ સાથીઓ સાથે, અમદાવાદની બાદશાહી વાડીમાં, સં. ૧૭૨૧ કાર્તિક સુદ પને જ સ્વયં દીક્ષિત થયા. ધર્મદાસજીની સ્વયં દીક્ષાની પ્રસિદ્ધિ એ કારણે થઈ કે તેમની દીક્ષાના પંદર દિવસ પછી શ્રી જીવરાજજી સ્વામીને સ્વર્ગવાસ થઈ ગયો. એટલે માણસે ધર્મદાસજી સ્વયં દીક્ષિત થયા એમ કહેવા લાગ્યા. પૂ. ધર્મદાસજીના નવાણું શિષ્ય થયા. તેમાં સંપ્રદાય સ્થાપન કરનારા, એકવીસ પ્રમુખ શિષ્યનાં નામો વધારે પ્રસિદ્ધિમાં આવ્યાં. પૂ. ધર્મદાસજી મહારાજ સાહેબના શિષ્ય મૂળચંદજી, અને તેમના શિષ્ય પચાણજીએ સૌરાષ્ટ્ર ગુજરાતને પિતાનું વિહારક્ષેત્ર બનાવ્યું. સૌરાષ્ટ્રમાં આજે સ્થાનકવાસી સમાજના જેટલા સંપ્રદાય અને શાખાઓ દષ્ટિગોચર થાય છે તેનાં મૂળ પૂ. ધર્મદાસજી મહારાજ સાહેબ છે. તદ્દનુસાર મૂળચંદજીના શિષ્ય પંચાણુજી અને તેમના શિષ્ય રતનશી ગોંડલ ગયા. અને તેની આસપાસનાં ક્ષેત્રમાં તેઓ વિચારવા લાગ્યા. શ્રી રતનશી મહારાજના એક પ્રભાવશાળી શિષ્ય શ્રી ડુંગરશી સ્વામી થયા. આ ડુંગરશી સ્વામી જ ગેડલ ગચ્છના આદ્ય પ્રવર્તક, આદ્ય સ્થાપક પુરુષ હતા. પૂ. શ્રી મૂળચંદજીના શિષ્ય ગુલાબચંદજી, તેમના શિષ્ય શ્રી બાલાજી, અને તેમના શિષ્ય શ્રી હીરાજી, લીંબડી આવ્યા અને તેમની પશ્ચાદ્દવર્તી પરંપરા લીંબડી સંપ્રદાયના નામથી પ્રસિદ્ધિ પામી. લીબડીથી શ્રી કાનજી સ્વામી બરવાળા ગયા. શ્રી વશરામજી સ્વામી ધ્રાંગધ્રા ગયા. શ્રી જસાજી Page #127 -------------------------------------------------------------------------- ________________ ૬૬ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર સ્વામી બટાદ ગયા. અને શ્રી નાગજી સ્વામી સાયલા ગયા. તે તે સ્થાનેના નામ ઉપરથી બરવાળા, ધ્રાંગધ્રા, બોટાદ અને સાયેલા આદિ ગચ્છ પ્રચલિત થયા. શ્રી કૃષ્ણાજી સ્વામી કચ્છમાં ગયા. ત્યાં આઠ કટિ સંપ્રદાય સ્થાપિત થયે, જે આજે મેટા પક્ષ અને નાના પક્ષ રૂપે અવસ્થિત છે. ગેડલ ગચ્છના આદ્ય પ્રવર્તક અને અપ્રતિમ પ્રતિભાશાળી પુરુષ પૂ. શ્રી ડુંગરશી મહારાજના સતી શિરોમણિ શ્રી માનકુંવરબાઈ સંસાર પક્ષે ભાણેજ થતાં હતાં. પિતાના મામા સાથે જ તેઓ દીક્ષિત થયાં હતાં. માત્ર મામા અને ભાણેજે જ એક સાથે દીક્ષા લીધી એમ નહોતું. તેમનાં કુટુંબના પાંચ પાંચ સભ્યોએ એક સાથે આ અસાર સંસારને ત્યાગ કરી, ભગવાન મહાવીરના શાસનમાં ઝંપલાવ્યું હતું. અને તે એક રસપ્રદ ઇતિહાસ છે. આજે પૂ. માનકુંવરબાઈ સ્વામીની પુણ્યતિધિને દિવસ છે એટલે એ ભવ્યાત્માઓના ત્યાગ અને વૈરાગ્યને યાદ કરી, આપણે પણ આપણાં જીવનમાં અજબ ક્રાંતિ અને શાન્તિ લાવવાનાં છે. આજનો દિવસ એવી પ્રેરણાને દિવસ છે. એટલે ચાલે, તેમાં ઊંડા ઊતરીએ– સૌરાષ્ટ્રમાં મેંદરડા, જે પ્રાચીન કાળમાં મંગળપુરીનાં નામે વિખ્યાત હતું, તે ગિરનાં મધ્ય ભાગમાં પ્રકૃતિનાં અને સૌંદર્ય વચ્ચે, નદીનાં કાંઠે વસેલું એક સુંદર ગામ છે. ત્યાં બદાણી કુટુંબના શેઠશ્રી કમળશીભાઈ અને તેમનાં ધર્મપત્ની અ.સૌ. હીરબાઈ સપરિવાર રહેતાં હતાં. આ કુટુંબ સ્વભાવથી પાપભીરુ અને ધર્મપરાયણ હતું. ગૃહસ્થચિત વ્યવહારની સાથે ધર્મના તો પણ તેમનાં જીવનમાં વણાયેલાં હતાં. એટલે પિતાની રીતે તેઓ સુખી અને સમૃદ્ધ હતાં. તેમણે વ્યાવહારિક, વ્યાપારિક, કારણને લઈને ક્રમશઃ માંગરોળ અને પછી દિવમાં વસવાટ કર્યો હતે. દિવમાં ફીરંગીઓનું શાસન હતું. દિવમાં સામાન્યતઃ સેરઠિયા સ્થાનકવાસી જૈનોની વસ્તી વધારે પ્રમાણમાં હતી. શ્રી દશાશ્રીમાળી કુટુંબે પણ વ્યાવહારિક હેતુથી ત્યાં આવીને વસ્યાં હતાં. દિવનાં પ્રાકૃતિક સૌંદર્યની શોભા અનુપમ હતી. દિવ દ્વીપ દિવ્ય હતું. આવતાં-જતાં માણસના આકર્ષણનું કેન્દ્ર હતું. સૌરાષ્ટ્ર તરફ પધારેલા પૂ. ધર્મદાસજી મહારાજના શિષ્ય શ્રી મૂળચંદજી, તેમના શિષ્ય શ્રી પંચાણુજી, અને તેમના શિષ્ય શ્રી રત્નસિંહજી મહારાજે તે સૌરાષ્ટ્રને જ હવે પિતાની કર્મ ભૂમિ અને ધર્મભૂમિ બનાવી હતી. એટલે શ્રી રત્નસિંહજી મહારાજ જ્યારે દિવની આજુબાજુ ઘેઘા પધાર્યા અને દિવના સંઘને તેની ખબર પડી, ત્યારે શ્રી સંઘે તેમને ભાવપૂર્વક ચાતુર્માસ માટેની વિનંતી કરી. પૂ. શ્રી રત્નસિંહજી મહારાજે પણ સંઘની આવી ભક્તિભાવભરી વિનંતીથી પ્રભાવિત થઈ તેમની દિવ ચાતુર્માસ માટેની વિનંતીને માન્ય કરી. પૂ. શ્રી રત્નસિંહજી મહારાજ પ્રતાપી પુરુષ હતા. તેમનું બાહ્ય વ્યક્તિત્વ જેટલું પ્રતિભા સંપન્ન અને અસાધારણ હતું તેથીયે વધુ તેજસ્વી તેમનું આંતર વ્યક્તિત્વ હતું. એટલે તેમનાં Page #128 -------------------------------------------------------------------------- ________________ સતી શિરોમણિ શ્રી માનકુંવરબાઈ : ૬૭ પદાર્પણ પછી, ચાતુર્માસ દરમિયાન એમની દિવ્ય વાણીને જનતાને ઘણે લાભ મળે. ગંગાની પવિત્ર ધારા જેવી તેમની અમૃતમય વાણીથી શ્રોતાઓ પરત્સાહ અને પરમ આલાદ પામ્યા. તેઓ સંસારના ત્યાગી અને એકાંત નિષ્પરિગ્રહી મહાપુરુષ હતા. તેઓ નિઃસ્વાથી, નિઃસ્પૃહી અને નિસ્તૃષ્ણ હતા. એટલે તેમની વાણીમાં મંત્ર-તંત્રના ચમત્કારની આકર્ષણભરી વાત ન હતી. તેમની વાણીમાંથી તે એકાંત જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ આત્મગુણની જ કથા નીકળતી હતી. સંસારની વિચિત્રતા અને પધિક સંગેના નિમિત્તનું સારગર્ભિત અને વૈરાગ્યપ્રેરક ભવ્ય વિશ્લેષણ કરતા તેઓ વીતરાગ વાણના આધારે ગઈ રહ્યા હતા. શ્રી કમળશીભાઈ જેઓ મેંદરડાથી દિવ આવીને વસ્યા હતા, તેઓ પણ પરિવાર સહિત ગુરુદેવની અપૂર્વવાને લાભ લઈ રહ્યા હતા. તેમના જયેષ્ઠ પુત્ર શ્રી ડુંગરશીભાઈ ઉપર તે પૂ. શ્રી રત્નસિંહજી મહારાજની વાણીએ ગજબનું આકર્ષણ ઊભું કર્યું. તેમને સંસાર ખારો ઝેર જેવું લાગવા માંડે. વિષય અને વાસનાઓમાં તેમને આત્મ ગુણોના વિનાશના દર્શન થયા. એક બાજુ ગુરુદેવના ધર્મોપદેશથી શ્રી ડુંગરશીભાઈના હૃદયમાં આત્મસ્વરૂપ વિષે સ્પષ્ટ વિશદ તાવિક પારમાર્થિક ભાવે તરવરવા લાગ્યા, તે બીજી બાજુ સંસારની વિચિત્રતાનાં અવનવા દો તેમની સામે ઊભાં થયાં. તે નરક, નિગેદનાં દુઃખેથી ભયભીત બની ગયા. તિયની લાચારી તેમની આંખ સામે તરવરવા લાગી. મનુષ્યના સુખદુઃખના પ્રવાહો તેમની આંખ સામે નાચવા લાગ્યા. દેવની તૃષ્ણા, ઈર્ષ્યા, સ્પર્ધાના શાસ્ત્રીય દાખલાઓ તાજા થવા લાગ્યા. જન્મ, મરણ અને જરાનાં પુનઃ પુનઃ ભેગવવા પડતાં દુઃખે તેમને અસહ્ય લાગ્યાં. દુઃખના દરિયામાં ડૂબવાની હવે વાત જ રહી નહિ. આત્મ સમુદ્રમાં મરજીવાની માફક અવગાહન કરી, શાંતિ અને સમાધિના દર્શન કરવાના હવે તેમને કેડ જાગ્યા. તેમના દઢતમ વૈરાગ્યની અસર તેમના માતુશ્રી, તેમના બહેન, તેમની ભાણેજ અને તેમના ભાણેજ પર પણ થઈ. એક સાથે એક જ કુટુંબના પાંચ સભ્ય શ્રી રત્નસિંહજી સ્વામીના ચરણોમાં સમર્પિત થવા તૈયાર થયા. આ પાંચે પુણ્યશાળીઓનાં પવિત્ર નામે હતાં (૧) ડુંગરશીભાઈ (૨) એમના માતુશ્રી હીરબાઈ (૩) એમનાં બેન શ્રી વેલબાઈ (૪) એમના ભાણેજ શ્રી હીરાચંદભાઈ અને (૫) એમની ભાણેજ શ્રી માનકુંવરબાઈ. વિ. સં. ૧૮૧૫ના કાતિક વદ ૧૦ના મંગલ દિવસે આ પાંચેય ભવ્યાત્માએ દીક્ષિત થયા. ખરેખર कुलं पवित्रं जननी कृतार्था, वसुन्धरा पुण्यवती च तेन । अपार संवित्सुखसागरेऽस्मिन् लीन परे ब्रह्मणि घस्य चेतः ॥ જે પરમાત્મ ભાવમાં સંલગ્ન થયાં છે તેવા પુણ્યાત્માઓનું કુળ પવિત્ર છે. જે પૃથ્વી ઉપર તેમણે જન્મ ધારણ કરેલ છે તે પૃથ્વી આજે ધન્ય અને કૃતાર્થ બની છે. જેની કુક્ષિમાં એમણે જન્મ ધારણ કરેલ છે તે માતાપિતા પણ કૃતાર્થ થયા છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૬૮ : ભેદ્યા પાષાણુ, ત્યાં દ્વાર દીક્ષિત થનારા આ પાંચ આસન્ન મોક્ષગામી આત્માઓમાં બા. બ્ર. શ્રી માનકુંવરબાઈ સ્વામી પણ જૈન શાસનાકાશના તે વખતના એક ઉદાયમાન તેજસ્વી સિતારા હતાં. બા. બ્ર. પૂ. ડુંગરશી સ્વામી જેમ ગેંડલ સંપ્રદાયના આદ્ય પ્રવર્તક હતા, તેમ બા.બ્ર. શ્રી માનકુંવરબાઈ આ ગચ્છના સાધ્વી સમાજનાં આદ્ય પ્રવર્તિની હતાં. કુદરતે એમને અપાર રૂપ આપ્યું હતું. તેઓ શારીરિક દષ્ટિએ જેટલાં સુંદર અને સુકુમાર હતાં, તેટલાં જ બુદ્ધિ, પ્રતિભા, ત્યાગ, વૈરાગ્ય અને યમનિયમના પાલનમાં કઠેર અને દેહદમનમાં સંપૂર્ણ સાવધાન હતાં. “વાર જોrfજ મૃત્યુનિ કુમાર”—આ ઉક્તિનાં તેઓ મૂર્તિમંત સ્વરૂપ હતાં. કરુણા, પ્રેમ, સદ્ભાવ, આદિ ગુણેથી તેઓ યુક્ત હતાં. પ્રતિજ્ઞા પાલનમાં તેઓ એટલાં દઢ હતાં કે, લીધેલી પ્રતિજ્ઞાઓમાં આંશિક પણ બાંધછોડ કરતાં નહિ. પ. પૂ. માનકુંવરબાઈ મહાસતીજીના જીવનને એક ઉલેખનીય પ્રસંગ છે, જે આપણને પણ સાવધાન અને જાગૃત કરી જાય છે. એક વખત પૂ. શ્રી માનકુંવરબાઈ સ્વામીએ વિહારમાં એક નાનકડા ગામમાં રાત્રિવાસ કરવા નિર્ણય કર્યો. તે ગામમાં જૈન શ્રાવકનું એક જ ઘર હતું. બાકી તે ગરાસિયા, ખેડૂત અને વસવાયાઓની વસતી હતી. શ્રાવકનાં ડેલીબંધ મકાનમાં તેઓ ઊતર્યા. ગામડાંઓના રિવાજ પ્રમાણે બપોરે ગામના લોકો વ્યાખ્યાન સાંભળવા આવ્યા. એક સાધારણ ગરાસદાર પણ આવ્યો હતું. તે આવ્યા તે હતે ધર્મોપદેશ શ્રવણ કરવા, પરંતુ પૂ. મહાસતીજીનાં સૌંદર્યભર્યા રૂપ લાવણ્યના આકર્ષણમાં ધર્મ સાંભળવાનું એક બાજુ રહી ગયું, અને તે અજ્ઞાની વિકારને વશવર્તી બની, વિવેક ચૂકી ગયે. વિષયાંધ માણસ સારા-નરસાના ભેદજ્ઞાનને ભૂલી જાય છે. તે ગરાસદારનું પણ એમ જ થયું. તેણે શ્રાવકને પાસે બોલાવ્યો અને ધમકાવીને પૂ. મહાસતીજીને રાત રોકાવા દબાણ કરવા કહ્યું. રાતના બાર વાગ્યે પોતે અહીં આવશે એમ પણ કહી ગયે. બીજાને વાત કરી છે તે જાનથી મારી નાખીશ એમ તે ધમકી પણ આપતો ગયે. શ્રાવકનાં મનને ભારે ચિંતા થઈ. તે વિચારમાં પડી ગયો. સાપ મરે નહિ અને લાકડી તૂટે નહિ, એ માર્ગ કાઢવાના વિચારમાં તે પડી ગયે. ગરાસદારની બુદ્ધિ બગડી હતી, એટલે સમજાવટની છે તે વિષયાંધ પર કેઈ અસર થાય તેમ નહોતું. તેથી શ્રાવક કિર્તવ્યમૂઢ થઈ ગયે. એટલામાં અચાનક તેને યાદ આવ્યું કે, પૂ. ડુંગરશી સ્વામી આસપાસના જ ક્ષેત્રમાં વિચરી રહ્યા છે. આ વાત સ્મૃતિગોચર થતાં જ જાણે તેને માર્ગ મળી ગયે. પ્રભુ પાધરા છે એમ માની, ઘડા ઉપર પલાણ નાખી સવાર થઈને, તે પૂજ્યશ્રી પાસે પહોંચી ગયા. પૂજ્યશ્રીએ બધી હકીકત સાંભળી, અને તરત જ જ્યાં મહાસતીજી બિરાજતાં હતાં ત્યાં પધાર્યા. સૂર્યાસ્તને હજી કલાક દોઢેકની વાર હતી. તેમણે મહાસતીજીઓને તરત વિહાર કરવાને આદેશ આપ્યો. નજીકના ગામમાં સૌએ રાતવાસો કર્યો. કંઈ અજુગતું બની ન જાય તે માટે Page #130 -------------------------------------------------------------------------- ________________ સતી શિરોમણિ શ્રી માનકુંવરબાઈ : ૬૯ પૂજ્યશ્રી તે રાત તે જ ગામમાં બીજા મકાનમાં રહ્યા. અને બીજે દિવસે તેમણે શાંતિપૂર્વક મહાસતીજીને અથથી ઇતિ સુધી બધી વાત કરી. આ બાજુ ગરાસિયાનું વિકાર ઝેર પણ ઊતરી ગયું. સતી ઉપર કુદષ્ટિ કર્યાનું પાપ તેનાં હૃદયને સવા લાગ્યું. પેલા શ્રાવકને ત્યાં આવી તે પશ્ચાત્તાપ કરવા લાગ્યા, અને ભવિષ્યમાં કદી પણ આવું પાપ ન થઈ જાય તે માટે સૂર્યની સાક્ષીએ એકપત્નીવ્રતની તેણે પ્રતિજ્ઞા લીધી. પૂજ્યશ્રીએ પણ મહાસતીજીને વિહારમાં હંમેશાં હાથ, પગે અને મોઢે કોલસાની ભૂકી પડીને જ વિહાર કરવાની આજ્ઞા આપી. મહાસતીજીએ તે આજ્ઞાનું યાજજીવન પાલન કર્યું. મહાસતીજી ૮૦ વર્ષની સંયમની સુદીર્ઘ પર્યાય પાળી ૯૪ વર્ષની ઉંમરે, સાત પ્રહરને સંથારે કરી, સમાધિપૂર્વક બહોળા શિષ્યા પરિવારને મૂકી, સ્વર્ગે સિધાવ્યાં. આજે આ પુણ્ય શ્લેક મહાસતીજીની પુણ્યતિથિ આપણાં સૌનાં તપ, ત્યાગ અને સંયમના ગુણોની વૃદ્ધિમાં સાધકતમ નિમિત્તની ગરજ સારે એ જ મંગલકામના. પાપને ભાર અને મૃત્યુને ભય મનુષ્ય મૃત્યુથી ભય પામે છે. તેનાં હૃદયમાં મૃત્યુની ભારે પીડા છે. મૃત્યુથી તે ગભરાતે રહે છે. મૃત્યુને ભૂલથી પણ પડછાયે ન પડી જાય તે માટે તે સતત કાળજી રાખતું હોય છે. પરંતુ મૃત્યુ તે જન્મ સાથે નિશ્ચિત રીતે જોડાએલી, એક જ સિક્કાની બીજી બાજુ છે. જન્મને તે અંતિમ વિકાસ છે, જેને મૃત્યુના નામથી આપણે ઓળખીએ છીએ. ખરેખર તે જન્મ અને મૃત્યુ બંને ભિન્ન વસ્તુઓ નથી, એક જ વસ્તુનાં ભિન્ન પાસાં છે. જેમ કેઈ માણસ સિક્કાની એક બાજુને પિતાની પાસે સુરક્ષિત રાખવા માંગે, અને બીજી બાજુને ફેંકી દેવા ઈછે, તે તેની આ પ્રકારની અજ્ઞાનતા ઉપર આપણે હસીશું અને કહીશું, કે મૂર્ખ માણસ છે? આ સ્પષ્ટ દેખાતા સત્યને પણ તે જોઈ શકતું નથી. સિક્કાની એક બાજુ સિક્કાથી જુદી પાડી શકાય નહિ. છતાં આ અજ્ઞાની સિક્કાના એક પક્ષને સંઘરવા માગે છે, અને બીજાને ફગાવી દેવા પ્રયાસ કરે છે. આ તે તેની અણસમજણની પરાકાષ્ઠા છે. અન્યથા પરસ્પર સદા સંયુક્ત રહેવા સરજાએલી સિક્કાની બે બાજુમાંથી, એક બાજુનાં સંરક્ષણની અને બીજી બાજુના વિસર્જનની, ભાવના જ તેણે ન ભાવી હોત. જન્મ અને મરણની સમજણ વિષે પણ આપણે હમણાં જ જોઈ ગયાં તે અવિવેક જ દાખવીએ છીએ અને છતાં ડાહ્યા, સમજુ, વિવેકી અને સુજ્ઞોમાં મૂર્ધન્ય થવા માંગીએ છીએ. જન્મને આનંદોત્સવ ઊજવીએ, બેંડવાજા વગડાવીએ, ચાપાટ ગઠવીએ, પરસ્પર વધાઈ અને અભિનંદને Page #131 -------------------------------------------------------------------------- ________________ ૭૦ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર પાઠવીએ, જલસો અને આનંદ માણીએ અને એથી ઊલટું, મૃત્યુમાં આ બધો ઉલ્લાસ ભૂલાઈ જાય, આનંદને ઠેકાણે શેક ફરી વળે, સંગીત અને બેંડને બદલે મરશિયા ગવાય, ટી પાટીને બદલે શોકસભાઓ જાય, આ તે કેવા વિરોધી ભાવે? જન્મ અને મૃત્યુને સ્વભાવથી વિરોધી અને મૂલતઃ વિપરીત માની બેસવાની ભૂલ ભરેલી ભૂમિકામાંથી જ આ વિધી ભાવે જન્મે છે. જન્મની પાછળ મૃત્યુ, અને મૃત્યુની પાછળ જન્મ સ્વભાવથી જ છુપાએલાં પડ્યાં છે. પરંતુ આપણી પ્રજ્ઞા પારદશી ન હોવાને કારણે, આ સ્પષ્ટ અને નિઃશંક સત્યને આપણે સરળતાપૂર્વક જઈ શકતાં નથી. એટલે જ, મનુષ્ય હંમેશાં લાંબુ જીવવાનો પ્રયત્ન કરે છે. મૃત્યુ જેટલું દૂર હડસેલી શકાય તેટલું હડસેલવા તે ઈચ્છે છે, પરંતુ મૃત્યુ હડસેલાતું નથી. મનુષ્યની ઈચ્છા માત્રથી તે દૂર ભાગી જતું નથી. તે તો પ્રતિક્ષણ અંતર કાપતું આપણી સામે ચાલ્યું આવતું હોય છે. આપણી પાસે તેને જોઈ શકવાની આંખો હોય કે ન હોય, પરંતુ પ્રતિક્ષણ અવિચ્છિન્નપણે તે આપણી નજીક ને નજીક ચાલ્યું આવતું હોય છે. આપણી નજીક ને નજીક આવી રહેલા તેના પદધ્વનિને આપણે સાંભળી શકીએ તેવા કુશળ કાન ભલે આપણી પાસે હોય કે ન હોય, પણ તે ચાલ્યું જ આવે છે. પ્રકૃતિના પરમ સત્યે અવિરત, કશા જ પક્ષપાત વગર, પિતાનાં કાર્યો નિયમિત રીતે કર્યા જ કરે છે. લાંબું જીવન જીવવાની પાછળ પણ કેઈ આદર્શ હોય તો સારી વાત છે. અભિમન્યુની સેળ વર્ષની કિશોર અંદગી, દુર્યોધન અને દુઃશાસનનાં લાંબા જીવન કરતાં વધારે કીમતી અને મહુવની હતી. અભિમન્યુએ સોળ વર્ષની નાનકડી જિંદગીમાં જે યશસ્વી ઈતિહાસનું સર્જન કર્યું, ઈતિહાસમાં પોતાનાં અદ્ભુત પરાક્રમનાં જે સોનેરી પૃષ્ઠ ઊમેર્યા, તે દીર્ઘ જીવન જીવનાર દુર્યોધન કે દુઃશાસન કરી શક્યા નહિ. જૈન કથાઓમાં ગજસુકુમાલની કથા ભારે ભીડી છે. તેઓ સોળ વર્ષને સુકુમાર રાજપુત્ર હતા. કૃષ્ણના નાના ભાઈ હતા. નેમિનાથ પ્રભુના સાંનિધ્યમાં, તેમનામાં આધ્યાત્મિક ઉત્ક્રાંતિની ભાવના જન્મી. કિશોર વયમાં જ તેઓ દીક્ષિત થઈ ગયા. દીક્ષાની પ્રથમ રાત્રીએ જ નેમિનાથ પ્રભુને આદેશ લઈ, દ્વારિકાનાં મહાત્મશાનમાં જઈ, તેઓ આત્મધ્યાનમાં ધ્યાનસ્થ બન્યા. આ તકને લાભ લઇ, પૂર્વ જન્મની વૈરવૃત્તિના કારણે તેમજ તેમણે સંન્યસ્ત સ્વીકારતાં તેમની સાથે પોતાની પુત્રીનું જે વેવિશાળ થયેલું તે ફેક થઈ જતાં, સેમીલ બ્રાહ્મણે ક્રોધે ભરાઈ, ગજસુકુમાલના માથા ઉપર ધગધગતા અંગારા મૂક્યા. છતાં પિતાના અંતરાત્મામાં જરાપણ મલિનતા અવકાશ ન પામી જાય તેની પ્રતિક્ષણ જાગૃતિ રાખી, મૃત્યુની અંતિમ ક્ષણ સુધી સમભાવ અને ક્ષમાને ધારણ કરી, ગજસુકુમાલે કારમી અગ્નિ જવાલાની અસહ્ય વેદના સહન કરી. નાની વયમાં પણ ગજસુકુમાલ જે સુવાસ મૂકી ગયા, જે અમરકીર્તિ સંપાદન કરી ગયા, તે સુવાસ કે કીતિ સે વર્ષનું લાંબું જીવન જીવનાર સેમલ બ્રાહ્મણને શું મળી શકવાનાં હતાં ? તેણે તે પોતાને હાથે જ પિતા માટે નરક ઊભું કર્યું, જેનરક તેને અશાંતિના Page #132 -------------------------------------------------------------------------- ________________ પાપને ભાર અને મૃત્યુને ભય : ૭૧ દરિયામાં ધકેલી દેનારૂં બન્યું. સેમલ બ્રાહ્મણનું મૃત્યુ કેવી રીતે થયું તે જૈન શાસ્ત્રના અભ્યાસી બરાબર જાણે છે. ચર્મરોગથી પીડિત વ્યક્તિથી મનુષ્ય હંમેશાં ભય પામે છે, કઢથી સંત્રસ્ત વ્યક્તિના સ્પર્શથી તે દૂર ભાગે છે, રક્તપિત્તના રેગથી જર્જરિત થએલાંની સેવા કરવામાં તે જોખમ જુએ છે. એક આંતરિક ભય તેને હંમેશાં સતાવ્યા કરે છે કે, આ રોગીઓને ભૂલથી પણ જે મારાથી સ્પર્શ થઈ જશે, તે તેમની માફક હું પણ આ ચેપી રેગોને ભેગ બની જઈશ. અંદરમાં સંતાએલા આ ભયના કારણે તે ભાગતા ફરે છે. પણ તે ભૂલી જાય છે કે શરીર તે રેગનું ઘર જ છે. અશાતા વેદનીય કર્મને ઉદય આવવાનું હોય તે સાધારણ નિમિત્તને આશ્રય મળતાં જ રેગ ઉદિત થઈ જાય છે. રેગેને ક્યાંય લેવા જવા પડતા નથી. તેનાં મૂળભૂત બી તે શરીરમાં જ અવ્યકતરૂપે છુપાએલાં છે. બહાર પ્રગટ થવા માટે ચેડા નિમિત્તની માત્ર અપેક્ષા રહે છે. એટલે રેગ કે રેગીથી ભય પામવાનું કઈ જ કારણ નથી. માણસ રેગથી બીને રેગીથી દૂર ભાગવા પ્રયત્ન કરે છે, પણ ભૂલી જાય છે કે, આ શરીરમાં જેટલાં રૂંવાડાં છે, તેટલે રૂંવાડે રૂંવાડે, પણ બે રેગ છે. રેગથી ભાગીને માણસ કયાં જઈ શકશે? આમ માણસ રોગ કે રેગીથી તે અકય ભય પામે છે, પરંતુ જેનામાં કામ, ક્રોધ, મદ, લેભ, ઈર્ષા, વેરઝેર, કજિયે કંકાસ, વાસના અને વૈષયિક વૃત્તિઓ ફાલ્યાંકૂલ્યાં હોય છે તેવાથી તે જરાપણ ભય પામતો નથી. આવા માણસના સ્પર્શ, સહવાસ કે સાંનિધ્યથી આ માનસિક રોગે નિશ્ચિતપણે મારા ઉપર આધિપત્ય જમાવી બેસશે એ કઈ જ વિચાર, ચિંતા, કે ભય તેનાં મનને સતાવતાં નથી. જે રોગોથી કશે જ ભય પામવાને નથી, તેનાથી તે ભયગ્રસ્ત બને છે, અને જેનાથી ખરેખર ભય પામવાને છે, તેના વિષે તે નિશ્ચિંત રહે છે. આ પણ એક કમનસીબ આશ્ચર્ય નથી? કહેવાતા રોગોની વધારેમાં વધારે અસર શરીર સુધી હોય છે. શરીરથી આગળ પ્રવેશવાની તેમની કઈ તાકાત હોતી નથી. પરંતુ આપણે હમણાં જોયા તે માનસિક રોગે તે સંક્રામક બળ ધરાવે છે. તેનાથી માણસનું માનસ રોગગ્રસ્ત, ક્ષુદ્ર, નિર્બળ અને દરિદ્ર બને છે. તેની અસર આત્મા સુધી પહોંચે છે, અને તેની પરંપરા અનેક જન્મ-મરણની અનર્થકારી પરંપરાનું નિર્માણ કરે છે. માનસિક રોગે તરફની ઉદાસીનતા એ એક કરુણ કમનસીબી છે. આ માનસિક રેગે, અથવા કોઈ અવિચાર્યા કાર્યો, વિજ્ઞાનની પરાકાષ્ઠાએ પહોંચેલા માણસના જીવનને પણ ધૂળધાણી અને બરબાદ કરી નાખે છે તે વિષેને હમણાં જ બનેલો એક દાખલો છે. એ તે જાણીતી હકીકત છે કે, જાપાને પિતાના ઇતિહાસમાં કદી પરાજયની નામોશી જોઈ નહતી. દરેક જાપાનીને પિતાના દેશ પ્રત્યે પ્રગાઢ ભકિત હોય છે. દેશને માટે જાતને Page #133 -------------------------------------------------------------------------- ________________ ૭૨ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર હોમી દેવામાં તેઓ પિતાનું ગૌરવ અનુભવે છે. બચપણથી જ દરેક જાપાની બાળકમાં દેશદાઝના સંસ્કાર રેડવામાં આવે છે. શાળાઓમાં પણ બાળકમાં એ જ સંસ્કારનું સિંચન કરવામાં આવે છે કે, “જાપાનની માટીથી તમારા શરીરનું નિર્માણ થયું છે. જાપાનની સમૃદ્ધિ તે તમારી પિતાની સમૃધ્ધિ છે. જાપાનને વિનાશ તમારે સ્વયંને વિનાશ છે. જાપાન છે તે તમે છે. જાપાન જે પુરુષ્ણ અને પાંગળું જઈ જશે, તે તમે બધાં પણ રુણ અને પાંગળા બની જશે. જાપાનની સ્વસ્થતા અને સુદઢતામાં તમારી સ્વસ્થતા અને સુદઢતા છે. આ સંસ્કારના બળે, પિતાના દેશ માટે ફના થવામાં દરેક જાપાની ગૌરવ અનુભવે છે. આ જ કારણથી જાપાને વિજયની દિશામાં હંમેશાં આગેકૂચ કરી છે. પરંતુ પ્રકૃતિને નિયમ છે કે, વિજ્યના પૃષ્ઠ ભાગમાં પરાજય છુપાયેલું છે. પરાજયથી બચવું હોય તે વિજયની કામના અને આકાંક્ષામાંથી જ મુક્ત થવું જોઈએ. વિજયેન્નત મસ્તક ધરાવતા જાપાન ઉપર એકવાર અણુબનું આક્રમણ થયું. હદયને કંપાવનારા વિનાશનાં અકય દશ્ય ઊભાં થયાં. હિરેશિમાને સર્વનાશ થયે. લાખો બાળકો, સ્ત્રીઓ, પુરુષે મરણને શરણ થયાં. અનેક લેકે પાંગળાં, લુલાં, નેત્રવિહેણ, અને શ્રવણ શક્તિ વગરનાં થયાં. અણુબેબે પ્રલયનાં તાંડવને ઊભું કર્યું. મૃત્યુ જાણે સાક્ષાત્ પિતાનાં અનંત સામર્થ્યને પ્રગટ કરવા સન્મુખ થયું. મનને આંચકે આપનાર, જોઈ ન શકાય તેવાં કરુણ દક્ષે સાક્ષાત્કાર થયાં. ચારેકેર હાહાકાર મચી ગયો. આજ સુધીના ઈતિહાસમાં જે દેશે કેઈનું શરણ સ્વીકાર્યાને દાખલ નહેાતે, જે દેશ “શરણ શબ્દથી તદ્દન અજાણ અને અપરિચિત હતું, તે દેશે, આજે સામે ચાલીને અમેરિકાની શરણાગતિ સ્વીકારી. તેમ કરવામાં જ તેણે પિતાની સલામતી માની. આવા કરુણ વિનાશને સર્જનાર અણુબના આવિષ્કારક હૈ. ચાર્લ્સ નિકેલસ હતા. તેમને ઇતિહાસ પણ જાણવા જેવું છે. . ચાસંનિકેલસ એક ઉચ્ચ કેટિના વૈજ્ઞાનિક હતા. મેરી તેમની પત્ની હતી. સિડની તેમને અંગત મિત્ર હતું જે નિકેલસ સાથે આત્મીય સંબંધ ધરાવતે હતે. સિડની શાંતિવાદી હતા અને અહિંસાને પ્રેમી હત. કરુણા અને સહાનુભૂતિથી ભરેલું તેનું હૈયું હતું. નિકેલસ સાથેની તેની મૈત્રી અને સતત સહવાસને કારણે, નિકેલસની પત્ની મેરીમાં પણ અહિંસામાં ભારે વિશ્વાસ જ હતું. તે પણ સિડનીને અનુસરનારી શાંતિવાદી બની હતી. પોતાના પતિ નિકોલસને અણુબની શેધમાં ઊંડા ન ઊતરવા તેણે ઘણું સમજાવવા પ્રયત્ન કર્યો, છતાં સાથે સાથે તે માણસની આંતરિક નબળાઈઓને પણ જાણતી હતી. તે બરાબર સમજતી હતી કે, અણુબોંબના ઉપયોગને સર્જનાત્મક બનાવવા પ્રયત્ન તે ધીર, ગંભીર, પારદશી દષ્ટિવાળે રાજનૈતિક જ કરી શકે. પરંતુ સામાન્યતઃ રાજનૈતિક વ્યકિતઓમાં અહં અને સામ્રાજ્યલિસા માઝા મૂકી ગએલી હોય છે. તેથી તેને સર્જનાત્મક ઉપગ થવાને બદલે વિનાશાત્મક ઉપગ જ થવા સંભવ રહે છે. પિતાના પતિને માટે પણ Page #134 -------------------------------------------------------------------------- ________________ પાપને ભાર અને મૃત્યુનો ભય : ૭૩ મેરીના મનમાં આજ ભય હતો અને તેને તે ભય સાચો પડે. નિકેલસે મેરીની સમજવટને ગણકારી નહિ, અને પિતાનું સંશોધન તીવ્રતમ ગતિએ ચાલુ જ રાખ્યું. એ કારણે તે પિતાના આત્મીય મિત્ર અને સુજ્ઞ પત્નીને સહકાર પણ ગુમાવી બેઠો. જો કે મિત્ર અને પત્નીને ગુમાવ્યાનું તેના મનમાં અસહ્ય દુઃખ હતું, એટલે અણુબેબની શોધ અને તેનાં પરિણામો, કેઈને ન આપવાને તેણે નિર્ણય કર્યો. પરંતુ અમેરિકાના પ્રમુખે એક માણસને અણબના સંબંધના કાગળે લઈ આવવા નિકેલસ પાસે મોકલ્યા. કલાકેની વાતચીત પછી તે માણસ સંશોધનની સાથે સંબંધ ધરાવતા કાગળ અને તૈયાર કરેલા અણુબેબે લઈને ચાલ્યો ગયો. આ ઘટનાની નિકોલસનાં માનસ ઉપર ભારે વિપરીત અસર થઈ. તે વધારે ગંભીર થઈ ગયે. હવે સંશોધનની દિશામાં આગળ વધવાને તેને રસ ઊડી ગયું. તેણે પિતાના સાથી નોકરને કહ્યું: “ટેમ! કદાચ જગતમાં શાંતિ તે આવશે, પરંતુ તેની ઘણી આકરી કમત ચૂકવવી પડશે. લાખો માણસો અને સેંકડે ગામે હતાં નહોતાં થઈ જશે. પૃથ્વી ઉપરથી તેમનું અસ્તિત્વ જ મટી જશે. જગતમાં શાંતિ તે સ્થપાશે, પરંતુ કેટલાયે નિર્દોનું બલિદાન લેવાઈ જશે.” | નિકોલસ બીજે દિવસે ખાધાપીધા વગર ભૂખે અને તરસ્ય, રેડિયે પાસે બેસી રહ્યો. રેડિયેમાં જાણે તે કઈ અનિષ્ટનાં દર્શન કરતા હોય તેમ તે તેની સામે જેતે જ રહ્યો. તેના અંતરાત્માને જે ભય સતાવી રહ્યો હતે તે સાચું પડે. એકાએક તેણે સાંભળ્યું-“હિરે શિમા ખલાસ થયું. લાખે માણસો અણુબમાં હોમાઈ ગયાં. આ સમાચાર સાંભળતાં જ, તે બેબાકળ બની ગયે. તે ગાંડાની માફક આમતેમ આંટા મારવા લાગ્યા. પિતાના જ હાથથી પિતાના વાળ ખેંચવા લાગ્યું. દોડાદેડ અને ચીસાચીસ કરવા માંડે. બીજે દિવસે તે શાંત થયો. નેધપોથીમાં નેધ લખી બહાર જવા રવાના થયા ત્યારે ટોમે પૂછયું, “આપ પાછા ક્યારે આવશો?” નિકેલસે કશો જ જવાબ ન આપે. મૂઢની જેમ એકીટસે તે તેની સામે જોઈ જ રહ્યો. આંખોમાંથી શ્રાવણ ભાદરે વરસાવતો તે ચાલી નીકળ્યું. તે ગમે તે ગયો. પાછો ફર્યો જ નહિ. ટેમથી ઉપલબ્ધ સંકેત મુજબ નોંધપોથી જોતાં તેમાં તેના અંતિમ શબ્દો હતા શાંતિનાં સર્જનમાં મારા સંશોધનનો ઉપયોગ થતું હશે તે જ કરીશ.” નિકોલસ અમેરિકાથી ગુમ થયો. તેની કશી જ ખબર ન મળતાં તેને મિત્ર સિડની અને તેની પત્ની મેરી જાપાન આવ્યાં. હિરોશિમાના રાહતકેન્દ્રમાં ગયાં અને શાંતિ સંઘના સભ્યોને મળ્યાં. કામ ચલાઉ તંબુઓ અને ઊભી કરવામાં આવેલી ઈસ્પીતાલોમાં ફર્યા, ત્યાંનાં દશ્ય જોઈ કંપી ઊઠયાં. કેઈ હાથ બેઈ બેઠા હતા તે કઈ પગ, કેઈએ આંખ ગુમાવી હતી તે કઈ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૭૪ : લેધા પાષાણ, ખોલ્યાં દ્વાર સાવ છુંદાઈ ગયા હતા. હજારે લાશ હતી, ન જવાય એવાં પૂજાવનારાં દક્ષે હતાં. તેમનાં હૃદયે રડી ઊઠયાં. હિંસાનાં તાંડવનૃત્યનું આ નગ્ન દશ્ય હતું. રાહતકેન્દ્રના ડે. વિલિયમથી સેવા આપતાં બેલાઈ ગયું: “આવા વિનાશના ખપ્પરમાં માનવ જાતને ધકેલનાર અણુબેબને શેધક કોણ?” સિડનીએ તરત જ જવાબ વાળે. “અણુબેબને શેધક વિખ્યાત વૈજ્ઞાનિક ડે. ચાર્લ્સ નિકેલ છે. શું આપ તેમને નથી જાણતા?” ડો. વિલિયમે કહ્યું: “હા, જાણું તે છું. પરંતુ ડૉ. નિકોલસ પણ કેટલાય દિવસથી ગુમ થયેલ છે. તેને કશા જ સમાચાર નથી. સિડની અને છે. વિલિયમ વચ્ચે પરસ્પર આ રીતે વાતચીત ચાલતી હતી, ત્યાં રાહત કેન્દ્રમાં સેવા આપતા એક સ્વયંસેવકે જોરથી બૂમ પાડી “સાહેબ ! આમ પધારે, પિલા હિન્દીને કંઈક વધારે ફટકયું છે, તે આપને યાદ કરે છે.” આ ગાંડા દેખાતા માણસની સ્થિતિ દયાજનક હતી. શરીર લેહીથી ખરડાયેલું હતું ચારેબાજુએથી લેહીની ધારાઓ વહી રહી હતી. ભેગા થએલા માણસોને જોઈ તે શાંત થયે. પરંતુ તેની આંતરિક પડાને સૂચવતો એક ઉષ્ણ નિસાસો તેણે નાખે અને ધીમા અવાજે તે બબડી ઊઠ્યો: “Alas! he shall go to hell? આ સાંભળી સિડની આશ્ચર્ય પામ્ય ને વિલિયમને પૂછવા લાગે: “આ શું બબડે છે?” વિલિયમે કહ્યું: “તે હંમેશાં આમ જ બોલ્યા કરે છે, અને ઠેકઠેકાણે આમ જ લખ્યા આ સાંભળતાં જ સિડનીને ભૂતકાળ યાદ આવ્યું. તે આ પાગલ દેખાતા માણસને ઓળખી ગયે. તેની આંખમાં આંસુઓ ભરાઈ આવ્યાં. ગદગદિત સ્વરે તે પાગલને હાથ પકડી બોલી ઊઠયે: “એ મારા પ્રિય નિકોલસ ! તારી આવી દયાજનક અને કરુણ દશા?” ઊભેલાં બધાં વસ્તુસ્થિતિને પામી ગયાં. હિરોશિમામાં પાગલની માફક આમતેમ રખડતા અને હિન્દી તરીકે ઓળખાતો આ માણસ બીજે કઈ નહિ, પણ અણબની શોધમાં જીવનને હેમી દેનાર ડે. ચાર્લ્સ નિકેલસ હતે. નિકોલસને સિડનીના તંબુમાં લઈ જવામાં આવ્યું. શાંતિવાદી સંઘના બધા સભ્ય એકત્રિત થઈ ગયા. બધા નિલસની આજુબાજુ ગોઠવાઈ ગયા. સિડની અને મેરી તેને મસ્તક પાસે બેઠાં. નિકેલસ વારંવાર આંખ ખેલતે અને બંધ કરતો હતો. તેની આંખોમાંથી આંસુઓ સરી રહ્યાં હતાં. મેરીની આંખ માં પણ આંસુઓ ઊભરાઈ આવ્યાં. તે નિકોલસ તરફ જોઈને બોલી : ચાર્લ્સ! મને ન ઓળખી? હું તારી મેરી !” Page #136 -------------------------------------------------------------------------- ________________ પાપને ભાર અને મૃત્યુને ભય : ૭૫ છેલ્લા શ્વાસ ખેંચતા નિકેલસે લથડતી જીભે જવાબ આપે : “તું સાચી હતી, મરી ! તારી સાચી સલાહની અવગણનાનું આ કડવું ફળ હું ભેગવી રહ્યો છું. I shall go to hell. હું અવશ્ય નરકે જઈશ, મેરી ! હું અવશ્ય નરકે જઈશ. લાખો નિર્દોષની નિકારણ હત્યાના પાપનું મૂળ હું છું. મારી શેધને આ કરુણ અંજામ છે.” નિકોલસનું માથું લથડી પડ્યું. તેની આંખ હંમેશને માટે મીંચાઈ ગઈ. મેરી માટે આ દશ્ય અસહ્ય હતું. મેરીએ પિતાનું માથું એની છાતી ઉપર મૂકયું. નિકોલસનું પ્રાણ પંખેરું ઊડી ગયું. હિંસા અને પાપના પ્રત્યાઘાતે કેવા થાય તે હકીકત નિકેલસના દાખલાથી સરળતા પૂર્વક સમજાઈ જાય છે. સારાંશ એ છે કે, એક કમનસીબ દિવસે હિરોશિમા અણુબોંબને. ભગ બન્યું. આખું શહેર ખંડિયેર જેવું થઈ ગયું. ઠેરઠેર ધગધગતી આગ અને રાખના ઢગલા જોવા મળ્યા. પૃથ્વી ઉપર ન કપાયેલે મહા વિનાશ ઊતરી આવ્યું. ૪૦ વર્ષની નિકોલસની એકધારી મહેનતનું એક ક્ષણમાં આવું વિનાશક પરિણામ આવ્યું. નિલસનાં જીવનમાં અણધાર્યો પલટે આવ્યા. તે પાપના ભારથી દબાઈ ગયે. તેનું માનસ વિકૃત થઈ ગયું. તેનું અંતિમ પરિણામ દુઃખદ અને કરુણ આવ્યું ભૂલથી પણ પાપ ન થાય તેવી કાળજી જે જીવનમાં સતત જળવાઈ રહેશે તો ધર્મ તરફ વૃત્તિ વળશે અને તેનાં સુખદ અને મીઠાં ફળો અનુભવવા મળશે, જે આપણાં જીવનમાં પણ મીઠાશ ઊભી કરશે. મૃત્યુ જય ભગવાન મહાવીર સર્ષ અને નોળિયો અથવા મૃગ કે સિંહની જેમ રાક્ષસે અને દેવ વચ્ચે પણ સ્વાભાવિક શત્રુતા રહેતી. એકબીજાનાં વર્ચસ્વ, પ્રતિભા, સામ્રાજ્ય વિસ્તાર, કે શક્તિની પ્રબળતાને એકબીજા સહન કરી શકતા નહિ. તેથી કળથી કે બળથી, પરસ્પર એકબીજાને દબાવવા, અને પિતાની સર્વોપરિતા સ્થાપવા, પરસ્પર પ્રયત્નો કર્યા કરતા. યુદ્ધને અનિવાર્ય ભય લટક્તી તલવારની માફક હંમેશાં તેમના માથા ઉપર ઝઝૂમતો રહે. દાવપેચમાં કઈ કેઈથી ઊતરે એવા ન હતા. પરંતુ પુરાણના ઉલ્લેખ મુજબ રાક્ષસોના ગુરુ પાસે એક અમેઘ અને વિશિષ્ટ વિદ્યા હતી, જેનાં બળે રાક્ષસે પ્રાયઃ દેવતાથી બે ડગલાં આગળ રહેતા. દાનવોના ગુરુ શુક્રાચાર્ય હતા. તેમની પાસે સંજીવની નામની વિદ્યા હતી. આ વિદ્યાના પ્રતાપે દાનનું સરળતાપૂર્વક રક્ષણ થઈ જતું, અને દેવતાઓ માર્યા જતા. દેવતાઓની આ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૭૬ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર રીતે ઘટતી સંખ્યાથી ચિ ંતિત થએલા દેવાએ, પોતાના ગુરુ બૃહસ્પતિના પુત્ર કચને દાનવાના ગુરુ શ્રી શુક્રાચાર્ય પાસેથી સંજીવની વિદ્યા હસ્તગત કરવા માકલ્યો. દેવતાઓની સલાહ અને આજ્ઞા મુજબ કચ શુક્રાચાય ને ત્યાં ગયા. શુક્રાચાર્ય પાસેથી આ વિદ્યા સહેલાઈથી મેળવી શકાય એમ નહાતુ, કેમકે તેમાં શુક્રાચાય ને પોતાના અનુયાયીઓનાં અસ્તિત્વના સવાલ હતા. એટલે શુક્રાચાર્ય સાવધાન હતા. કચ પણ ગાંજ્યે જાય એવા નહેાતા. તે પણ બૃહસ્પતિને પુત્ર હતા. તેણે પેાતાની પ્રતિભાથી એક અમોઘ ઉપાય શેાધી કાઢો. શુક્રાચાર્યની દીકરી દેવયાનીને કાઈ પણ ઉપાયે સાધી લેવાના તેણે નિર્ણય કર્યાં. તેના આ નિશ્ચય અનુસાર, પોતાની નૃત્ય અને સંગીત કલાવડે તેણે દેવયાનીનાં હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરવા હજારો વર્ષો સુધી પ્રયત્ન કર્યાં. પરિણામે તે પોતાના સંકલ્પમાં વિજયી બન્યા. દેવતાઓના હાથમાં સંજીવની વિદ્યા આવી ગઈ. મૃત્યુના ભયમાંથી, ગુરુપુત્ર કચના પ્રયત્ને, તેઓ મુક્ત થઈ ગયા. આ તો એક માત્ર રૂપક છે. સંજીવની શબ્દ ‘સમ” ઉપસગ પૂર્ણાંક ‘જીવ' ધાતુથી નિષ્પન્ન થએલ છે.સજીવની વિદ્યા એટલે સાચી રીતે, સાચી દિશામાં, સમ્યક્ પ્રકારે જીવન ધારણ કરી અને રહેવાની તથા જીવવાની કલા જીવનને સમગ્રતામાં જીવનાર માણસ માટે તે સહજ અને સુગમ છે. સજીવન કલા જો પ્રાપ્ત થઈ જાય તો મૃત્યુના ભય આપોઆપ ટળી જાય છે. સંજીવની વિદ્યાને હસ્તગત કરનારની દૃષ્ટિમાં જીવન ખડખડ હાતુ નથી. તેની દૃષ્ટિમાં જીવન સમગ્ર અને અખંડ હોય છે. તેની દૃષ્ટિમાં મૃત્યુ ફાટી ગએલાં વસ્ત્રોને ફેરવવાની એક માત્ર પ્રક્રિયા જ છે. જીવનને સાચા માર્ગે લઈ જનાર મૃત્યુના ભયથી કદી પીડિત થતા નથી. પાપના ભારથી દખાએલા, મિથ્યા માર્ગમાં ગતિ કરનાર તેમજ પાપમાં ડૂબેલા માણસને જ મૃત્યુના ભય સતાવે છે. જીવનને સમગ્રતામાં સ્વીકારનાર મનુષ્ય તે મૃત્યુને પણ હસતે મેઢ સ્વીકારી લે છે. આવશ્યકતા ઘટાડવામાં સજીવન કલાનાં મૂળ છે. જેટલા પ્રમાણમાં આવશ્યકતા ઓછી તેટલા પ્રમાણમાં પ્રપંચની અલ્પતા, અને જેટલી પ્રપ ંચની અલ્પતા તેટલી સતાષ અને આનંદની અનુભૂતિની બહુલતા. પરંતુ આજે આપણે જોઇએ છીએ કે, માણસ આવશ્યકતા વધારવાના મહારોગથી ગ્રસ્ત છે. પરિણામે ઠેકઠેકાણે વિષાદ, અસંતોષ અને સંતાપનાં જ દર્શીન થાય છે. આવાં દુઃખમાંથી ઊગરવા માટે ભગવાન મહાવીરે એક સુંદર સ ંસ્કૃતિને સ ંજીવન આપ્યું છે અને તે છે. આપણી શ્રમણુ સંસ્કૃતિ. શ્રમણુ સંસ્કૃતિએ આપણા દેશમાં અનેરી પ્રતિષ્ઠા ઊભી કરી છે. સ્વાશ્રય તેના મૂળભૂત પાયા છે. શ્રમણ સંસ્કૃતિના મૂળભૂત પાયા અને આદ છે—શક્તિ જેટલું આપીને, જરૂરિયાત પૂરતુ ઓછામાં ઓછું લેવું. આ આદર્શોને કારણે જ હજારો વિકૃતિએ આવી છતાં શ્રમણ સંસ્કૃતિની આધારભૂત પ્રતિષ્ઠાને કયાંય આંચ આવી નથી. Page #138 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુંજય ભગવાન મહાવીર : ૭૭ આ શ્રમણ સંસ્કૃતિ આમ તે આદિ તીર્થંકર પ્રભુ ઋષભદેવની પરંપરાનું પરિણામ છે. પરંતુ આજે તેનું જે પરિસ્કૃત અને વિકસિત રૂપ દેખાય છે, તેને યશ ભગવાન મહાવીર સ્વામીને ફાળે જાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩મા અધ્યયનમાં ભગવાન મહાવીર વિષે સામાન્ય ઉલ્લેખ છે. अह तेणेव कालेण धम्मतित्थपरे जिणे । भगव बद्धमाणो त्ति सव्व लोगम्मिविस्सु ॥ તે કાલે, તે સમયે જ ધર્મતીર્થ પ્રવર્તક જિન ભગવાન વર્ધમાન મહાવીર) હતા. જે સમગ્ર લોકમાં પ્રસિદ્ધ હતા. આ ગાથામાં ભગવાન મહાવીર વિષેને માત્ર સામાન્ય ઉલ્લેખ જ છે. ભગવાન મહાવીરનાં જીવનની સવિશદ જીવન સામગ્રી શ્રી કલ્પસૂત્રમાં યથાવત્ ઉપલબ્ધ છે. તેમની સાધના અને તપશ્ચર્યાનું યથાર્થ અને અસરકારક ચિત્ર શ્રી આચારાંગ સૂત્રના નવમા ઉપધાન નામના અધ્યયનમાંથી મળી શકે છે. તમો કહેશે, “મહારાજ! અમને આટલી બધી ગંભીરતામાં શા માટે ઊતારો છે? આપ જ શાસ્ત્રોના મર્મને પ્રવચનના સ્વરૂપમાં સંક્ષેપમાં કહી બતાવે, પ્રવચન દ્વારા પણ અમારું કામ તો થઈ જ જવાનું છે, પછી વધારે માથાકૂટમાં પડવાનું અમારે શું કામ છે ? ? તમારી વાત સાચી છે. શાસ્ત્રોને અભ્યાસ કે સ્વાધ્યાય તમને માથાકૂટ જેવો લાગે છે. અને વસ્તુઓને મેળવવા માટેની તમારી અવિશ્રાંત દોડધામ તમને કીમતી ચીજ લાગે છે. મૃત્યુ પછી શાસ્ત્રને અભ્યાસ કે સ્વાધ્યાય કદાચ સાથે ન આવે, પરંતુ જે વસ્તુઓને આટલી આત્મીયતા અને મમતાથી તમે સંધરે છે, થાક કે ભૂખતરસ ગણ્યા વગર ઉપલબ્ધ કરવા મથે છે, તે વસ્તુઓ, મૃત્યુની પેલે પાર, તમારી સાથે અવશ્ય આવવાની ખરી કેમ? તમે તમારા વંશવેલાને આંબે તૈયાર કરાવે છે. કાચમાં સુંદર ફ્રેમમાં મઢાવી, પ્રસાધન રૂમમાં દિવાલ પર ટીંગાડે છે, તમારાં નાનાં બાળકોને સાત પેઢીનાં નામે ગોખાવે છે, પરંતુ ભગવાન મહાવીર કોણ હતા? કયાં થયા? કયારે થયા? તેમનું ગોત્ર શું હતું? તેમનાં માતાપિતા, ભાઈ, પત્ની વગેરેનાં નામ શું હતાં? વગેરે તમે તેમને શીખવે છે ખરાં? આ સંબંધમાં અમે પણ તમને કંઈક પ્રશ્ન પૂછીશું તે તમે તરત જ કહેશેઃ “મહારાજ! એ બધાં માટે તે આપ પ્રમાણ છે. અમારું શું ગજું? અમને યાદ પણ શું રહે? શાસ્ત્રમાં અમારી ચાંચ ક્યાંથી ડૂબે? આપ જ સમજાવે એટલે બસ.” લાખેને હિસાબી વહીવટ તમારી આંગળીઓને વેઢે રાખે છે, લેણદેણની રકમ સ્વપ્નમાં પણ ભૂલતા નથી, વળી ક્યાંક આંટીઘૂંટી ઊભી કરવી હોય અથવા કેઈને પાડી દેવાની વાત Page #139 -------------------------------------------------------------------------- ________________ ૭૮ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર હોય તે તેમાં તમને ક્યાંય વધે આવતું નથી. તમારે ગળે તે વાત તરત જ ઊતરી જાય છે. પરંતુ જ્યારે શાસ્ત્રના સ્વાધ્યાયની વાત આવે છે ત્યારે તમારે ગળે તે ઊતરતી નથી. ઊલટાનું તેના બચાવના તકે ઊભા કરવામાં જોઈતી પ્રતિભા તમારામાં આપોઆપ આવી જાય છે, આ તે કેવું આશ્ચર્ય ? પિતાના દેવ, ધર્મ કે ગુરુને યાદ કરવા, તેમની માહિતી મેળવવી, તેમના વિશેનું જ્ઞાન ધરાવવું, વગેરે જે તમારી સ્વાભાવિક ફરજ છે, તેમાંથી છટકી જવાની પણ અજબની કલા તમારી પાસે છે ! આજે શ્રી કલ્પસૂત્રનાં આધારે આપણે ભગવાન મહાવીર વિષે કંઈક જાણવા પ્રયત્ન કરીએ. આ પૃથ્વી પર તીર્થકરનું અવતરણ એટલે ધર્મ, અધ્યાત્મ અને જ્ઞાનના દિવ્ય અને લોકોત્તર પ્રકાશનું જીવંત સ્વરૂપમાં સાક્ષાત્ અવતરણ. તેમનો જન્મ, માત્ર ક્ષત્રિયકુંડ ગ્રામ ઉપર જ પોતાને અલૌકિક પ્રભાવ પાડે છે એમ નહિ, સમસ્ત વસુંધરા તેમના જન્મના લકત્તર પ્રકાશથી પ્રકાશિત અને અનિર્વચનીય દિવ્ય આનંદથી ભરાઈ જાય છે. તે દષ્ટિથી તીર્થકરના જન્મ, દીક્ષા અને કેવળ કલ્યાણકમાં અભૂતપૂર્વ ઉોત થયાની વાત આગમમાં એકથી અનેકવાર અનેક ઠેકાણે આવે છે. ત્રિશલા રાણીએ જ્યારે પુત્રને જન્મ આપે, ત્યારે પ્રિયંવદા નામની દાસીએ, રાજા સિદ્ધાર્થ પાસે આવી, સર્વ પ્રથમ તેની વધામણી આપી. આ મંગળ વધામણી સાંભળી, રાજાના હૃદયમાં ઉલ્લાસની ઊર્મિઓ હિલોળા લેવા લાગી. તેમણે પિતાના મુગટ સિવાયના બધાં જ આભૂષણે ઊતારીને દાસીને પુરસ્કારમાં આપી દીધાં. દાસીનાં કાર્યમાંથી તેને મુક્ત કરી અને સન્માનભર્યું સ્થાન આપ્યું. ___समणे भगव' महावीरे कासवगोत्ते ण, तस्स णतओ नाम धिज्जा, अवमाहिजंति, तंजहाअम्मापिउमंतिवद्धमाणे, सहसम्मुइयाते समणे र अयले भयभेखाण परीसहोवसग्गाण खंतिखमे पडिमाण पालो धीरे अरतिरतिसहे दविसे वीरियसंपन्ने देवेहिं सेणाम कय समणे भगवं महावीरे। - શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપ ગોત્રના હતા. વર્ધમાન, શ્રમણ, મહાવીર એ નામથી આપણે તેમને ઓળખીએ છીએ. માતાના ગર્ભમાં આવતાંની સાથે જ તેમના રાજ્યમાં હિરણ્ય, સનું, ધન, ધાન્ય, પ્રીતિ, સત્કાર, ખૂબ જ વૃદ્ધિ પામ્યાં, તેથી માતાપિતાએ તેમનું “વર્ધમાન એવું નામ રાખ્યું. તેમની સહજ સહિષ્ણુતા અને સદ્ભાવસભર સન્મતિને કારણે તેમનું “શ્રમણ એવું નામ વિકૃતિમાં આવ્યું. તેઓ ભયમાં અવિચળ રહેનારા, પિતાના સંકલ્પથી જરાપણ વિચલિત ન થનારા, પરીષહ અને ઉપસર્ગોને સમભાવપૂર્વક સહન કરનારા, ભિક્ષુઓની પ્રતિમાઓનું પાલન કરનારા, અખૂટ ધૈર્ય ધરનારા, હર્ષ અને શોકમાં સમભાવ રાખનારા, સદ્ગણોને ધારણ કરનારા અને અતુલ બળ ધરાવનારા હેવાને કારણે દેવતાઓએ તેમનું મહાવીર એવું નામ રાખ્યું. Page #140 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુંજય ભગવાન મહાવીર : ૭૯ ખાલ્યકાળથી મહાવીર નવનવેન્મેષશાલિની પ્રતિભા અને મેધાશકિતથી સભર હતા. અધ્યાત્મ-સાગરમાં અવગાહન કરવા અને મરજીવાની માક ગુણમૌતિકા મેળવવા તેએ સતત જાગૃત હતા. માતાપિતાને વાત્સલ્યપૂર્ણ આગ્રહ અને મોટાભાઇની હાર્દિક ભાવનાને અનુસરી તેએ ૩૦ વર્ષ સુધી સંસારમાં રહ્યા તે ખરા, પરંતુ જલકમળવત્ નિર્લેપ રહ્યા. બાહ્ય દૃષ્ટિએ ગૃહસ્થ લાગતાં છતાં આધ્યાત્મિક દૃષ્ટિએ તેઓ આંતરિક જાગૃતિ અને આધ્યાત્મિક અનુભૂતિમાં ડૂબેલા હતા. ભૌતિક પદાર્થો પ્રત્યેનું આકષણુ તેમનામાંથી વિરમી ગયું હતું. સ ંસારના ભાવે પ્રત્યે તેએ ઉદાસીન અને અનાસક્ત બની ગયા હતા. માતા-પિતા આ વાત જાણતાં હતાં, છતાં પેાતાના પુત્ર સંસારના ત્યાગ ન કરી બેસે એવી તેમની આંતરિક મમતા હતી અને આ મમતાથી આકર્ષાઇને, વસંતપુરના સામત સમરવીરની અપ્સરા સમી અદ્ભુત રૂપસૌંદયથી સ ́પન્ન, યશેદા નામની પુત્રી સાથે તેમને સબંધ માંધ્યું. સંસારી ભાવાથી વિરક્ત છતાં માતાપિતાના સ્નેહભર્યાં આગ્રહને તેએ ટાળી ન શકયા અને વિવાહનાં બંધનને તેમણે સ્વીકાર કર્યો. યશેાદાથી તેમને એક પુત્રીના જન્મ થયા કે જેનુ' નામ પ્રિયદર્શના રાખવામાં આવ્યું. પ્રિયદર્શીનાના વિવાહ ભગવાનની બહેન સુદનાના પુત્ર જમાલિની સાથે કરવામાં આવ્યેા હતેા. समणस्त्रण' भगवओ महावीरस्स पिया कासवे गोत्तेण ं, तस्सण तओ नामधेज्जा એવમાન્નિતિ, તંજ્ઞક્ષા-સિદ્ધથે ડ્યા, સેĒલે ા, નસંતે વા—ભગવાન મહાવીરના પિતા કાશ્યપ ગેાત્રના હતા. તેમનાં ત્રણ નામ આ પ્રમાણે છે–સિદ્ધા, શ્રેયાંસ અને યશસ્વી. ભગવાન समणस्सण ं भगवबो महावीरस्स माया वासिट्टा गोत्तेण ं, तीसेण तबो नामधेज्जा એવમાધિન્નતિ, તંજ્ઞઢા-તિસહા થા વિદ્વૈર્િળ થા, વિચારિની વા—શ્રમણ મહાવીરના માતા વાસિષ્ઠ ગોત્રનાં હતાં. તેમનાં ત્રણ નામે આ પ્રમાણે છે-ત્રિશલા, વિદેહદ્વિજ્ઞા અને પ્રિયકારિણી. समणस्तण ं भगवओ महावीरस्स पित्तिज्जे सुपासे, जेट्टेभाया नंदिबद्धणे, भगिणी सुदंसणा, भारिया जसेाया कोंडिन्ना गत्तिण શ્રમણ ભગવાન મહાવીરના કાકાનુ નામ સુપાર્શ્વ હતુ. મેટાભાઇનું નામ નંદિવર્ધીન હતુ. બહેનનું નામ સુદર્શના હતુ. પત્નીનું નામ યશેાદા હતુ. અને તેનું ગાત્ર કૌડિન્ય હતું. मण भगवओ महावीरस्सण धूया कासवीगोत्तेण तीसेण दो नामघेज्जा એવમા નિમ્નતિ, તંજ્ઞદ્દા–અનેાઞા થા. પિયરંસળા — શ્રમણ ભગવાન મહાવીરની પુત્રી કાશ્યપ ગોત્રની હતી. તેનાં બે નામ આ પ્રમાણે છેઅનવદ્યા અને પ્રિયદ ના. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૮૦ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર समणस्सण भगवओ महावीरस्सनत्तुई कासवी गोत्तेण', तीसेण दो नामधिज्जा બેવમાન્નિતિ તંગ-ર , જરા જુવા, શ્રમણ ભગવાન મહાવીરની દૌહિત્રી કાશ્યપ ગેત્રની હતી. તેના બે નામ હતાં–શેષવતી અને યશસ્વતી. ભગવાન મહાવીર જ્યારે અઠ્ઠાવીસ વર્ષના થયા ત્યારે તેમના માતાપિતાને સ્વર્ગવાસ થયા. ભગવાન મહાવીરે હવે સંસારમાં ન રહેવાની અને સંચમને સ્વીકારવાની ઈચ્છા દર્શાવી. પરંતુ તેમના મોટાભાઈ નંદિવર્ધનને માટે તેમને ગૃહત્યાગ અસહ્ય થઈ પડ્યો. તેમણે નેહ, અને મમતાભર્યા હદયે કહ્યું : “ભાઈ! માતાપિતાના વિયેગનું દુઃખ હજી તાજુ છે ત્યાં તમે પણ અભિનિષ્ક્રમણની તત્પરતા દાખવે છે. આ બંને તાજા ઘા એક સાથે મારાથી કેમ સહન થઈ શકશે ?” મોટાભાઈના આગ્રહથી તેમણે પિતાને નિર્ણય બે વર્ષ માટે મુલતવી રાખે તે ખરે, પરંતુ ત્યારથી તેમણે સચિત્ત પાણીને ત્યાગ કર્યો, રાત્રિભેજનને ત્યાગ કર્યો, સર્વસનાનને ત્યાગ કર્યો અને બ્રહ્મચર્યના પાલનમાં ઉદ્યમવત થયા. હમણાં કહ્યા તે સર્વ સંકલ્પ સાથે તેમણે ઓગણત્રીસમું વર્ષ વીતાવ્યું, તેમને અભિનિષ્ક્રમણને સંકલ્પ થતાંની સાથે જ લેકાંતિક દે ઉપસ્થિત થયા. તેમણે ભગવાનને જયવિજય શબ્દોથી વધાવ્યા અને નિવેદન કર્યું કે, ધર્મતીર્થનું પ્રવર્તન કરે છે જેથી બધા જ ધર્મના સાચા માર્ગમાં પ્રવૃત્ત થઈ શકે. ભગવાને ત્રીસમું વર્ષ દીન-દુઃખીઓનાં દુઃખ દૂર કરવામાં અને દાન કરવામાં ગાળ્યું. દરરોજ એક પ્રહર દિવસ ચડતાં સુધી તેઓ એક કરોડ અને આઠ લાખ સોનામહોરોનું દાન કરતા હતા. આખા વર્ષમાં તેમણે ત્રણ અબજ અઠાસી કોડ એંસી લાખ સુવર્ણ મુદ્રાઓનું દાન કર્યું. ત્રીસ વર્ષની ભરયુવાનીમાં રાજ્યવૈભવ, સ્ત્રી પરિવારને ત્યાગ કરી, મોટાભાઈની અનુમતિ લઈ, માગશર વદ દશમના દિવસે વિજય મુહૂર્તમાં જાતે જ આભૂષણોને દૂર કરી, પંચમુષ્ટિ લેચ કરી, સિદ્ધોને નમસ્કાર કરી, એવી પ્રતિજ્ઞા સ્વીકારી કે- હું સમભાવનો સ્વીકાર કરું છું. સાવદ્યોગને ત્યાગ કરું છું. મનસા, વાચા અને કર્મણ સાવદ્યાગમય આચરણ હું કરીશ નહિ, કરાવીશ નહિ અને કરતા હોય તેને અનુમોદન આપીશ નહિ. આ રીતે સર્વવિરતિ ચારિત્ર અંગીકાર કરતાંની સાથે જ તેમને મન પર્યાવજ્ઞાનની ઉપલબ્ધિ થઈ. તે વખતે તેમણે મનમાં એ સંકલ્પ કર્યો કે, જ્યાં સુધી હું કેવળજ્ઞાનને પ્રાપ્ત નહિ કરું, ત્યાં સુધી આ શરીરની સાર સંભાળ, સેવા સુશ્રુષા નાહ કરું. દેવ મનુષ્ય અને તિર્યંચ કૃત ઉપસર્ગ પરીષહોને સમભાવથી સહન કરીશ. ભગવાને એકાકી દીક્ષા સ્વીકારી હતી. તેમની સાથે બીજા કેઇ દીક્ષિત થયા નહોતા. Page #142 -------------------------------------------------------------------------- ________________ તિર્ધર ગૌતમ : ૮૧ समणे भगवौं महावीरे संवच्छरं साहियं मास जावचीवरधारी होत्था तेण पर अचेले पाणि पडिग्गहो। શ્રમણ ભગવાન મહાવીર એક વર્ષ અને એક માસ સુધી વસ્ત્રધારી રહ્યા હતા. ત્યારપછી નિર્વસ્ત્ર અને પાણિપાત્ર થયા હતા. શ્રમણ ભગવાન મહાવીરે, દીક્ષાને સ્વીકાર કર્યા પછી, બાર વર્ષથી કંઈક વધારે સમય સુધી અડેલ સાધના કરી હતી. સાધનાના આ કાળમાં શરીર તરફ તેઓ બિલકુલ ઉદાસીન રહ્યા હતા. ભગવાને બાર વારસ અને તેર પખવાડિયાની સાધનાની આ લાંબી સમય મર્યાદામાં માત્ર ત્રણસો એગણ પચાસ દિવસ આહાર ગ્રહણ કર્યો હતે. બાકીના દિવસો નિર્જળ અને નિરાહાર રહ્યા. સાધનાના આ કાળ દરમિયાન મહાવીરે દરિદ્ર બ્રાહ્મણને ઉદ્ધાર કર્યો–ગોવાળે બળદોને બાંધવાનાં દેરડાથી તેમને માર માર્યો-ઈન્દ્ર સહાય આપવાની વિનંતિ કરી પણ ભગવાને તેને અસ્વીકાર કર્યો– શૂલપાણિ યક્ષને ઉપદ્રવ થયે- ચંડકૌશિકને પ્રતિબોધ આપ્યો- ભગવાનની કૃપાથી નાવ કાંઠે પહોંચી–ગશાલકને ભેટે થો–લાટ પ્રદેશના પરીષહે સહ્યા-કટ પૂતનાનો ઉપદ્રવ તલને પ્રશ્ન-વૈશ્યાની તાપસ-સંગમના ઉપસર્ગો-જીર્ણશેઠની ભાવના અને પૂર્ણનું દાન–શેર અભિગ્રહ-કાનમાં ખીલા–આદિ વિષયેનું જે વર્ણન કરવા બેસીએ તે ચાતુર્માસને સમય નેને પડે. તેથી આ બાબતે અવસર ઉપર છોડી દઉં છું. | મધ્યમ પાવાથી પ્રસ્થાન કરી, જંભિયગ્રામની નજીક, જુવાલિકા નદીને કાંઠે, શાલ વૃક્ષ નીચે, દહિકા આસનથી આપના લેતા, સાધનાના બાર વર્ષ પૂરાં થતાં અને તેમાં વર્ષના પ્રારંભમાં, વૈશાખ સુદ ૧૦ના અંતિમ પહેરે ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થયું. દેવેએ સમવસરણની રચના કરી. પરંતુ મનુષ્યની ઉપસ્થિતિ નહોતી, તેથી કેઈએ ચારિત્ર ગ્રહણ ન કર્યું. આ એક અછેટું થયું. ભગવાને તેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, ચેથા આરાના ત્રણ વર્ષ અને સાડા આઠ મહીના બાકી રહેતાં, મધ્યમ પાવાનગરીમાં હસ્તિપાલ રાજાની રજુક સભામાં એકલા છઠ તપની સાથે સ્વાતિ નક્ષત્રને વેગ થતાં જ પ્રત્યુષ કાળના સમયે (ચાર ઘડી રાત બાકી રહે ત્યારે) જન્મ, જરા અને મરણનાં બંધને વિચિછન્ન કરી, સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા. જોતિર્ધર ગૌતમ ભગવાન મહાવીરના જીવનની રૂપરેખા અતિ સંક્ષેપમાં આપણે ગઈકાલે જોઈ ગયાં. તેમના પ્રથમ શિષ્ય શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમ, તેમનાં જીવનના સન્નિકટવતી સાક્ષી રહ્યા છે. ભગવાન મહાવીર પ્રત્યે તેમનાં હૃદયમાં અપ્રતિમ નિષ્ઠા, લોકેત્તર સ્નેહ અને અસાધારણ લાગણી હતાં. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૮૨ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩મા અધ્યયનને સ્વાધ્યાય ચાલે છે તે પણ શ્રી કેશીકુમાર શ્રમણ અને ગૌતમ સ્વામી સાથે જ સંબન્ધિત છે. ભગવાન મહાવીરના જીવન વિષેની પણ તમને વિશદ માહિતી નથી, ત્યારે શ્રી ગૌતમ સ્વામીના જીવન વિષેની માહિતીની તમારી પાસેથી અપેક્ષા રાખવી વધારે પડતી છે. છતાં મહાપુરુષોનાં જીવન હંમેશાં પ્રેરણાદાયી હોય છે. તેમના પરમ આદર્શો આપણામાં નવી ચેતના, ને પ્રાણ, અને નવીન શક્તિ અપ જાય છે. તેથી તેમનાં જીવન કવન વિષે જાણવું આપણે માટે આવશ્યક છે. સૂર્ય પ્રતિદિવસ પિતાના નિશ્ચિત કમ પ્રમાણે ઉદય પામે છે અને જગતના પટ ઉપર પ્રકાશ પાથરે છે. સૂર્યોદયની સાથે જ આખી ચેતના સુષ્ટિ કેઈ ન જ થનગનાટ, નવી જ સ્કૃતિ, નવી જ અન્તઃ પ્રેરણા અને ચેતનાને મેળવે છે. પક્ષીઓ અરુણોદય થતાં જ આનંદમાં મસ્ત બને કિલકિલાટ કરવા લાગે છે. રોજે રોજ ઊગતે સૂર્ય પણ નિત્ય નવીન ભાસે છે. તેના ઉદયની સાથે નવા તેજ, નવા પ્રાણે તેમજ કોઈ અકસ્થ સ્કૂર્તિઓની નૂતન પ્રભા જન જીવનમાં ઉદીત થાય છે. તેથી જ સૂર્યને મહિમા પિતાનાં સ્વરૂપમાં ટકી રહેવા પામ્યો છે. એકવાર એક કવિને કોઈએ સૌંદર્યની વ્યાખ્યા પૂછી-સૌંદર્ય કોને કહેવાય? સૌદર્યના અંતરાત્માને સ્પર્શેલા એવા તે કવિએ તેનું સ્વરૂપ બતાવતાં કહ્યું : “ક્ષણે ક્ષણે જાતાકુતિ તફેર પં રમતાથા: – જે હરક્ષણે પિતાના નાવીન્યને સુરક્ષિત રાખે છે, જ્યારે જુઓ ત્યારે તાજુ ને તાજું દેખાય છે, જેની નવીનતા અને કમનીયતામાં કશેજ ફેર પડતું નથી તેજ પારમાર્થિક રીતે સૌંદર્ય કહી શકાય. ધર્મપણ જીવનની વાસ્તવિક દિશામાં રૂપાંતરણની એક પ્રક્રિયા છે. તેનાથી જીવન સરળ, નિર્મળ, સંકલેશ શુન્ય, તાજગી ભર્યું અને પરમાત્મપરાયણ બની જાય છે. ધર્મથી જીવન અનેરા પ્રકાશથી ભરાઈ જાય છે. કરોડો સૂર્યોના પ્રકાશ કરતાં પણ આંતજતિને પ્રકાશ કરેડગણું વધારે હોય છે. એક વખત આવા પ્રકાશની ઉપલબ્ધિ થઈ જાય એટલે અજ્ઞાનના અંધારામાં અથડાવાને કશે જ ભય રહેતું નથી. સૂર્ય, ચંદ્ર, ગ્રહમંડળ અને તારાગણ પ્રતિક્ષણ ગતિ કરતાં હોય છે. તેમની ગતિ અને સ્થિતિમાં કદી પણ ફરક પડતો નથી. તે આકાશમાં યથાસ્થાન યથા રીતે સ્થિત છે અને સ્વભાવતઃ ગતિશીલ છે. હિમાલય જેવા પહાડ, ગંગા, બ્રહ્મપુત્રા જેવી વિરાટકાય નદીઓ અને વિશાળ પૃથ્વીમાં જે સંતુલન દષ્ટિગોચર થાય છે તેની મૂળભૂત આધાર ભૂમિ ગુરુત્વાકર્ષણ છે. આ ગુરુત્વાકર્ષણને જ પ્રતાપ છે કે જેને કારણે આ બધી વસ્તુઓ એક દોરાવા પણ સરકતી નથી. ગુરુત્વાકર્ષણ જ બધી વસ્તુઓને સંઘર્ષણમાં જતાં અટકાવે છે. જીવનમાં ધર્મ પણ ગુરુત્વાકર્ષણની જ ગરજ સારે છે. વિવિધ કલ્પનાઓ, વાસનાઓ, આકર્ષણે, પ્રભને અને વૈષયિક વિકારના પ્રભાવથી અમુખી થતા મનના પ્રવાહને ધર્મ જ Page #144 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિર્ધર ગતિમ : ૮૩ અટકાવે છે. એટલે આપણે માટે ધર્મ જ ધ્રુવ તારક છે. આપણું જીવનને સંરક્ષક અને સંવર્ધક પણ ધર્મ જ છે. ધર્મ સિવાય આપણે માટે કઈ બીજે તરણે પાય નથી. એટલે જ સ્મૃતિઓ લે છે – ___धर्म व हतो हन्ति, धर्मो रक्षति रक्षितः । तस्मात् धर्मों न हन्तव्यो मा नो धर्मो हतोऽवधीत् ॥ જે માણસ ધર્મને નાશ કરે છે, તેને ધર્મ નાશ કરે છે. જે ધર્મની રક્ષા કરે છે, ધર્મ તેની રક્ષા કરે છે. આ રીતે ધર્મને નાશ કરવાથી આપણે નાશ થશે એમ સમજી ધર્મને નાશ ન કરે. ધર્મની આટલી વાત એટલા માટે કહેવામાં આવી છે કે, ગૌતમનું જીવન ધર્મના રંગે રંગાએલું તેમજ ભગવાન મહાવીરના ચરણોમાં સંપૂર્ણ સમર્પિત થએલું હતું. તેમને આ દિવ્ય સમૃદ્ધિ અને લબ્ધિ કેમ ઉપલબ્ધ થઈ, તે કેણ હતા અને શું થઈ ગયા, આ બધાને ઇતિહાસ ભારે રસપ્રદ અને જાણવા જેવો છે. ભગવાન મહાવીરની સાધનાને બાર વર્ષ પૂરાં થઈ તેરમાં વર્ષના પ્રારંભ થયે હતે. વૈશાખ સુદ ૧૦ને શુભ દિવસ હતો. ભગવાન સઘન અલવૃક્ષની નીચે ગાદેહિકા આસનથી કાઉસગ્ન દયાને બેઠા હતા. જભિય ગામની નજીકમાં, જુવાલિકા નદીના ઉત્તરતટ ઉપર, આત્મમંથનની ચરમ સીમાએ પહોંચી જતાં તેમને કેવળ જ્ઞાન પ્રગટ થયું. ભગવાન મધ્યમ પાવાપુરીથી વિહાર કરી ભિયગામ તરફ જતા હતા, ત્યારે મધ્યમ પાવાપુરીમાં સેમિલ નામના એક વૈભવસમૃદ્ધિથી સંપન્ન વ્યકિતએ એક અજોડ યજ્ઞનું આયોજન કર્યું હતું. તે યજ્ઞની નિર્વિઘે વિધિપૂર્વક પૂર્ણાહૂતિ કરવા માટે, ભારતભરના નામાંકિત, ક્રિયાકાંડમાં નિષ્ણાત, પ્રકાંડ વિદ્વાને બોલાવવામાં આવ્યા હતા. તેમાંથી ઈન્દ્રભૂતિ પ્રમુખ વિદ્વાન હતા. તેઓ વેદ, વેદાંગ, પુરાણ, સ્મૃતિ, તેમજ શ્રુતિએના પરમજ્ઞાતા હતા. ચૌદ વિદ્યાઓમાં તેઓ પારંગત હતા. તેમની સાથે તેમની પ્રતિભાને ઉપસાવનાર તેમના પાંચસે શિષ્ય હતા. શ્રી ઈન્દ્રભૂતિ મગધ જનપદના ગોબર ગ્રામના નિવાસી હતા અને ગોતમ ગોત્રીય હતા. પિતાના નિર્મળ કેવળ જ્ઞાન અને દર્શનથી ત્રણે લોકને હસ્તામલકવતું સાક્ષાત કરનારા એવા ભગવાન મહાવીર, મધ્યમ પાવાપુરીનું આ યજ્ઞનું આયેાજન લકત્તર લાભનું કારણ છે એમ પિતાની પારદશી પ્રજ્ઞાથી જાણતા હતા. તેમણે જોયું કે, પ્રજ્ઞાના પરમ શિખરને સ્પર્શેલા વિદ્વાનેના જીવન પારવર્તનને આ કીમતી સંગ છે. આ વિદ્વાનેને સામાન્ય સંકેત કે ઈશારાની જ માત્ર જરૂર છે. તે મળી જતાં સત્વર જ્ઞાનને દિવ્ય પ્રકાશ તેમને લાધી જશે અને તેનાથી તેઓ જાતે, અને તેમનાં નિમિત્તથી બીજા હજારે ભવ્ય આત્માઓ, પરમસત્યના પરમ માર્ગે ચાલવા પ્રેરિત થશે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૮૪: ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર " કેવળ જ્ઞાન થતાં ચાલી આવતી પરંપરા મુજબ એક અંતમુહૂર્ત સુધી ભગવાન ત્યાં રોકાયા. પરંતુ વિરતિના પરિણામ માટે કઈ યોગ્ય વ્યકિત ત્યાં હતી નહિ. માત્ર દેવની જ હાજરી હતી, એટલે તેમની દેશના નિષ્ફળ ગઈ. આ એક ભારે આશ્ચર્ય થયું. ભગવાન મહાવીર જભિયાગ્રામથી ફરી મધ્યમ પાવાપુરીમાં પધાર્યા. દેવોએ તેમના જન વ્યવહાર મુજબ સમવસરણ બનાવ્યું. આ વખતે ભગવાનને સાંભળવા વિશાળ જન સમુદાય એકત્રિત થયે. મહાવીરની આધ્યાત્મિક અને સમગ્ર જીવનનું મૂલતઃ રૂપાંતરણ કરનારી દિવ્ય વાણીના શ્રવણુંથી જનમન નાચી ઊઠયાં. ઘણાના પ્રાણને તે વાત સ્પર્શી ગઈ. સહ મંત્રમુગ્ધ, સંતુષ્ટ અને આનંદિત થયાં. ભગવાનની આ લકત્તર દિવ્યવાણીને સાંભળવા આતુર બનેલા દેવે જ્યારે આકાશ માર્ગેથી સમવસરણની દિશામાં ગતિ કરી રહ્યા હતા, ત્યારે તેમને આવતા જોઈ, પંડિતએ વિચાર્યું કે “આ દેવે અમારા વિધિપૂર્વકના આ વિશિષ્ટ યજ્ઞથી આકર્ષાઈ અત્રે આવી રહ્યા છે. પરંતુ જ્યારે તેમને યજ્ઞ મંડપથી આગળ નીકળી જતા અને પાસે જ રચાયેલા શ્રી મહાવીરના સમવસરણમાં ઉતરતા નિહાળ્યા ત્યારે તેઓ ભારે નિરાશ થયા. ઇન્દ્રભૂતિના અહમને ભારે આંચકો લાગ્યું. ભગવાન મહાવીરનું આગમન તેમના પ્રકાંડ પાંડિત્યને ચેટ લગાડી ગયું. મહાવીરની પ્રતિભા અને પ્રજ્ઞાશકિત કેવી અને કેટલી છે તે જોઈ લેવાને તેમને વિચાર ઉદભવ્યું. તેમને થયું કે “ગમે તેમ હશે તે પણ તે મારા પાંડિત્ય સામે ટકી શકશે નહિ પ્રતિભા શી વસ્તુ છે તેનું ભાન મારે તેમને કરાવવું જરૂરી છે. અટકથી કટક સુધી અને કન્યાકુમારીથી કાશ્મીર સુધી મારી વિસ્તૃત અસર છે. પરાજય એટલે શું તે હું જાણતા નથી. માટે લાવ, આજે મહાવીર સાથે પણ શાસ્ત્રાર્થ કરી, મારી વિજયશ્રી ઉપર બે ચાંદ વધારે ચઢાવી લઉં.” અને આમ અહંની અકડ સાથે, શાસ્ત્રો અને કૃતિઓના પારગામી એવા શ્રી ઇન્દ્રભૂતિ, પિતાના પાંચસે શિષ્યને પરિવાર સાથે, મહાવીર પ્રભુ સાથે શાસ્ત્રાર્થ કરવા હાજર થયા. પરંતુ ત્યાં આવીને ભગવાનનાં તપસ્તેજથી પ્રદીપ્ત આભામંડળને જોતાં જ ઇન્દ્રભૂતિ હતપ્રભ થઈ ગયા. ઇન્દ્રભૂતિ કાંઈપણ બેલે તે પહેલાં જ ભગવાન મહાવીરે “હે ગૌતમ !” એમ કહી સંબોધન કર્યું. ત્યાં જ ગૌતમ ઈંભિત થઈ ગયા. છતાં અંદર બેઠેલા અહને હજી શાંતિ નહોતી. તેમણે માથું ઊચકર્યું અને વિચાર્યું: ‘હું કાંઈ જે તે વિદ્વાન નથી. મારી ખ્યાતિ વિશ્વવિકૃત છે. આબાલવૃદ્ધ સૌ મારા નામથી પરિચિત છે. મહાવીરે પણ મારી વિદ્વત્તા અને પ્રતિભાના વખાણ સાંભળ્યા હોવા જોઈએ. તેથી જ તેમને મારા નામની ખબર લાગે છે. જ્યાં સુધી મારા માનસિક સંશનું તેઓ નિવારણ ન કરે, ત્યાં સુધી તેમને સર્વજ્ઞ માનવાને હું તૈયાર નથી. ગૌતમના મનમાં જ્યારે આવા સંક૯૫–વિક ઊઠી રહ્યા હતા ત્યાં જ ભગવાન મહાવીર ફરી બેલ્યાઃ Page #146 -------------------------------------------------------------------------- ________________ તિર્ધર ગૌતમઃ ૮૫ ગૌતમ! ચિરકાળથી આત્માના અસ્તિત્વના સંબંધમાં તમારા ચિત્તમાં ઉહાપોહ ચાલી રહ્યો છે, ખરું? મનમાં હરહમેશ જે મુંઝવણભર્યો પ્રશ્ન ઊઠી રહ્યો હતો તેને જ ભગવાન મહાવીરે આમ ઉલ્લેખ કર્યો ત્યારે ઇન્દ્રભૂતિ ગૌતમ આશ્ચર્યમાં પડી ગયા. તેઓ બોલ્યા: “હા, મને તે વિષયમાં ઘણા વખતથી શંકા છે. શંકાથી ઘેરાયેલા મારા માનસને કયાંયથી સમાધાન મળતું નથી. २९ मे श्रति छ विज्ञानधन अवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवानुविनश्यति, न प्रेत्यसंज्ञाऽस्ति જે મારી શંકાને વધારે દઢતમ અને પરિપુષ્ટ બનાવે છે. ભૂતસમુદાય (પંચમહાભૂત-પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, અને આકાશ)ના ભેગા થવાથી વિજ્ઞાનઘન એવા ચૈતન્યને આવિર્ભાવ થાય છે. અને કાલાંતરે તેમાં તે ફરીને અંતનિવિષ્ટ થઈ જાય છે. તેથી પરલેકને અભાવ છે. કૃતિની ઉકિત મુજબ જ્યારે ભૂતસમુદાયથી વિજ્ઞાનમય ચૈતન્યની ઉત્પત્તિ થાય છે ત્યારે ભૂતસમુદાયથી વ્યતિરિક્ત પુરુષ એટલે આત્માના અસ્તિત્વની સિદ્ધિ કઈ રીતે થાય ? વળી વેદમાં આત્માના સ્વતંત્ર અસ્તિત્વને પ્રમાણિત કરતાં બીજાં વાક્ય જેવાકે“ કામારમા જ્ઞાનમ: ઈત્યાદિ પણ યત્ર તત્ર પથરાએલા પડયા છે. જે આત્માના અસ્તિત્વને સિદ્ધ કરે છે. આવા પરસ્પર બાધક અને વિરોધી કૃતિ વાકએ જ આત્માના અસ્તિત્વ વિષેની મારી શંકા જાગૃત કરી છે. આ બંને વાકોમાં તેને પ્રમાણિત માનવા અને કોને ન માનવા? શ્રુતિની સાથે બંનેને સંબંધ સમાન હેઈ, મારી મૂંઝવણ વધારે વધી જવા પામી છે.' ભગવાન મહાવીરે કહ્યું : “શ્રતિ વાકયેના જે અર્થો તમે સમજે છે, વિચારે છે, કપ છે અને અવધારે છે તેવા જ ખરેખર તેના અર્થો નથી. તમે વિજ્ઞાનઘનને ભૂત સમુદાયથી ઉત્પન્ન બચતન્ય પિંડ અર્થમાં વ્યવહત કરે છે. પરંતુ વિજ્ઞાનઘનને સાચા અર્થ અનેક પ્રકારની વિવિધરંગી જ્ઞાનપર્યાથી છે. આત્મામાં ક્ષણે ક્ષણે નવા નવા જ્ઞાનપર્યાયને આવિર્ભાવ થાય છે. અને તેના પહેલાંના જ્ઞાન પર્યાયને વિનાશ થાય છે. ધારે કે જ્યારે કઈ વ્યક્તિ કેઈ એક અશ્વાદિ પદાર્થનું ચિંતન કરતો હોય, તે વખતે અશ્વ વિષયક જ્ઞાને પગ આવિર્ભાવ પામે છે, જે અશ્વ વિષયક જ્ઞાન પર્યાયના નામથી ઓળખાય છે. જ્યારે ચિંતનની ધારા અશ્વ વિષયક જ્ઞાનના ઉપગને ત્યાગ કરી, ગજનું ચિંતન કરે છે ત્યારે તે ગજ વિષયક જ્ઞાન પર્યાયના નામથી ઓળખાય છે. તે ક્ષણે અશ્વ વિષયક જ્ઞાન પર્યાય તિરહિત થઈ ગયેલ હોય છે અને ગજ વિષયક જ્ઞાનપર્યાય આવિર્ભાવ પામે છે. વિવિધ પદાર્થ વિષયક વિવિધ જ્ઞાનના પર્યાયથી જ વિજ્ઞાન ઘન કહેવાય છે. જેની ઉત્પત્તિ ભૂતો એટલે પંચમહાભૂત નહિ, પરંતુ ભૂત એટલે શેય-જાગતિક જડ ચેતનાદિ બધા પદાર્થોના નિમિત્તને પામીને થાય છે. બધા પ્રમેય પદાર્થો આત્મામાં સ્પષ્ટ પ્રતિભાસિત થાય છે. એટલે ઘટ પોતાના સ્વરૂપમાં ઘટરૂપે અને પટ પિતાનાં સ્વરૂપમાં પટરૂપે પ્રતિબિંબિત થાય છે. આવા પૃથફ પૃથફ સ્પષ્ટ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ક ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર પ્રતિભાસને જ જ્ઞાનપર્યાય કહેવાય છે. જુદા જુદા પદાર્થોના નિમિત્તથી વિજ્ઞાનઘન એટલે પુરુષ નહિ, પરંતુ જ્ઞાન પર્યાયે ઉત્પન્ન થાય છે અને ક્ષણે ક્ષણે વિલીન પણ થઈ જાય છે. ન પ્રત્ય સંજ્ઞાસ્તિ વાક્યને જે તમે પરલેક અર્થ સમજે છે, તે અર્થ બરાબર નથી. તેને તે માત્ર આ જ અર્થ થાય છે કે, જ્યારે આત્મામાં ઉત્તરકાલીન જ્ઞાન પર્યાય ઉત્પન્ન થાય છે ત્યારે પૂર્વકાલીન જ્ઞાનપર્યાય નષ્ટ થઈ જાય છે. કારણ કેઈપણ દ્રવ્ય કે ગુણના ઉત્તરકાલીન પર્યાયની સામે પૂર્વકાલીન પર્યાય ટકી શકતો નથી.” ભગવાન મહાવીરના આવા યુકિત સંગત, બુદ્ધિ અને પ્રાણને સ્પર્શે એવા સુંદર અને તાત્વિક અર્થ–સમન્વય સાંભળી ગૌતમના હૃદયની અંતર્ગથિ ખુલી ગઈ. તેને અહં ગળી ગયે. મિથ્યાત્વનું ઝેર ઊતરી ગયું. શ્રદ્ધાથી હૈયું પુલકિત થઈ ગયું. પરમ સત્યની પરમ ઉપલબ્ધિથી તેઓ કૃતકૃત્ય અને પ્રમુદિત થઈ ગયા. પિતાના પાંચસો શિષ્ય સાથે તે ભગવાનનાં ચરણમાં નમી પડ્યા અને ભગવાનના શિષ્ય બની ગયા. સપુરુષના સાંનિધ્યથી આખી સૃષ્ટિ બદલાઈ જાય છે અને જીવન રૂપાંતરિત થઈ જાય છે. અધ્યાત્મજ્ઞાનનું આ આત્યંતિક ફળ છે. ગૌતમ સ્વામી ભગવાન મહાવીરના પ્રથમ ગણધર થયા. અનંત લબ્ધિઓના તે ભંડાર કહેવાય છે. એમની લબ્ધિઓના કથાનકે તે આપણે ત્યાં જાણીતા છે. તમે બધા પણ લબ્ધિઓથી અંજાઈ જનારા છે ને? એટલે તમારા ચોપડામાં સર્વ પ્રથમ લખો છો “ગૌતમ સ્વામીની લબ્ધિ હેજે.” સમય ઘણે થઈ ગયે એટલે એમનાં શુદ્ધ જ્ઞાન અને ચારિત્ર ગુણના બાહ્ય ફળ તરીકે જે લબ્ધિઓ તેમને ઉપલબ્ધ થઈ હતી તેનું વર્ણન હું કરતું નથી. પરંતુ તેમણે ભગવાનનાં ચરણમાં આવી આંતતિ પ્રગટાવી લીધી એ જ તેમની મોટી લબ્ધિ અને ચમત્કાર હતે. હવે આપણે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સ્વાધ્યાય તરફ વળીએ. તે મુજબ तस्स लोगपईवस्स आसि सीसे महायसे । भगवं गोयमे नाम विज्जाचरणपारगे ॥ લેક પ્રદીપ ભગવાન વર્ધમાનને તે વિદ્યા અને ચારિત્રમાં પારગામી શ્રી ગૌતમ નામના શિષ્ય હતા. શ્રી ગૌતમ સ્વામીના આ વિશેષણમાં ભારે વિશેષતા છે. આ વિશેષણ એવી વિશિષ્ટતાઓથી ભરેલું છે કે તેમાં તેમના આંતરિક અનુભૂતિના સત્યોને પણ પડઘા પડે છે અને બાહ્ય રૂપમાં દષ્ટિગોચર થતા પ્રભાવની ઝાંખી પણ થઈ જાય છે. જ્ઞાન અને ચારિત્રની પરાકાષ્ઠા એ જ આંતરિક બાહ્ય સમૃદ્ધિની ચરમ રેખા છે. ત્યાગના માર્ગમાં આંતરિક પવિત્રતા ઈષ્ટ છે. આંતરિક નિર્મળતા વગરને ત્યાગ માત્ર દંભનું જ એક સ્પષ્ટ રૂપ છે. કષાયોપશમન કે મંદ કષાયના અભાવમાં લેકેષણાથી કરવામાં Page #148 -------------------------------------------------------------------------- ________________ ખિદુમાં સિધુ ઃ ૮૭ આવતાં ત્રતાનુષ્ઠાનેાથી આત્મલાભ એટલે આત્મિક સદ્ગુણાની સવૃદ્ધિ અશકય બની જાય છે. કાયાની કૃશતા અવશ્ય થાય છે, પરંતુ કષાયની કૃશતા થતી નથી. કષાયની ઉત્કટતાના કારણે ત્યાં અશુભ અને તીવ્ર મધનાના જ ભય ઊભેા રહે છે. તેથી ત્રતાનુષ્ઠાના સાથે આત્મિક નિર્મળતાનું રક્ષણુ આવશ્યક જ નથી, અનિવાય પણ છે. ત્યાગના માની આ અનિવાય શરત શ્રી ગૌતમ સ્વામીએ પૂરી કરી છે. તેમણે સાધનાના ક્ષેત્રમાં પગ મૂકતાંની સાથે જ આત્મિક ગુણાના પરમ શિખરને સ્પર્શીવાની મ’ગળયાત્રા આરભી દીધી તે– ૮ વિજ્ઞાપરનારને ' આ વિશેષણથી સ્પષ્ટ પ્રતિક્ષિત થાય છે. શ્રી કેશીકુમાર શ્રમણ અને ગૌતમ સ્વામી તપ, ત્યાગ અને જ્ઞાન વૈરાગ્યમાં સમાન કક્ષાના છે. બંનેના સંગમથી શ્રાવસ્તી તી મનેલ છે. આ તી'માં અવગાહન કરવાથી થતા લાભેા અવસરે કહેવાશે. બિંદુમાં સિંધુ ભગવાન મહાવીરની ધર્મની વ્યાખ્યા ભારે ગંભીર અને સૂચન કરનારી, અંતરને સ્પર્શનારી અને કીમતી છે. તેઓ કહે છે– 'वत्थु सहाषो धम्मा' ભગવાન મહાવીરે જ્યાં જ્યાં ધમ શબ્દનો પ્રયોગ કર્યાં, ત્યાં ત્યાં ધથી કેાઈ ગચ્છ, સ ંપ્રદાય કે મજહબના અર્થ માં ધમ શબ્દને તેમણે નથી વાપર્યાં. ધ શબ્દના ઉપયાગ તેમણે વ્યાપક અથ માં કર્યાં છે. અને તેથી જ ધર્મના સંબંધી તેમની વ્યાખ્યા વધારે હૃદયસ્પર્શી અને પ્રાણસ્પશી અની છે. ધથી તેમનુ તાત્પ છે–વસ્તુના જે સ્વભાવ તે ધમ છે. અગ્નિ ઉષ્ણ છે, તે તેને સ્વભાવ છે. જળ શીતળ છે, તે તેના ધર્મ-સ્વભાવ છે. પાણી ખાડા તરફ વહે છે અને સંગૃહીત થાય છે, તે તેને સ્વભાવ-ધર્મ છે. જગતમાં કોઈ વસ્તુ એકાંત નિત્ય અથવા એકાંત ક્ષણિક નથી પરંતુ ઉત્પાદન્યય અને ધ્રૌવ્યાત્મક છે તે તેને ધમ–સ્વભાવ છે. કારણ સત્તાથય પ્રૌદ્યુત સત્ એ જ વસ્તુનું વાસ્તવિક લક્ષણ છે. ધના વ્યાપક અને યથાર્થ રીતે ઘટતા અથ જે ‘સ્વભાવ’ છે તે જો પ્રાણાને સ્પશી જાય તે આપણી જ અજ્ઞાનતાથી આપણે જ ઊભી કરેલી જ જાળ, પ્રપ ંચમાંથી આપણે સરળતા પૂર્વી મુક્ત થઈ શકીએ છીએ. માણસ હંમેશાં સ્વભાવની સાથે સંઘમાં ઊભે! હાય છે. સ્વભાવને સુગમતાથી સ્વીકારવા તે ટેવાએલા નથી માટે જ પરેશાની અને વિસંવાદોની પર પરા ઊભી થાય છે. યાદ રાખો, દુઃખ ત્યારે જ દુઃખ લાગે છે જ્યારે દુઃખના આપણે અસ્વીકાર કરીએ છીએ. દુઃખને જે દંશ છે, જે યાતના અને પીડા છે, તે ખરેખર દુઃખમાં નથી પરંતુ તેના Page #149 -------------------------------------------------------------------------- ________________ ૮૮ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર અસ્વીકારમાં છે. દુઃખમાં પિતામાં કશી જ પીડા કે યાતના નથી, પીડા કે યાતના, તે તેને માટેના આપણા અસ્વીકારમાં છે. આમ થવું જોઈતું નહોતું અને છતાં આમ થયું, આ જે અસ્વીકાર ભાવ છે તે જ દુઃખની મૂળભૂત આધારશિલા છે. જે થયું તે તેમજ થવાનું હતું, તેમજ થવું જોઈએ અને તેમજ થઈ શકે છે, એ સત્ય છે આપણું અંતરાત્માને સ્પર્શી જાય તે દુઃખની કઈ પીડા રહે નહિ. દુઃખને સ્વીકાર દુઃખને ભગાડી દે છે. જેમ દુઃખને માટે તેમ સુખને માટે પણ સમજવું. એકવાર એ ભાવ સ્થિર થઈ જાય પછી સુખ ઝુંટવાઈ જાય તે પણ તેનું કશું જ દુઃખ આપણાં અંતરાત્માને સ્પર્શતું નથી. મને જે સુખ મળ્યું તે ઝુંટવાઈ જવું જોઇતું નહતું, તેને કાયમ રાખી શક હેત, પણ ન રાખી શક–આ ભાવમાં જ પીડા છે. જે આપણે પરમાર્થને તારવી લઈએ કે દુઃખ આવ્યું અને ગયું, એટલે જે આવે છે તે જાય છે, તે દુઃખમાં પણ દુઃખી થવાનું કારણ રહેતું નથી. સુખને વિષે પણ જો આપણું મનમાં એ ખ્યાલ ન ઉદ્ભવે કે હું સુખને બચાવી શકતા હતા, તે પીડા થવાને કશે પ્રશ્ન જ રહેતું નથી. મનુષ્યસ્વભાવની આ નબળાઈ છે કે, સ્વભાવથી ઘટિત થતી વસ્તુઓમાં પણ માણસ પિતાના કર્તવ્યનું આરોપણ કરી બેસે છે. મેં આ કર્યું, મારાથી જ આ થઈ શકે, મારા વિના આ થઈ શકયું નહત-' વગેરે ભાવ મનુષ્યસ્વભાવની નબળાઈના દર્શક છે. જગતમાં એવું કશું જ નથી જેને ઘટિત કરવામાં કોઈની અનિવાર્ય જરૂરિયાત હોય જ. ગધેડાની મદદ વગર પણ ઘડો બની શકે છે. આપણુ વગર કામ અટકી જશે, કશું જ થશે નહિ, એમ માનવા મનાવવા આપણામાં રહેલે અહં મળે છે. હકીકતે તે પ્રકૃતિ પિતાની રીતે પિતાનું કાર્ય ક્યાં જ કરે છે. ઊંઘ આવે છે, ભૂખ લાગે છે, જન્મ થાય છે, મરણ થાય છે, બધું પિતાની મેળે જ ઘટિત થાય છે. જન્મવું છે આપણે, છતાં પ્રકૃતિ આપણને તે વિષે કંઈ પૂછવા પણ આવતી નથી. પિતાની રીતે તે કામ પતાવી દે છે. મૃત્યુ આપણું થાય છે, છતાં આપણાં મૃત્યુના આપણે ધણી જ ન હોઈએ તેમ કઈપણ જાતના ઇશારા, સંકેત કે હા-નાની પૃચ્છા કર્યા વગર તે પિતાની રીતે કામ પતાવી દે છે. કયાં, કેમ, ક્યારે આપણે ઊપડી જઈએ છીએ તેની આપણને ખબર પણ પડતી નથી. આમ છતાં દરેક વસ્તુના કર્તુત્વને આપણે સ્વીકારી લઈએ છીએ એ જ આપણામાં રહેલી મેટી અજ્ઞાનતા છે. અજ્ઞાની વિચારે છે, હું જમી રહ્યો છું. તપસ્વી વિચારે છે, હું ઉપવાસ કરી રહ્યો છું. બન્નેની ક્રિયાઓમાં ભલે તફાવત છે પરંતુ બંને પિતાને કર્તા માની બેસે છે. કર્તુત્વને અહંકાર તે બંનેને સમાન ભાવે પડી રહ્યો છે. પારમાર્થિક જ્ઞાની તે તેને કહેવાય કે જે જમતી વખતે પણ “હુથી પીડિત નથી અને ઉપવાસ કરતી વખતે તે “હું”ને અવકાશ જ આપતું નથી. જ્ઞાની Page #150 -------------------------------------------------------------------------- ________________ બિંદુમાં સિંધુ : ૮૯ એમ માનતું નથી કે હું ભજન કરું છું. તે તે જાણે છે કે આ બધું ભૂખ કરે છે. ભૂખને દેહની સાથે સંબંધ છે. હું તે દષ્ટા છું, સાક્ષી છું, જેનાર છું. જ્યારે ભૂખ લાગે છે ત્યારે જમી લઉં છું. નથી લાગતી ત્યારે ઉપવાસ થઈ જાય છે. આ માણસ ન તે ભૂખથી હટે છે, ન તે ભૂખને આગ્રહપૂર્વક ભરે છે. ભૂખની સાથે તે કશી જ છેડતી કરતા નથી. ભૂખની પ્રક્રિયા સાથે સાક્ષીભાવને જ વ્યવહાર કરે છે. અજ્ઞાની માણસ સ્વભાવ સાથે યુદ્ધ કરવા લાગે છે. શરીરને સ્વભાવ જીર્ણ થવાનો છે તે સત્ય તે ભૂલી જાય છે અને તેને સાચવવાની અને ટાપટીપની કાળજીમાં તે પડી જાય છે. શરીર રુગ્ણ થઈ જાય તે તરત જ તે ઉપચારની ચિંતા કરવા માંડે છે. પોતાના શરીરને રેખે કંઈ ન થઈ જાય તે માટે, સાવચેતીના પગલાંરૂપે તે ઉપચાર શરૂ કરી દે. છતાં શરીરનું રક્ષણ તેના હાથમાં હોતું નથી. અનેક પ્રયત્ન અને ઉપચાર કરવા છતાં શરીર તે પિતાના સ્વભાવ પ્રમાણે જીર્ણશીર્ણ થાય જ છે અને એક દિવસ મૃત્યુના મુખમાં પણ ધકેલાઈ જાય છે. જગત પિતાના નિયમથી જ ચાલે છે. પરંતુ કયારેક આપણી કામના કેઈ પ્રક્રિયા સાથે મેળ ખાઈ જાય તે આપણે માનવા લાગીએ છીએ કે આ પ્રક્રિયા મારાથી ચાલી રહી છે. આપણે માનીએ છીએ કે સાગરની લહરે આપણે આજ્ઞા માની ઊછળી રહી છે, અને તે માટે આપણે તેનાં કાવ્ય પણ ગાઈએ છીએ કે, ઊઠે, લહરે! ઊઠે! અને જ્યારે તે લહરે નથી ઊઠતી ત્યારે આપણે દુઃખી થઈ જઈએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે, આપણી આજ્ઞા પ્રમાણે સાગર નથી ચાલતે, આપણા આદેશને તે શિરોધાર્ય નથી કરતે, આપણી કામના સાગરની ઊછળતી લહર સાથે મેળ ખાઈ જાય એ તે એક સંગની વાત છે, અન્યથા તે પિતાની રીતે જ ગતિ, સ્થિતિ કર્યા કરે છે. સમજુ અને ડાહ્યા માણસે પણ સામાન્ય માણસની જેમ જીવનની બધી પ્રક્રિયાઓમાંથી યથાવિવિધ પસાર થાય છે. તે પણ બાલ્યાવસ્થામાં બાળક હોય છે, યુવાનીમાં યુવાન બને છે અને વૃદ્ધાવસ્થામાં વૃદ્ધ થાય છે. પરંતુ તે તે બાલ્યાવસ્થા, યુવાની, કે વૃદ્ધત્વને કર્તા માણસ નથી, તે તે સ્થિતિની તે સહજ પ્રકૃતિ છે. એટલે સમજુ ને ડાહ્યા માણસો તેના કર્તા બનતા નથી, તે તે સ્થિતિના માલિક થતા નથી. માલિકી એ જ દુઃખનું મૂળ છે. માલિકી એ જ નરક છે. જ્યાં જ્યાં નરક દેખાય ત્યાં પ્રચ્છન્ન રૂપે પણ માલિકપણું આવીને ઊભી જ રહે છે. અધિકારની આ ઘેલછાની આડમાં નરકને જન્મ થાય છે. અને માલિકપણાના અભાવમાં આ શુભ અને અનાચ્છાદિત આકાશમાં સ્વર્ગ અવતરે છે. - એક વખત જીવનમાં અધિકાર વૃત્તિને પ્રારંભ થશે કે દુઃખની વણઝાર આવવી શરૂ થઈ એમ સમજી લેજે. યુવાનીને સાચવવા ભૂલથી પણ તેના માલિક થશે નહિ. અન્યથા વૃદ્ધાવસ્થા આવતાં રડશે, પસ્તાશે અને દુઃખી થશો. જ્ઞાની પુરુષે યુવાનીમાંથી પસાર થાય છે Page #151 -------------------------------------------------------------------------- ________________ ૯૦ : ભેવા પાષાણુ, ખાલ્યાં દ્વાર ખરા, પરંતુ તે યુવાનીના માલિક થતા નથી. તેથી તેમને જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે વૃદ્ધાવસ્થાનું પણ તે ભારે પ્રેમથી સ્વાગત કરે છે. મૃત્યુને પણ તે હસતે મુખે ભેટે છે. આવા જ્ઞાની પુરુષા કર્તવ્યનું' પાલન યથાવત્ કરે છે. પરંતુ તેના શ્રેયના અધિકારી થતા નથી. કામ પૂરુ થાય એટલે તરત જ ત્યાંથી ખસી જાય છે. કેમકે તેઓ માને છે કે કબ્ય જ પૂર્ણ આનંદ છે. શ્રેય તા તે લેવા ઇચ્છે છે જેમને કન્યમાં આનંદ નથી હાતા. જીવનમાં જે પણ મેળવવાનુ છે તે સદાથી સહુને મળેલ જ છે. પરંતુ ચેષ્ટાના કારણે આપણે એટલા વ્યસ્ત અને પરેશાન છીએ કે, આપણે તેને જોવા ઇચ્છીએ તેા પણ જોઈ શકતાં નથી. આપણાં સહુને અનુભવ છે કે, એક વસ્તુ આપણી પાસે જ મૂકેલી હેાય છતાં તે મેળવવા આપણે એટલા ઉતાવળા અને વ્યગ્ર થઈ જતાં હાઇએ છીએ કે, આપણું માનસિક સંતુલન જળવાતુ નથી. અને પરિણામે, આપણી સામે પડેલી વસ્તુ પણ આપણે શેાધી શકતાં નથી. ઘણી વાર એવું બને છે કે, જે માણસનુ આપણે નામ બેલવા માંગીએ છીએ તેની આખી આકૃતિ આપણી આંખેા સામે તરવરવા લાગે છે પણ તે માણસનુ નામ યાદ આવતું નથી. આપણે વ્યગ્ર બની જઈએ છીએ અને કહીએ છીએ, તેનું નામ હૈયે છે પણ હાડે આવતુ નથી. નામ જીભ પર જ રમી રહ્યુ છે છતાં ઉતાવળ એટલી બધી છે કે, જીભ ઉપર રહેલ” નામ યાદ આવતું નથી, શબ્દબદ્ધ કરી શકાતું નથી. આપણાં તેને યાદ કરવાનાં પ્રયત્ન અને ચેષ્ટા જ સ્મૃતિમાં ખાધક ખની જાય છે. એક માણસ આપણી સામે ઊભેલેા છે. તે સહજ પૂછે છે, ઓળખો છે મને ? આપણે તેને જાણતાં પણ હેાઇએ, ચહેરા પરિચિત પણ લાગે, ઘણી વખત આપણે તેને મળ્યાં હાઇએ એવી આપણને પ્રતીતિ પણ થાય, છતાં તેની સ્મૃતિ તાજી કરવાના પ્રયત્નમાં આપણે એટલા ઉતાવળા બની જઈએ છીએ કે તે ઉતાવળ, તેનાં નામની સ્મૃતિ ક્રરાવવામાં સહાયક થવાને બદલે, વધારે વિસ્મૃતિના ગતમાં આપણને એટલે વ્યસ્તતા, ચેષ્ટા, ઉતાવળ અને પ્રયત્ન સફળતામાં પરિણમવાને બદલે પરિણમે છે. ધકેલી દે છે. અસફળતામાં આવા પ્રસંગે આપણાં સૌને માટે ઘણી વખત ઊભા થયા હાય છે. ઘણીવાર આવી સ્થિતિ મૂંઝવણમાં મૂકનારી પણ બની જાય છે. પરંતુ જે વ્યક્તિને આપણે યાદ કરવા માંગીએ છીએ તે વ્યક્તિ તરકેનું જ્યારે આપણું ધ્યાન હટી જાય છે, તે વ્યક્તિને યાદ કરવાની વાત આપણાં સ્મરણમાંથી નીકળી જાય છે અને પછી આપણે કાઈ નાવેલ કે છાપું વાંચવામાં ગુ થાઇએ ત્યારે અપ્રત્યાશિત રૂપમાં તે વ્યક્તિ, તેનું નામ અને ઠેકાણુ, તેને આખા ઇતિહાસ અને પરિચયની આખી રૂપરેખા, ચિત્રપટનાં ચિત્રાની માફક અનાયાસે આપણી આંખાની સામે તરવરવા લાગે છે. આ એક અનુભૂત પરંતુ અદ્ભુત સત્ય છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ બિંદુમાં સિંધુ : ૯૧ જેઓ માણસના અંતરતમને જાણે છે તેઓ કહે છે કે, જે જાણી શકાય તે જાણેલું જ હોય છે. જે આ વિશ્વમાં ક્યારેય પણ જાણવામાં આવશે તેને આજે, આ જ ક્ષણે પણ આપણે જાણી રહ્યાં છીએ, પરંતુ તેની સ્પષ્ટ પ્રતીતિ આપણને નથી. મનુષ્યની અંતઃચેતનામાં બધું છુપાએલું જ છે, જે કયારેક પણ પ્રગટ થાય છે. વૃક્ષમાં જે પાંદડાં, શાખા અને પ્રશાખાઓ હજારો વર્ષ પછી પ્રગટ થશે તે આજે પણ બીજમાં પ્રચ્છન્નરૂપે અવસ્થિત છે. અન્યથા તે પ્રકટ થઈ ન શકે. હજારો વર્ષ પછી માણસ જે જાણશે તેને આજે પણ તે જાણે છે. પરંતુ તેને ખબર નથી કે તે જાણે છે. કારણ તેના પ્રયત્ન બીજી શેધખોળમાં ગુંચવાએલા છે. ચીનના એક મહા સંત શ્રી લાઓસેનું તે સ્પષ્ટ વિધાન છે કે માણસ જે કશી જ ચેષ્ટા ન કરે, પ્રયાસ ન કરે, કર્તા ન બને, માલિકી અથવા સ્વામિત્વને અધિકાર ન ભેગવે અને દાવેદાર ન બને તો પણ તે બધી સંપદા તેને ઉપલબ્ધ થઈ જશે કે જેને મેળવવા તે પ્રયત્નો કરી રહ્યો છે. પ્રયત્ન અને પ્રયાસની જંજટથી સંપદા સમી પવતી હશે તે પણ વ્યસ્તતા અને ઉતાવળનાં કારણે તે મળશે નહિ, ચૂકી જવાશે. પ્રયત્ન પણ ઘણી વાર વિધ્રરૂપ બની જાય છે. કારણ તે એક તનાવ છે. એટલે નિશ્ચષ્ટ અવસ્થા કે જેમાં કશા જ પ્રયત્નોને અવકાશ ન હોય તેમાં પણ સત્યપલબ્ધિ કરી શકાય છે. જેમકે એક વૃક્ષની નીચે બેઠા હોઈએ, ત્યારે વૃક્ષ ઉપરથી સુકાઈ ગએલાં પડતાં પાંદડાં કે ફળને જેઈને પણ જીવનના સત્ય ઉપલબ્ધ થઈ જાય છે. અમેરિકા અને રૂસમાં સંમેહન શિક્ષા ઉપર ઘણું નવા નવા પ્રયોગો થઈ રહ્યા છે. વિદ્યાર્થી સૂઈ ગયે હોય છે. તેને કાન પાસે એક નાનકડું નાજુક યંત્ર મૂકેલું હોય છે. જ્યારે તે વિદ્યાર્થી મીઠી ઊંઘમાં ઊંઘી જાય છે ત્યાર બાદ એક કલાક પછી તે તે યંત્ર પિતાના શિક્ષણનું કામ પ્રારંભ કરશે. બે કલાક સુધી તે યંત્ર સતત બેલતું રહેશે. બે કલાક પછી તે ઘંટી વગાડશે એટલે વિદ્યાર્થી જાગી જશે, અને બે કલાકમાં જે કંઈ પણ તે શીખે હશે તેની તે નેંધ કરશે અને ફરી સૂઈ જશે. બે કલાક પછી ઉપર્યુક્ત અભ્યાસની પુનરાવૃત્તિ થશે કે જેથી સંસ્કારે વધારે સુદઢ થાય. આ શિક્ષણનું પરિણામ ભારે આશ્ચર્યજનક આવ્યું. મહીનાઓના શ્રમથી જે સાધી ન શકાય, જે સમજાવી ન શકાય, તે સંમેહન શિક્ષાથી માત્ર સાત દિનની અવધિમાં સંપન્ન થઈ જાય છે. કારણ તે વખતે બાળકની કશી જ ચેષ્ટા નથી, તનાવ નથી, કેઈ પ્રયત્ન નથી, માત્ર તે નીંદમાં–ગાઢ નિદ્રામાં સૂતેલો હોય છે. એટલે બધી વાતે ઠેઠ હદય સુધી પહોંચી જાય છે. વિસ્મૃતિને હવે અવકાશ રહેતું નથી. હૃદયમાં બધી વાત કેતરાઈ ગએલી હોય છે. બુદ્ધિ કશો જ શ્રમ કરતી નથી. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૯૨ : ભેદ્યા પાષાણ, ખેાલ્યાં દ્વાર લાઓત્સે કાઇ સાધનમાં શ્રદ્ધા રાખતા નથી. લાઓત્સેનુ સ્પષ્ટ મતવ્ય છે જે સાધીને મળે તે સ્વભાવ નથી. જેને સાધવુ પડે તે તે ટેવ એક આદત થઇ ગણાય. સ્વભાવ તા તે જ છે જે સાધ્યા વગર જ મળે. ખરેખર તે જે છે જ તે સ્વભાવ છે. જેને નિમિત કરવું પડે તે સ્વભાવ નથી, આદત છે. એટલે જ માણુસ સિગારેટ પીવાની પણ ટેવ પાડે છે અને પ્રાથના કરવાની પણ ટેવ જ પાડે છે. ટેવની દૃષ્ટિએ તે અને સમાન જ છે. જેમ જળ ઉપર પાંદડાં છવાઈ જાય છે તેમ આ આદતા સ્વભાવ ઉપર આચ્છાદિત થઇ જાય છે. તેથી સ્વભાવ દમાઈ જાય છે, ઢંકાઇ જાય છે. લાઓત્સેના ઇશારા છે કે તમેા કશી જ આદત ન મનાવા. તમે તે માત્ર તેને જાણી લેા જે જન્મના પહેલાં પણ હતું' અને મૃત્યુના પછી પણ રહેશે. તમે તે તેને જ શોધી લે! જે ઊંડાણમાં સદા છે જ. કેમકે સ્વભાવ શરીર અને મન બંનેની પાર છે. સ્વભાવ-ધમ સાથે તાદાત્મ્ય સાધતા ભગવાન મહાવીરના સુશિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમ અને પાર્શ્વŕપત્ય શ્રી કેશીકુમાર શ્રમણના શ્રાવસ્તી નગરીમાં શુભાગમનની આ વાત શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩મા અધ્યયનમાં આવેલી છે. આ અધ્યયનની આ સાતમી ગાથા છે. बारसंगविअ યુદ્ધે, सीससंघसमाउले | गामाणुगाम रीयंते से वि सावत्थिमागमे ॥ શ્રી ગૌતમ સ્વામી દ્વાદશાંગીના જ્ઞાતા અને પ્રબુદ્ધ હતા. પોતાના શિષ્ય સમુદાય સાથે ગામેગામ વિહાર કરતા શ્રાવસ્તી પહેોંચ્યા. ભગવાને ‘ઉર્ધ્વન્ત્ર્ વા, વિનમેક્ થા ધ્રુવૈજ્ થા'ની ત્રિપદીના માધ્યમથી દ્વાદશાંગીના ગૂઢ જ્ઞાનની ચાવી ઇન્દ્રભૂતિ વગેરે ગણધરાને સોંપી. ગણધરોએ તે ત્રિપદીના આધારે દ્વાદશાંગીની રચના કરી. સાત ગણધરોની વાચના જુદી જુદી હતી. અકપિત અને અચળ ભ્રાતાની એક દ્વાદશાંગી હતી અને મેતા અને પ્રભાસ ગણધરની એક સરખી હતી. એટલે અગિયાર ગણધર હાવા છતાં ગણ નવ જ કહેવાયા એવા ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રમાં ઉલ્લેખ છે. આ પૂર્વે જ્યોતિધર શ્રી ગૌતમસ્વામી વિષે ઘણું કહેવાઈ ગયું છે. શ્રી ગૌતમ સ્વામીના આપણે ત્યાં અપૂ મહિમા છે. હિન્દુઓમાં ગણેશજીને મંગલકરણ અને વિાહરણ દેવ તરીકે ગણવામાં આવ્યા છે તેમ શ્રી ગૌતમગણીને નામાં લબ્ધિના અધિપતિ તરીકે માનવામાં આવ્યા છે. अंगुष्ठे अमृत वसे लब्धितणा भंडार । श्री गुरु गौतम सुमरिये वांछित फलदातार || सर्वारिष्ट प्रणाशाय सर्वाभीष्टार्थ दायिने । सर्व ब्धिनिधानाय, श्री गौतम स्वामिने नमः ॥ Page #154 -------------------------------------------------------------------------- ________________ વાસનાને વૈભવ : ૯૪ આ દોહરા અને શ્લેકમાં શ્રી ગૌતમ સ્વામીના ગુણે રથિત કરવામાં આવ્યા છે તે ઉપરથી જૈન શાસનમાં તેમને મહિમા અને ગરિમા કઈ જાતને છે તે જાણી શકાય છે. ભગવાન મહાવીર અને ગૌતમ વચ્ચે ગુરુશિષ્યને જ માત્ર સંબંધ ન હતું, અંતરાત્માથી પણ બંને જોડાએલા હતા. ભગવાનની બધી દેશના ગૌતમમૂલક છે. “સમ જમ મા પમાળે આદિ ઉપદેશે ગીતમને માધ્યમ બનાવી તેમણે ઉપદેશેલા છે. ગણધર હોવાને કારણે દ્વાદશાંગીને સૂત્રરૂપે ગ્રથિત કરવાની કળા તે તેમને સહજ ઉપલબ્ધ હતી. એટલે તેઓ દ્વાદશાંગીના જ્ઞાતા હતા એ વાત તેમના માટે સ્વાભાવિક હતી. જેમ બધા ગણધરેને પોતપોતાના ગણ હતા તેમ શ્રી ગૌતમ સ્વામી શ્રુત જ્ઞાનના પૂર્ણ અધિકારી હતા. અવધિ અને મનઃ પર્યવજ્ઞાનના પણ તેઓ ધણુ હતા. પિતાની શિષ્ય સંપદા સાથે શ્રાવસ્તી નગરીમાં તેમણે પદાર્પણ કર્યું છે. શ્રી કેશીકુમાર શ્રમણે આ નગરીને તે પહેલાંથી જ પાવન કરી છે. શ્રી ગૌતમ સ્વામી પણ ત્યાં પધાર્યા છે. શ્રી પાર્શ્વપ્રભુ અને વરપ્રભુની બે પવિત્ર પરંપરાને ત્યાં સંગમ થયો છે. આ સંગમના તીર્થમાં સ્નાન કરી પાવન થંવા અને આનંદ માણવા ભવ્ય છે પણ ભેગા થયા છે. હવે શું થશે તેના ભાવ ભેદ અવસરે કહેવાશે. વાસનાનો વૈભવ ભગવાન મહાવીર અને ભગવાન ગૌતમ સ્વામીની સંક્ષિપ્ત જીવનરેખા તમને ગત બે પ્રવચનમાં કહેલ છે. આજે તેના જ અનુસંધાનમાં થોડી જાણવા જેવી વાત કહેવી છે. જે જ્ઞાનવર્ધન સાથે જીવન ઘડતર માટે પણ સહાયરૂપ થશે. ભગવાન મહાવીર શબ્દની પૂર્વે હિંમેશાં શ્રમણ ભગવાન મહાવીર એ રીતે વિશેષણ મૂકાય છે. આચારાંગ અને કલ્પસૂત્રમાં પણ ભગવાન મહાવીરનાં જે ત્રણ નામનો ઉલ્લેખ મળે છે તેમાં બીજું નામ “મા” છે. “સમ' એ અર્ધમાગધીને શબ્દ છે તેના સમન, સુમનસ્ અને શ્રમણ એવાં ત્રણ સંસ્કૃતનાં રૂપ બને છે. ક મૂળ સૂરજ સર્વ ને પિતાની જેમ જ આત્મીય ભાવે જેનારા સમદર્શી આત્માઓ “સમન” કહેવાય છે. - રાગ-દ્વેષાદિ કષાયના કાલુષ્યથી શૂન્ય, તટસ્થ દૃષ્ટિને સ્વીકારેલા, ઉપેક્ષાવૃત્તિને કેન્દ્રમાં રાખનારા “સમસ” અથવા “સુમન” કહેવાય છે. “સમનસૂ” અને “સુમનસ’ શબ્દો પ્રાયઃ એકાક છે. જેનું ચિત્ત સદા સ્વ-પરના હિત સાધનમાં સંલગ્ન હોય, ભૂલથી પણ પાપને પ્રશ્રય ન Page #155 -------------------------------------------------------------------------- ________________ ૯૪ઃ ભેદ્યા પાષાણુ, ખોલ્યાં દ્વાર આપતા હય, માનસિક અનિષ્ટ ચિંતનથી પણ જે હંમેશાં પર હોય તે “સમનસ અથવા સુમન” કહેવાય છે. * - જેઓ તપસ્યાગની શિખર કેટિને સ્પર્યા છે એવા ક્ષીણદેહ તપોધની શ્રમણ શબ્દથી ઓળખાય છે. સમભાવ આદિ શ્રેષ્ઠ અને સ્વાભાવિક ગુણોથી સંપન્ન હોવાને કારણે પણ તેઓ મન” કહેવાય છે. જે પિતાના જ શ્રમ ઉપર નભે છે, જે સ્વાશ્રયી, સ્વપ્રતિષ્ઠિત અને સ્વાવલંબી છે જેને પરની સહાય મનથી પણ ગમતી નથી, જે વધારેમાં વધારે શ્રમ કરે છે, જે વધુમાં વધુ આપે અને ઓછામાં ઓછું લે છે તે “શ્રમણ' છે શ્રમણ સંસ્કૃતિની મૂળભૂત આધાર શિલા અને પ્રતિષ્ઠા પણ આજ ગુણેને વરેલી છે. ભગવાન શબ્દમાં મૂળ ‘ભગ’ શબ્દને “વતુ” પ્રત્યય લાગી ભગવાન શબ્દ નિષ્પન્ન થયે છે. ભગ શબ્દનો પ્રયોગ–ઐશ્વર્ય, રૂપ, યશ, શ્રી, ધર્મ અને પ્રયત્ન એ છ અર્થમાં થાય છે. । जहमम न पिय दुक्ख, जाणिय अमेव सव्व जीवाण । न हणइ न हणावे इय, सममणइ तेण सो समणो ॥ દશળે. નિયુકિત ગા. ૧૫૪ नत्थि यसि कोइ वेसो, पिओ व सव्वे सुचेव जीवेसु । अमेण होइ समणो, असो अन्नो वि प्रज्जाओ । तो समणो जइ सुमणो भावे ये जइ न होई पाक्मणी समणे य जणेय समो, समोय माणावमाणेसु દશળે. નિર્યુક્તિ ગા. ૧૫૪-૧૫૫ सह मनसा शोभनेन, निदानपरिणामलक्षण, पापरहिते न च चेतसा वर्तते इति समनसः સ્થાનાકાં श्राम्यति-तपसा खिद्यत इति कृत्वा श्रमणः સૂત્ર श्राम्यन्तीति श्रमणाः तपस्यन्तीत्यर्थः દળે. હરિભકીયા ટીકા श्वर्यस्य समग्रस्य रूपस्य यशसः श्रियः । धर्मस्याथ प्रयत्नस्य षण्णांभग इतीडूना ॥ | દશવૈકાલિક સુત્રટીકા ૪-૧ भगशब्देन औश्वर्यरूपयशः श्री धर्मप्रयत्नाअभिधीयन्ते स भयो अस्तियस्य स भगवान् . जसादी भण्णइ सो जस्स अस्थि सो भगवं भण्णइ દશૌ. જિન ચૂર્ણિ પૃ. ૧૩૧ महतोयसोगुणेहिं वीरो त्ति महावीरो દશૌ. જિન-મૂર્ણિ પુ. ૧૨ महावीरेण-" शूरवीर विक्रान्ता" विति कषायादिशत्रुजयान महाविक्रान्तो महावीरः - દશવૈ. હરિભકીયા ટીકા ૧૩૭ सहसंभइमे समणे तीमं भयभेरव उराल अचलय परीसहसहत्तिक देवेहिं से नामं कयौं समणे भगव' महावीरे આચારાંગ ૨-૩-૪૦૦ પૃ. ૩૮૯ Page #156 -------------------------------------------------------------------------- ________________ વાસનાને વૈભવ : ૯૫ જેના યશ કાતિ વગેરે ગુણોને મહાન વિસ્તાર થાય છે, તેને ભગવાન કહે છે. બૌદ્ધ ગ્રંથ ‘વિસુદ્ધ મો માં ભગવાન શબ્દને વ્યુત્પત્તિમૂલક અર્થ આપણે જોઈએ. भग्गरागो भग्गदासा भग्गमोही अनासवा । भग्गास्सपावको धम्मो भगवा तेन वुच्चति ॥ જેના રાગ, દ્વેષ, મોહ, આશ્રવ અને આશા-તૃષ્ણાદિ પાપમૂલક દેશે નષ્ટ થઈ ગયાં હોય તેને ભગવાન કહે છે. મહાવીર-યશ અને ગુણેમાં મહાન વીર હોવાથી ભગવાન મહાવીર કહેવાયા. જે શૂર અને વિક્રાંત હોય છે તે વીર કહેવાય છે, પરંતુ રાગ, દ્વેષાદિ આંતરિક શત્રુઓ જે સંસાર સાગરમાં પરિભ્રમણ કરાવનારા છે તે મહાન શત્રુઓ ઉપર વિજય મેળવવાથી તેઓ મહાવિક્રાંત એટલે મહાવીર કહેવાયા. આચારાંગ અને કલ્પસૂત્રમાં તે દેએ અર્પેલું આ તેમનું ગુણનિ પન્ન નામ છે. તદનુસાર– આ ભયંકર ભય, ઉપદ્ર, અલકતા વગેરે કઠિન તથા ઘરથી પણ ઘર પરિષદને દઢતાપૂર્વક સહન કરવાને કારણે દેવોએ તેમનું નામ મહાવીર રાખ્યું. શ્રમણ ભગવાન મહાવીર–આ ત્રણ શબ્દોના શાસ્ત્રીય ટીકાઓના આધારે પ્રચલિત અને વિશિષ્ટ અર્થો મેં તમને બતાવ્યા. ભગવાન મહાવીરના જીવન સાથે આ શબ્દ માત્ર વિશેષણ રૂપે જ નહિ, પરંતુ તાદામ્ય સંબંધથી જોડાએલા હતા. તે પ્રતિક્ષણ જાગૃત આત્મા હતા. સંન્યાસી અથવા શ્રમણ તેને જ કહેવાય કે જે સતત જાગૃતિમાં જોડાએલે છે. તે પિતાના સુષપ્ત અંગેને–ખંડને એવી રીતે તે જગાડીને એક બનાવી લે છે કે, પછી ખંડ થવાનાં કારણે જ પ્રાયઃ લુપ્ત થઈ જાય છે. આ અખંડ ચેતનાનું નામ જ વિવેક છે. અને વિવેક એ જ ધર્મ છે. યાદ રાખજે, જીવન ઘણું નાનું છે. કેઈ દિવસ નકામે ન જાય, તેની સતત કાળજી રાખજે. ઉપનિષદનું વાક્ય છે કે “ઝાઝું વિવર પુથત” દિવસ વધ્ય (નિષ્ફળ–નકામ) ન બનાવવો જોઈએ. દરેક દિવસે આપણા હાથથી કંઇક સારું કાર્ય થવું જ જોઈએ. આ નાનાં નાનાં સારાં કાર્યોને સરવાળે મૃત્યુના ક્ષણ સમયે સત્કાર્યોનું એક મોટું ભાથું થઈ જશે. માટે પ્રતિપળ જીવનને એગ્ય હિસાબ બરાબર રાખજે. જીવનના સરવૈયામાં દેવાળું ન દેખાય તેની કાળજી લેજે. ન્નાથ નામના એક પ્રસિદ્ધ સંત થયા છે. તેમની પાસે એક અશાંત, ઉદ્વિગ્ન, વિષહણ, ખિન્ન અને અધીરે માણસ આવ્યા. માણસની આંતરિક મનોવૃત્તિની અસર તેના મોઢા ઉપર થયા વગર રહેતી નથી. સારા રાજનીતિજ્ઞોની એવી અજબની કળા હોય છે કે તે પિતાના આંતરિક ભાવના પ્રત્યાઘાત મેઢા ઉપર ઉપસવા દેતા નથી. છતાં રાજનીતિની માફક જે Page #157 -------------------------------------------------------------------------- ________________ ૯૬ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર માનસશાસ્ત્રની પરમ સૂક્ષ્મતામાં અવગાહન કરનાર કોઈ માનસશાસ્ત્રી હાય તા તે કુશળ રાજનીતિજ્ઞ।ના અદૃષ્ટ રહેલા ભાવા તેનાથી અજ્ઞાત રહી શકતા નથી. બાહ્ય આકૃતિ અને ચેષ્ટા તેની આંતરિક મનોવૃત્તિની ચાડી કર્યાં વગર રહે જ નહિ. એકનાથ સંત પાસે આવેલી અશાંત વ્યક્તિ જેમ આંતરિક રીતે અશાંત હતી, તેમ તેના મુખમંડલ ઉપર પણ તેની સ્પષ્ટ છાયા દેખાઈ આવતી હતી. તેણે આવતાં વેંત એકનાથને કહ્યુ: ‘ભગવન્ ! જેટલું આપનું જીવન સરળ, શાંત, મધુર અને સ્થિર છે તેટલું જ મારુ જીવન અશાંત અને કિલષ્ટ છે, તેનું કારણ શું ?’ એકનાથે એકાએક જવાબ વાળ્યા: ભાઈ, આ બધી વાતોની પંચાત છેડી દે. તારુ મૃત્યુ એક અઠવાડિયામાં જ થવાનું છે તેના ખરાખર વિચાર કરી લેજે.' એકનાથજીની આવી અણધારી અકલ્પ્ય વાતથી તે ગભરાઇ ગયેા. હવે તેને પેાતાનાં બધાં પાપકા યાદ આવવા લાગ્યાં. તે ધંધા-વેપાર ભૂલી ગયા. પોતે કરેલાં પાપાના પશ્ચાત્તાપ કરવા લાગ્યા. ઇશ્વર સ્મરણુ અને નામ-સ્મરણ એક ક્ષણ માટે પણ તે હવે વિસરતા નથી. આઠે ક્વિસમાં તે જાણે તે એક નવા જ માણસ થઈ ગયા. જાણે તેના નવા જ જન્મ થયા. પેાતાના કુટુંબીઓ અને આસપાસનાં પડાશીએ સાથે પોતે કરેલ કટુતાપૂર્ણ વ્યવહારોની તે હાર્દિક ક્ષમા માંગવા લાગ્યા. આત્માને ખટકે એવુ કોઈ શલ્ય ન રહી જવા પામે તે માટે સંપૂર્ણ જાગૃત થઈ ગયા. મૃત્યુના ભયે તેને એક એવો જખ્ખર આંચકો આપ્યા કે જેને કારણે તેના અશાંતિ, વ્યગ્રતા, અને ઉદ્વેગ ઊડી ગયાં. તે નરમાંથી નારાયણની દિશામાં પ્રગતિ કરવા લાગ્યા. તે સામાન્ય જન મટી ગયા અને સજ્જન બની ગયા. અરે સામાન્યમાંથી સજ્જન અને સજ્જનમાંથી સ`તની દિશામાં તેણે કદમ ઊઠાવ્યાં. : અડવાડિયા પછી જ્યારે એકનાથજી તેને ઘેર પધાર્યાં ત્યારે તે તેમના ચરણામાં પડી વિનવવા લાગ્યા ‘ભગવન્! હવે મારા મૃત્યુને કેટલી વાર છે?” એકનાથે શાંતિ અને સ્થિરતાપૂર્વક જવાબ આપ્યા : 'તારા મૃત્યુની વાત તે ઈશ્વર જાણે, પણ આ અઠવાડિયું કેવું ગયુ, તેની માંડીને વાત કર.’ તે માણસે શાન્ત અને ગંભીર અવાજે જવાબ આપ્યા ભગવન! મૃત્યુનુ તાંડવનૃત્ય મારી આંખ સામે ક્ષણે ક્ષણ રમી રહ્યું હતુ. તેના ભયથી આ અઠવાડિયામાં કશું જ ખરાબ કામ મારાથી થયુ' નથી. અરે, ખરાબ કામની તે વાત જ દૂર રહી, કોઇ ખોટી કલ્પના કે ખેાટા વિચારો પણ મને આવ્યા નથી.’ એકનાથજીએ કહ્યું: આ આઠ દિવસ દરમિયાન મૃત્યુ તારી આંખ સામે નાચી રહ્યું હતું. એટલે ભૂલમાં પણ તારાથી પાપ થયું નહિં. તે એજ રીતે મહાપુરુષો અને આધ્યાત્મિક પુરુષાની પારદર્શી સૃષ્ટિમાં મૃત્યુ પ્રતિક્ષણ તેમની સામે ઊભેલુ જાય છે. તેમની પ્રજ્ઞાભરી સૃષ્ટિમાં મૃત્યુ સાક્ષાત્ દૃષ્ટિગોચર થતુ હોય છે. તેથી કશા જ પાપના વિચાર તે કરી શકતા Page #158 -------------------------------------------------------------------------- ________________ વાસનાને વૈભવ : ૭ નથી. જ્યાં પાપ ન હોય, ત્યાં ભય કે અશાંતિ સંભવતાં જ નથી. આજ શાંતિ અને સમાધિને મૂળ મંત્ર છે. વાસના એજ અશાંતિનું મૂળ છે. વાસના કદી આધ્યાત્મિક રહેતી નથી. મનને જીવતા રહેવા માટે વાસનાના આશ્રયની જરૂર પડે છે. એટલે મને નવી નવી તરકીબ અને ઉપાય કર્યા જ કરે છે. વાસનાના અભાવમાં મનનું જીવિત રહેવું મુશ્કેલ છે. એટલે માણસ જ્યારે ધનની વાસનાથી કંટાળી જાય છે ત્યારે ધર્મને પકડે છે. પરંતુ એ પણ મનની જ એક પ્રક્રિયા છે. ઘરથી કંટાળે એટલે મંદિર તરફનું આકર્ષણ જમે, પણ વાસના તે એક યા બીજા રૂપમાં જીવતી જ છે એટલે વાસના એજ સંસાર છે અને નિર્વાસના એ જ મેક્ષ છે. મોક્ષ મેળવવાની પણ વાસના હોય તે તે પણ સાંસારિક જ છે. સંસારનું મૂળ જ વાસના છે. વાસના અને સંસાર એક જ છે. માત્ર શબ્દ બે છે. તાત્પર્ય તે એક જ છે. એટલે વાસના કહે કે સંસાર, એમાં કશે જ તફાવત પડતો નથી. માણસ વાસનામાંથી મુક્ત થયા પછી સંસારમાં રહેતે, વ્યવહાર કરતે, અને જીવતે પણ મેક્ષમાં જ છે. - જીવના બે ભેદ કહ્યા છે, એક સંસારી અને બીજે મુક્ત અર્થાત્ કેવલી. કેવલી એટલે જે કેવલ્ય અવસ્થાને પામી ગયા છે, જે વીતરાગી છે અને સદેહ મુક્ત છે. આમ છતાં જ્યારે કેવલીને આ બે ભેદોમાં સમાવવાને પ્રશ્ન ઉપસ્થિત થાય છે ત્યારે કેવલી પણ સંસારીના જ કેડામાં જશે. જીવતી દરેક વ્યક્તિની ગણતરી, જ્યાં સુધી આત્મા અને દેહ જુદા ન પડે ત્યાં સુધી, સંસારીમાં જ થવાની. વાસનાથી મુકિત એ જ મેક્ષ છે. વાસનાનું અસ્તિત્વ એ જ સંસાર છે. વાસનાને સંબંધ વિષયે કે પદાર્થો સાથે નથી. વાસનાને સંબંધ આપણે શું માંગીએ છીએ તેની સાથે પણ નથી, માત્ર આપણે માંગીએ છીએ તેની સાથે જ છે. આપણે શું માંગીએ છીએ તે વાત જ અસંગત છે. ધન માંગે, યશ માંગે, ધર્મ માંગે કે મેક્ષ માંગે, એમાં બહુ ફેર પડતું નથી. જ્યાં સુધી માંગવાની વૃત્તિ અને લાલસા છે ત્યાં સુધી વાસના તેની આડમાં જીવતી અને જાગતી ઊભી જ છે. માંગવાની ભાવના જીવતી હોય ત્યાં સુધી સંસાર જ છે. વાસનામાં ચેતના કદી નિષ્કપ અને સ્થિર રહેતી નથી. દીપકની વાટની માફક તે અસ્થિર હોય છે. છતાં અજ્ઞાનતાથી માણસ માની બેસવાની ભૂલ કરે છે કે, મેં સાંસારિક વાસનાઓ છેડી નાખી છે અને ધર્મ અને મંદિરને સ્વીકારતાં ઊંચી વાસનાઓ પકડી પાડી છે. પરંતુ હકીકતે કઈ વાસના ઊંચી નથી. પછી ભલે તે વાસના ધનની હોય કે ધર્મની, ઘરની હોય કે મંદિરની, સંસારની હોય કે મેક્ષની, જ્યાં સુધી વાસનાનું અસ્તિત્વ છે ત્યાં સુધી સંસારમાંથી મુક્ત થવાને કશે જ ઉપાય કોઈ પણ રીતે કામયાબ નીવડતો નથી. જેમ કેઈ ઝેર ઊંચું હેતું નથી, તેમ કઈ પાપ પણ ઊંચું હોતું નથી. ઝેર ગમે તે સ્થિતિમાં ઝેર જ છે. ઝેર ઊંચું તે ન હોઈ શકે પરંતુ શુદ્ધ અને અશુદ્ધ તે અવશ્ય હાઈ શકે છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૯૮: ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર ઝેરમાં જે બીજી વસ્તુઓની ભેળસેળ થઈ જાય તે તે અશુદ્ધ ઝેર ગણાય છે. અને કશા જ ભેળસેળ વગરનું ઝેર પિતાના સ્વરૂપમાં હેઈ, શુદ્ધ ઝેર ગણાય છે. તે જ રીતે સંસારની વાસના અશુદ્ધ ઝેર છે, મોક્ષની વાસના શુદ્ધ ઝેર છે. સંસાર અને વાસનામાં મેળ ખાય એવી સંગતિ છે. વાસનાશૂન્ય સંસાર ન હોઈ શકે તેમ સંસારશૂન્ય વાસના પણ સંભવિત નથી. સંસાર વાસના વગર સંભવે નહિ અને વાસના સંસાર વગર જીવે નહિ. તેથી બંનેને મેળ તે સમજી શકાય છે. પરંતુ મોક્ષ અને વાસનામાં કશી જ સંગતિ કે તાલમેળ નથી. વાસના અને મોક્ષને સ્નાનસૂતકને પણ સંબંધ નથી. એટલે જે માણસ મેક્ષની વાસનામાં પડે છે, તે શુદ્ધ ઝેરમાં પડેલો છે. ધનને મેળવવા ફાંફાં મારનાર ધનને મેળવી શકે છે. સંસાર માટે દેડનાર સંસારને પ્રાપ્ત કરી શકે છે. પરંતુ મોક્ષ તરફ દેડનાર કદી પણ મોક્ષ મેળવી શકતું નથી. એ વાસના, એ દોડ જ મોક્ષ મેળવવાની એ ઈચ્છા જ, મેક્ષ પ્રતિબંધક એટલે મેક્ષ માટે બાધક થઈ જશે. એટલે જ તો આચાર્યોએ ફરમાવ્યું છે કે, “ g જે જ સર્વત્ર નિ:છ મુનિનામ:” શ્રેષ્ઠ મુનિઓ સંસાર અથવા મેક્ષ અને પ્રકારની વાસનાઓમાંથી મુક્ત થઈ ગયા હોય છે. એટલે જે માણસ વાસનાને મેક્ષ તરફ વાળે છે. તે મોક્ષને ટાળે છે. તે એક ખતરનાક જોખમ ખેડી રહ્યો હોય છે. તે વાસનાને એવી જગ્યાએ મૂકી રહ્યો છે, જે કદી સફળ થઈ શકવાની નથી. કારણ મોક્ષને અર્થ જ નિર્વાસના છે. વાસનાને કહેવાતે વિસ્તાર માત્ર ભેગી સાથે જ સંબંધ ધરાવતું નથી. કહેવાતા ત્યાગીઓ પણ જાણે-અજાણે તેના જ ભેગ બનતા હોય છે. ભેગી તે આંતરિક રીતે પણ કયારેક વસ્તુઓનાં આકર્ષણથી પીડિત બને છે. વસ્તુઓની મમતામાંથી મુક્ત ન થઈ શકવાની પિતાની અશક્તિને તેના હૃદય ઉપર આઘાત પણ હોય છે. ઘણી વખત તેની આ આંતરિક પિડા શબ્દોમાં પણ તેનાથી વ્યક્ત થઈ જતી હોય છે. તે માનતે પણ હોય છે કે હું અજ્ઞાની છું, પાપી છું, વસ્તુઓની પકડમાંથી હું મુક્ત થઈ શકતો નથી. પરંતુ ત્યાગી તે ત્યાગીપણાની આડમાં જ વસ્તુઓને ઉપભોગ કરે છે. તેને ત્યાગ પણ તેના અહંકારને એક ભાગ થઈ જાય છે. ત્યાગીપણાની આડનાં કારણે તે પાપ કે અહંકારને આઘાત પહોંચવાનું પણ કઈ કારણ રહેતું નથી. માની બેઠેલા ત્યાગની પ્રશંસામાં, વસ્તુઓના ત્યાગના અહંની પીડા પણ તેનાં અંતરને કોતરતી નથી. ભેગીના સિક્કા તો ચેર પણ ચરી શકે છે. પરંતુ ત્યાગીની પાસે જે સિક્કા છે તે વધુ ચમકદાર છે. ભેગીની સંપત્તિને કઈ ભાગીદાર થઈ શકે છે, પરંતુ ત્યાગીની સંપદાને કોઈ • ભાગીદાર નથી. તેની સંપદા સદૈવ સુરક્ષિત છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ આઝાદીની આહલેક : ૯ ખરી વાત તે એ છે કે ભગી અને ત્યાગીની મૂળભૂત દ્રષ્ટિમાં પાયાને ભેદ નથી. ભેગી માને છે કે, હીરા કીમતી છે માટે તેને પકડી રાખ્યા છે. ત્યાગી માને છે કે, હીરા કીમતી છે એટલે હું તેને છેડી રહ્યો છું. જે હીરા કીમતી ન હોય તે તેને છોડવાનું કશું જ મૂલ્ય નથી. ત્યાગી તે વળી ચારેકેર ઘેષણા પણ કરતો રહે છે કે, મેં કેટલી સંપત્તિને ત્યાગ કર્યો છે ! એટલે ત્યાગીની પાસે પણ સંપત્તિને હિસાબ તે ભેગીની માફક સુરક્ષિત રહેતો જ હોય છે. ભેગી પિતાની સંપત્તિનું સરવૈયું એટલે કે કેટલા લાખ પિતાની પાસે છે તે રાખે છે. અને ત્યાગી કેટલા લાખ મેં છેડ્યા તેને હિસાબ રાખે છે. બન્નેની દ્રષ્ટિમાં લાખ તે લાખ જ છે, એમાં પાયાને ભેદ નથી. તે મૂલ્યવાન છે તેમાં પણ કોઈ ભેદ નથી. ભેદ છે માત્ર, એકને મેળવવા અને બીજાને છેડવાને જે અહં છે તેને ! આજ વાસના છે. ત્યાગની આડમાં તે જ વાસનાનું નગ્ન નૃત્ય છે. આઝાદીની આહલેક આજની સોનેરી ઉષા કેવી ભવ્ય છે? આજને આ ભવ્ય દિવસ કે સુંદર અને ઐતિહાસિક છે? હજારો વર્ષોથી પરતંત્રતાની બેડીમાં જકડાએલા આ દેશે આજના મંગલ દિવસે સ્વતંત્રતાને પ્રથમ શ્વાસ લીધે. આપણા દેશમાં, આપણા જ લેકે વડે, આપણું જ લકે માટે, આપણા જ લોકેના લેકશાહી રાજ્યના શ્રી ગણેશ મંડાયા. અંગ્રેજોની લગભગ ૧૫૦-૨૦૦ વર્ષની ગુલામીને અંત આવ્યો. રાષ્ટ્રપિતા ગાંધીજી, સરદાર પટેલ અને જવાહરલાલ નેહરુના નેતૃત્વમાં સ્વાધીનતાને રણમેર મંડાયે. આમ તો દયાનંદ સરસ્વતી, રાજા રામમોહનરાય, લાલ-પાલ અને બાલની ત્રિપુટી, સુરેન્દ્રનાથ બેનરજી વગેરે નેતાઓએ પણ સ્વદેશપ્રેમ જગાડવા અને લેકેના હૃદયમાં ક્રાંતિની લહર પેદા કરવા ભગીરથ પ્રયાસ કર્યો હતે. સ્વાધીનતા માટેના બી તો કયારનાય વવાઈ ગયાં હતાં. માત્ર તેને પલ્લવિત અને પ્રસ્ફટિત થવા માટે એગ્ય નિમિત્તની જરૂર હતી. સદ્ભાગ્યે ભારતને ગાંધીજી જેવા અહિંસા અને સત્યના પરમ ઉપાસકનું નેતૃત્વ સાંપડયું. નાના એવા સમુદાયના બળે ચળવળ શરૂ થઈ. સાધનશુદ્ધિપૂર્વક સાધ્ય સિદ્ધિના પ્રયત્ન હતા. સત્યાગ્રહને મુક્ત માર્ગ હતો. પશુબળની સામે નિઃશસ્ત્ર અને નિસહાય માણસે યુદ્ધ ચઢયા હતા. તેમની સામે મુકાબલા માટેની કોઈ શારીરિક અથવા શસ્ત્રસ્ત્રની શકિત નહોતી. અહિંસાને સાચવી, સત્યના માર્ગે, સત્યાગ્રહ સાથે, અહિંસક આંદોલન હતું. પરંતુ માણસમાં નૈતિક જુસ્સો ઘણે હતે. માણસ મરણિયા થયા હતા. સ્વતંત્રતા મેળવ્યે જ ઝંપવાની તેમની પ્રતિજ્ઞા હતી. જન મનમાં તિલક મહારાજે આપેલે મંત્ર “સ્વતંત્રતા મારે જન્મસિદ્ધ અધિકાર છે” ગુંજી રહ્યા હતા. લકે પોતાની જાતને આઝાદી માટે ફના કરવા તૈયાર થયા હતા. જ્યાં સુધી માણસના મનમાં જીવનની કીમત હોય, મૃત્યુનો ભય હોય, ત્યાં સુધી સ્વતંત્રતા મેળવવા માટેની યોગ્યતા કે પાત્રતા તેનામાં આવતી નથી. આપણે દેશ આમ તે અધ્યાત્મ-સંસ્કૃતિને Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર પુરકર્તા છે. તીર્થકર, અવતારે અને મહર્ષિઓની પવિત્ર ભૂમિ છે. આ ભૂમિને અષિ ભૂમિના નામથી ઓળખવામાં આવે તે પણ કશી જ અતિશયોક્તિ નથી. અધ્યાત્મપ્રધાન સંસ્કૃતિને જન્મ આપનાર, આત્મા અમર છે, અદ્ય છે, અભેદ્ય છે, સચ્ચિદાનંદઘન છે, એમ બોલનાર માણસેના મનમાંથી તે મૃત્યુને ભય વિસરાઈ જ જોઈએ. જે અમરણધર્મો છે તે કદી પણ મરવાને નથી આ પરમ સત્યને પામ્યા પછી, મૃત્યુને ભય કેમ હોઈ શકે ? છતાં મેતથી બીમારી પ્રજામાં આપણે નંબર પ્રથમ છે. જે આત્માની અમરતા ખરેખર આપણા પ્રાણને સ્પર્શી ગઈ હતી તે મુઠ્ઠીભર માણસે કરેડની આબાદી ધરાવતા હિન્દને કદી આધીન ન બનાવી શક્યા હોત. પરંતુ વિધિની આ કરુણ કરતા છે કે, જ્યાં આત્મ-મૂલક સંસ્કૃતિને જન્મ થયે છે, જ્યાં આત્મા વિષેના રેચક પ્રવચને અને અધ્યાત્મની ઊંડાણભરી વાતે તે ઠેર ઠેર સાંભળવા મળે છે ત્યાંજ આમાની શાશ્વતતા માત્ર જીભમાં જ રમે છે અને અંતરને સ્પર્શતી નથી. મૃત્યુનો ભય આત્માની અમરતાની કથા કરનારને વધારે સતાવે છે. તે મૃત્યુ વિષેના પિતાના ભયને આત્માની અમરતાની ચાતુરી ભરી વાતેની આડમાં છુપાવવા પ્રયત્ન કરે છે. શ્રી રવીન્દ્રનાથ ટાગોરના જીવનમાં બનેલી એક ઘટના છે. એકવાર કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગેર ચીનની યાત્રાએ ગયા હતા. તેઓ દેખાવે મહર્ષિ જેવા હતા. તેમના મુખ ઉપર અસાધારણ આભામંડળ હતું. દિવ્યતાના તપસ્તેજથી દીપનું તેમનું શરીર હતું. કાવ્ય પ્રતિભા તેમને કુદરતી રીતે સાંપડી હતી. સ્વભાવથી તેઓ કવિ હતા. ગીતાંજલિની રચનાથી તેમની પ્રતિભા ઉપર બે ચાંદ લાગ્યા હતા. બેલ પુરસ્કારના તે વિજેતા હતા. પ્રકૃતિના પરમપ્રેમી હતા. પ્રાકૃતિક સૌંદર્ય તરફ તેમનું અજબનું આકર્ષણ હતું. કવિઓને પ્રકૃતિ સાથે પ્રેમ જાણીતું છે. કવિઓ સ્વભાવથી ઇશ્વરની સંનિકટતા ધરાવતા હોય છે. કવિઓમાં તેની અવ્યક્ત ઝાંખી પણ આપણને જોવા મળે છે. રવીન્દ્રનાથની ગીતાંજલિ તે તેમની હદય વિણામાંથી નીકળેલે પ્રભુના ગીતને જ ઝંકાર છે. એટલે માત્ર આપણા દેશમાં જ નહિ, પરદેશમાં પણ તેમના પ્રતિ ભારે આકર્ષણ હતું. તેમના પ્રત્યે આકર્ષાઈ એકવાર ચીન દેશમાં, લોકેને સમુદાય તેમની આસપાસ તેમને ઘેરી વળ્યા. તે સમુદાયમાંથી એકે પૂછ્યું, “જ્યાં ભક્તિના આવાં અભુત કાવ્ય રચાતાં હેય, ઉપનિષદો, આગમ અને ત્રિપિટક જેવા આત્મમૂલક શાસ્ત્રોને જ્યાં જન્મ થયે હોય તે દેશ અને તે દેશની પ્રજા કેવા સદૂગુણોથી ભરેલી હશે? ચોરી, વ્યભિચારાદિ દુર્ગણેને તે ત્યાં સ્થાન જ નહિ હોય. લેકમાં પરસ્પર ભાઈચારે, દેશપ્રેમ, ઈશ્વરભક્તિ આદિ સદ્ગુણે જીવંત રૂપમાં દેખાતા હશે.” આ સાંભળી કવિશ્રીની આંખો આંસુઓથી ઉભરાઈ ગઈ. તેઓ કહેવા લાગ્યાઃ અમારે ત્યાંના મહર્ષિઓના આત્મ-મૂલક શાસ્ત્રો અને ગ્રંથની તમે જે વાત કરે છે તે સાચી છે. તે બધા અનુભૂતિના અભુત ખજાનો છે. એવું અમૂલ્ય સાહિત્ય આ જગતમાં મેળવવું મુશ્કેલ Page #162 -------------------------------------------------------------------------- ________________ આઝાદીની આહલેક : ૧૦ છે. અમારે ત્યાં આવા અસાધારણ અને કેત્તર સાહિત્યનું સર્જન થયું એ અમારું સદ્ભાગ્ય છે. પરંતુ તે સાથે અમારું દુર્ભાગ્ય પણ છે કે, એવા સાહિત્યની, એવા કીમતી શાસ્ત્રોની, અમારા જીવન સાથે કશી જ સંગતિ નથી. અમારા જીવનનું આંતરિક ઘેરણ તમે માને છે તેટલું ઉચ્ચ નથી. આ અમારી એક દુઃખદ અને કરુણ કમનસીબી છે.” બંધુઓ ! દરેક રાષ્ટ્ર પોતાના દેશના સ્વાતંત્ર્ય રક્ષણ માટે પિતાનું બલિદાન આપવા તત્પર હોય છે, એટલે સ્વાધીનતાનું રક્ષણ સદા માથા સાટે હોય છે. જે આટલી શકિત અને આંતરિક હિંમત પ્રજામાં ન હોય તે સ્વતંત્રતા સુરક્ષિત કેમ રહી શકે? આ સંબંધમાં જાપાનને એક નાનકડો દાખલે સમજવા માટે ભારે રસપ્રદ થઈ રહેશે. તદનુસાર– સને ૧૯૦૫ની આ વાત છે. રશિયાનું જાપાન સાથે યુદ્ધ ચાલતું હતું. એક જંગલમાં જાપાની સૈનિકોની સંખ્યા માત્ર ૫૦ની હતી અને રશિયન યુદ્ધ સૈનિકે સંખ્યામાં ૨૫૦ હતા. જાપાનીઓની દેશદાઝ તે જાણીતી છે. તેમણે રશિયન સૈનિકોને, મોટા સમુદાયમાં હોવા છતાં, ઘેરી લીધા. જાપાની સૈનિકોની સંખ્યા નાની હતી અને તેમાંથી ઝપાઝપીમાં ૪૮ સૈનિકે તે ત્યાં જ ખપી ગયા. માત્ર બેજ સૈનિકે બચ્ચા જેમના નામ એક અને યુત્સ હતા. એક પણ બચી ન શકે. રશિયનને તે કેદી બન્યું. ઓક રશિયન સૈનિકેના હાથમાં સપડાય તે પૂર્વે જ તેણે પોતાના સાથી યુત્સના હાથમાં રશિયન ઝડે આપ્યું અને અંતિમ સંદેશ મોકલાવ્યું કે મારા જીવનની કશી જ સલામતી નથી. જીવન-મરણના સંઘર્ષ વચ્ચે હું અટવાએલો છું. ઈશ્વરની શી ઈચ્છા હશે તે તે ઈશ્વર જ જાણે, પરંતુ મારે માટે બચવાના સંગે નહિવત્ છે. આ ઝડો મારી પત્નીને આપજે અને કહેજે કે, કે તારે માટે આ ઝંડે મેકલેલ છે. આટલાથી તે પરમાર્થ પામી જશે.” યુટ્સ દેડી પિતાના સેનાપતિ પાસે આવ્યા અને બેઃ “સાહેબ ! એક તે કેદ પકડાઈ ગયું છે. રશિયનેના હાથમાં ઝડપાઈ ગયું છે પરંતુ તેણે આ રશિયન ઝુંડે મને આપે છે અને પિતાની પત્નીને તે પહોંચાડવાની ઈચ્છા જાહેર કરતે ગમે છે.” સેનાપતિ પરમાર્થને પામી ગયા. તે એકની બહાદુરી અને સ્વદેશાભિમાનથી પરિચિત હતા. રશિયન ઝેડે પહોંચાડવાની પાછળ તેની માનસિક ભૂમિકા તે સમજી ગયા. અને તેમણે તે ઝંડે તેની પત્ની પાસે પહોંચાડી દીધે. આ બાજુ પકડાઈ ગએલા જાપાની સૈનિક એકને રશિયન સેનાપતિની સામે ઊભે કરવામાં આવ્યું. યુદ્ધમાં એકબીજા તરફની નફરત એ અનિવાર્ય શરત છે. તે વગર યુદ્ધ સંભવિત નથી. એટલે જ જર્મની સાથેના યુદ્ધમાં રશિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જ્યાં સુધી તમારા હૃદયમાં જર્મન પ્રજા તરફ તીવ ધિક્કારની લાગણી પેદા નહિ થાય ત્યાં સુધી તમે Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર જર્મને જીતી નહિ શકે. ઘણા અને ધિક્કાર એ જ યુદ્ધની આધારશિલા છે. એ જેટલા પ્રમાણમાં વધારે હશે, લડવાનું ઝનુન તેટલા જ પ્રમાણમાં તીવ્ર હશે. એક કેદ તે થે, પરંતુ તેના હાથમાં પિતાના દેશને રાષ્ટ્રધ્વજ હતે. રશિયન સેનાપતિની સામે તેને લાવવામાં આવ્યું ત્યારે પણ તેણે તે ધ્વજને પિતાના હાથમાં રાખ્યો હતે. રશિયન સેનાપતિથી આ વાત સહન ન થઈ. તે ગ –“ઓક! હવે તું અમારે કેદી . એટલે તારા હાથને ઝંડે અમને સેંપી દે ઓકે ટઢ કલેજે જવાબ વાળેઃ “મારા દેશને રાષ્ટ્રધ્વજ મને જીવથી પણ વધારે પ્યારે છે. જીવતાં તે હું તેને કદી છોડી શકીશ નહિ રશિયન સેનાપતિએ તેને ગળે ઉડાડી દેવાની ધમકી આપી પરંતુ તેની તેના મન પર કઈ અસર ન થઈ તે તે પિતાના નિર્ણય ઉપર અડગ અને અચળ રહ્યો. અંતે તે જે પરિણામ આવવાનું હતું અને આવવું જોઈતું હતું, તે જ આવ્યું. એકને સેનાપતિને આદેશથી તોપની સામે ઊભો રાખવામાં આવ્યું અને નિર્દયતાપૂર્વક રહેંસી નાખવામાં આવ્યું. પરંતુ તેણે પિતાના હાથમાંથી તે રાષ્ટ્રધ્વજ ન મૂક્યો તે ન જ મૂક્યું. એકને ઝંડો તેપના ગોળાથી એકની સાથે ઊંચે આકાશમાં ઊડ્યો અને તે રશિયન સેનાપતિના માથા ઉપર પડે. રશિયન સેનાપતિનું હૃદય થીજી ગયું. મતની સામે આમ નિર્ભયતાપૂર્વક ઝઝુમનાર તેની દષ્ટિમાં આ પ્રથમ રાષ્ટ્રપ્રેમી હતો. હતો તો તેને શત્રુ, પરંતુ રશિયન સેનાપતિના હૃદયને તેણે જીતી લીધું. મૃત્યુને આટલી સરળાપૂર્વક ભેટવાની તેની આ બહાદુરીને જોઈ શત્રુઓના હૃદયમાં પણ તેને માટે અપૂર્વ માન ઊપસ્યું. આ પણ સ્વતંત્રતા ટકાવી રાખવા આપણે પણ જે કૃતનિશ્ચયી હઈશું તો આપણે પણ એકની માફક, દેશને ખાતર હસતે મોઢે મૃત્યુને ભેટવા તૈયાર રહેતાં શીખવું પડશે. આપણે જાણીએ છીએ, ભારત ભૂમિની લગામ જનતા જનાર્દને જે દિવસે પિતાના હાથમાં સંભાળી, અંગ્રેજોના પગ તળે કચરાતી, છુંદાતી અને અગણિત અત્યાચારોથી રિબાતી ભારતની આ વિરાટ જનતાએ જે દિવસે પિતાના ભાગ્યોદયનું નવ પ્રભાત નિહાળ્યું એ સુભગ દિવસ છે પંદરમી ઓગસ્ટ. રાજા રામમોહનરાય, લાલ, પાલ અને બાલની ત્રિપુટી અને સુરેન્દ્રનાથ બેનરજી વગેરે રાષ્ટ્ર ભકતોએ દેશના સ્વાતંત્ર્ય માટેની આધારશિલા ઊભી કરી. ગાંધીજી જેવા પુરુષે તેના ઉપર આલિશાન ઇમારત ચણી. પરંતુ તે ઈમારત પર જનતાને ધ્વજ ફરક નહોતે. ૬૦૦ જેટલા નાનાં મોટાં રાજ્ય હજી સુધી ભારતના અવિભક્ત અંગ બન્યાં નહોતાં. સરદાર પટેલ જેવા લોખંડી પુરુષે જુદા જુદા રાજ્યના રાજવીઓને સમજાવી ભારતનું એકીકરણ સાધ્યું. Page #164 -------------------------------------------------------------------------- ________________ આઝાદીની આહલેક : ૧૦૩ આ શુભ દિવસ પ્રતિવર્ષ રાષ્ટ્રીય તહેવાર તરીકે ઊજવવામાં આવે છે. સવારમાં ઠેકઠેકાણે વજવંદન થાય છે, પ્રભાત ફેરીઓ નીકળે છે. રાષ્ટ્રીય કક્ષાના ઉચ્ચતમ નેતાઓ રાષ્ટ્રીય એકતાના લેકેને સંદેશાઓ પાઠવે છે. સરકારી અને ખાનગી મકાને તે દિવસે રાત્રે અમરાપુરી જેવા ઝળાંહળાં થઈ જાય છે. મોટા શહેરે રંગબેરંગી રોશનીની અવનવી છટાથી અવનવાં દૃશ્ય ઊભાં કરે છે. હૈયે હૈયુ દળાય એટલે માનવ-મહેરામણ આ દશ્યને નિહાળવા ઊમટી પડે છે. શહેરના આકર્ષક સ્થળે, વન અને ઉપવને વિવિધરંગી રોશનીથી ઝળહળી ઊઠે છે. ૧૫મી ઓગસ્ટના શુભ દિવસે આ રીતે આનંદ મનાવ્યું આપણું આપણું દેશ પ્રત્યેની ફરજ પૂરી થતી નથી. ૨૫ જેટલાં વર્ષો આપણી સ્વાધીનતાને થયાં છે, છતાં આર્થિક દૃષ્ટિએ જે પ્રગતિ દેશે સાધવી જોઈએ તે. આપણે સાધી શક્યાં નથી. એટલે આમ જનતાના ઘરમાં સ્વાતંત્ર્યને જે ઉલ્લાસ, જે સંગતિ, જે આનંદ અને જે નૃત્ય પહોંચવા જોઈએ તે પહોંચી શક્યાં નથી. આ એક દુઃખદ, કરુણ અને કમનસીબ હકીકત છે. અંગ્રેજોના રાજ્યમાં ભારતીય જનતાનું ભારે રોષણ થતું હતું. આર્થિક દૃષ્ટિએ દેશ બેહાલ બન્યું હતું એ હકીકત ઘણા અંશે સાચી છે, છતાં આ આખે ભાર અંગ્રેજી અમલ ઉપર જ મૂકી દેવા માત્રથી, આ કરુણ રકાસમાંથી આપણે બચી શકતાં નથી. આ માટે તે કઠેર શ્રમ, પ્રામાણિક જીવન અને રાષ્ટ્ર નિષ્ઠા આદિ સદ્ગણે આપણે જીવન સાથે વણી લેવા પડશે. દેશના પુનરુત્થાનમાં સહકાર આપે તે દરેક નાગરિકની પવિત્ર ફરજ છે. ઘણી વખતે આપણું શક્તિઓ અવળે માર્ગે વેડફાઈ જાય છે. પરસ્પરના સંઘર્ષોમાં રાષ્ટ્રીય હિત ભૂલાઈ જાય છે. લેકે પ્રાદેશિક, ભાષાકીય, પ્રાંતીય અને પક્ષીય ભાવનાઓથી પ્રેરાઈ રાષ્ટ્રીય હિતની અવગણના કરી નાખતા હોય છે. આ સ્વાર્થમૂલક ભાવનાઓ દેશના વિકાસમાં અવરોધક બને છે અને રાષ્ટ્રહિત માટે ભારે ખતરનાક નીવડે છે. આપણે આપણું સંકુચિત સ્વાર્થ ખાતર દેશના હિતને બલિ આપવાનું પાપ કરતા અટકીશું અને રાષ્ટ્રીય ઘડતરમાં સામુદાયિક રીતે નિષ્ઠાપૂર્વક વ્યકિત-વ્યક્તિ સાથ આપીશું ત્યારે જ આપણી સ્વાધીનતા સોળે કળાએ ખીલી ઊઠશે. આપણા રાષ્ટ્રીય ધ્વજમાં ત્રણ રંગે છે. સામાજિક અને રાષ્ટ્રીય દષ્ટિએ તે શૌર્ય, વીરતા અને પ્રેમને સંદેશ આપે છે. આધ્યાત્મિક ક્ષેત્રે, જ્ઞાન દર્શન અને ચારિત્રના સંદેશની કલ્પના કરી શકાશે. આ રીતે જે જીવન સ્વતંત્ર બનાવવામાં આવશે તો જ આ દિવસની સાર્થકતા સિદ્ધ થશે. ઉત્તરાધ્યયન સૂત્ર આધ્યાત્મિક સ્વાતંત્ર્યની સાચી દિશાને ઈશારે કરી રહ્યું છે. તેનું જ પ્રવચન ચાલી રહ્યું છે. કેશીકુમાર શ્રમણ શ્રાવસ્તી પધાર્યા છે. આ બાજુ શ્રી ગૌતમ સ્વામીનું પદાર્પણ થઈ રહ્યું છે. ગૌતમ સ્વામીને સામાન્ય જીવન વિષેનું એક સ્વતંત્ર પ્રવચન થઈ ગયું Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪: ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર છે. ઉપાસક દશાંગ નામના અંગમાં ભગવાનના એક પ્રમુખ શ્રાવક શ્રી આનંદ સાથે શ્રી ગૌતમ સ્વામીને જે વાર્તાલાપ થયે છે અને તેમાં શ્રી ગૌતમ સ્વામીએ જે સરળતા, વિનમ્રતા અને ગુતાને પરિચય આપે છે તે જાણવા જેવું છે. આનંદ શ્રમણોપાસક વ્રત નિયમ અને પ્રતિમાઓને વિધિપૂર્વક નિર્વાહ કરતે જ્યારે શુષ્ક શરીરવાળે અને સુકાએલા લેહી માંસવાળ થઈ ગયેત્યારે એક રાત્રિએ ધર્મ જાગરણ કરતે એ અધ્યવસાય તેને ઉત્પન્ન થયે-જ્યાં સુધી મારામાં ઉત્થાન, કર્મબળ, વીર્ય પરાક્રમ, શ્રધ્ધા, ધેય, સંવેગ છે, જ્યાં સુધી મારા ધર્મોપદેશક ભગવાન મહાવીર જ્યવંતા વિચરી રહ્યા છે ત્યાં સુધી અપશ્ચિમ મરણોતિક સંખના સ્વીકારી, ધર્મની આરાધના પૂર્વક વિચરવું એજ માસ માટે શ્રેયસ્કર છે. આવા શુભ વિચારો આવતાની સાથે તે સંલેખના વિધિને સ્વીકાર કરી લે છે અને મૃત્યુની ઈચ્છા ન રાખતે વિચરે છે. અન્યદા કયારે વિશેષ પ્રકારના શુભ અધ્યવસાયથી અવધિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં લવણ સમુદ્રમાં પ૦૦ જન સુધીનું ક્ષેત્ર, ઉત્તરમાં ચુલ્લ હિમવંત પર્વત સુધી, ઊર્વ દિશામાં સૌધર્મદેવલેક સુધી, અદિશામાં પ્રથમ નરકના લેલુચુત નરકાવાસમાં ૮૪ હજાર વર્ષ સુધીનું ક્ષેત્ર તેમણે અવધિજ્ઞાન દર્શનથી જાણ્યું અને જોયું. તે જ સમયે ભગવાનનું ત્યાં પદાર્પણ થયું. શ્રી ગૌતમ સ્વામી વાણિજ્યગ્રામ નગરના ઊંચ, નીચ, મધ્યમકુળમાં સામુદાયિક ગેચરી માટે નીકળ્યા. યથારૂચિ આહાર ગ્રહણ કરી, વાણિજ્યગ્રામને મધ્યમાંથી નીકળી, કેટલાક સન્નિવેશની પાસેથી જતા માનવ સમુદાય પાસેથી શ્રી આનંદ શ્રાવકના સંલેખન સ્વીકારવાની વાત સાંભળી. એટલે આનંદ શ્રમણોપાસકને દર્શન આપવા તેઓ પધાર્યા. ગૌતમ સ્વામીના શુભાગમનથી આનંદના હર્ષને પાર ન રહ્યો. તેણે નિવેદન કર્યું: “પ્રલે ! હું તપથી કૃશ થઈ ગયે છું. આપની પાસે આવી ચરણમાં મસ્તક નમાવી વંદન કરવાની શકિત મારામાં રહી નથી, એટલે કૃપા કરી આપ જ પાસે પધારે. ગૌતમ સ્વામી તેમની પાસે પધાર્યા. આનંદ મસ્તક નમાવી કૃતાર્થ થયે. પછી એક પ્રશ્ન પૂછ-પ્રભે ! ગૃહસ્થાવાસમાં રહેતા ગૃહસ્થને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય ખરૂં?” ગૌતમે જવાબ આપેઃ “હા.” આનંદે કહ્યું: જે આ સત્ય હોય તે પ્ર ! મને પણ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું છે. પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં લવણ સમુદ્રમાં પાંચસે જન સુધી હું જાણું અને જોઉં છું. ઉત્તરમાં ચુલ્લ હિમવંત પર્વત સુધી, ઊંચે પ્રથમ દેવલોક સુધી અને નીચે રત્નપ્રભા નરકના લેલુય્યત નરકાવાસ સુધી જાણવા જેવાનું મને જ્ઞાન થયું છે. આ સાંભળી શ્રી ગૌતમસ્વામી આશ્ચર્યમાં પડ્યા. તેમણે કહ્યું: “ગૃહસ્થને અવધિજ્ઞાન થાય છે ખરું, પરંતુ આવા પ્રકારનું એટલે કે જેવું તમને થયું છે તેવું થતું નથી. માટે તમે જે મિથ્યાલાપ કર્યો છે તેની આલોચના અને નિંદા કરી પ્રાયશ્ચિત કરે. આ સાંભળી આનંદે કહ્યું-“ભગવન ! જૈન શાસનમાં યથા તથ્ય કહેનારને પણ આલેચના અને પ્રાયશ્ચિત્ત કરવાં પડે ખરાં?” Page #166 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રીકૃષ્ણ : ૧૦૫ આમ કહી આનંદ શ્રાવકે કહ્યું: “ના, ના, તે પ્રભો ! આપ જ આ સ્થાનની આલેચના કરો કારણ હું ખરેખર ઉપર જણાવેલ ક્ષેત્રને અવધિજ્ઞાનથી જાણું અને જોઈ શકું છું.' આ સાંભળી ગૌતમ શંકાશીલ થયા. ભગવાન પાસે આવ્યા. બધી બનેલી ઘટના કહી સંભળાવી. ભગવાને જવાબ આપે-ગૌતમ ! આનંદ કહે છે તે સત્ય છે. તમે જ આ સ્થાનકની આલોચના કરે અને પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે અને આનંદ શ્રાવકને ખમાવે.” ભગવાનની પાસેથી આ નિર્ણય સાંભળી, કશા જ સંકેચ કે ક્ષોભ વગર, શ્રી ગૌતમસ્વામી પુનઃ આનંદ શ્રાવકને ત્યાં આવ્યા અને ભગવાન સાથે થએલી વાતચીત કહી સંભળાવી અને પોતે સેવેલ મિથ્થા સ્થાનક માટે શ્રી આનંદ પાસે ક્ષમા યાચી. એવા હતા પરમજ્ઞાની છતાં સરળચિત્ત પ્રભુ ગૌતમસ્વામી ભગવાન શ્રીકૃષ્ણ ભારતીય સંસ્કૃતિમાં ભગવાન શ્રીકૃષ્ણનું અનેરું સ્થાન છે. તેમને આપણી સંસ્કૃતિમાં અદૂભુત મહિમા છે. ભગવાન શ્રી કષભદેવ, ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણ-આ ત્રણ મહાપુરુષો આપણી સંસ્કૃતિમાં પરમ પુણ્યપ્રભાવી વ્યકિતઓ તરીકે ઓળખાય છે. આર્ય સંસ્કૃતિમાં જન્મેલા અને પુષ્ટ થએલા કઈ પણ ધર્મો કે સંપ્રદાયએ એ ત્રણેયના વિશિષ્ટતમ વ્યકિતત્વનું લોકેત્તર મૂલ્યાંકન કર્યું છે. એ પ્રતાપી પુરુષને પિતાના ધર્મમાં અસાધારણ અતિમાનવ તરીકેનું સ્થાન આપીને દરેકે કૃતાર્થતા અનુભવી છે. શ્રી ષભદેવ જૈન આદિ રાજા, +આદિ જિન, આદિ કેવળી, આદિ તીર્થકર અને પ્રથમ ધર્મચકવર્તી છે, તેમ શ્રીમદ્ ભાગવતમાં તેમને વાસુદેવને આઠમે અવતાર માનવામાં આવ્યું છે. આ અવતરણ નાભિ રાજા અને મરુદેવી માતાને ત્યાં થયું. ત્યાં તેઓ ઋષભ નામે અવતરિત થયા અને બધાં આશ્રમ દ્વારા તેમણે લોકેને નમસ્કૃત માર્ગ દેખાડે. #ષભદેવ ભગવાને મોક્ષધર્મની પ્રરૂપણ કરી તેથી શ્રીમદ્ ભાગવતમાં તેમને વાસુદેવાંશ તરીકે ઓળખાવેલ છે. 1 + શ્રીમદ્ ભાગવત आदिम पृथ्वीनाथ मादिम निष्परिग्रहम् । આદિન તીર્થના , ઋષમ -૨થાનિન તુમઃ || अष्टमे मरुदेव्यांतु नामे जति उतक्रमः । दर्शयन् वर्मधीराणां - सर्वाश्रमनमस्कृतम् ॥ तमाहुर्वासुदेवाश मोक्षधर्म विवक्षया । हिरण्यगर्भो योगस्य वेत्ता नान्यः पुरातनः ।। सैषा हिरण्यमयी वष्टिधनेशेन निपातिता । विभोहिरण्यगर्भत्वमिव बोधयितु जगत् ॥ શ્રીમદ્ ભાગવત મહાભારત–શાંતિપર્વ મહાપુરાણ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર ભગવાન ઋષભદેવનું અન્વેદમાં વર્ણિત વર્ણનને અનુસરી તેમનું નામ બ્રહ્મા અથવા હિરણ્યગર્ભ એટલે ભૂત જગતના એકમાત્ર અધિપતિ તરીકે બતાવેલું છે. મહાભારતના શાંતિપર્વમાં હિરણ્યગર્ભને યુગના સનાતન જ્ઞાતા તરીકે ઓળખાવવામાં આવેલ છે. પુરાણોમાં ઋષભદેવને હિરણ્યગર્ભ કહેવાનું કારણ એ બતાવ્યું છે કે જ્યારે તેઓ ગર્ભમાં આવ્યા ત્યારે કુબેરે હિરણ્યની વૃષ્ટિ કરી હતી. ભાગવતકારે રાષભદેવને યોગેશ્વરના નામથી બિરદાવેલ છે. તે હઠયોગીઓએ ભગવાન ઇષભદેવને હઠગ વિદ્યાના આદ્ય ઉપદેશકના રૂપમાં નમસ્કાર કરેલ છે. જેનાચાર્યોએ પણ તેમને ગવિદ્યાના સંસ્થાપક તરીકે પ્રતિષ્ઠિત કરેલ છે જેની પુષ્ટિ આ રીતે થાય છે-“મહિનાથાર મોડwતુ ત, રેનો વિણા વિશા ” જ્ઞાનાર્ણવમાં કષભદેવની સ્તુતિ કરતાં કહ્યું છે"योगिकल्पतरु नौमि देवदेव वृषध्वजम्" । જેના જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ મુજબ, ભગવાન ઋષભદેવ જ્યારે દીક્ષિત થયા ત્યારે તેમણે ચાર મુષ્ટિ લેચ જ કર્યો. લેચ કરવાની પ્રચલિત પરંપરા પંચમુષ્ટિ લચની રહી છે. પરંતુ જ્યારે ભગવાન અભિનિષ્ક્રમણ મૂલક પ્રથમ લેચ કરી રહ્યા હતા અને બંને પાર્શ્વના (ભાગના) કેશનું લુચન હજુ બાકી હતું, ત્યારે દેવાધિપતિ શક્રેન્દ્ર ઉપસ્થિત થયા અને ભગવાનને પ્રાર્થના કરીઃ “પ્રભો ! આવી કમનીય કેશરાશિને આમ જ રહેવા દે.” ભગવાને ઇન્દ્રની પ્રાર્થના સ્વીકારી અને બન્ને બાજુના કેશે રહેવા દીધા. તેથી તેઓ આ જગતમાં એક વિશિષ્ટ “કેશી’ એવાં નામથી વિખ્યાત થયા. અષભદેવના સંબંધમાં જેમ છે તેમ શ્રીરામ અને શ્રીકૃષ્ણના સંબંધમાં પણ સમજવું જોઈએ. શ્રીરામ જેમ હિન્દુ સૃષ્ટિના અવતાર ગણાય છે તેમ જૈન લોકોની દષ્ટિમાં તે બલદેવ અને તે જ ભવે મોક્ષે ગએલા પુનીત આત્મા ગણાય છે. આજને આપણે વિષય છે ભગવાન શ્રીકૃષ્ણ એટલે આ વાતને અહીંથી જ અટકાવી, ભગવાન શ્રીકૃષ્ણના સંબંધમાં પહેલાં હિન્દુ ધર્મની માન્યતાને અનુસરી વિવેચન કરું છું. ભગવાન શ્રીકૃષ્ણ આ જાગતિક ઇતિહાસના એક પ્રતિભાસંપન્ન, અનુપમ વ્યકિતત્વવાળા, દિવ્ય પુરુષ છે. તેમની સાર્વત્રિક પ્રતિભા અને શકિત આશ્ચર્ય ઊપજાવે એવી છે. તે ઘણે ઠેકાણે तीर्थकता पंचमष्टिलोचसम्भवेऽपि अस्य भगवतश्चतुर्मुष्टिकलोचगोचरः । श्री हेमाचार्यकृत ऋषभचरित्राद्यभिप्रायोऽय प्रथममेकया मुष्टया स्मश्रकूर्चथोर्लोचे तिसमिश्च शिरोलोचे कृते अकां मुष्टिमवाशिष्यमाणां पवनान्दोलितां कनकावदातयोः प्रभुस्कन्धयोरुपरिलुग्न्ती मरकनोपमानविभ्रती परमरमणीयां वीक्ष्य प्रमोदमानेन शक्रेण-भगवन मय्यन ग्रहं विधाय ध्रियतामियमित्थमेवेति विज्ञप्ते भगवतापि सा तथव रक्षितेति, नहि अकान्त भक्तानां याञ्चामनुग्रहीतारः खण्डयन्तीति । જંબુદ્વીપને મૂળ પાઠ-ના મુદ્દે સો રે; Page #168 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રીકૃષ્ણઃ ૧૦૭ અણુથી પણ લઘુ જણાય છે તે વળી ક્યાંક એમનું વ્યક્તિત્વ મેરુના શિખરને સ્પર્શી જાય છે. આ સુભગ સમન્વય અન્યત્ર દુર્લભ છે. “સોરચાન માતા મીચાન' આવું આશ્ચર્યજનક તેમનું વ્યક્તિત્વ છે. તેઓ યોગી પણ છે અને ભોગી પણ છે. એક બાજુ ગેશ્વર કૃણના નામથી તેઓ વિકૃત છે તો બીજી બાજુ તેમને સેળ હજાર રાણીઓને માટે અંતઃપુર છે. તેઓ નર્તક પણ છે અને સુભટ પણ છે. તેઓ ગોવાળ પણ છે અને ત્રણ ખંડના અધિપતિ પણ છે. ઉત્કટ પ્રેમી પણ છે અને નિર્માન નિર્મોહી પણ છે. કૌરના લાખોનાં સિન્યની સામે પાંડને વિજયશ્રી અપાવી દે તેવા રાજનીતિજ્ઞ પણ છે અને રાજસૂય યજ્ઞમાં પધારેલા અતિથિઓનાં ચરણ પ્રક્ષાલન કરે તેમજ તેમની એકી પાતળે ઉપાડે એવા વિનમ્ર પણ છે. મહાન પણ એવા છે કે, સેર મા ર ર કુદુ નાદિ નિરંતર અને લઘુ પણ એવા કે–તાદિ સીરી छोहरिया छछिया भरी छाछ पै नाच नचावे શ્રીકૃષ્ણનું આદિથી અંત સુધીનું સારું જીવન વિરોધાભાસ અને અસંગતિઓથી ભરેલું છે. આમ છતાં તેમને હિન્દુ ધર્મો પૂર્ણાવતાર માન્યા છે. બીજા બધા અવતારો અંશાવતાર તરીકે ગણાયા છે જ્યારે કૃષ્ણાવતાર જ પૂર્ણાવતાર તરીકે પ્રતિષ્ઠિત થએલ છે. હમણું આપણે જોઈ ગયા તે વિધાભાસે અને વિસંવાદમાં જ શ્રીકૃષ્ણની પૂર્ણતાનું રહસ્ય છુપાએલું છે. જીવનને ભવ્ય પ્રાસાદ એકબીજાના વિરોધમાં મૂકાએલી ઈટથી જ નિર્મિત થાય છે. મૃત્યુ વગર જન્મની, દુઃખ વગર સુખની અને અંધારા વિના પ્રકાશની કલ્પના કરવી અસંભવ છે. ખરેખર પરસ્પર વિરેધી દેખાતા આ કંઠે એક જ સિક્કાની બે બાજુઓ છે. તેને પૃથફ પૃથફ માની બેસવાની ભૂલભરેલી માન્યતાને કારણે જ એકને સ્વીકાર અને બીજાને અસ્વીકાર કરવાના ભ્રામક પ્રયત્ન આપણે કરીએ છીએ. પરંતુ સિક્કાની એક બાજુને રાખવાની અને બીજી બાજુને ફગાવી દેવાની વાત કદી પણ શક્ય બનતી નથી. જગતમાંથી મૃત્યુને જે હટાવવા પ્રયત્ન કરીશું તે જીવન જ ખવાઈ જશે અને જીવનને હટાવવા પ્રયાસ કરીશું તે મૃત્યુ ખોવાઈ જશે. જન્મ અને મૃત્યુ પરસ્પર સાપેક્ષ છે. જન્મના એકાંત અભાવે મૃત્યુ અને મૃત્યુના એકાંત અભાવે જન્મ અસંભવિત છે. વિશ્વ જીવે છે વિપરીતથી. બે ધ્રુવીય વિપરીતના સહારે જ જગતનું અસ્તિત્વ છે. પરસ્પર વિરેધી દેખાતા બે વિપરીત વચ્ચે જ વિશ્વની હૈયાતીનું સંગીત છે. એક વિપરીતને ખસેડી લેવા માત્રથી બન્નેની પરિસમાપ્તિ થઈ જશે. પુરુષને હટાવવાથી સ્ત્રી ખવાઈ જશે અને સ્ત્રીને હટાવવાથી પુરુષ ખોવાઈ જશે. વૃદ્ધાવસ્થાને દૂર ખસેડવા જતાં જુવાનીથી હાથ ધોવાઈ જશે. યુવાન સદા માનસિક રીતે ઇચ્છો જ હોય છે કે વૃદ્ધાવસ્થાનું મારા પર આક્રમણ ન થાય. પરંતુ તે ભૂલી જાય છે કે, યુવાની અને વાર્ધકય પરસ્પર એટલા સંયુક્ત છે કે, એકના અભાવે બીજું ખોવાઈ જાય છે. આપણને Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર ખબર નથી કે અસુંદર ખવાઈ જતાં સુંદર પણ એવાઈ જાય છે. બુરાઈ એવાઈ જતાં ભલાઈ પણ ભાગી જાય છે. સુંદરઅસુંદર, ભલાઈ-બુરાઈ, અહિંસા-હિંસા, બધાં પરસ્પર આધારિત છે. યાદ રાખજો, જીવન બધી દિશાઓમાં વિપરીતથી બંધાએલું છે. આપણી દષ્ટિ પારદર્શી ન હોવાને કારણે સિક્કાની એક જ બાજુને આપણે જોઈ શકીએ છીએ. સિક્કાના પૃષ્ઠ ભાગ તરફ આપણી દૃષ્ટિ જતી નથી. એટલે આપણે માટે સિક્કાની બીજી બાજુ સદા અસ્પષ્ટ, અસ્કૃષ્ટ અને વિસ્મૃત રહે છે. જ્યારે ફૂલ તરફ દષ્ટિ જાય છે, ત્યારે કાંટા અદશ્ય થઈ જાય છે અને જ્યારે કાંટા તરફ દષ્ટિ નાખીએ છીએ, ત્યારે ફૂલ જેવાની પ્રક્રિયા બંધ થઈ જાય છે. આપણે એ પરમ સત્યને ભૂલી જઈએ છીએ કે ફૂલ અને કાંટા એક જ વૃક્ષથી પરિપુષ્ટ થએલાં, તે જ વૃક્ષના, અવિભાજ્ય અંગ છે. એક જ શાખા બંનેને પ્રાણ અર્પે છે, એક જ મૂળ બંનેને જીવનદાન સમર્પે છે, એક જ સૂર્ય બંને પર કિરણે વરસાવે છે, એક જ વ્યકિત બંનેનું જલથી સિંચન કરે છે, એક જ અસ્તિત્વમાંથી બંનેનું આગમન છે. પરંતુ આપણી દષ્ટિ સદા સમગ્રતાને જેવા ટેવાએલી નથી. આપણી આંશિક દષ્ટિ ખંડ ખંડ જેવા ટેવાએલી છે. એટલે આંશિક દૃષ્ટિ એ જ અજ્ઞાનની પરાકાષ્ઠા છે. ભગવાન શ્રીકૃષ્ણ જીવનને હંમેશાં સમગ્ર અને સહજરૂપે સ્વીકારે છે. તે જીવનના કહેવાતા સુંદર અને સુંદર બને પક્ષને સમાનભાવે સહજરૂપે સ્વીકારે છે. તેમનાં જીવનમાર્ગમાં રાધા જેવી અપ્સરા આવી જાય તે પણ તેને પ્રેમથી સ્વીકારે છે અને કુબજા જેવી કુબડી આવી જાય તો પણ તેઓ તેટલી જ સહજતાથી તેને સ્વીકારી લે છે. ગોકુલમાં ગેપીએના પ્રેમમાં તેઓ મસ્ત બની જાય છે તે મથુરામાં જઈ જાણે તે કેઈને ઓળખતા ન હોય તેમ તેમને ભૂલી જાય છે. શ્રીકૃષ્ણના જીવનમાં શુભ અને અશુભ બન્નેને સહજ સ્વીકાર છે. પરંતુ પરંપરાગત ચિંતનથી ગ્રસિત આપણી બુદ્ધિ જીવનને ખંડ ખંડ કરી જેવા ટેવાએલી છે. સારા-નરસા, શુભ અને અશુભમાં ભેદ કરી સમજવાને આપણું બુદ્ધિ અભ્યસ્ત છે તેથી કૃષ્ણના વિરોધાભાસથી ભરેલા જીવનની ઉચિતતા સમજવી તેને માટે ભારે મુશ્કેલ છે. આ જ કારણે આધુનિક સંસ્કૃતિમાં જન્મેલા અને પિષણ મેળવેલા વિદ્વાનોએ, ગોકુલ અને મહાભારતના શ્રીકૃષ્ણને જુદા બતાવી, બે કૃષ્ણની બેહુદી કલ્પના કરી નાખી છે. જૈન જગતમાં શ્રીકૃષ્ણ વાસુદેવ છે. ભગવાન નેમિનાથના તેઓ પિતરાઈ ભાઈ છે. તેઓ ત્રણ ખંડના ધણી છે. ભગવાન નેમિનાથના ભક્ત છે. તેઓ સમ્યગ્દષ્ટિ આત્મા છે. પૂર્વ ભવે કરેલા નિયાણના બળે કરી વાસુદેવરૂપે તેઓ જમ્યા છે. રાજ્ય, વૈભવ અને અંતઃપુરનું એશ્વર્ય તેમની પાસે અપાર છે. આવતી ચોવીસીમાં તેઓ તીર્થકર થવાના છે. ત્રેસઠ ગ્લાધ્ય પુરુષમાં એમની ગણતરી છે. એટલે શ્રીકૃષ્ણ જૈનેની દષ્ટિમાં પણ પ્રાતઃસ્મરણીય અને ભગવદ્ સ્વરૂપ છે. અંતગડદશાંગ સૂત્ર સાથે સંબંધિત એમની એક કથા હું તમને સંક્ષેપમાં કહું છું. Page #170 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રીકૃષ્ણ : ૧૦૯ શ્રીકૃષ્ણ દ્વારિકાના અધીશ હાવા છતાં, પોતાના માતુશ્રીને વંદન કરવાના પોતાના પુત્રધમ ને, વૈભવના અતિરેકમાં પણ વિસરતા નથી. એક દિવસ જ્યારે તેમણે પોતાની માતાને અપ્રસન્ન અને ઉદાસીન જોયાં, ત્યારે તેએ વિચારમાં પડી ગયા. મારી માતાના વાળ પણ વાંકે કરી શકે એવુ કાઈ નથી, છતાં તે ઉદાસ કેમ ? તેમણે માતાજીને ઉદાસીનું કારણુ વારંવાર પૂછ્યું ત્યારે માતાજીએ કહ્યું: ‘બેટા ! મને બધી જાતનું સુખ છે. તારા જેવા આજ્ઞાંકિત પુત્રની હયાતીમાં મને કોઈપણ વસ્તુને અભાવ નથી. પરંતુ મને એક જ વાતનું દુ:ખ છે. મેં કોઇ પણ બાળકની બાળક્રીડા જોઈ નથી. ઘણા પુત્રાને મે' જન્મ આપ્યા, છતાં કોઈની બાળલીલા જોવા હુ' ભાગ્યશાળી થઇ નથી. તેથી એક ખેાળાના ખૂંદનાર મને મળી જાય તેા હું કૃતાર્થ થઈ જાઉં. હું તને શુ કહ્યું, બેટા ! પશુ આજે આપણે ત્યાં, એ બેની જોડીમાં એક જ સરખા, એક જ જાતનાં રૂપ લાવણ્ય અને વયવાળા છ મુનિઓ ગોચરી માટે આવ્યા હતા. મેં તેમને કેશરિયા લાડુ વહેારાવ્યા. પરંતુ એ જ મુનિએ ફરીથી ગેાચરીએ આવ્યા છે એવી મને શંકા જતાં, મેં તેમને પૂછ્યું: આપ કાણુ છો ? મારા જેવી હતભાગીને આજે આપે ત્રીજી વાર ભાગ્યવાન બનાવી ?’ મુનિએએ જવાબ આપ્યા અમે ત્રીજી વાર નથી આવ્યા. પરંતુ અમે છ સરખા ભાઇએ છીએ. ગુરુદેવે અમને ખખ્ખની જોડીમાં ગોચરી માટે મોકલ્યા છે. અમે છયે રૂપ રંગ વ માં એક સરખા હૈાવાથી અમે એના એ જ ગાચરી માટે આવ્યા છીએ એવા તમને ભ્રમ થએલ છે. અમે એક જ માતાના છ દીકરાએ છીએ અને ભગવાન નેમિનાથની દેશનાથી દીક્ષિત થયા છીએ.’ 6 તેમની આ વાતને તાગ મેળવવા હું ભગવાન નેમિનાથ પાસે ગઈ ત્યારે ભગવાને કહ્યું: દેવકી! આ છ મુનિએ એ તારા જ પુત્રા છે. સુલસાને ત્યાં અગમ્ય કારણસર તે મેાટા થયા છે.’ આ સાંભળતાં જ મારું માતૃ વાત્સલ્ય ઊભરાઇ આવ્યું. મારા કચવાની કસેા ટૂટી પડી. અને મારા સ્તનમાંથી દૂધની ધારા વહેવા લાગી. ખસ, કૃષ્ણ, મારી એક જ ઇચ્છા છે કે મારા ખાળાના ખુંદનાર મારે જોઇએ છે.’ માતાની ભાવના પૂર્ણ કરવા કૃષ્ણ અહેમના તપ આદરે છે અને દેવતાને મેલાવે છે. અમ પૂરા થતાં દેવતા હાજર થાય છે અને કહે છે: ‘તમારે ત્યાં તમારા ભાઇને જન્મ અવશ્ય થશે. પરંતુ સેાળમે વર્ષે તે ભગવાન નેમિનાથ પાસે દીક્ષિત થશે.” શ્રીકૃષ્ણે આ સાંભળી પ્રસન્નતાથી તેને વિદાય આપી અને માતાને આ સુખદ સમાચાર કહ્યા. સવાનવ માસ પછી દેવકીને ત્યાં ગજસુકુમાલના જન્મ થાય છે. દેવકીમાતા બાળકની બાળલીલા જોઈ આન ંદિત બની જાય છે. મનના મનારથા પૂરા થયા છે. તેના હરખના પાર નથી. ગજસુકુમાલ પણ માટે થતા જાય છે. બધી કળાઓમાં કુશળતા મેળવતા જાય છે. એક દિવસે શ્રીકૃષ્ણ ભગવાન નેમિનાથના દર્શનાર્થે જાય છે. મામાં સેામિલ બ્રાહ્મણની એક લાવણ્ય ભરી પુત્રીને જુએ છે ત્યારે પોતાના નાના ભાઈ માટે તેની માંગણી કરે છે. સામિલ તેથી પ્રસન્ન થાય છે અને તેના સ્વીકાર કરે છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર આ બાજુ સેાળ વના ગજસુકુમાલ દેશના સાંભળવા આવે છે. ભગવદ્ વાણી સાંભળી વિરક્ત થઇ જાય છે. સંસારમાંથી તેમને રસ ઊડી જાય છે. દીક્ષા માટે તૈયાર થઇ જાય છે. માતા અને સકળ પિરવારને વિનવી ભગવાનનાં ચરણામાં દીક્ષિત થઇ જાય છે. કાચી અને નાની ઉંમર છે. પરંતુ પૂર્વભવની સાધનાના પ્રમળ સંસ્કારો છે. શ્મશાન પ્રતિમાના આરાધનની આજ્ઞા ભગવાન પાસે માંગે છે. ભગવાન પણ એ જ નિયતિ અને પ્રારબ્ધ છે એમ જાણી આજ્ઞા આપે છે. મુનિ ગજસુકુમાલ ધ્યાનમાં સંલગ્ન થઈ જાય છે. ત્યાં સામિલ બ્રાહ્મણ તે દિશામાંથી નીકળે છે. ગજસુકુમાલને જોઈ પેાતાની પુત્રીને નિષ્કારણ તજી દીધાની વાત તેને યાદ આવી જાય છે. પૂર્વી ભવનુ વેર સ્મરી આવે છે. અને ગજસુકુમાલના માથા ઉપર પાણીથી ભીની કરેલી માટીની પાળ તે ખાંધે છે અને તેમાં ધગધગતા અંગારા મૂકે છે. ગજસુકુમાલના માથા પર કેશ નથી, મુડન છે. એટલે દાઝવાના કારણે માથામાં તાતાનેા અવાજ થાય છે. તેમને અસહ્ય શારીરિક વેદના થાય છે. ભયંકર અસાતા વેદનીય કર્માંના ઉદય છે. છતાં ગજસુકુમાલ ભારે સહનશીલતા દાખવે છે. મન, વચન, અને કાયાના યાગાને સ્થિર કરી, સમભાવમાં તેઓ તન્મય થઈ જાય છે. આમ જે આદશને લક્ષ્યમાં રાખી તેમણે સાધુત્વ સ્વીકાર્યું હતું, તે આદૅશની પરમ સિદ્ધિને તેઓ પ્રાપ્ત કરી લે છે. ઉત્તરાધ્યયનના ત્રેવીસમાં અધ્યયનમાં પણ આવા જ સમભાવને વરેલા એ વિષ્ઠ સત્પુરુષોના સમાગમ થાય છે. ધર્મોના મને સમજવા અને તેમાંથી નવનીત મેળવવાના તેમના પ્રયાસે છે. શાસ્ત્રકાર કહે છે फा सिज्जसंथारे का नाम SH1N', तम्मि नयरमंडले । तत्थवासमुवागमे ॥ केसी कुमार- सम गोयमे य મહાયજ્ઞે । उमवि तत्थ विहरिसु अल्लीणा सुसमाहिया || શ્રી ગૌતમસ્વામી શ્રીવાસ્તીનગરીના કાષ્ઠક નામના ઉદ્યાનમાં જ્યાં પ્રાસુકશય્યા તેમજ સસ્તારક સુલભ હતાં ત્યાં ઊતર્યાં. કેશીકુમાર શ્રમણ અને મહાયશસ્વી ગૌતમ અને ત્યાં હતા, અને આત્મલીન અને સુસમાહિત હતા. અને સમાધિસ્થ હતા. કેશીકુમાર શ્રમણ અને ગૌતમસ્વામી અને માટે શાસ્ત્રકારોએ ‘અલ્હા મુત્તમદિયા’ એવાં સમાન વિશેષણા વાપર્યાં છે. સંસારના ત્યાગ કર્યાં પછી બંનેને પદાર્થો તરફ વિકણુ થઈ જવા પામ્યુ છે. બંનેને પરમાત્મા તરફનું આકર્ષણ જન્મ્યું છે. અને શરીર અને આત્માના ભેદજ્ઞાનને પામી ગયા છે. એટલે અહુમૂલક મમતા અને પદાર્થાને સંગૃહીત કરવાની વૃત્તિ તેમનામાંથી મૂલતઃ નાશ પામી છે. તેઓ સ્વરૂપમાં ઠરી ગયા છે, સમાધિસ્થ બન્યા છે. સમાધિ શબ્દ ભારે સરસ છે. પોતાના શરીરનું પાકય પણ બીજા આત્મા જ્યારે ભેદજ્ઞાનને ઉપલબ્ધ થાય છે ત્યારે તે પદાર્થોની માફક જ, પેાતાથી એકાંત ભિન્ન અનુભવે છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ અંતર્યાત્રાનું સુપાત્ર : ૧૧૧ એટલે જ સુશ્રુષા કે શણગારથી જ્ઞાનીઓ વિરક્ત હાય છે. તેમની દૃષ્ટિમાં જીવતુ. શરીર પણ મૃત કલેવર જ જણાય છે એટલે જીવતાં જ તેઓ સમાધિને મેળવી લે છે. સન્યાસીએનાં મૃત શરીરને જે ઠેકાણે માટીમાં દાટવામાં આવે છે તે સ્થાન સમાધિ શબ્દથી ઓળખાય છે. મર્યા પછી જે સમાધિ રચાય છે તે આત્મજ્ઞાનીએ પેાતાની રીતે જીવતાં જ રચી લે છે. શરીરને મરેલા ખાખાથી વધારે કશુ જ મહત્ત્વ તે આપતા નથી. આત્મા એ જ તેમના માટે પરમ તત્ત્વ બની જાય છે. શરીરને તે માત્ર સાધન તરીકેજ ઉપયાગ કરે છે. તાદાત્મ્ય અથવા એકાકાર વૃત્તિ વિલીન થઈ જાય છે અને આત્માનુ શુદ્ધ સ્વરૂપ ઊભરાઈ આવે છે. આજ સમાધિના મૂળ મંત્ર છે. અંતર્યાત્રાનું સુપાત્ર આજનું પ્રવચન એક નાનકડી વાર્તાથી શરૂ કરુ છું. એક બાદશાહ હતા. કલાના તે ભારે પ્રેમી હતા. કલાકારોને તેના દરબારમાં ભારે આદર મળતા હતા. કલા તરફનું તેનું આકર્ષણુ જાણીતુ હતુ. એટલે કવિઓ, સંગીતજ્ઞા અને કલાકારોથી તેના દરખાર ભર્યો ભર્યો રહેતા. એક વખતની વાત છે કે એક પરદેશી કલાકાર બાદશાહની કલા તરફ્ના પ્રેમની ખ્યાતિને સાંભળી, તેના દરખારમાં આવ્યે અને કહ્યું: ‘આજ સુધી આપે કદી જોયાં ન હાય એવાં ચિત્રા બનાવવાની કળાના હુ કુશળ કારીગર છું. ચિત્રકારની આ વાત સાંભળી બાદશાહને આશ્ચય થયું. ચિત્રકલાના નિષ્ણાત કલાકારા તેના દરબારમાં હતા. એટલે આ કલાકારની વાત તેમને સાચી લાગી નહિ. તેણે કહ્યું: · મારા દરબારમાં આ કલાના સર્વોત્કૃષ્ટ કલાકારો છે. તેમની સંખ્યા પણ મારે ત્યાં નાનીસૂની નથી. આજ સુધી મે' તેમના અનેક અજાયબી પમાડે એવાં અજોડ ચિત્રા જોયાં છે.’ 6 આગંતુક કલાકારે કહ્યું: ‘ જહાંપનાહ! હું તેની સાથે સ્પર્ધામાં ઊતરવા પણ તૈયાર છું.’ પછી બાદશાહના દરબારના જે વરિષ્ઠતમ કલાકાર હતા, તેની પ્રતિયોગિતા માટે પસંદગી કરવામાં આવી. આમાં તે। રાજ્યની પ્રતિષ્ઠાને પણ સવાલ હતા. એટલે આગંતુકના હાથે પરાજ્ય પામવાના અવસર ન આવે તે માટે વિષ્ઠતમ કલાકારને પણ પાતાની પૂરેપૂરી શકિત કામે લગાડવાની હતી. અને કલાકારોને પેાતપેાતાની કલા વિષે ભારે નિષ્ઠા, મમતા, અને અજાયબીભરી પ્રતીતિ હતી. પેાતપેાતાના વિજય વિષે ખનેમાંથી કેાઈના પણ મનમાં લગીરે શકા ન હતી. સ્પર્ધાની Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ : ભેદ્યા પાષાણ, ખેાલ્યાં દ્વાર દોડમાં હાડ લગાવવાની મળેલી આ સાનેરી તક કેાઈ જતી કરવા ઇચ્છતા નહાતા. વર્ષોની તપશ્ર્ચર્યો અને સાધનાનાં બળે આત્મસાત થએલી આ કલાને બતાવવાને આ તે જાણે તેમને મન કાઈ પ્રારબ્ધના સ ંકેત કે નિયતિના પ્રચ્છન્ન ઇશારા હતા. પેાતાની લાકીય વરિષ્ઠતા ઉપર રાજાને મુદ્રાલેખ લગાડવાની પણુ અંનેની અંતનિ વિષ્ટ આકાંક્ષા અને અભીપ્સા હતી. બાદશાહના નિણ્ય અને કલાકારોને કશી જ આનાકાની વગર માન્ય કરવાના હતા. આ તેા પ્રતિષ્ઠાની એક ભારે લડાઈ હતી. બાદશાહ તેને ચરમ અને પરમ નિર્ણાયક હતા. અંતે સ્પર્ધાના પ્રારંભના એક શુભ દિવસ નકકી કરવામાં આવ્યા. બંને કલાકારોને પોતાની હસ્ત કારીગરીના ચાતુર્ય ને ખતાવવાનો અવસર પ્રાપ્ત થયા. છ માસના તે માટે સમય નિર્ધારિત કરવામાં આવ્યેા. કલાના પરમ શિખરને સ્પર્શેલા અને કલાકારોએ પેાતાના હસ્તલાઘવને બતાવવા મન, બુદ્ધિ અને હાથને કામે લગાડયા. બાદશાહના કલાકારે તે પોતાના દસ વીસ સહુયેગીઓને લઇ દરબારી હાલની દીવાલા ચિત્ર વિચિત્ર ચિત્રાથી ભરવી શરૂ કરી દીધી. પરદેશી કલાકારે તા કહ્યું: મારે કશા જ ઉપકરણની જરૂર નથી. મારે ન કોઇ રંગ જોઇએ, ન કોઈ પીંછી કે ન ખીજા કોઈ સાથીઓ. મારી તા એક જ વિનતિ છે કે, જ્યાં સુધી આ ચિત્રકામની સમય મર્યાદા પૂરી ન થાય, ત્યાં સુધી અમારા બંને વચ્ચે જે પડદો નાખવામાં આન્યા છે, તે ઉપાડવામાં ન આવે. દરબારી ચિત્રકારનાં ચિત્રા જોવા દૂર દૂરથી માનવ મહેરામણ ઊમટવા લાગ્યા. તેનાં સુંદર ચિત્રા જોઈ લોકો આનંદવિભોર થઇ જતા હતા. પરદેશી ચિત્રકાર શુ કરે છે તેની કોઈને કશી જ ખબર પડતી નહેાતી. બાદશાહના ચિત્રકાર રાજ સાંજે થાકીને લેાથપોથ થઈ પાછા ફરતા ત્યારે સામાન્ય જન-માનસમાં તેના તરફ ભારે શ્રદ્ધા અને સદ્ભાવનાં દર્શન થતા. પરદેશી ચિત્રકારના હાથમાં કદી કોઇએ રંગ કે પીંછી જોયાં નહેાતાં. તેના હાથ પણ કદી રંગવાળા થતા નહાતા. આમ છતાં સાંજે જ્યારે તે કામ પરથી પાછા ફરતા ત્યારે પરસેવાથી તે રેખઝેબ થઇ જતા. તે થાકી જતા. લોકો આશ્ચય પામતા હતા કે, સાધનેા વિના પણ તે ચિત્રા કેવી રીતે ચિતરતા હશે ? અને આમ છતાં થાકીને તે લેાથપોથ કેમ થઇ જતા હશે ? પરદેશી ચિત્રકાર વિષે સહુના મનમાં શંકા કુશંકાએ થવા લાગી. ખુદ બાદશાહ પણુ સ ંદેહગ્રસ્ત થયા. તે પણ વિચારવા લાગ્યા કે, આ તે કેવા માણસ છે ? તેનાં કપડાં ઉપર રંગના કાઇ જ ડાઘ નથી. તેના હાથ પણ સારૂં છે. રખે એ ગાંડા તે નહિ હાય ને ? આ તે કેવી પ્રતિચાગિતા ? છતાં છ માસ સુધી પ્રતીક્ષા કર્યે જ છૂટકો છે. બાદશાહના કલાકારની કલાની ખ્યાતિ દૂર દૂર દેશામાં પહેાંચી. જનસમુદાય તેનાં કલા કૌશલ્ય અજાયખ પામતા હતા. સાથે સાથે જે કશા જ રંગ પીંછી કે સહયોગીના સાથ વગર Page #174 -------------------------------------------------------------------------- ________________ અંતર્યાત્રાનું સુપાત્ર: ૧૧૩ પણ સ્પર્ધામાં ઊભે હવે તે પરદેશી કલાકાર વિષે પણ તેમને ભારે આશ્ચર્ય થતું હતું. સૌ છ માસ પૂર્ણ થવાની આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરતા હતા. અંતે છ માસ પરિપૂર્ણ થયા. બંનેની દીવાલો વચ્ચે જે પડદો હતો કે જેના કારણે એકબીજા એકબીજાની કલાને જોઈ ન શકે અને નિઃસ કેચ પિતાની કલાને સોળે કળાએ ખીલવી શકે, તેને ઊપાડી લેવામાં આવ્યું. બાદશાહ ચિત્રો જેવા આવ્યું. પિતાના ચિત્રકારની ચિત્ર કુશળતાને જોઈ તે સ્તબ્ધ થઈ ગયે. આજ સુધી તેણે એનાં ઘણાં ચિત્રો જોયાં હતાં, પરંતુ આ શ્રમ અને આવી કલા- ચિત્રકારે કદી પણ બતાવી નહોતી. આજે જ સ્પર્ધાની આડમાં જાણે તેની કલા ખીલી હોય, તેમ તે નિર્જીવ ચિત્રોમાં તેણે પ્રાણ પૂર્યા હોય તેમ લાગતું હતું. જોનાર તેનાં સજીવ નિર્જીવના ભેદને જાણ પણ ન શકે એવું અલૌકિક એનું કલા ચાતુર્ય હતું. બાદશાહનાં મનમાં પિતાના કલાકારના વિજય વિષે કઈ શંકા ન રહી. પોતાના કલાકારનું કૌશલ્ય જોઈ તેનાં હૃદયમાં ભારે શાંતિ અને સંતોષ થયાં. હવે તેણે વિદેશી ચિત્રકારને પરદે ઊચકવા આદેશ કર્યો. બાદશાહના આશ્ચર્યનો પાર ન રહ્યો. પિતાના કલાકારે જેવાં ચિત્રો બનાવ્યાં હતાં, વિદેશી ચિત્રકારે પણ આબેહુબ તેવાં જ ચિત્રો બનાવ્યાં હતાં. બન્નેનાં ચિત્રો એકજ સરખાં હતાં. પરંતુ આંખને સ્પર્શી જાય એવી પરદેશી કલાકારનાં ચિત્રમાં એક અદ્ભૂત વિશેષતા હતી. તેની આશ્ચર્ય પમાડનારી વિશેષતા એ હતી કે બાદશાહના ચિત્રકારનાં ચિત્રો માત્ર દીવાલ ઉપર જ પ્રતિબિંબિત થતાં હતાં, ત્યારે વિદેશી કલાકારનાં ચિત્રો વીસ ફીટ દીવાલની ગહરાઈમાં દષ્ટિગોચર થતાં હતાં. બાદશાહ આ વિશેષતાનું આંતરિક રહસ્ય કળી શકે નહિ. આશ્ચર્ય પામતાં તેણે પૂછયું: “કલાકાર ! તે આ શી કલા કરી ? તેનું રહસ્ય શું ? આમાં જાદુ શું છે ? વિદેશી કલાકારે શાંત કલેજે જવાબ આપેઃ “જહાંપનાહ ! મેં એમાં કશું જ કર્યું નથી. હું દર્પણ બનાવવાની અદ્ભુત કલાને કુશળ કારીગર છું. મેં માત્ર દીવાલને અરીસામાં પલટી નાખી. છ માસની આ મારી એકધારી સાધના હતી. છ મહીના સુધી દીવાલને ઘસવાના કાર્યમાં મેં ખૂબ ચીવટ રાખી. એક ક્ષણને પ્રમાદ ન કર્યો. જે ચિત્ર આપ જોઈ રહ્યા છે તે તે આપ સાહેબને કલાકારનું જ, સામેની દીવાલ પરનું ચિત્ર છે. મેં તે દીવાલને ઘસી દર્પણ જેવી બનાવી એટલે તેમાં તે કલાકારનાં ચિત્રનું પ્રતિબિંબ પડે છે. - વિદેશી કલાકાર પ્રતિગિતામાં વિજયી થયે કેમકે બાદશાહના ચિત્રકારનું તે ચિત્ર અરીસા જેવી દિવાલમાં પ્રતિબિંબિત થઈ એટલા ઊંડાણથી ઉપસી આવ્યું હતું કે જે સ્વયંમાં પણ ન હતું. અરીસામાં પ્રતિબિંબિત થઈ તે ચિત્ર ગહન થઈ ગયું હતું. બાદશાહના ચિત્રકારના ચિત્રમાં તે ગહરાઈ નહોતી. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪: ભેવા પાષાણ, ખેલ્યાં દ્વાર બાદશાહે કહ્યું : “તમે મને પહેલેથી જ કેમ ન કહ્યું કે હું માત્ર દર્પણ બનાવવાની જ કલામાં કુશળ છું?” વિદેશી કલાકારે જવાબ આપ્યો. “રાજન્ ! હું કલાકાર નથી. હું તો એક ફકીર છું.” બાદશાહે કહ્યું: “આ તે વળી એનાથી યે રસપ્રદ વાત તમે કરી. પહેલાં તમે એમ ન બતાવ્યું કે, હું દર્પણ બનાવનાર છું. હવે તમે ફકીર છે એમ બતાવે છે, તે ફકીરને વળી દર્પણ બનાવવાની કલામાં કુશળતા કેળવવાનું પ્રજન શું છે? વિદેશી ચિત્રકારે ઉત્તર આપેઃ “જ્યારથી મેં મારી જાતને અરીસા જેવી બનાવી આ જગતનું ચિત્ર નિહાળ્યું છે, ત્યારથી હું દર્પણ બનાવવાનાં કામમાંજ ગુંથાઈ ગયે છું. જેમ આ દીવાલને ઘસી ઘસી મેં તેને અરીસા જેવી બનાવી, તેમ મારી જાતને પણ ઘસી ઘસી મેં તેને દર્પણ જેવી બનાવેલ છે. આ આત્મ દર્પણમાં જગતની સૌંદર્યભરી અનુપમ પ્રતિમા હું નિહાળું છું. એવી પ્રતિમા બાહ્ય જગતમાં મને કયાંય દષ્ટિગોચર થતી નથી. જ્યારથી હું જાતે જ દર્પણ થઈ ગયો છું ત્યારથી આખું જગત મારામાં સમાએલું, પ્રતિફલિત થયેલું હું જોઉં છું. આ તે વાર્તાના માધ્યમથી સમજવાનું અને અધ્યાત્મમાં અવગાહન કરવાનું એક રૂપક માત્ર છે. જે દિવસે આપણું હૃદય દર્પણ બની જાય છે તે દિવસે આપણે પ્રભુ અને પ્રભુતા નિહાળતા થઈએ છીએ. આખું જગત આપણામાં ઝલકતું દેખાય છે. જ્યારથી આપણું હૃદય દર્પણ થાય છે, ત્યારથી આપણે માટે આખું જગત પણ દર્પણ થઈ જાય છે. પછી આપણે આપણી જાતને પણ દરેક ક્ષણે દરેક ઠેકાણે પ્રતિફલિત થતી જોઈ શકીએ છીએ. આમ છતાં જગતને આપણે દર્પણ બનાવી શકીએ નહિ. દર્પણ તે પિતાની જાતને જ બનાવી શકાય. એટલે અંતર્યાત્રાને ઉત્સુક સાધક પિતાને જ દર્પણ બનાવવાને મંગળ પ્રારંભ કરે છે. દર્પણ બનાવવાની વાત પણ પારમાર્થિક રીતે સાચી નથી. કારણ દર્પણ તે આપણે બધા સ્વભાવથી છીએ, માત્ર ધૂળથી આવૃત્ત છીએ. આ રજકણોને માત્ર ઝાટકવા લુછવા અને સાફ કરવાના છે. અરીસે જ્યારે ધૂળથી ભરાઈ જાય ત્યારે અરીસ, અરીસો હેતું નથી. તે પિતાના સ્વભાવને, પ્રતિફલન કરવાની શક્તિને ગુમાવી બેસે છે. ધૂળની સાથે એક રસ થઈ ગએલા અરીસામાં કોઈ વસ્તુનું પ્રતિબિંબ પડતું નથી. તેની પ્રતિફલન શકિત કચરાઈ જાય છે, મરી જાય છે. આપણે પણ ધૂળથી ભરેલાં દર્પણ છીએ. આ ધૂળ પણ આપણે જ પુરુષાર્થની નબળાઈને કારણે અજિત થએલી છે. માર્ગમાં ચાલતાં કે મુસાફરી કરતાં જેમ ધૂળથી ભરાઈ જઈએ, તેમ અનંતાનંત જીવનમાં યાત્રા કરતાં કરતાં ન જાણે કેટકેટલા માર્ગો પર, ન જાણે કેટકેટલા કર્મો અને કર્તા થવાની વાસનાની કેટકેટલી ધૂળ ભેગી થઈ જાય છે ! કર્મની ધૂળ છે, કર્તૃત્વની ધૂળ છે, અહંતાની ધૂળ છે, વિચારે, વાસનાઓ અને વૃત્તિઓની ધૂળ છે. આ ધૂળને હટાવી દેવાની જ વાત છે. તે હટી જાય એટલે આપણે દર્પણ જ છીએ. જે સ્વયં દર્પણ હેય તેના માટે આખું Page #176 -------------------------------------------------------------------------- ________________ અંતર્યાત્રાનું સુપાત્ર: ૧૧૫ જગત, બધા જ-જાગતિક પદાર્થો દર્પણ થઈ જાય છે, કારણ કે આપણે છીએ તે જ આપણને ચારેકોર દેખાય છે. આપણે તે જ જોઈ શકીએ છીએ જે આપણે છીએ. તેનાથી ભિન્ન કદી પણ જોઈ શકતાં નથી. બાહ્ય જગતમાં જે કંઈ પણ આપણને જે તે રૂપે દૃષ્ટિગોચર થાય છે, તે પારમાર્થિક રીતે આપણું જ પ્રક્ષેપણ–આરે પણ છે. ખરી રીતે તે આપણે જ છીએ. આપણું જ પ્રતિબિંબ છે. રામાયણનો એક દાખલો યાદ આવી જાય છે. એકનાથ મહારાજ રામાયણની કથા કરી રહ્યા છે. ઘરમાં રહેવા છતાં તે સંત જીવન ગાળતા હતા. ભક્તિના પરમ રંગે રંગાએલા હતા. ભકિત એ પ્રભુતાને પામવાને સરળ અને પરમ માર્ગ છે. એટલે જ્યારે તેઓ રામાયણની કથા કરવા બેસતા, ત્યારે રામાયણમાં એમને અને રંગ આવી જતે. પિતે તો તેમાં રસ તરબોળ થઈ જતા, પરંતુ શ્રેતાઓને પણ મંત્રમુગ્ધ કરી દેતા. રામાયણમાં સુંદરકાંડ તો વળી સ્વભાવથી સુંદર છે, ઉત્કૃષ્ટ છે, લકત્તર છે. “સુન્દરે સુન્દરં સર્વમ્'સુંદરકાંડમાં સઘળું સુંદર જ છે. સુંદરકાંડનું નામ પણ સુંદરકાંડ એટલા માટે જ રાખ્યું છે કે, હનુમાનજીને સીતા માતાજીમાં પરા ભકિતનાં દર્શન થયાં છે. એકનાથજીની અજબ કથા શકિતથી આકર્ષાઈ અદષ્ટ રૂપે શ્રી હનુમાનજી પિતે તે કથા સાંભળવા પ્રતિદિન ત્યાં આવતા હતા. હનુમાનજી જે રામાયણના સાક્ષાત્ સાક્ષી હતા તેઓ પણ આ કથા સાંભળી મંત્રમુગ્ધ બની જતા. જાણે રામાયણ સજીવ થઈ ઊતરી આવ્યું હોય એમ હનુમાનજી જેવા શ્રોતાને પણ જણાતું હતું ત્યારે બીજા છેતાઓની તે વાત જ શું કરવી? રામાયણની આ વાત છે. પિતાની નૈષ્ઠિક બ્રહ્મચર્યની શકિત અને ભક્તિ તથા નિષ્ઠાપૂર્વક લેવાતા રામનામની શકિતને સંગમ થાય તે આ સંસાર સાગર પાર ઊતરી જવાય. હનુમાનજી તેને સ્પષ્ટ સંગમ છે. એટલે હનુમાનજી દરિયે ઓળંગી શકે અને અશોકવન (જ્યાં શોકનું સામ્રાજ્ય નથી માત્ર આનંદ જ છે, તેમાં પહોંચી શકે. દરિયો ઓળંગી હનુમાનજી સીતાજીની શેપમાં અશેકવનમાં આવ્યા છે. આ વાતને આગળ ચલાવતાં શ્રી એકનાથ મહારાજે કહ્યું: હનુમાનજી જ્યારે અશકવનમાં આવ્યા ત્યારે ત્યાંના ફૂલઝાડ ઉપર ધેળાં ફૂલ ખીલી રહ્યાં હતાં, સીતાજી વિશુદ્ધ ભકિતનાં એક સુંદર પ્રતીક છે. જ્યાં વિશુદ્ધ ભક્તિ હોય ત્યાં શેકને અવકાશ જ કયાંથી હોય? હનુમાનજી અદશ્ય રહી કથા સાંભળતા હતા. તેમને આ વાત રુચિ નહિ. અશેકવનમાં જનારા, સીતાને સાક્ષાત્કાર કરનારા અને ફૂલઝાડને નિહાળનારા તેઓ પોતે જ હતા. તેમને ફૂલઝાડના ફૂલો લાલ દેખાણાં હતાં. અને એકનાથ મહારાજ તેને ધેળાં કહે એ વાત હનુમાનજીને ખટકી. અદશ્યરૂપે પિતાને વિરોધ નેંધાવ્યું. પરંતુ એકનાથ એકથી બે ન થયા, તે તે કહેવા લાગ્યાઃ “ફૂલઝાડનાં ફૂલે ધેળાં જ હતાં, લાલ હતાં જ નહિ. લાલ હેવાની વાત જ બેટી છે.” Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬: ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર જ્યારે વાદવિવાદથી એકનાથજીનાં મનનું સમાધાન હનુમાનજી ન કરી શક્યા ત્યારે તેઓ સાક્ષાત્ પ્રગટ થઈ કહેવા લાગ્યા: “એકનાથ ! પ્રભે ! હું જાતે જ હનુમાન છું. આપ મારી વાત માનવા તૈયાર ન થયા એટલે હું સાક્ષાત્ પ્રગટ થઈ આપને બનેલી હકીકત કહેવા તમારી સામે ઊભું છું. અશક વનમાં જનાર અને સીતાજીની શોધ કરનારે હું પોતે જ હનુમાન છું. મેં ત્યાં લાલ ફૂલે જોયાં હતાં. આ સ્પષ્ટ અને પ્રત્યક્ષ પ્રમાણથી પુષ્ટ હકીકત છે. છતાં આપ ફૂલેને ધોળાં કહે છે તે છે ટું છે. આટલે સુધારે કરી લેવા મારી આપને વિનંતિ છે. એકનાથજીએ તે સાક્ષાત હનુમાનની આ વાતને પણ અસ્વીકાર કર્યો. પોતાની પારદશી દૃષ્ટિથી કે તૃતીય નેત્રથી જગતને અવલોકન કરવાનું તેમનું સામર્થ્ય હતું, એટલે તેઓએ સુધારો કરવાની સ્પષ્ટ ના ભણું અને કહ્યું: “ભલે તમે હનુમાન રહ્યા, અશેકવનમાં ફૂલઝાડનાં ફૂલેના ભલે તમે સાક્ષાત્ દષ્ટા રહ્યા, મારી આ વાતમાં કશે જ ફેર થવા સંભવ નથી. ફૂલઝાડનાં ફૂલે ધળાં હતાં અને ધેળાં જ હતાં. સાક્ષાત્ રામ પ્રભુ આવીને પણ તે ફૂલને લાલ કહે તે પણ હું તે સ્વીકારવા તૈયાર નથી.” હનુમાનજીની મુંઝવણને પાર ન રહ્યો. ફરી ફરી ભૂલ સુધારી લેવા જણાવ્યું. પરંતુ એકનાથ પિતાના અડગ નિર્ણયમાંથી જરા પણ ચલિત ન થયા. તેઓ તે કહેતા જ રહ્યા હું મારા સીતા રામને રીઝવીને જ આ વાત કહું છું. મને જેવું દેખાય છે તેવું વર્ણન કરું છું. આ વર્ણનમાં ફેરફારને કિંચિત્માત્ર અવકાશ નથી.” છેવટે ઝગડો રામચંદ્રજી પાસે ગયે. પ્રભુ રામે ન્યાય આપે તમે બંને સાચા છે. ફલે હકીકતે ધળાં જ હતાં. પરંતુ હનુમાનની આંખે તે વખતે ક્રોધથી લાલ થએલી એટલે એમની દ્રષ્ટિમાં કોઇની લાલાશ હતી. એમને ઘળાં ફૂલ પણ લાલ દેખાણાં. પરંતુ ફૂલ હતાં ધળાં જ. જેવી મનુષ્યની દષ્ટિ હશે તેવી તેને સૃષ્ટિ દેખાશે. દુર્યોધનને જગતમાં કઈ સંત ન દેખાય. બધા દુર્જન જ માલૂમ પડયા. અને યુધિષ્ઠિરને જગતમાં કઈ દુર્જન ન દેખાય, તેમને બધા સજજન જ લાગ્યા. શ્રાવસ્તી નગરીમાં પણ અંતર્યાત્રાના બે મહાન યાત્રીઓ પિતપોતાના શિષ્ય સમુદાય સાથે એકાગ્રત થયા છે. સંત થયા વગર સાચા સંતે મળતા નથી. સંત શેધવા તમે કયાં જશે ? તમે જ સંત થાઓ એટલે સંત તમને મળી રહેશે. સંતનાં લક્ષણે જીવનમાં ઉતારે તે સહેજે સંત થઈ જવાશે. બંનેના આદર્શ શિખરને સ્પર્શેલા છે. પરમ અને ચરમ યાત્રા માટેની બંનેની તૈયારી છે. તેમના શિષ્ય સમુદાય પણ આત્માવગાહનમાં જે ભૂમિકા જોઈએ તેવી ભૂમિકા લઈને ઊભે છે. એટલે સાધના માટેની કે અંતર્યાત્રાની પરિપૂર્ણ તૈયારી છે. બંને મહા પુરુષોનું મિલન Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાને દીપ : ૧૧૭ આશાસ્પદ અને યશસ્વી ધર્મના મર્મનું સંશોધન કરનારું અને શ્રેયસ-નિશ્રેયસના માર્ગને સ્વચ્છ અને સ્પષ્ટ કરનારું નીવડશે જેના ભાવે અવસરે શ્રદ્ધાનો દીપ શાસ્ત્રકારોએ ઠેક ઠેકાણે સમ્યગ્દર્શન અથવા શ્રદ્ધાને ભારે મહિમા બતાવ્યું છે. તેનું કારણ પણ સ્પષ્ટ છે. દર્શનના અભાવે જ્ઞાનને સમીચીન સ્થાન ઉપલબ્ધ થતું નથી. એમ તે નિગોદમાં પણ જ્ઞાનની માત્રા હોય છે. કારણ જ્ઞાન જીવનું સ્વરૂપ જ છે. પm વટા ” આચારાંગ સૂત્રમાં પણ આત્માના સ્વરૂપનું વર્ણન કરતાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે– માયા સે વિજ્ઞાને ને વિજ્ઞાળે તે માયા–જે જ્ઞાન છે તે જ આત્મા છે, જે આત્મા છે તે જ જ્ઞાન છે. આત્મા અને જ્ઞાન ભિન્ન વસ્તુ નથી. પરંતુ એક જ વસ્તુની બે બાજુ છે. દિગંબર જૈનાચાર્યશ્રી અમૃતચંદ્રસૂરિ પણ આ જ વસ્તુને અનુદન કરતાં કહે છે, “મરિમજ્ઞાનં રાચંજ્ઞા જ્ઞાનાન્યતૂ તિ વિમ્ – આત્મ જ્ઞાન સ્વરૂપ છે. આત્મા જાતે જ જ્ઞાન છે. જ્ઞાનથી ભિન્ન બીજું કંઈ આત્મા કરતું નથી. મનુષ્ય સ્વભાવતઃ પિતાની જ્ઞાનેન્દ્રિયેથી વસ્તુનું જ્ઞાન મેળવે છે. જેમ કે કાનથી શબ્દો સાંભળે છે, આંખથી સારા નરસા રૂપને જુએ છે. જીભથી વસ્તુના ખારા, ખાટા, મીઠા સ્વાદની અનુભૂતિ કરે છે. નાકથી સુગંધ અથવા દુર્ગધનું જ્ઞાન કરે છે અને સ્પર્શેન્દ્રિયથી રૂક્ષ, સ્નિગ્ધાદિ સ્પર્શની ઓળખાણ કરે છે. શબ્દોને સાંભળવા, રૂપને જેવું, સ્વાદનું આસ્વાદન કરવું, સુરભિદુરભિ ગંધને ઓળખવી અને કમળ, કઠોર, શીતષ્ણ, આદિ સ્પર્શેની અનુભૂતિ કરવી–એ આખર વસ્તુ શી છે ? કાનથી શબ્દોનું શ્રવણ કરવું એટલે શબ્દ વિષયક જ્ઞાન કરવું અને આંખથી રૂપને જોવું એટલે વસ્તુના રૂપના વિષયમાં જાણવું. તે સિવાયનું સાંભળવું કે જેવું બીજું કંઈ જ હોતું નથી. સાંભળેલા શબ્દો કમશઃ ગતિશીલ થતાં આખા લેકમાં વિસ્તરી જાય છે, બીજા દ્રવ્યોથી સંમિશ્રિત થઈ જાય છે અને ક્રમશઃ વિલય પણ પામી જાય છે. આંખથી જેએલાં રૂપમાં પણ ક્રમશઃ પરિવર્તન, પરિવર્ધન થતાં એક રૂપ બીજા રૂપમાં રૂપાંતરિત થઈ જાય, વિકૃત બની જાય અને વિનાશ પણ પામી જાય, છતાં તેના વિષેનાં જે જ્ઞાને છે તે સદા ટકી રહે છે. જગત સ્થાવર જંગમ પદાર્થોની જોડ છે. તે જડ અને ચેતન પદાર્થોને જાણવા કે જોવાનું કામ આત્માનું છે. જે પદાર્થ જે સ્વરૂપમાં અવસ્થિત છે તે પદાર્થને તે સ્વરૂપમાં યથાર્થ રીતે જાણી લેવું એ જે જ્ઞાનનું કામ છે. પદાર્થોમાં કઈ પણ જાતના પરિવર્તને અને પરિવર્ધને લાવવાં કે કરાવવાં તે જ્ઞાનનું કામ નથી. જેમ એક દીપક હેય તેને એક ઓરડામાં મૂકવામાં આવે તે, સ્વભાવથી પ્રકાશ સ્વભાવ વાળે તે દીપક, પિતાની તિ ઓરડામાં ચારેકોર પાથરતે રહેશે. તે પ્રકાશને કઈ ગમે તે Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર જાતને ઉપયોગ કરે અથવા પથરાએલા તે પ્રકાશને કિંચિત્ માત્ર પણ ઉપયોગ ન કરે, તો પણ દીપકને તેની કશી જ પડી હતી નથી. તેને તે સ્વભાવ જ પ્રકાશ પાથરવાનું છે. જ્યાં સુધી દવેલ છે, ત્યાં સુધી તે જલતે રહેશે અને પ્રકાશ પાથરતો રહેશે. જીવનાં જ્ઞાન ગુણને પણ એ જ સ્વભાવ છે. જે પદાર્થ જ્ઞાન વિષય થાય તેને તે જાણે છે. પોતાના જાણવાના સ્વભાવને તે કદી પરિત્યાગ કરતું નથી. વસ્તુમાં પરિવર્તન વસ્તુને આધીન છે. વસ્તુના ગુણે અને પર્યામાં તરતમતા લાવવી તે કંઈ જ્ઞાનનું કામ નથી. તે કાર્ય તે તે જ વસ્તુનું છે કે જેના તે ગુણો અને પર્યા છે. માટે જ્ઞાનગુણ પિતાના સ્વભાવ પ્રમાણે વસ્તુના સ્વરૂપને યથાર્થ રીતે જાણવાનું જ કર્તવ્ય બજાવ્યા કરે છે. જ્ઞાન તે જીવને સ્વભાવ છે. પરંતુ સમ્યગ્દર્શન (શ્રદ્ધા)ના અભાવે તે જ્ઞાન જ્ઞાનની કેટિમાં ગણાતું નથી. સમ્યગ્દર્શનના અભાવે તે જ્ઞાન અજ્ઞાન ગણાય છે. તેથી સમ્યગ્દર્શન શાસ્ત્રોમાં ભારે મહિમા આંકવામાં આવેલ છે. સમ્યગ્દર્શનના અભાવે સત્યાગ્રહી દુરાગ્રહી કહેવાય અને સભ્યત્વી, મિથ્યાત્વી ગણાય. આત્માને અપૂર્વ મહિમા જ્યારે યથાર્થ સમજાઈ જાય અને સમ્યગ્દષ્ટિ-સાચી, સીધી અને સરળ દષ્ટિ-જે માણસને પ્રાપ્ત થઈ જાય, તો તે દષ્ટિ પ્રાપ્ત કરનાર વ્યક્તિના આચરણમાં જ તફાવત પડી જાય છે. પર પદાર્થો તરફનું તેનું આકર્ષણ વિકર્ષણમાં પરિવર્તિત થઈ જાય છે. સ્વરૂપ સિવાય સર્વત્ર ઉદાસીનતાની વૃત્તિ તેનામાં પ્રધાન બની જાય છે. ભારત ચક્રવતીને જ્યારે આ સત્ય સમજાઈ ગયું, ત્યારે તેનાં જીવનમાં ચમત્કારિક પરિવર્તન આવ્યું. પ્રતિક્ષણની સાવધાની અને જાગૃતિ માટે તેણે એવી રીતે તે માણસેની બેઠવણ કરી કે, જે બાજુ તેનું પદાર્પણ થાય તે બાજુ તેમના કાનમાં આ શબ્દો સતત અથડાયા જ કરે કે- “ચેત, ચેત રે ભરતરાયા, કાળ ઝપાટો દેત હૈ—અરે ભરતરાજ! ચેતે, સાવધાન થાઓ, ગાફલ ન રહે. પ્રમાદને ખંખેરી નાખો. કારણ, કાળ પ્રતિક્ષણ તમારા આયુષ્યનું અપહરણ કરી રહેલ છે. - શ્રદ્ધાને ગુણ એ ધર્મની ઈમારતને મૂળભૂત પાયે છે. સમ્યગ્દર્શનના અભાવમાં માણસથી શ્રાવક અથવા સાધુ કંઈ પણ બની શકાતું નથી. આ ગુણ વગરનો માનવ દાનવના રૂપમાં ફેરવાઈ જાય તે પણ આશ્ચર્યની વાત નથી. શ્રદ્ધા જે વિવેકથી શૂન્ય હોય તો તેની ગણતરી સમ્યગ્દર્શનમાં થતી નથી. અંધશ્રદ્ધા પણ શ્રદ્ધાના જ નામથી ઓળખાય છે. પરંતુ સમ્યફ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ઘણે મોટો તફાવત છે. હીરે કેલસાનું જ એક પરિષ્કૃત રૂપ છે, છતાં હીરા અને કોલસા વચ્ચે જેવો તફાવત છે તે જ તફાવત આ બન્ને શ્રદ્ધા વચ્ચે રહેલે છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાને દીપ : ૧૧૯ " શ્રદ્ધાશીલ વ્યકિતની શ્રદ્ધા, દેવ, ગુરુ અને ધર્મ તરફ અડગ હોય છે. તે અડગ શ્રદ્ધાથી કહે છેઃ રાગદ્વેષાદિ અઢાર દેથી રહિત વીતરાગ પ્રભુ એ મારા દેવ, પંચ મહાવ્રતનું યથાર્થ પાલન કરનારા કંચન-કામિનીના ત્યાગી અને આત્મ સંન્નિષ્ઠ સત્પરુષે તે જ મારા ગુરુ, અને કેવલી પ્રરૂપિત ધર્મ જે ભવ્યાત્માઓને મેક્ષેન્મુખ બનાવે છે તે જ મારે ધર્મ. આજે તે જૈનકુળમાં જન્મ લેવા માત્રથી જ તમે તમારી જાતને સમ્યક્ત્વી અને શ્રાવક તરીકે માની બેઠા છે. પરંતુ આ માન્યતા સત્યમૂલક નથી. શાસ્ત્રમાં સમ્યક્ત્વનાં પાંચ લક્ષણે બતાવ્યાં છે. અને તે સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, અને આસ્થા છે. સમ્યક્ત્વીના આ પાંચ લક્ષણોને જે આપણામાં અભાવ હોય તે આપણી ગણતરી મિથ્યાત્વીમાં જ થવાની છે. અને મિથ્યાત્વીની બધી ક્રિયાઓ સાર વિનાની હોય છે. તેનું કંઈ પણ સમ્યફ પરિણામસમ્યફ ફળ આવતું નથી. શ્રદ્ધાની કટીમાં સો ટચ સેનાની માફક પાર ઉતરતાં જેને આવડે તેજ સમ્યગ્દષ્ટિ પાવન આત્મા ગણાય. શ્રદ્ધાની સઘનતા અને પ્રગાઢતાને સમજવા માટે સુલસા સતીને દાખલો ભારે રસપ્રદ થઈ પડશે. ભગવાન મહાવીર જ્યારે આ ભારતભૂમિ ઉપર વિચરી રહ્યા હતા ત્યારે બનેલી આ એક સત્ય ઘટના છે. ભગવાન મહાવીર એક વખત ચંપાપુરીમાં બિરાજમાન હતા. અંબડ નામને સંન્યાસી જે શ્રાવકેના વ્રતનું પાલન કરતો હતો. તે ભગવાન મહાવીરનાં ચરણોમાં ઉપસ્થિત થયો. તે રાજગૃહી જવા માગતું હતું. રાજગૃહીમાં ધર્મના રંગે રંગાએલી પરમ શ્રદ્ધાના ગુણથી ભરેલી એક સુલસા નામની શ્રાવિકા હતી. ધર્મ તરફને તેને લકત્તર અનુરાગ જાણીતું હતું. ભગવાન તે શ્રાવિકાને યાદ કરી ધર્મલાભને સંદેશ શ્રી અંબડ સંન્યાસી સાથે રાજગૃહી મોકલી રહ્યા હતા. એક ગુજરાતી કવિએ આ પ્રસંગને કાવ્યમાં ગુંથી લીધેલ છે. ચંપાપુરીમાં પ્રભુ મહાવીર આવ્યા ને રેલાયા તેજના અંબાર, અંબડ નામે એક મેગી મળ્યા, રાજગૃહીમાં જનાર રે પ્રવાસી લઈ જજે રે સંદેશ. રાજગૃહી રાજાના, સારથિની નારી શ્રાવિકા સુલસા નામ, ચંપાપુરીથી કહેજે, મહાવીર સ્વામીએ મેકલ્યા ધર્મલાભરે પ્રવાસી ચંપાનગરી ભગવાન મહાવીરના પદાર્પણથી ધન્ય બની હતી. ચારેકેર આનંદનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. જેમનાં નામ શ્રવણને આટલો પુણ્ય લાભ તે તેના સાક્ષાત્ દર્શન અને પ્રવચન શ્રવણને તે કેટલો અપૂર્વ લાભ અને મહિમા ! ત્યાં અંબડ નામના એક સંન્યાસીનું પણ આગમન થયું હતું. તે સંન્યાસ ધર્મ પાળતે હતો, છતાં ભગવાન મહાવીર પ્રત્યે ભારે Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ : ભેદ્યા પાષાણુ, છેલ્યાં દ્વારા શ્રદ્ધાશીલ હતું. આ અંખડ સંન્યાસી સાથે ભગવાને રાજગૃહીના રાજા શ્રેણિકના સારથિની ધર્મપત્ની મુલસાને ધર્મ લાભને સંદેશ મોકલ્ય. અંબડ મનમાં વિચારે, કયાં મહાવીર જ્યાં આ નાર, રાજા રાણીને નહિ, શેઠ શ્રીમંતને નહિ, સારથિના શા માન.મેરે પ્રવાસી. અંબડ આ સંદેશ મેળવી સંદેહગ્રસ્ત બની ગયે. મનુષ્ય સ્વભાવની એક નબળાઈ છે કે તે માણસનું માન તેના બાહ્ય વૈભવ, ઠાઠમાઠ, અને જે જોઈને કરે છે. તેની આંતરિક સમૃદ્ધિ તરફ તેનું ભાગ્યે જ લક્ષ્ય જતું હોય છે. અંબડ સંન્યાસીનું માનસ પણ એ જ રીતે ટેવાએલું હતું એટલે તે વિચારવા લાગે ક્યાં ભગવાન મહાવીર અને કયાં આ રાજાના નેકર સારથિની પત્ની ! ભગવાન રાજા કે રાણીને કેઈ સંદેશ મોકલતા નથી, રાજગૃહીમાં વસતા શ્રીમંત અને શાહુકાને કેઈ સંદેશે એકલતા નથી અને એક સામાન્ય સારથિનાં ધર્મપત્નીને ધર્મલાભનો સંદેશ મોકલે છે, તે તેનું કારણ શું હશે? મારી કલ્પનાથી બહારની આ વાત છે, પરંતુ તેમાં અવશ્ય કઈ જાણવા જેવું આંતરિક રહસ્ય હોવું જોઈએ. આમ સંદેશયુક્ત અંબડ વિચારવા લાગ્યા : ભગવાનના હૃદયમાં સુલસા માટેના આવા બહુમાનનું કઈ પણ ગૂઢ કારણ હોવું જોઈએ. તે કારણને જાણવા માટે મારે સુલસાની કસોટી કરવી જોઈએ. - તે સંન્યાસીની પાસે લબ્ધિ તે હતી જ લબ્ધિના બળે વિવિધ રૂપ ધારણ કરી શકવાની કળામાં તે કુશળ હતું એટલે સુલસાની કસોટી કરવા તેણે જૈન સાધુનું રૂપ ધારણ કર્યું અને સુલસાના આંગણામાં જઈ ઊભે. કરવી કસોટી પહેલાં સુલસાની, પછી જ ધર્મલાભની વાત, જૈન મુનિના વેષમાં જઈને, ઊભે આંગણ માંયરે પ્રવાસી. અને– સાધુ ન માંગે એવું એણે રે, માંગ્યું, સુલસાને શંકા થાય, સાધુ નથી પણ ઠગ છે પાકે, એમ સમજીને ચાલી જાય..રે પ્રવાસી. સલસા પિતાનાં આંગણમાં જૈન સાધુને જોઈ હરખાઈ ગઈ. પરંતુ એટલામાં તે આ સાધુએ જે વસ્તુની માંગણી કરી તે જૈન સાધુના આચાર સાથે તેને સુસંગત ન લાગી. તે વિમાસણમાં પડી ગઈ. તે વિચારવા લાગી, વેશથી આ અવશ્ય જૈન સાધુ જેવું જણાય છે. પરંતુ તેની માંગણી તેને જૈન સાધુ હોય એમ પુરવાર કરતી નથી. આ જરૂર કેઈ છેતરનાર વેશધારી ઠગ છે અને એને આદર આપ મારા માટે યોગ્ય નથી. એમ સમજીને તે ત્યાંથી ચાલી ગઈ. સલસાના ચાલ્યા જવાથી અંબડ ભેઠે પડી ગયે. તે કઈ નવી તરકીબ શોધવા લાગે. Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાનો પિ : ૧૨૧ ભેંઠે પડીને અંબડ ધે બળ યુકિતને પ્રકાર, બ્રહ્માનું રૂપ ધરીને બેઠો જગને સરજનહાર...રે પ્રવાસી. અંબડે વિચાર્યું કે જૈન સાધુનાં રૂપમાં ભલે હું ન ફાવ્યું, છતાં એની શ્રદ્ધાની ચકાસણી તે મારે પૂરેપૂરી કરવી જ છે. એટલે એણે જગતના સરજનહાર બ્રહ્માનું રૂપ ધારણ કર્યું. બ્રહ્માનું રૂપ કેવું હોય તેની તે તમને ખબર છે ને ? બ્રહ્મા ચતુર્મુખ ગણાય છે. વૈક્રિય લબ્ધિના બળે ચારમુખવાળા બ્રહ્માનું સ્વરૂપ ધારણ કરી, તે ગામની વચ્ચેવચ બેસી ગયે. તેના આ સ્વરૂપને સાક્ષાત્ બ્રહ્મા માની લો કે તેને પૂજવા આવ્યા. માનવમહેરામણ ઊભરા. લેકે બ્રહ્માના દર્શનથી ધન્યતા અનુભવવા લાગ્યા. આમ સારીયે રાજગૃહીની પ્રજા તેના દર્શનાર્થે આવી. પણ એક સુલસા ન આવી. પિતાના દર્શનાર્થે સુલસાને ન આવેલી જે તે નિરાશાના વમળમાં સપડાઈ ગયે. દર્શન કાજે લેકે ગયા સહ, સુલસા નહિ દેખાય, કૃષ્ણની લીલા માંડી ફરીથી એમાંય નિષ્ફળ જાય..રે પ્રવાસી. અંબડ સંન્યાસીએ પિતાના બ્રહ્માના રૂપથી પણ ન આકર્ષાએલી સુલસાને આકર્ષવા હવે વિષ્ણુનું રૂપ ધારણ કર્યું. શંખ, ચક્ર, ગદા વગેરે વિષ્ણુનાં બધાં ચિહ્નો ધારણ કરી તે ઊભો. જાણે સાક્ષાત્ ભગવાન વિષ્ણુ જ જોઈ લો ! તેનાં કૃત્રિમ રૂપને સાચું રૂપ માની તેના દર્શનાર્થે લેકેનાં ટેળે ટેળાં ઊભરાવા લાગ્યાં. પરંતુ સુલસા આજે પણ ન આવી. તેથી કૃત્રિમ વિષ્ણુ સ્વરૂપ ધારી અંબડની અશાંતિ વધી ગઈ. હજારો માણસ તેના દર્શને આવ્યા હતા પણ તેને તેના મનમાં જરાયે આનંદ ન હતું. સુલસાની અનુપસ્થિતિ તેને સાલતી હતી. સુલસાની તે પૂરેપૂરી કસોટી કરવા માંગતે હતું તેથી તેણે ફરીને નવી યુક્તિ કરી. પચ્ચીસમો તીર્થંકર હું છું, ઢઢરે એમ પીટાય, ભદ્રિક ભેળાં ટેળાં રે ઊમટયાં, ઘેલા થઈ હરખાયરે પ્રવાસી. તેણે ૨૫ મા તીર્થંકર અવતર્યાનું રૂપ ધારણ કર્યું. રાજગૃહીમાં નવા તીર્થકરના પદાપણથી આનંદ છવાઈ ગયે. માણસે તેમને સાંભળવા ઊમટયા. પરંતુ સુલસા તે આ વંચનામાં પણ ન છેતરાણી. તે સમજતી હતી કે અવતારે, પયગંબરો, તીર્થકરે ૨૪ જ હોય, ૨૪ થી વધારે ન જ હોય. પરમાત્મા શબ્દ પણ આ ૨૪ની સંખ્યાની સાક્ષી પૂરે છે. પ=પાંચ, ૨=૨, મા=જા, =૮, મા=જા=પ+૨+૪+૪+૪=૨૪ અંબડે ૨૫ મા તીર્થંકર આવ્યાની ભારે જાહેરાત કરી પરંતુ સુલસા તો પોતાના નિર્ણયમાં અડગ હતી. અંબડ આ અંતિમ ચાલાકીમાં પણ જ્યારે ન ફાવ્યો ત્યારે એક બાજુ જરા નિરાશ થયો, પરંતુ બીજી બાજુ સુલસાની આવી અખંડ અને અવિચળ શ્રદ્ધા અને ધર્મને લકત્તર રંગ જોઈ તે હરખાઈ ગયે. તે વિચારવા લાગ્યઃ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ : ભેદ્યા પાષાણુ, બોલ્યાં દ્વાર અંધશ્રદ્ધાળુ નથી રે સુલસા પાખંડ સૈ સમજાય, જિન શાસનમાં સાચી શ્રદ્ધા અંબડ જોઈ હરખાયરે પ્રવાસી. પચ્ચીસમા તીર્થંકરનાં સ્વરૂપને ધર્યું છતાં તે મારા પાખંડને પામી ગઈ એ વાત અંબાના મનને આશ્ચર્ય પમાડનારી છતાં આનંદની હતી. ભગવાન મહાવીરે રાજા કે રાણીને ધર્મ સંદેશ ન મેકલ્ય, શેઠ કે શ્રીમંતેને યાદ ન કર્યો, પરંતુ સુલસાને જ સંદેશ મોકલ્યું તેનું રહસ્ય તેને સમજાઈ ગયું. તેની આવી અખંડ શ્રદ્ધા જેઈ અંબને સુલસા માટે ભારે માન ઊપસ્યું. તે સુલસા પાસે આવ્યા. આ ફરીથી સુલસા પાસે કહી દીધા ધર્મલાભ, મહાવીર પ્રભુનું નામ સુણતાં વ્યાપી રહ્યો ઉલ્લાસરે પ્રવાસી. અંબડ હવે ફરી સુલસાના દરવાજે આવી ઊભો રહ્યો અને બોલ્યાઃ “હું તમારા માટે ચંપાનગરીથી ભ. મહાવીરને ધર્મલાભને સંદેશ લઈને આવ્યો છું.' સુલસા આ સાંભળી આંતરિક આનંદથી ઘેલી ઘેલી થઈ ગઈ. મારા પ્રભુને સંદેશે આટલે દૂરથી પણ મને મળ્યો ! તે સંદેશથી જાણે તેને સાક્ષાત્ પરમાત્મા જ મળ્યા ! છે તમારામાં આવી ભગવદ્ વાણી તરફની શ્રદ્ધા ? છે આ ધર્મને અનુપમ રાગ ? કેઈ નાનકડે ચમત્કાર બતાવે અને જાણ્યે અજાણ્યે પૈસાને સાચે ખટે કીમિ બતાવે, તે તમારા આકર્ષણને માટે તે બસ થઈ પડે. પૈસા મળતા હોય તે ગમે તેવા દેવ કે ગુરુને સ્વીકારવામાં પણ તમારા મનને કશી જ અડચણ નથી આવતી. એટલે તમારા દે પણ કંઈ ઓછા છે? એક દેવથી તમારું કામ ન ચાલે એટલે તમારે રાંદલ મા, ધાંધલ મા, મેલડી મા, અંબા મા એવાં હજારે દેવી અને દેવે છે. આજે માસમણુધરને શુભ દિવસ છે. તમારી શ્રદ્ધાને અવિચળ રાખવાને આજે નિર્ણય લેશે અને તમને મળેલ આ સુંદર આત્મ-ધર્મનું તમે શરણ સ્વીકારજે. આત્મા સ્વયં સર્વ શક્તિમાન છે. તમે તમારા સામર્થ્યમાં શ્રદ્ધાશીલ થશે તે જે મેળવવા માંગશે તે અવશ્ય પ્રાપ્ત થશે જ. કઈ પણ ઉપલબ્ધિ આત્મ-વિશ્વાસ સિવાય સંપ્રાપ્ત થતી નથી. માટે કોઈની પાસે કશું પણ માંગવાની અધીરાઈ દાખવશે નહિં. અન્યથા તમારે આત્મા રાંક થઈ જશે. તમારામાં જ તમારે પરમાત્મા પ્રગટાવવા સતત જાગૃતિપૂર્વક પ્રયત્ન કરશે તે અનુપમ એશ્વર્યાના તમને અવશ્ય દર્શન થશે. Page #184 -------------------------------------------------------------------------- ________________ સમાધિ સ્થાને ૧૨૩ સમાધિ સ્થાનો જ્યારે ચિત્ત ઉપર વાસનાની કશી જ લહરે ઊઠતી નથી, કામના અને આકાંક્ષાના ઝંઝાવાતની અસરથી જ્યારે મન શૂન્ય હોય છે ત્યારે ચિત્ત પિતામાં રમતી શકિતથી આંદોલિત થતું નથી, ત્યારે મન સરોવરની માફક શાંત અને મૌન બની જાય છે, સ્થિર થઈ જાય છે. આ સ્થિરતા જ તેને દર્પણની યેગ્યતા આપી દે છે. પછી તે તે સરોવરમાં આકાશને ચાંદ અને તારા પણ ઝબકવા માંડે છે. આકાશને સૂર્ય પણ પૂરા સ્વરૂપમાં તેમાં પ્રતિફલિત થાય છે. આ નાનકડા સરેવરમાં આખું આકાશ પકડાઈ જાય છે. અનંત આકાશ-વિરાટ આકાશ કે જેની કોઈ સીમા નથી તે આમ એક નાનકડા સરોવરની સપાટી ઉપર પ્રતિબિંબિત થઈ જાય છે. સરેવર જેવા વિશુદ્ધ દર્પણ જેવા ચિત્તમાં પરમાત્મા છવાઈ જાય છે. એટલે તે કહેવાય છે કે, ભક્તના હૃદયમાં પણ વિરાટ પરમાત્મા સમાઈ જાય છે. નાનકડા દર્પણમાં સૂર્ય પ્રતિબિંબિત થઈ જાય છે. નાનકડી આંખ સર્વોત્કૃષ્ટ શિખરને પણ પિતાની દષ્ટિમાં પકડી લે છે. આંખ ભલે નાની રહી, આકાશ, સૂર્ય કે વિરાટ ભલે મેટાં અને અસીમ રહ્યાં, છતાં પ્રતિફલનની ક્ષમતા અનંત છે. નાનકડી આંખમાં પ્રતિફલનની ક્ષમતા અનંત છે. આ રીતે આંખ નાની નથી, અવરેસ્ટ શિખર એક રીતે નાનું થઈ જાય છે. એ જ રીતે ભક્તના નાનકડા હૃદય સામે અસીમ અને વિરાટ પરમાત્મા પણ વામન થઈ જાય છે. પરંતુ આવા વિરાટ પરમાત્માને હૃદયમાં સમાવવા માટે હૃદય સંપૂર્ણ શાંત, મન, વાસના અને સંકલ્પ-વિકલ્પથી રિક્ત, શૂન્ય હોવું જોઈએ. જ્યાં સુધી કઈ માણસ કઈ પણ યેય પર પહોંચવાની ઈચ્છા રાખે છે, પછી ભલે તે ધ્યેય ધનપ્રાપ્તિનું હોય કે યશપ્રાતિનું, પણ તે ધ્યેયને સિદ્ધ કરવા પરેશાન થતો જ રહે છે. તેનામાં તેની પ્રાપ્તિ માટેની એવી તે તાલાવેલી લાગે છે કે પછી તેનું મન શાંત રહી શકતું નથી. સાધુઓ પણ આમ કામનાઓના નામથી સંત્રસ્ત અને પીડિત છે, પછી ભલે તે કામનાઓ આત્મા, પરમાત્મા કે મોક્ષની પ્રાપ્તિની હાય ! જો પરમાત્માને મેળવવાની પણ કામને હશે, તો ત્યાં પણ સૂક્ષ્મરૂપમાં વાસના જ કામ કરતી હશે. માત્ર કામનાએ રૂપ બદલ્યું એટલું જ. કામના તે કામનારૂપે ઊભી રહી. વિષય બદલાયો પરંતુ કામના બદલાયું નહિ. ધનની કામનાની જગ્યા ધમેં લીધી, સુખનું સ્થાન સ્વર્ગે સ્વીકાર્યું, પદાર્થની જગ્યાએ પરમાત્મા આવી ઉભું રહ્યો, મકાનની કામના મંદિરમાં પરિવર્તિત થઈ, પરંતુ કામના એક યા બીજા રૂપમાં જીતી ને જીવતી જ રહી. પિતાને જીવિત રાખવાના મનના આ બધા ઉપાય છે, મનની તરકીબે છે. ગીતામાં કહ્યું છે વફાદામૃતમ વારિત ત્રણ સનાતનમ્ | नाय लोकोऽस्त्वयज्ञस्य कुतोऽन्यः कुरसत्तम ॥ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪: ભેદ્યા પાષાણ, છેલ્યાં દ્વાર કુરુ શ્રેષ્ઠ અર્જુન ! યોના પરિણામરૂપ જ્ઞાનામૃતને ભેગવનારા ગીજને સનાતન પરબ્રહ્મ પરમાત્માને ઉપલબ્ધ થઈ જાય છે. અને યજ્ઞરહિત પુરુષ માટે આ મનુષ્ય લોક પણ સુખદાયક નથી તે પછી પરલેક કેમ સુખદાયક થશે ? જેનું જીવન યજ્ઞરૂપ છે એમ જે અહીં કહ્યું છે તેનું તાત્પર્ય એ છે કે જેનું મન વાસના રહિત, અહંકાર શૂન્ય અને કામનાઓથી રિક્ત છે તેવા પુરુષે પરાત્પર પરબ્રહ્મને ઉપલબ્ધ થાય છે, અમૃતત્વ અને આનંદને સંપ્રાપ્ત થાય છે. પરંતુ જેનું જીવન યજ્ઞરૂપ નથી એટલે કે જે વાસનાઓ અને અહંકારની આસપાસ જ ફર્યા કરે છે, તેઓ તેની સુવર્ણ જાળમાંથી મુક્ત થઈ શકતા નથી. તેમને આ લેકમાં પણ આનંદની ઉપલબ્ધિ થતી નથી, તે પછી પલકની તે વાતજ ક્યાં રહી? જેની આકાંક્ષાઓ અને અહેમલક મમતાઓ ક્ષીણ થઈ જાય છે તે પિતાની આજુબાજુ ફરતું નથી. તે તે પરમાત્માની આજુબાજુ પરિભ્રમણ કરતે થઈ જાય છે. તમે આમ તે સ્થાનકવાસી છે છતાં તમે મંદિરમાં નહિ જતા છે એમ તે કેમ માની શકાય? જો તમે મંદિરમાં ગયા હશો તે મંદિરની વેદીની ચારે બાજુ બનાવેલી પરિક્રમાને પણ અવશ્ય જોઈ હશે. પરંતુ તેના મર્મ વિષેને તમે ભાગ્યે જ વિચાર કર્યો હશે. મંદિરમાં પરમાત્માની વેદીની આસપાસ જે પરિક્રમા છે તે તે તેવા પુરુષનું પ્રતીક છે કે જેઓ અહંકારથી મુક્ત થઈ ગયા છે, જેમને કઈ જ અહંકાર ન હોય અને જે પરમાત્માની આજુબાજુ જ જીવનમાં પરિભ્રમણ કરી રહ્યા હોય. અહંકારના અસ્તિત્વમાં જ માણસ પોતાની જાતને કેન્દ્ર બનાવી પિતાના અસ્તિત્વમાં પરમ અસ્તિત્વના અસ્તિત્વને વિસરી જાય છે. અહંના વિસર્જન સાથે પિતે શૂન્ય થઈ ગયું હોય છે. હવે તેને પિતાનું કેન્દ્ર રહ્યું નહિ કે જેની આસપાસ તે ફરી શકે. હવે તે સમષ્ટિમય થઈ ગયું હોય છે. પરમાત્માને ઉપગ્રહ થઈ ગયે હોય છે. હવે પરમાત્મા જ કેન્દ્રમાં થઈ જાય છે. હવે પરમાત્મ ભાવ સિવાય કશું જ અવશેષ રહેતું નથી. એટલે જ્યારે વ્યક્તિ વાસના અને અહંકારથી શૂન્ય થઈ જાય છે ત્યારે જ તેનું જીવન યજ્ઞ થઈ જાય છે. જેનું જીવન યજ્ઞમય થઈ જાય તે જ્ઞાન રૂપી અમૃતને ઉપલબ્ધ થઈ જાય છે. આ જગતમાં અજ્ઞાન સિવાય બીજું મૃત્યુ નથી. અજ્ઞાન જ મૃત્યુ છે. અજ્ઞાન જ મૃત્યુ છે એને અર્થ એ થયે કે મૃત્યુ જેવી કઈ ચીજ જ નથી. આપણે જાણતા નથી એટલે મૃત્યુ દેખાય છે. મૃત્યુ અશક્ય છે. મૃત્યુ આ પૃથ્વીની સર્વાધિક અસંભવ ઘટના છે જે છે નહિ, હતું નહિ, અને હશે નહિ, છતાં પ્રતિપળ તેને ભય આપણને પરેશાન કર્યું જાય છે. તે મૃત્યુ આપણને દેખાય છે કારણ આપણે જાણતા નથી. આપણે અજ્ઞાનમાં, અંધારામાં ઊભાં છીએ. જે શાશ્વત છે, સનાતન છે, અમર છે, મરતે નથી છતાં મરતે દેખાય છે તે જ અજ્ઞાન છે અને એ અર્થમાં Page #186 -------------------------------------------------------------------------- ________________ સમાાધ સ્થાનો : ૧૨૫ અજ્ઞાન જ મૃત્યુ છે. જે દિવસે આ પરમ સત્યના દન થઇ જાય છે ત્યારે અજ્ઞાન તિરહિત થઈ જાય છે. મૃત્યુ કયાંય કયારેય હતું નહિ એટલે અમૃત જ શેષ રહી જાય છે. જ્ઞાન તેા બસ એકજ છે અને તે સ્વયંનું જ્ઞાન. પેાતાથી ભિન્ન જે કાંઇ હું જાણું છું તે તે વાસ્તવિક છતાં ઔપચારિક છે. સ્વયંનું જ્ઞાન જ સ્વયંમાં પરિપૂર્ણ છે. જેને જાણી લેવા માત્રથી બધુ જણાઈ જાય છે અને જેને ન જાણવાથી, ખીજું બધું જાણેલુ હાય છતાં કશાજ ખપતુ` કે ઉપયાગનું ઢાતું નથી. जे बेग जाणइ से सब्ब जागइ जे सब्ध जाणइ से अग जाणइ શાસ્ત્રની આ જે પરમ સૂક્તિઓ છે તેનું રહસ્ય પણ એ જ છે કે જાણવા જેવા એકજ આત્મા છે કે જેને જાણવાથી બધું જણાઇ જાય છે. જેના અભાવમાં આખા જગતનું વિજ્ઞાનપદા જ્ઞાનનું પણ કશુંજ મહત્ત્વ નથી. સ્વરૂપની પ્રાપ્તિ માટે ભગવાને દશાશ્રુતસ્કન્ધની પાંચમી દશામાં દશ સમાધિ સ્થાનેા બતાવ્યા છે. અકુશળ ચિત્તને નિરોધ કરવાથી અને કુશળ ચિત્તના પ્રકટ થવા પર જ સમાધિના આવિર્ભાવ થાય છે. જેના વડે ચિત્ત મેાક્ષ માર્ગ અથવા ધર્માંધ્યાનાદિ શુભ અથવા શુદ્ધ પ્રક્રિયામાં સ્થિર રહે તે ચિત્ત સમાધિના નામે આળખાય છે. તે સમાધિ એ પ્રકારની સંભવે છે. એક દિગ્ન્ય ચિત્ત સમાધિ અને બીજી ભાવ ચિત્ત સમાધિ. દ્રવ્ય ચિત્ત સમાધિના તે તમે ડગલે અને પગલે અનુભાકતા છે તે સમજાવવાની તમને ભાગ્યે જ જરૂર હેાય. કોઈ પણ વ્યક્તિની ઇચ્છા સાંસારિક ઉપભાગ્ય પદાર્થોના ઉપભાગ કરવાની હાય, અને પુણ્ય મળે તે તેને ઉપલબ્ધ થઈ જાય, તા તેનાથી તેને જે ચિત્ત સમાધ પ્રાપ્ત થાય છે તે દ્રવ્ય . સમાધિ ગણાય છે અને જ્ઞાન દન ચારિત્રમાં ચિત્તના ઉપયોગ સ્થિર કરી, સ્વરૂપના અનુભવથી જે સ ંતોષ અને સમાધિ પ્રાપ્ત થાય તે ભાવ ચિત્ત સમાધિ છે. જે ક્ષેત્રની ઉપલબ્ધિથી ચિત્ત સમાધિશીલ અને તે ક્ષેત્ર સમાધિ, અને જે કાળમાં ચિત્તને સમાધિ ઉત્પન્ન થાય છે તે કાળ સમાધિ કહેવાય છે. ભાવ સમાધિ તેા જ્ઞાન, દર્શીન, ચારિત્ર અને તપ રૂપ હોય છે. જે વખતે . આ આત્મમૂલક ગુણામાં ચિત્ત એકાગ્રવૃત્તિથી લાગી જાય ત્યારે ભાવ સમાધિની ઉત્પત્તિ થાય છે. આ બધામાં પરસ્પર નૈમિત્તિક સંબંધ પણ છે, કારણુ ક્ષેત્ર આઢિ શુદ્ધ હશે તેા મન અનાયાસ જ સમાધિની દિશામાં વળી જશે. સમાધિ માટેની આ પૂર્વ ભૂમિકા જાણ્યા પછી શાસ્ત્રની ગાથાઓના આધારથી જ દેશ સમાધિ સ્થાનો વિચારી જોઇએ. ओयं चितं समादाय झाणं समुप्पज्जइ । धम्मेठिओ अवि मणेो निब्वाणमभिगच्छइ ॥ १ ॥ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ : ભેદ્યા પાષાણ, ખેલ્યો દ્વાર આ પ્રથમ સમાધિ સ્થાનની વાત છે. તદનુસાર, જેના ચિત્તમાં રાગદ્વેષ નથી, જેનું મન વાસના અને અહંકારથી શુન્ય બન્યું છે, કષાય-કાલુષ્યના પરિણામેના અભાવથી નિર્મળ અને સ્ફટિકની જેમ સ્વચ્છ થયું છે, તે જ આત્મા સ્થાનની પ્રાપ્તિ કરી શકે છે. એવી વ્યક્તિ સર્વવિરતિ રૂપ અને દેશવિરતિ રૂપમાં અસંદિગ્ધ ભાવથી સ્થિત થઈ નિર્વાણ પદને સમુપલબ્ધ થઈ જાય છે. એટલે સમાધિ માટેની પ્રથમ શરત એજઃ એટલે રાગ-દ્વેષ, વાસના અને અહંથી શૂન્ય હૃદય હોવું તે છે. આ જ સમાધિની આધારશિલા છે. णइमं चित्तं समादाय भुज्जो लायंसि जायई। acqજ ઉત્તમ કા ઉન્ન-નાળે કાળg | ૨ || જતિ સ્મરણ રૂપ ચિત્તને ઉત્પન્ન કરતે આત્મા ફરી ત્રસ અને સ્થાવર લેકમાં ઉત્પન્ન નથી થતો કારણ ઉત્તમ જ્ઞાનની સહાયતાથી એક તે તે પિતાના પૂર્વ જન્મને કે જે સંજ્ઞી રૂપે થયા છે તેને ભલી પ્રકારે જાણે છે અને બીજામાં તે પિતાને કર્તુત્વભાવ તથા લેતૃત્વભાવ પણ યથાર્થ રીતે જાણી લે છે. આત્માનું ઉત્તમ સ્થાન સમાધિ છે જેના વડે તે શિવ ગતિને પામી શકે છે. સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર પણ આત્માના ઉત્તમ સ્થાને છે. એનાથી આત્મા નિર્વાણપદને પામે છે. જાતિ સ્મરણ જ્ઞાનથી આત્મા આ બધા ઉત્તમ સ્થાને જાણી શકે છે. સંયમના અસંખ્યાત સ્થાનમાંથી વિશુદ્ધ સ્થાન જ ઉત્તમ સ્થાન છે જેને જ્ઞાન વડે તે જાણી લે છે. अहातच्च' तु सुमिण खिप्पंपासेतिसंबुडे ।। सव्य बा ओह' तरति दुक्खदायं विमुच्चइ ॥ ४ ॥ આ સૂત્રમાં યથાર્થ સ્વપ્નને કેણ અધિકારી છે તેના વિષે એક સામાન્ય સંકેત છે. તે સ્વપ્નનું પરિણામ શું આવે છે તે સંબંધે પણ ઇશારે છે. ઈન્દ્રિયે અને મનને દુપ્રવૃત્તિઓમાંથી રેકનાર પરમ સંવત આત્મા જ યથાર્થ સ્વપ્નને દષ્ટા છે. તેનું ફળ પણ તેને યથાશીવ્ર મળી રહે છે. સ્વપ્ન દર્શનના નિમિત્તથી તે આત્મા બધી રીતે સંસારસમુદ્રથી પાર થઈ જાય છે અને આધિ-વ્યાધિ તથા ઉપાધિથી મુકત થઇ, કર્મબંધનથી મુક્ત થઈ જાય છે. અત્રે શંકા થઈ શકે છે કે સ્વપ્નના ફળથી આત્માને મોક્ષની ઉપલબ્ધિ થઈ શકે ખરી? તેના ઉત્તરમાં આ સૂત્રનું કથન વ્યવહાર નયની પ્રધાનતાને અનુસરીને છે. જેણે વિશુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપથી આત્માને નિર્મળ બનાવેલ છે તે જ આત્મા આવા પ્રકારના શુભત્વને જોઈ શકે છે જેનું અંતિમ ફળ, નિર્વાણ છે. યથાર્થ સ્વપ્ન શ્રેયસ્કર ભવિષ્ય માટેના સંકેતરૂપ હોય છે. શ્રમણ બગવાન મહાવીર સ્વામીએ દશ સપનાઓ જોયાં હતાં જેનું પારંપરિક ફળ સંસારસમુદ્રથી તરી જવાનું મળ્યું. આવું યથાર્થ સ્વપ્ન દર્શન સંવૃત–સંયત આત્માઓને જ થાય છે બીજાને નહિ. Page #188 -------------------------------------------------------------------------- ________________ पताइ भयमाणस्स बिबित्त सयणासण | अप्पाहारस्स द तस्स देवा दंसति ताइणेो ॥ સમાધિ સ્થાને ઃ ૧૨૭ દેવ દર્શનરૂપ આ ચતુર્થ સમાધિ સ્થાન છે. જે સાધુ અંત-પ્રાન્ત (સાધારણ અને નિરસ) આહાર કરનાર છે, જેની આહાર માત્રા-શરીર નિર્બાના હેતુથી અત્યલ્પ છે, જે પાંચ ઇન્દ્રિયા અને મનના નિરોધ કરનાર છે, જે સ્ત્રી, પશુ, પંડક (નપુંસક) રાહત શય્યા–આસનનું સેવન કરનાર છે, જે ષડ્ જીનિકાયના રક્ષક છે, તે દેવ દર્શનના અધિકારી છે. શાંતચિત્ત, મેધાવી, ગાંભીર્યાદિાયુક્ત મુનિએને દેવતા સાક્ષાત્ દર્શન દે છે. દેવ દનથી શાસ્ત્રીય દેવ ભન પ્રત્યક્ષ થઈ જાય છે. તેથી ધર્મ, શાસ્ત્ર અને વીતરાગ દેવ તરફ અસાધારણુ શ્રદ્ધાના આર્ભાિવ થાય છે. પરિણામે આત્મા સ્વસ્થ અને સમાધિસ્થ બને છે. सव्वकामविरत्तस्स खमणेा મમેલ । तो से ओही भबइ स जबस्स तबसिणो ॥ ५ ॥ રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ સબંધી પાંચ કામ ભેગાની જેણે અભિલાષા ત્યાગી છે, જે ભયકર કષ્ટો અને ઉપસર્ગોને સહન કરનાર છે, જે ૧૭ ભેદ સહિત સંચમ પાલનાર છે અને જે બાર જાતના તપમાં સંલગ્ન છે તેને અવધિજ્ઞાનના આવિર્ભાવ થાય છે. અવધિજ્ઞાનથી લૌકિક ભૂત પદાર્થોને તે જાણે અને જુએ છે. તેથી તેના ચિત્તમાં શાંતરસમયી સમાધિના જન્મ થાય છે. तवसा अवहटुलैस्सस्स दंसणं परिसुज्झइ । उड्ढ अहेतिरियं च સભ્યમનુસ્પતિ || ૬ || આ અધિદન રૂપ છઠ્ઠું સમાધિ સ્થાન છે. જે વ્યક્તિએ કૃષ્ણાદિ અશુભ લેશ્યાઓને આત્મ-પ્રદેશેાથી વિલગ કરેલ છે અને તપ આદિથી આત્માને શાંત, નિમાઁળ અને વિશુદ્ધ લેશ્યાવાળા બનાવેલ છે તેને અવધિદર્શન ઉપલબ્ધ થાય છે. તે દનની સહાયતાથી તે ઊર્ધ્વ, અધા અને તિય ગ્લેાકમાં રહેનારા જીવવિદ્ય પદાર્થોના સ્વરૂપને યથા જોવા લાગે છે કારણ જેના અવધિજ્ઞાનાવરણને ક્ષયેાપશમ થયે હાય તેનું દન સ્વભાવતઃ નિર્મળ થઈ જાય છે. सुसमाहि लेस्सस्स अतिक्कस्स भिक्खुणा | सव्वतेा विमुक आया जाणाइ पज्जवे || આ મન:પર્યવ જ્ઞાનના પ્રાકટયરૂપ સાતમું સમાધિ સ્થાન છે જે તેજ, પદ્મ અને શુકલ લેશ્યાના ધણી છે, જેનું ચિત્ત નિશ્ચલ અને શ્રદ્ધાશીલ છે, તર્ક–મીમાંસા (વિચારણા-સંશય)ને જેણે દૂર હડસેલ્યા છે અને એનાથી જેના હૃદયમાં દઢ વિશ્વાસ જન્મ્યા છે. જે વિશુદ્ધસયમી છે, અપ્રમત્ત સયત છે તેને મન:પવ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેથી તેને સમ્યજ્ઞાન, દર્શન ચારિત્ર તથા તપ સંબધી સવિશેષ સમાધિ ઉત્પન્ન થાય છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮: ભેઘા પાષાણુ, બોલ્યાં દ્વાર जयासे जाणाबरणं सव्व होइ खय गय । तओ से लोगमलोग च जिणो जाणति केवली ॥ ८ ॥ जयासे दसणाबरण सव्व होड खय गय' तो लोगमलोग च जिणो पासति केवली ॥ ९ ॥ આ બે ગાથામાં ક્રમશઃ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન રૂપ આઠમું અને નવમું સમાધિ સ્થાન બતાવેલ છે. જેના જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય રૂ૫ ચાર ઘનઘાતક કર્મ ક્ષયંગત થઈ જાય છે તે જિન ભગવાન થઈ જાય છે. કેવળજ્ઞાન અને કેવળદર્શનને ધારણ કરનારે હેઈ તે કેવળીના નામથી ઓળખાય છે. સર્વ કર્મોનો ક્ષય થવાના કારણે તે સર્વજ્ઞ–સર્વદશી થઈ સંપૂર્ણ મર્ત—અમૂર્ત પદાર્થોને જાણનાર અને જેનાર થઈ જાય છે. આ સમાધિ અગ્રુત હોય છે. આ સમાધિમાં પડવાનું કે તરતમતા આવવાનું ભયસ્થાન નથી. તાડ વૃક્ષને પિષણ આપનારી ઘણી નસ હોય છે પરંતુ એક પ્રમુખ નસને જો તીણ સેય જેવા શસથી છેદન કરવામાં આવે તે તે તાડ વૃક્ષ આખું સુકાઈ જાય છે. બરાબર એ જ રીતે મેહનીય કર્મના ક્ષય થવા પર જ્ઞાનાવરણીયાદિ ઘાતી કર્મો સ્વયં નાશ પામી જાય છે. મસ્તક કપાઈ જવાથી જેમ શેષ અંગ અને આત્મા પણ પ્રાણવાયુથી શૂન્ય થઈ જાય છે, સેનાપતિના મૃત્યુથી જેમ સેના ભાગી જાય છે, ધૂમાડા રહિત અગ્નિ જેમ લાકડા આદિ ઉત્પાદક કારણેના અભાવથી સ્વયં શાંત થઈ જાય છે, તેમ મેહનીય કર્મને નાશ થવાથી, શેષ બધા કર્મો સ્વયં નષ્ટ થઈ જાય છે. જેમ સુકાએલા વૃક્ષે જળ સિંચનથી પુનઃ જીવિત નથી થતા, જેમ બળી ગયેલા બીજો પુનઃ અંકુરિત થતા નથી, તેમ કર્મ બીજના દિગ્ધ થવા પર જન્મ મરણ રૂપ અંકુર અંકુરિત થતા નથી. चिच्या ओरालिय बादि नामगोयच केवली । आउय वेयणिज्ज च छित्ता मवति निरमे ।। આ ચરમ અને દશમ સમાધિ સ્થાન છે. જ્યારે અંત સમય આવે છે ત્યારે કેવલી ભગવાન દારિક, સેન્સ અને કાર્માણ શરીરને તથા નામ, આયુ, ગોત્ર અને વેદનીય કર્મોને પિતાના આત્મ પ્રદેશોથી પૃથફ કરી, કર્મપ્રદેશ રહિત થઈ, મોક્ષ મેળવી લે છે. તેવા જીવને સાદિ અનંત પદની પ્રાપ્તિ થઈ જાય છે. તે પવિત્ર આત્મા સિદ્ધ, બુદ્ધ, મુકત, અજર, અમર, નિત્ય, શાશ્વત આદિ અનેક નામથી ઓળખાવા લાગે છે. આ દશે પ્રકારની સમાધિ મા ધર્મ ચિંતન ઉપર આધારિત છે. એટલે સમાધિ મેળવવા ઈચ્છતી વ્યક્તિએ ધર્મ ચિંતન અથવા અનુપ્રેક્ષામાં રત રહેવું જોઈએ. આજ મોક્ષનું પરમ દ્વાર છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ સામાયિક સાધના આજે સામાયિક વિષે કિંચિત્ માત્ર પ્રકાશ નાખીશ. આરાધનથી તમે બધા રાજ સામાયિકની આરાધના કરે છે. સામાયિકની આ સાધના જો સમભાવની વૃદ્ધિમાં સહાયક બને, અહુ'ના વિસર્જન અને મમતાના ત્યાગમાં સમર્થન કરનારી બને, તે ભગવાને બતાવેલી સામાયિકની સાચી દિશામાં તમે પ્રગતિશીલ છે એમ નિઃશંકપણે માની શકાય. પ્રતિદિન તમે નિયત પ્રમાણે સામાયિક વ્રતની આરાધના તે કરા છે, પરંતુ તે વ્રતના જીવનમાં આવવાં જોઇતાં પરિવર્તને ન આવતાં હાય, સદ્ગુણ્ણાના સંવર્ધનની ધારી પુષ્ટિ જોવા ન મળતી હોય, દૈનિક ચર્ચા તેમજ વ્યવહાર અને વ્યાપાર સંબંધી કાર્યામાં ડગલે ને પગલે સમતા અદૃશ્ય થઈ જતી હાય, અને વિષમતાનું તાંડવ નૃત્ય સ્પષ્ટ દેખાઇ આવતુ હે!ય તે સમજવું કે જે વ્રતની તમે આરાધના કરી રહ્યા છે તે ભગવાને ખતાયેલ સામાયિક વ્રત નથી. એવા તારાધનથી તમારા મનની સંતુષ્ટિ ભલે થઇ જતી હેાય, પરંતુ આત્મિક ગુણ્ણાની સ`પુષ્ટિ તેનાથી સિદ્ધ થતી નથી. આપણા મનમાં જે એ ભાવ ઊંડાણથી પ્રવેશી જાય અને પ્રાણાને સ્પર્શી જાય કે, આ જગત એક રંગમ'ચ છે, અભિનય ખતાવવાનુ એક અજોડ સ્થાન છે, આપણે તે માત્ર અભિનેતા છીએ, અભિનયને ભજવનારા છીએ, કર્યાં નથી પણ માત્ર અભિનય કરનારા છીએ, તે। અને સઘન કે પ્રગાઢ થવાને અવકાશ રહેશે નહિં અને અહુ'ના અભાવમાં કતૃત્વના ભાવા ઉત્પન્ન થશે નહિ. કર્તૃત્વના ભાવથી શૂન્ય ક્રિયાએ અંધક થતી નથી. અંધ હુ ંમેશાં અહમૂલક હાય છે બ્રહ્મને બદલે જ્યારે કેન્દ્રમાં અહ` આવીને બેસી જાય છે, ત્યારે અહુના વિસ્તાર વધતા જાય છે અને જેમજેમ અહુના વિસ્તાર વધતા જાય છે, તેમતેમ માણસ વસ્તુએ સાથે તદાકાર થતા જાય છે. તે પેાતાને વસ્તુઓના કર્તા અને નિર્માતા માનતા થઈ જાય છે. પ્રકૃતિથી ઘટતી ઘટનાઓ, નિયતિથી યથાવાસ્થિત ચાલતી સૂર્ય, ચંદ્રાદિ પદાર્થોની નિયત ગતિએ અને પ્રારબ્ધથી સમુપલબ્ધ થતી અનુકૂળતા પ્રતિકુળતાનુ કર્તૃત્વ પોતાને માથે એઢી લે છે. પિરણામે તે સમતાને ખાઈ બેસે છે અને વિષમતાના ગતમાં ધકેલાઈ જાય છે. વિષમતા એ જ દુઃખ છે એટલું જ નહિ, દુઃખની પરંપરાનું દુઃખદાયી મૂળ છે. તમે રામલીલા અનેકવાર જોઇ હશે. આજે રામ અને સીતાને થયાં હજારો વર્ષો થઇ ગયાં છે. તેમનાં જીવન ઇતિહાસની આછી રૂપરેખા રામલીલામાં બતાવવામાં આવે છે. અસલી રામ તે આજે મેાક્ષમાં છે. સીતાજી દેવલાકમાં મિરાજિત છે. અને રાવણ આજે નરકમાં રગદોળાઇ રહ્યો છે. છતાં રામલીલા તે ચાલ્યા જ કરે છે. જો કે રામલીલા તે માત્ર અભિનયજ છે, પરતુ સાચા રામને પણ જે શેાધી કાઢવામાં આવે તે તે પણ રામલીલાનાં એક અભિનયના પાત્રથી વધારે નથી જ. અસલી રામની પણ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર આ જ એક વિશેષતા છે. સીતાને શોધવા તેઓ પિતાની આખી જિંદગીને હોડમાં મૂકે છે અને એક ઘેબીના નાસમજ શબ્દ સાંભળી તે જ સીતાને પાછા જંગલમાં તજી પણ દે છે. રાવણ સાથે જીવ સટોસટની લડાઈ કરીને અથાગ પરિશ્રમ પૂર્વક તેઓ લંકાનું રાજ્ય મેળવે છે અને એકક્ષણમાં, કાંઈ જ વિચાર કર્યા વગર, પાછું તેને દાનમાં પણ આપી દે છે. આ બધું જ રામને માટે વાસ્તવિક હેત, લીલા કે ક્રીડા ન દેત તે ભારે મુશ્કેલી થાત. પરંતુ રામને માટે ખરેખર આ બધું વાસ્તવિક ન હતું, માત્ર અભિનયને જ એક ભાગ હતે. રામ અતિશય ગંભીર છે. અન્યથા એક નજીવી, નાનકડી, નગણ્ય વાત માટે, એક બેબીની વાત સાંભળીને સીતાને ત્યાગ કરે ખરા? પરંતુ આ એક તેમના અભિનયની જ પૂર્તિ હતી. શ્રી રામને આ પણ એક બીજો અભિનય છે. સી ખવાઈ ગયાં છે. રામ ભારે આકંદ અને વિલાપ કરી રહ્યા છે. ગાંડાની માફક જંગલમાં આમ તેમ ભટકી રહ્યા છે. અને સીતાજીને શોધી રહ્યા છે. જંગલનાં વૃક્ષોને પૂછી રહ્યા છે કે મારી સીતા ક્યાં છે ? આશ્ચર્યની વાત તે એ છે કે, રામ સીતાની ઈચ્છાથી જ સેનાના મૃગને મેળવવા તેની પાછળ ભાગ્યા છે. આપણે પણ જાણીએ છીએ કે, સેનાને મૃગ હેતું નથી. છતાં રામ સેનાના મૃગની પાછળ દેટ મૂકે છે. આ બધા શ્રીરામના અભિનયને જ એક કિમતી અને હૃદયસ્પર્શ ભાગ છે.. સેનાના મૃગની પાછળ અમ દેડે છે અને લક્ષમણને ઉદ્દેશીને મોટા અવાજે બૂમ પણ મારે છે- લક્ષ્મણ ! આવ, મને બચાવ!” લમણજી શ્રીરામના આ ઉદ્ગારે બરાબર સાંભળે છે પણ સીતાને એકલા મૂકી, લક્ષ્મણજી જવા તૈયાર થતા નથી. તેથી સીતાજી ભારે મુંઝવણમાં પડી જાય છે. લક્રમણને જવા માટે તેઓ દબાણ કરે છે, પરંતુ લમણ એકના બે થતા નથી. તેઓ કહે છે, મોટાભાઈ મને તમારા રક્ષણની જવાબદારી સોંપીને ગયા છે એટલે હું જઈશ જ નહિ. સીતા માટે તે અસહ્ય બની જાય છે. તેઓ લમણજીને ન કહેવાના શબ્દો પણ કહે છે. સીતાજી લક્ષ્મણને આવા કડવા શબ્દો ક્યારે કહી શકે કે જ્યારે તેણીની દષ્ટિએ આ એક અભિનયને જ હિસ્સો હોય.રામ અને સીતાની દષ્ટિમાં તે આ બધે અભિનયને જ એક ભાગ હતું. પરંતુ લમણજીની દષ્ટિમાં આ એક હકીકત હતી. એટલે સીતાના તીખા તમતમતા અને બંગભર્યા શબ્દોની તેમના મન પર ભારે માડી અસર થઈ. તેઓ રામને ભૂલી ગયા, સીતા પણ ભૂલાઈ ગયાં, અને તે બન્નેને સ્થાને કેધે સુદ્ર સ્વરૂપ ધારણ કર્યું. કંધના આવેશમાં રામના આદેશનું પ્રાણાતે પણ પાલન કરવાની વાત વિસરાઈ ગઈ, અને કાંઈજ વિચાર્યા વગર તેઓ સીતાને છેડી ચાલી નીકળ્યા. સીતા જેવી દેવીના મઢેથી આવા કઠોર અને અજુગતા શબ્દ ઘણાને ભારે કષ્ટપૂર્ણ લાગશે. સીતાના આ જાતના અભદ્ર અને કઠેર વ્યવહારની ભારે કિલષ્ટ ટીકા પણ થશે. પરંતુ આ બધું તેમને જ લાગશે અથવા તેઓ જ કરશે, જેઓ આ આખી લીલાની પૂરેપૂરી વ્યવસ્થા સમજતા નથી. સીતા અને રામના આ બધા વ્યવહારે, તેમની જે પાત્રતા, એગ્યતા, ક્ષમતા Page #192 -------------------------------------------------------------------------- ________________ સામાયિક સાધના : ૧૩૧ અને પવિત્રતા આપણા માનસમાં સંઘરાએલાં છે તે દષ્ટિએ હલકી કોટિના અને એ છાપણાના લાગશે, પણ આ એક તેમના અભિનયના ભાગની જ માત્ર પૂર્તિ છે. તેઓ શ્રી રામ શ્રી લક્ષ્મણ અને સીતાજીની સ્થિતિને પામેલા નથી તેથી તેમને માટે આ બધી હકીકત છે, રમત કે લીલા નથી. આ આખા ખેલમાં રામને આપણે પ્રમુખ માન્યા એટલે આ આખી કીડાને “રામલીલા” નું નામ આપ્યું, પરંતુ તેનું પણ કારણ છે. આમ તો ભરતને પણ કઈ પ્રમુખ માનત તો પણ કઈ અલ્પતા રહેવા ન પામત. તેઓ પણ કંઈ ઓછા કીમતીનાયક નહોતા. રાવણને પણ આપણે મુખ્ય માની શક્યા હોત કેમકે તેના વગર આ આખી ઘટના ઘટી શકી ન હતી. સીતાજી તે કેન્દ્રીય છે જ, કેમકે તેમની આસપાસ જ આ આખી લીલાની જાળ ફેલાએલી છે અને વિસ્તાર પામી છે. પરંતુ આ બધાં નાયકને છેડીને માત્ર રામને જ નાયક માન્યા, તેનું એકજ મુખ્ય કારણ એ હતું કે આ આખા ખેલમાં તેને ખેલ તરીકે જાણનાર, ઓળખનાર અને માનનાર એ એકજ વ્યક્તિ હતા. જીવન પણ એક ખેલ છે. આવી પડેલી ફરજને અભિનય માની, અહંશૂન્ય માનસથી તેને અદા કરતાં રહેવામાં વિષમતાને સ્થિર થવાને અવકાશ નથી. સમતાના સંવર્ધનની તેમાં શક્યતા છે અને એ જ સામાયિકની ભૂમિકા છે જે ચોવીસે કલાક જીવન સાથે જોડાએલી રહે છે. સામાયિકને જીવનમાં વણી લેનારના હૃદયમાં કડવાશને સ્થાન નથી રહેતું. સવ છે પરત્વે તેની સમભાવની ભૂમિકા વૃદ્ધિગત થતી જાય છે અને તેના જીવનમાં મીઠાશ અને મૈત્રી ભાવ વધતાં જાય છે. ચારિત્ર્ય ગુણનું મૂળ જ સામાયિક છે. શ્રાવક હોય કે સાધુ, સામાયિક તેમનાં આધ્યાત્મિક જીવનનું અવિભાજ્ય અંગ બની જાય છે. આ સામાયિકનું સ્વરૂપ અનુગ દ્વાર સૂત્રમાં આ રીતે જણાવેલ છે जस्स सामाणीयो अप्पा संजमे नियमे तवे । तस्स सामाइय हाइ इइ केवली भासिय ।। સર્વજ્ઞ સર્વદર્શી પરમાત્માએ સામાયિકનું રહસ્ય બતાવતાં જણાવેલ છે કે જેણે પોતાના આત્માને સંયમ, નિયમ અને તપમાં પ્રતિષ્ઠિત કરેલ છે તેને સામાયિક હેાય છે. આ સામાયિક જીવનમાં પ્રશમ ગુણને આવિર્ભાવ કરનારી હોય છે. પ્રશમ ગુણનું શું માહાભ્ય છે તે બતાવતાં આચાર્ય ભગવાન કહે છે स्वर्ग सुखानि परोक्षाण्यत्यन्त परोक्षमेव मोक्षसुखम् । प्रशमसुखं प्रत्यक्ष न परवशं न च व्ययप्राप्तम् ।। સ્વર્ગ અને મોક્ષના અનુપમ સુખ વિષે ગ્રંથ અને શાસ્ત્રી સાક્ષી પૂરે છે. સ્વર્ગના લોકોત્તર સુખ અને મેક્ષના અમૃતત્વના આનંદનાં વર્ણન કયાંય ઓછા જોવા મળતાં નથી. તેમની સત્યતા આગમ પ્રમાણુથી માની શકાય ખરી, પરંતુ તે પરોક્ષ અત્યંત પક્ષ છે. પરંતુ ઉપશમથી Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર પ્રાપ્ત થતા અમૃત રસના સુખસ્વાદની અનુભૂતિ સ્વસંવેદન પ્રત્યક્ષથી સહુ કોઈ જાતે જ અનુભવી શકે છે. પ્રથમ રસમાંથી આવિર્ભાવ પામેલું સુખ પરાશ્રિત નથી કે જે સમય અને સંજોગો ફરતાં દુઃખરૂપે પરિણમે. જેમ કે કષાય આત્મ પ્રદેશમાં સ્પંદન અને અણધારી ઉષ્ણતા ઉત્પન્ન કરે છે, સમતાને ઊલટાવી તામસમાં ફેરવી નાખે છે તેમ અહંકાર પણ જંપીને માણસને બેસવા દેતું નથી. અહે આત્મિક શાંતિને પરમ દુશ્મન છે. વિવિધ વક્રતાની જે ચેષ્ટાઓ દષ્ટિગોચર થાય છે તે વિફરેલા અહંનું જ વિકૃત નૃત્ય છે. આ અહંના ફણીધરને, વિનમ્રતા અને મૃદુતાને અવંધ્ય મંત્રથી જે વશ કરવામાં ન આવે તે અનિટની પરંપરા ઊભી કરવામાં તે કશીજ મણ રાખે નહિ. માટે ગમે તેમ સમતા રસ વધારવા અને અહં મૂલક વિષમતાઓ દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ. મને સમતા રસની પ્રચુરતાને એક દાખલ યાદ આવી જાય છે. તદનુસાર, રામાનુજ સંપ્રદાયમાં વેંકટેશ્વર નામના એક પરમ ભકત આચાર્ય થયા છે. પુષ્ટિ માર્ગને અનુસરનાર, ભકિતમાર્ગની પરંપરાને સાચવનાર એક પુષ્ટિ સંપ્રદાય છે. શ્રી વેંકટેશ્વરાચાર્ય તે ભકિતના શિખરને સ્પર્શેલા હતા. તેમની ભકિતને મહિમા વ્યાપક હતે. ભકતશિરોમણિ તરીકે પિતાના યુગમાં તેઓ ખ્યાતિ પ્રાપ્ત મહાપુરુષ હતા. પરંતુ પ્રકૃતિ સદા સંતુલન જાળવી રાખે છે. સંતુલનમાં વિષમતાને તે કદી પ્રવેશવા દેતી નથી. તે મુજબ એમના સગુણે અને સદાચાર તરફ જેમ એક મોટો સમુદાય આકર્ષાયેલું હતું તેમ એમના તરફ અસહિષ્ણુતા, ઈર્ષ્યા અને તેઢષથી જેનારે, જ્ઞાત અજ્ઞાત માર્ગે તેમના દેને શોધી કાઢવા તત્પર એવે એક બીજે વિરોધી સમુદાય પણ હતું. આ સમુદાય તેમની લોકોત્તર દિવ્યતા અને પ્રતિભા સંપન્ન પવિત્રતાથી અંજાઈ જવાને બદલે, વેરની દુષ્ટ ભાવનાથી સળગી રહ્યો હતો. આ પવિત્ર પુણ્યાત્માને ગમે તે રીતે અપમાનિત કરવા તે પ્રયત્ન કરી રહ્યો હતો. એમના દુર્ગુણે દેખાય અને એમને બદનામ કરી શકાય એવું તે હતું જ નહિ. દશમને પણ આ સત્ય કબુલ કરતા હતા. તેમની પવિત્રતાને સાબીત કરવા કશા જ પ્રયત્નની જરૂર નહતી. પરંતુ શ્રેષથી બળતું માનસ વિવેકને ચૂકી જાય છે. સારાનરસા પરિણામનું તેને ભાન રહેતું નથી. તે ભીંત ભૂલે છે, ન કરવાનું કરી બેસે છે અને ન બોલવાનું બોલી જાય છે. વિધી દળના માણસોએ શ્રી વેંકટેશ્વરાચાર્યની ઝુંપડીની બહાર પગરખાંનું એક તરણ બનાવી બાંધી દીધું કે જેથી તે જોડાંઓને સંસ્પર્શ, આવતા જતાં, એમના માથા સાથે થાય, અને તેથી લોકોની નજરમાં તેઓ હલકા પડે, મશ્કરીના પાત્ર બને. બીજાને હલકા પાડવાની કલુષિત અને કુત્સિત વૃત્તિથી ખરેખર તે પોતે જ હલકા પડતા હતા તે સત્ય તેઓ ભૂલી જતા હતા! જ્યારે મહાત્મા વેંકટેશ્વર પિતાની મહુલીમાંથી બહાર નીકળ્યા, ત્યારે પગરખાંનાં તેણે તેમનું બરાબર સ્વાગત કર્યું. આ જોઈ તેઢેષથી પીડાતો વિરેાધી સમુદાય જોરથી હસી પડે. Page #194 -------------------------------------------------------------------------- ________________ સામાયિક સાધના : ૧૩૩ પિતાના હૃદયમાં રહેલી બિભત્સવૃત્તિ પિલાયાને તેમને સંતોષ થશે. શ્રી વેંકટેશ્વરાચાર્ય તરફ તેમના હૃદયમાં જે ઈર્ષ્યા અને વેરવૃત્તિ હતી તેનું આ નગ્ન પ્રદર્શન હતું. પરંતુ શ્રી વેંકટેશ્વર તેથી જરાપણ ક્ષેભ કે સંકેચ અનુભવ્યા વગર તરતજ હસતા હસતા બેલી ઊઠયાઃ कर्मावलम्बकाः केचित् केचिद् ज्ञानावलम्वकाः । वस्तु हरिदासानां पादरक्षावलम्वकाः ॥ કેટલાક પુરુષે ગીતા પ્રરૂપિત કર્મમાર્ગને આશ્રય લઈ તરી ગયા છે. કબીર, રૈદાસ, વગેરે મહાત્માઓએ પિતાને નિયતિએ આપેલા કર્મને નિષ્ઠાથી વરેલા રહી, તાણાવાણા વણતા અને જોડા ગાંઠતા, આત્માના તાણાવાણા વણી લીધા. શંકરાચાર્ય જેવા પુરુષે જ્ઞાન માર્ગનું અવલંબન સ્વીકારી, સંસાર સમુદ્ર પાર કરી ગયા. અમે તે હરિદાસેના, આવા ભગવદ્ ભકતોના પગરખાંનું અવલંબન લઈને તરવાના છીએ. આચાર્યશ્રીની સરળતા, વિનમ્રતા, અને પવિત્રતા જોઈ હસનારાઓનું હાસ્ય બંધ થઈ ગયું. તેઓ શરમાઈ ગયા અને પગે પડ્યા. તાત્પર્ય એ છે કે ગમે તેવા વિષમ સંજોગોમાં પણ સમતા ટકાવી રાખવી એ જ સામાયિકને પરમ આદર્શ છે. તમે બધા જ ઉપાશ્રયમાં સામાયિક કરે છે. સામાયિક કરતી વખતે તમારી સ્થિતિ, તમારા અધ્યવસાયે, જુદા હોય છે અને ઉપાશ્રય છોડયા પછી તમે સાવ બદલાઈ જાઓ છો. બંને વખતે હોવી જોઈતી એકરૂપતા તમારામાં દષ્ટિગોચર થતી નથી. તમે માની લીધું કે, સામાયિક તે ઉપાશ્રયને ધર્મ છે. વ્યવહાર અને જીવનના બીજા ક્ષેત્રમાં તેને કશે જ ઉપયોગ નથી. પરંતુ તેમ સમજવું એક મોટી ભૂલ છે. પુણિયા શ્રાવકની સામાયિક તે જાણીતી છે. ભગવાન પોતાના શ્રીમુખેથી તેની સામાયિકના વખાણ કરે છે. રાજા શ્રેણિકને, નરકના દળિયા તોડવા, પુણિયા શ્રાવકની સામાયિક ખરીદવા તેઓ ભલામણ કરે છે. સામાયિક એ કંઈ બજારની લેવાદેવાની વસ્તુ નથી, આમા સાથે સંબંધ ધરાવતી આંતતિ છે. આ સત્ય તેના પ્રાણને સ્પર્શાવવા જ ભગવાને આ ભલામણ કરી હતી. કહેવાય છે કે, પુણિયા શ્રાવક પાસે બે દોકડાની જ સંપત્તિ હતી. છતાં એક દિવસ તે પિતે ઉપવાસ આદર અને સ્વધર્મ બંધને જમાડતે અને બીજે દિવસે તેના ધર્મ પત્ની ભૂખ્યાં રહેતાં અને સ્વધર્મનું સન્માન કરતાં. એકવાર ચૂલો સળગાવવા, કેઈના ચુલામાંથી પૂછ્યા વગર તેનાં પત્ની ભારેલા અગ્નિ લઈ આવેલાં. આ નજીવી અણહકની વસ્તુને ઉપગ કરવાને કારણે પુણિયા શ્રાવકને સામાયિકમાં જે સ્થિરતા રહેવી જોઈએ તે રહી નહિ. એટલે કંઈક ભૂલ થઈ ગઈ હોવાની, અજાયે પણ અનીતિ આચરાઈ ગઈ હોવાની ફરિયાદ તેણે પિતાની પત્નીને કરી. તેની પત્ની પણ સરળ સાત્ત્વિક અને નિખાલસ હતાં. પોતે કરેલ ભૂલ કહી બતાવી. ફરી એ ભૂલની આવૃત્તિ ન થાય તેને દઢ નિર્ણય કર્યો ત્યારે પુણિયા શ્રાવકને સંતોષ થયો. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪: ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર બે દોકડાની જે માત્ર સંપત્તિવાળા પુણિયા શ્રાવકની નિષ્ઠા, અને લાખોની સંપત્તિ ધરાવતા એવા તમારા નિષ્ઠાના છેડા ક્યાંય મેળ ખાય છે ખરા? પછી ગમે તેટલી સામાયિકે બાંધે તેયે અંતરાત્મામાં શાંતિ અને સમાધિને જન્મ થાય જ કયાંથી? સામાયિકની વ્યાખ્યા કરતાં શાસકારે કહે છે. जो समो सम्बमूमेसु तसेसु थावरेसु य । तस्स सामाइयं होइ इइ केवली भाखियं ॥ જગતમાં ત્રસ અને સ્થાવર રૂપે બે પ્રકારની જીવરાશિ છે. પરંતુ એકેન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધી બધામાં આત્મા તે સમ એટલે મારી માફક સમાન જ છે, એટલે કેઈપણ પ્રાણીને દ્રોહ કે કોઈની પણ સાથે રાગદ્વેષ એ આત્મ દ્રોહ જ છે, એમ જે “મૃથ્ય બરાબર સમજાઈ જાય, તે સામાયિકનું શુદ્ધ સ્વરૂપ આત્મામાં ઊભું થાય. ખરી રીતે તે સામાયિક એજ આત્મા છે અને આત્મા એજ સામાયિક છે. આત્મા અને સામાયિક બે નથી પરંતુ એકજ વસ્તુના બે નામે છે ચતુર્ગતિના ભયસ્થાનો સંસારમાં સુખ અને દુઃખને દ્રઢ છે. ખરેખર સુખ જેવી કઈ વસ્તુજ નથી. દુઃખની માત્રાની અલ્પતને સુખ એવું નામ આપી દેવામાં આવ્યું છે. સુખની આવી મરીચિકામાં ફસાએલે માણસ સુખની શોધમાં રાત દિવસ ફાંફાં માર્યા કરે છે, પરંતુ સુખનાં બી વાવવા જતાં દુઃખનાં બી વવાઈ જાય છે. સુખની ઈચ્છામાંથી જ દુઃખને જન્મ થાય છે. દુઃખ અને સુખ જીવનનાં અનિવાર્ય પાસાં છે. આ બંનેમાંથી કેઈ એકને સ્વીકાર અને બીજાને અસ્વીકાર અશક્ય બની જાય છે. જે જીવનમાં નિતાંત દુઃખ જ હેત તે માનવ જાતને વારંવાર જાગૃત કરવાની ભગવાન મહાવીર કે ભગવાન બુદ્ધને જરૂર ન પડત. લેકે દુઃખથી ઘણા ગભરાય છે. સૌ દુઃખને છોડવા ઈચ્છે છે અને સુખને મેળવવા ચાહે છે, છતાં દુઃખથી ભાગીને સંન્યાસી થઈ જતા નથી. દુઃખથી પીડિત રહેવા છતાં તે દુઃખથી ભાગી જતા નથી માટે દુઃખથી ભિન્ન એવું કઈ અનેરું આકર્ષણ હેવું જ જોઈએ જે દુખના દરિયા વચ્ચે પણ તેમને અટકાવી અને રોકી રાખે છે. જે દુખ સાથે ક્યારેય પણ સુખના કણની અનુભૂતિ ન થવા પામી હતી તે માણસ દુઃખથી કંટાળી અવશ્ય ભાગી જવા પ્રયત્ન કરત. પરંતુ સુખની આશા અને અભીપ્સામાં તે આ મેટા દુઃખના પહાડને પણ વહન કર્યું જાય છે. કણભર સુખને માટે મણભર દુઃખ સહન કરવા તે તૈયાર રહે છે એને અર્થ જ એ છે કે, તેને મન મેટા દુઃખ કરતાં ક્ષણભર સુખની કિંમત વધારે છે. એટલે સુખ પણ સત્ય છે. પરંતુ એકાંત ત્યાગને વરેલા દુઃખ પર ભાર મૂકે છે તે ગની પ્રમુખતાવાળા સુખને જ જોઈ શકે છે. ત્યાગીઓની દષ્ટિમાં સુખનું કયાંય દર્શન નથી Page #196 -------------------------------------------------------------------------- ________________ ચતુતિના ભયસ્થાના ઃ ૧૩૫ તે ભાગીઓની દૃષ્ટિમાં દુઃખનું ભારોભાર અદન છે. આ એકાંત સૃષ્ટિમાં આંશિક સત્યા હોવા છતાં પરસ્પર નિરપેક્ષ હાવાને કારણે, આંશિક સત્યે પણ અસત્યમૂલક બની જાય છે. કોઇ કહે કે, માત્ર જન્મ જ છે–તા તે અભિપ્રાય અસત્ય થઇ જાય છે. કારણ કે દરેક જન્મ સાથે મૃત્યુ જોડાએલું જ છે. કોઇ કહે કે મૃત્યુ જ છે–તા તે પણ અસત્ય બની જાય છે. કારણ કે પ્રાયઃ દરેક મૃત્યુની સાથે જન્મ સંકળાયેલા છે. સુખદુઃખની પણ આ જ વ્યવસ્થા છે. આ વસ્તુને જરા ગભીરતાથી વિચારીએ અને તેની ગહનતામાં પ્રવેશીએ તે આપણને લાગશે કે દરેક સુખ સાથે દુઃખ અને દરેક દુ:ખ સાથે સુખ અનિવાય રીતે જોડાએલાં છે. આ દ્વંદ્ર જ સંસાર છે. એટલે જ્યારે વધારે ગહનતા અને ઊંડાણુમાં જવાના અવસર મળે છે ત્યારે આપણે સમજી શકતાં નથી કે દુઃખ કયારે સુખમાં પરિર્તિત થઇ જાય છે અને સુખ કયારે દુ:ખમાં ફેરવાઇ જાય છે. એક ક્ષણ પહેલાં જે સુખકર પ્રતીત ક્રાય છે, પરિસ્થિતિ બદલાતાં તે દુઃખરૂપ બની જાય છે. દુઃખરૂપ જણાતી વસ્તુઓ સજોગો પરિતિત થતાં, સુખમાં ફેરવાઇ જાય છે. સુખ અને દુઃખ આકાશમાં છવાએલાં વાદળાં જેવાં છે, જે આવે છે અને જાય છે. છતાં સુખ અને દુઃખ બેઉ સત્ય છે. એટલે જ્યારે માણસ દુઃખના પ્રસંગેામાં પણ અનુકૂળતા અથવા પ્રસન્નતાને અનુભવ કરે અને સુખના પ્રસ ંગેામાં પણ સુખ અને આનંદના અનુભવ કરે, ત્યારે જ તે કહી શકે કે દુઃખ પણ મને સ્વીકાર્યાં છે, તેમાં હું રાજી છું; સુખપણ મને મંજુર છે, તેમાં હું ખુશી છું. જે ક્ષણે એવી સમજ ઊભી થશે કે આજનું દુઃખ છે તે આવતી કાલનું સુખ છે અને આજના સુખમાં આવતી ક્ષણેાનું દુઃખ સમાએલ છે પછી તે દુઃખમાં ગભરાશે નહિ અને સુખમાં અભિમાન કરશે નહિ. તે સમજશે કે જીવનમાં સુખ અને દુઃખ બંનેનું સમાન સ્થાન છે. જીવનમાં મને આવે છે, અને આવીને ચાલ્યાં જાય છે. માટે બંનેના સત્કારમાં જ દુઃખાતીત થઇ જવાની ચાવી છે. આવી અવસ્થા જ પરમ આનંદની અવસ્થા છે. સમજણુને જ્યારે આવી અવસ્થા પ્રાપ્ત થશે ત્યારે જ સચ્ચિદાનંદ જે આત્માનું સ્વરૂપ છે અને તેમાં જે આનંદ ગુણુ છે તે સાળે કળાએ ખીલી ઊઠશે. જ્યાં સુધી દ્વન્દ્વાતીત ન થઈએ ત્યાં સુધી સુખ દુઃખ મિશ્રિત સંસારની વિચિત્રતાના અવનવાં દા આપણી સમક્ષ ઊભાં થતાં જ રહેવાનાં. આ જગત નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિરૂપ છે. આ ચાર ગતિઓમાં સંસારી જગત સમાઈ જાય છે. એક એવી પણ ગતિ છે કે જ્યાં ગયા પછી પાછા આવવાનુ રહેતુ જ નથી અને તે છે સિદ્ધ ગતિ. સહુથી ક્ષુદ્ર સ્થિતિ અને જ્ઞાનની અત્યક્ષતા નિગાનની સ્થિતિમાં છે. નિગેાદ એ પણ તિયંચગતિના જ જીવા છે. સહુથી અવિકસિત જીવની આ દશા છે. નિાદના જીવા, એક સ્વસ્થ માણુસ એક શ્વાસેાશ્ર્વાસ લે એટલા જ સમયમાં સાડાસત્તર વખત જન્મ મરણ કરે છે, Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર નિગેદના જીવના ભવને ક્ષુદ્રભવ કહેવાય છે. જૈન કાળગણના અનુસાર અસંખ્યાત સમયની આવલિકા હોય છે. સંખ્યાત આલિકાને એક ઉચશ્વાસ–નિશ્વાસ હોય છે. એક રોગરહિત નિશ્ચિત તરુણ પુરુષના એક વાર શ્વાસ લેવા અને છોડવાના કાળને એક શ્વાસે શ્વાસ કાળ કહેવાય છે. સાત શ્વાસોચ્છવાસ કાળને એક સ્તક થાય છે. સાત સ્તકને એક લવ થાય છે. સાડા આડત્રીસ લવની એક ઘડી થાય છે. બે ઘડીનું એક મુહૂર્ત થાય છે. એક મુહૂર્તમાં શ્વાસેચ્છવાસની સંખ્યા કાઢવા માટે ૧ મુ × ૨ ઘ. ૪ ૩૮ લવ x ૭ સ્તંક x ૭ ઉદ્ઘાસ-આ બધાનું ગુણન ફળ ૩૭૭૩ સંખ્યા આવે છે. એક મુહૂર્તમાં એક નિગેદિયાને જીવ ૬૫૫૩૬ વાર જન્મ લે છે. એટલે ૫૫૩૬ ને ૩૭૭૩થી ભાગવાથી ૧૭૩૯ લબ્ધ આવે છે. સારાંશ એ છે કે, એક શ્વાસે વાસ કાળમાં સત્તરથી પણ કાંઈક અધિક ક્ષુદ્રભવ પ્રમાણ જાણવું જોઈએ. આધુનિક કાળગણના મુજબ એક મુહૂર્તના ૪૮ મિનિટ હોય છે. એક મુહૂર્તમાં ૩૭૭૩ શ્વાસોશ્વાસ હોય છે. ૩૭૭૩ને ૪૮થી ભાગવાથી એક મિનિટમાં લગભગ સાડા અઠ્ઠોતેર શ્વાસોચ્છવાસ આવે છે. એટલે એક વાસે રવાસ કાળ એક સેકંડથી પણ અલ્પ હોય છે. આટલા જ કાળમાં એક નિગેદિયે જીવ સત્તરથી પણ કાંઈક વધારે જન્મ ધારણ કરે છે. પર્શેન્દ્રિય સિવાય નિગોદના ને બીજી કશી જ ઇન્દ્રિય કે સાધન હોતાં નથી. આખા જગતમાં નિગદના ભર્યા પડ્યા છે. સ્પર્શેન્દ્રિયબળ પ્રાણ, કાયબળ પ્રાણુ, આયુષ્ય બળ પ્રાણ અને શ્વાચ્છવાસબળ પ્રાણ એમ ચાર પ્રાણ તેમને હોય છે. આવી મુશકેલીભરી અને વિચિત્ર અસહાય અવસ્થામાં તેમને નાને એ કાળ વ્યતીત કરવાને નથી પરંતુ અનંતાનંત કાળ એની એ પરિસ્થિતિમાં તેમને વ્યતીત કરવાનું હોય છે. આજની કાળ ગણતરી મુજબને હિસાબ કરવામાં આવે તે, એક સેકંડ કરતાં પણ ઓછા કાળમાં નિગેદના જ સાડાસત્તર વખત એક નિમાંથી બીજી એનિમાં (પણ નિગોદમાં જ) આવ-જા કરે છે. તેમનો જન્મ અને મરણનાં દુખે અસામાન્ય હોય છે. આવાં દુઃખેની પરંપરામાં આ જ અનંતકાળ સુધી સબડતા રહે છે. આવી રીતે જન્મમરણ પામતાં તેમને જે દુઓ થાય છે તે તે તેઓ પોતે જ જાણી અનુભવી શકે છે. આવા અને જન્મ-મરણની સંતાપભરી અવસ્થામાંથી એક મિનિટ માટે પણ વિશ્રાંતિ મળતી નથી. અનંતકાલિન આ ચક્રની ભુલભુલામણીમાંથી અકામ નિર્જરાના બળે કંઈક પુણ્ય સામગ્રી ભેગી થતાં, નિગેદમાંથી તેઓ નીકળે છે ખરા, છતાં એકેન્દ્રિયપણું તે હજુ પણ તેમની સાથે જ રહે છે. તેઓ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એમ વિવિધ પર્યાયમાં અસંખ્યાત કાળ સુધી જન્મમરણ કર્યા જ કરે છે. વનસ્પતિના પર્યાયમાં તે ભૂલે ન પડે તે જ અસંખ્યાતે કાળ છે. અન્યથા વનસ્પતિના પર્યાયમાં તે અનંતકાળ નીકળી જાય છે. આ બધા ની સ્થિતિ કેટલી દયાભરી અને અસહાય હોય છે તે આપણે નજરે જોઈએ છીએ. Page #198 -------------------------------------------------------------------------- ________________ ચતુર્ગતિના ભયસ્થાને : ૧૩૭ ઘણે કાળ આ રીતે વ્યતીત કરી તેઓ બે ઈન્દ્રિય, તે ઈન્દ્રિય, ચતુરિન્દ્રિય અને અસંસી પંચેન્દ્રિયમાં પરિભ્રમણ કર્યા કરે છે. એકથી અનેકવાર ઈયળ, કીડી, ભમરાઆદિના ભવે ધારણ કરે છે અને મૃત્યુને પામે છે. આ વિકલેન્દ્રિય જીવે ભૂખ, તરસ, ટાઢ, તડકાનાં અસહ્ય દુખે ભગવ્યા કરે છે. તેઓ આમતેમ અસહાય ફર્યા કરે છે અને પગતળે રગદોળાયા કરે છે. આ સ્થિતિમાં ઘણે કાળ વીતી ગયા પછી જીવ ઉત્ક્રાન્તિના ક્રમ પ્રમાણે આગળ વધે છે અને અસંજ્ઞી પંચેન્દ્રિયની પર્યાયને ધારણ કરે છે. મન ન હોવાને કારણે તે અનેક જાતનાં દુઃખને ઉપકતા થાય છે. ત્યાર પછી કદાચ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાં જન્મ લે તે તે સિંહાદિ હિંસક પશુઓની પર્યાયને ધારણ કરે છે. આમ સિંહાદિ હિંસ જીવોના રૂપમાં જન્મ લઈ તે નિર્બળ પ્રાણીઓને સતાવે છે. પંચેન્દ્રિય ઘાતના તીવ્ર અને કૂર પરિણામેથી તેભારે પાપોનું ઉપાર્જન કરે છે. પિતે જેમ બીજાને શિકાર કરે છે, તેમ પિતે પણ નિર્દય વ્યક્તિ વડે, શિકારનું લક્ષ્ય બની, તરફડી તરફડીને મૃત્યુ પામે છે, અને અત્યંત સંકિલષ્ટ પરિણામે વડે નરકગતિને પાત્ર બને છે. નરકની વેદના ક્યાં કેઈથી છૂપી છે? શાસ્ત્રીય નરકની વાત, કે જે અધેલકમાં સાતરાજ કરતાં પણ વધારે વિસ્તારમાં વિસ્તરેલી છે, તેને એક ક્ષણ માટે બાજુએ મૂકીએ તે પણ લેક વ્યવહારની રીતે જ્યારે કે માણસને અસહ્ય વેદના થતી હોય છે, વેદનાના મહા ત્રાસથી સંત્રસ્ત થઈ માછલાની માફક જ્યારે તે તરફડિયા મારતે હોય છે, ત્યારે તેને જોઈ સહુ કઈ કહેવા લાગે છે કે, “આ માણસ નારકીય વેદના અનુભવી રહ્યો છે. કઈ જગ્યાએ કચરા અને ઉકરડાના ઢગલા પડયા હોય, દુર્ગધ મારતી વિષ્ટાઓથી માથું ફાટી જતું હોય, દુર્ગધને કારણે નાક અને મોઢા સંકેચવા પડતાં હોય, ત્યારે પણ એકાએક બોલી જવાય છે કે, “આવા સુંદર સ્થાનને નરક બનાવી રાખ્યું છે. આ બધું તે નરકની ઝાંખી કરાવવાના માત્ર રૂપક છે. નરકની ભૂમિ તે હમણાં કહ્યું તેવા દુઃખ અને દુર્ગધ કરતાં અનંતગણું વધારે દુઃખ અને દુર્ગધથી ભરેલી છે. ત્યાંને એક કણ ભૂલેચૂકે પણ જો આ મનુષ્ય લેકમાં આવી જાય તે સેંકડે ગાઉ સુધી રહેતા જીના પ્રાણ નાશ પામી જાય. શાસ્ત્રોનાં આ કથન ઉપરથી અસલી નરકભૂમિની ભૂમિ વિષેની કલ્પના કરી શકાય છે. નરકમાં રહેતા નારકની ભૂખ અને તરસની પીડા શબ્દોથી વર્ણવી શકાય તેવી નથી. નારકી જીવ સદા તરસ્યા જ રહે છે. તરસની પીડા એવી ભયંકર અને અસહ્ય હોય છે કે, સમુદ્ર આખાનું પાણી પણ તેમની તૃષાની સંતૃપ્તિ માટે પૂર્ણ થતું નથી. તૃષાની જ માત્ર તેમને આટલી પીડા છે એમ નથી. તેમને ભૂખની પીડા પણ એટલી જ સતાવે છે. આખા જગતનું સઘળું અનાજ તેમને ખવડાવી દેવામાં આવે તે પણ તેમની ભૂખ ભાંગે નહિ એવા ભકમક રોગથી તેઓ સતત પીડાતા હોય છે. ભૂખ અને તરસ ઉપરાંતની પણ અન્ય ક્ષેત્રજન્ય અને પરસ્પરના સંઘર્ષોથી જન્મેલી અનંત પીડાઓ તેમને માટે મોઢું ફાડીને ઊભી જ હોય છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ : ભેઘા પાષાણ, ખેલ્યો દ્વારા શાસ્ત્રકારે ત્યાંની ક્ષેત્રજન્ય શીત પીડા અને ઉષ્ણતાની પીડાને એક દાખલાથી સમજાવતાં કહે છે કે, એક લાખ મણ વજનવાળો એક છે, જે ઉષ્ણ સ્પર્શવાળા નરકક્ષેત્રની ગરમીમાં મૂકવામાં આવે છે, એક ક્ષણ માત્રમાં તે લેખંડને ગોળ પિતાનાં કઠણપણાને છોડી, પાણી બની જાય છે. આવી અસહ્ય ઉષ્ણતામાં સતત સબડતા નારક છેને કેટલી ઉષ્ણતાજન્ય પીડા ભોગવવી પડતી હશે તેનું તે માત્ર આપણે અનુમાન જ કરવું રહ્યું. તમે તે ઉષ્ણતામાનની ડિગ્રી જે ૧૦૦-૧૦૫થી વધી જાય તે ઈલેકટ્રીક ફેનને ઉપગ કરે છે. ઉષ્ણતાથી બચવા એરકંડીશન બંગલા બનાવે છે. ઉષ્ણતા તમારા શરીરને સ્પર્શી ન જાય તે માટે ભારે સાવચેતીનાં પગલાં - આગળથી જ લે છે. ત્યારે નરકના જીવને તમારી જેમ સગવડતા નથી. એ તે ઉષ્ણતાની ધગધગતી ભઠ્ઠીમાં સતત સળગ્યા જ કરતા હોય છે. આજે ભલે આ સાંભળવાને વિષય બની રહ્યો હોય, ભૂતકાળમાં સાક્ષાત્ અનુભૂતિને વિષય પણ બન્યું હશે, પરંતુ ભવિષ્યમાં ફરી આ વેદના અનુભવવી ન પડે, તેની સતત કાળજી રાખીશું તે પણ બેડો પાર થઈ જશે. આ તો ઉષ્ણતાજન્ય વેદનાની વાત થઈ. શીતજન્ય વેદનાની અસર એનાં કરતાં જરાયે ઓછી નથી. શીતજન્ય વેદનાને સમજાવવા માટે શાસ્ત્રકાર તે જ દાખલાને વિસ્તૃત કરતાં કહે છે કે, એક લાખ મણ વજનવાળે મેળે જે ઉષ્ણતાની તીવ્રતાથી એક ક્ષણમાં ગળી પાણી થઈ ગયે હતે, તે જ ગેળાને હવે જે એક ક્ષણ માટે પણ શીતસ્પર્શવાળી નરકભૂમિમાં મૂકવામાં આવે, તે પાછું એકજ ક્ષણમાં તે પાણી, ફરી લેઢાને ગળે બની જશે. અરે, સામાન્ય શિયાળાની ઠંડીમાંથી બચવા માટે પણ તમે કેટકેટલા ઉપાયે કરે છે ? જે જેટલા શ્રીમંત તેટલાં સમૃદ્ધ અને વિપુલ તેના સાધને ! હવે તે વૈજ્ઞાનિક વિકાસને કારણે ઠંડી કે ગરમીથી બચવાને માટે ઈલેક્ટ્રીકલ વિવિધ સાધને પણ ઉપલબ્ધ છે. તમારી શકિત પ્રમાણે તે બધાં સાધનને તમે ઉપયોગ કરે છે. પરંતુ નારકક્ષેત્રમાં નરકના અને તમારી માફક સગવડતા પ્રાપ્ત નથી. એટલે આ બિચારા આ દુખમાં પીડાયા જ કરે છે. ત્યાં તેમનું નિયમન કરનાર કે શાસ્તા નથી. “gutવીરિત ફુણા એક બીજા એકબીજાનાં દુઃખની ઉદીરણ કરનારા હોય છે. પ્રત્યેક ક્ષણ એકબીજા એકબીજાને હંફાવવા વિવિધ અને વિચિત્ર વૈકરૂપ, વિકુર્તીતાડન, તર્જન અને વિદારણ કરવામાં સંલગ્ન હોય છે. પરસ્પર એક બીજાનાં શરીરનાં કટકે કટકા કરી નાખે છે અને પાછાં વિખુટા પડેલા પારાની માફક સંધાઈ જાય છે. આયુષ્યની સમાપ્તિ ન થાય ત્યાં સુધી આવા સંકિલષ્ટ વાતાવરણમાં તેઓ અબડ્યા જ કરે છે. પુણ્યદયથી નરકમાંથી ઉદ્ધાર થયે અને મનુષ્ય દેહની સંપ્રાપ્તિ થઈ, તે પણ માતાને રજ અને પિતાના વીર્યનાં મહાદુગંધમય પદાર્થનું પહેલવહેલાં તેમને ભેજન કરવું પડે છે. ગર્ભમાં નવ માસ સુધી ઊંધે માથે લટક્તા રહેવું પડે છે. મળમૂત્રનાં ઝરણાં તેના શરીર સાથે ઘસાઈ વહ્યાં જતાં હોય છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ ચતુર્ગતિના ભયસ્થાને : ૧૩૯ જન્મ પછી પણ બાળકને ભૂખ, તરસની પીડા સતાવતી હોય છે. આ દિવસ બાળક રડ્યા કરે છે. જ્યારે ભૂખ લાગતી હોય ત્યારે મા તેને સુવડાવતી હેય, અને ઊંઘ આવતી હોય ત્યારે મા તેને ધવરાવતી હોય એમ પણ બને છે. મળમૂત્રથી ખરડાયેલી પથારીમાં ઘણું વખત સુધી તેને પડયા રહેવું પડે છે. પરાધીનતાપૂર્વક આ બધું તેને સહન કરવું પડે છે. ભૂલેચૂકે પણ જે સ્ત્રી પર્યાયમાં જન્મ થયે તે તે પછી કમનસીબીનું પૂછવું શું? કન્યાના જન્મ સાથે જ મા બાપનાં હૃદયમાં ચિંતા અને અસમાધિને જન્મ થઈ જાય છે. માબાપ તેને પિતાનું જીવતું જાગતું કરજ માને છે. ઘરને ઉકરડે કે સાપનો ભારો માની, ઘરથી બહાર કાઢવાની ચિંતામાં મગ્ન રહે છે. તેની સાથે પરણાવવી એ પણ માબાપ માટે કેયડે થઈ જાય છે. ગાય અને દીકરી જ્યાં દરે ત્યાં દેરાય–એ કહેવત અનુસાર તેને પિતાને પતિ ઈષ્ટ હોય કે અનિષ્ટ, ભણેલે હોય કે અભણ, સુંદર હોય કે કદરૂપ, સ્વસ્થ હોય કે અસ્વસ્થ-ઈચ્છાઓ કે અનિચ્છાએ પણ તેને તેની પાછળ જવું પડે છે. આ રીતે મનુષ્ય જન્મમાં અનેક વિડંબનાઓ પિતાની જાળ પાથરી ઊભી જ હોય છે. વૃદ્ધાવસ્થાનાં દુખોને તો પાર જ રહેતો નથી. ઘરમાં તે બધાંને અપ્રિય થઈ પડે છે. સૌના કટાક્ષને તે પાત્ર બની જાય છે. તેને જીવન કરતાં મૃત્યુ સુખદાયી થઈ જાય છે. તેનાં ઈન્દ્રિય અને અવયવે શિથિલ બની જાય છે. કંપવા ઘર કરી જાય છે. પગ લથડિયાં ખાવા માંડે છે. મોટેથી લાળ અને નાકમાંથી લીંટ ટપકવા લાગે છે. ઈન્દ્રિયે બરાબર કામ કરતી નથી. તે જીવતો પણ બિચારે મરેલા જે સહુના ઉપહાસને પાત્ર બની જાય છે. મંદ કષાયને લઈ તે દેવાયુષ્ય અને દેવગતિને બાંધે, તે ત્યાં પણ શાંતિ કે સમાધિ નથી. આપણે કલ્પનામાં દેવલોક સુખને ખજાને છે. મનુષ્ય કરતાં તેમની ચઢિયાતી પુણ્ય સામગ્રી હોય છે તેમાં શંકા નથી. પરંતુ ઈર્ષા, વેરઝેર વગેરે જે આંતરિક અશાંતિ છે, તેના મૂળ તે દેશમાં પણ સુરક્ષિત પડ્યાં હોય છે. તેઓ પણ એક બીજાની સમૃદ્ધિને જોઈ આંતરિક નબળાઈઓથી સળગતા હોય છે. કાષાયિક વૃત્તિના અભાવમાં અશાંતિમૂલક જગત જ્યાં ત્યાં બધે સમાન ભૂમિકાએ સમાન જ ભાગ ભજવતું હોય છે. દેવે પણ બીજા દેવેની વધુ સુંદર અપ્સરાઓ જોઈ, તેમજ તેમના ઐશ્વર્યાની વિપુલતા જોઈ પીડાતા હોય છે. બીજાની અસરાઓ અને વૈભવનાં અપહરણ કરવા મથતા હોય છે. આ રીતે સમ્યગ્દર્શનના અભાવમાં આકુળ વ્યાકુળતાનાં પરિણામમાં ઉદ્વિગ્નતા અને વ્યગ્રતા અનુભવતા હોય છે. - ઉપર્યુક્ત સત્યને સમજવા માટે ભગવતી સૂત્રને એક જ દાખલે પર્યાપ્ત થઈ પડશે. તે મુજબ, પહેલા અને બીજા દેવલેકના જ દે માત્ર નહિ, દેવેન્દ્રો પણ એકબીજાની સમૃદ્ધિને જોઈ શકતા નથી. તેમની વચ્ચે પણ વખતેવખત ગજગ્રાહ ઊભા થતા હોય છે. સામાન્ય મનુષ્યની માફક માત્ર બોલચાલમાં જ તે ગજગ્રાહોનું પર્યવસાન થતું નથી, પરંતુ આગળ વધી તે બંને Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર પિતાનું વરિષ્ઠતમ આયુધ જે વા છે, તેને એક બીજા ઉપર ઉપયોગ કરવામાં પણ ખચકાટ અનુભવતા નથી. એવા પ્રસંગે, ત્રીજા દેવલોકના ઈન્દ્ર શ્રી સનકુમારેન્દ્ર તેમને માત્ર “માનુwr' અને “માકુના” એવા બે શબ્દોના ઉચ્ચારથી જ શાંત પાડી દે છે. ભગવતી સૂત્રને આ ઉલ્લેખ તેમની આંતરિક અશાંતિનું સૂચન કરી જાય છે. ભગવતી સૂત્રમાં અમરેન્દ્ર સંબંધી પણ આવી જાતને ઉલ્લેખ છે. અમરેન્દ્ર પિતાના માથા ઉપર રહેલા પ્રથમ દેવકના સૌધર્મેન્દ્રના વિમાન અને પગને જોઈ વિચાર કરે છે કે, આ સૌધર્મેન્દ્ર મારા શકિત અને એશ્વર્યાથી અજ્ઞાત હેઈ, મારા પર પગ રાખીને બેસે છે. એને મારી શકિતને પરચો બતાવવું પડશે એવા મહજન્ય કષાયમાં તે સૌધર્મેન્દ્ર ઉપર આક્રમણ કરે છે. આ સૌધર્મેન્દ્ર એના ઉપર જ્યારે વજાને પ્રહાર કરે છે ત્યારે તે તેનાથી બચવા નાસી છૂટે છે. પરંતુ બચવાને કઈ જ ઉપાય નજરે ન પડતાં, ધ્યાનમાં સ્થિત ભગવાન મહાવીરના ચરણમાં તે નાનકડા કંથવાનું સ્વરૂપ ધારણ કરી, શરણ સ્વીકારી, પિતાનું રક્ષણ મેળવે છે. આ બધી શાસ્ત્રીય હકીકત દેના માનસ, સ્થિતિ અને કાષાયિક આંતરિક પીડાનું સ્પષ્ટ દર્શન કરાવે છે. આ રીતે જગતમાં ચતુર્ગતિમાં કયાંય શાંતિ નથી. શાંતિ તે એકાંત આત્મામાં છે, શાંતિ તે ધર્મ એકાંત સ્વરૂપમણમાં છે. શાંતિ તે પુરુષાર્થ એકાંત સ્વરૂપાવસ્થાનમાં છે. શાંતિ અને સમાધિનું કેન્દ્ર આત્માનુભૂતિ અને તેની પ્રતીતિમાં છે. માટે સતત આત્માને શોધવામાં ગાફેલ નહિ રહે તે આંતરિક સમૃદ્ધિથી પણ સમૃદ્ધ થઈ જશે. જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ આપણા જે નિર્ણયે નીકળે છે તે બુદ્ધિમાંથી જન્મ લે છે. પૂરા અસ્તિત્વમાંથી આવિર્ભાવ પામતા નથી. બુદ્ધિમાંથી પ્રાદુર્ભાવ પામેલી દષ્ટિની સૃષ્ટિ હંમેશાં યથાર્થ જ હોય એ સુનિશ્ચિત નથી. અંતર્દષ્ટિથી લેવામાં આવેલા નિર્ણમાં ભાગ્યે જ ફેર પડે છે. આ વાતની યથાર્થતાને સમજવા માટે, તમારા અનેક વખતના આકસ્મિક અનુભવ અને આકસ્મિક લેવાએલા નિર્ણને કાળજીપૂર્વક અભ્યાસ કરી જ આવશ્યક છે. ઘણી વખત કઈ માણસને અપ્રત્યાશિત સંગ થાય છે અને કશા જ પરિચય વગર કે આંતરિક સંબંધ વગર તમારા મનમાંથી એક આકસ્મિક નિષ્કર્ષ સરી પડે છે કે, આ માણસથી બચીને રહેવામાં શ્રેય છે. આ માટે તમારી પાસે કઈ તર્ક નથી હોતું. કેઈ તેનું કારણ પૂછે, તો કારણ બતાવવા જેવું કારણ પણ નથી હોતું. છતાં તે માણસને જોતાંવેંત તમારી ચેતના, તમારી અંતર્દષ્ટિ તેને માટે ઝડપથી અભિપ્રાય બાંધી લે છે. આકાશમાં જેમ અચાનક વીજળી ચમકી ઊઠે તેમ તમારા અંતરાકાશમાં ચેતનાની વીજળી Page #202 -------------------------------------------------------------------------- ________________ જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ ઃ ૧૪૧ ચમકી જાય છે, એક પડઘા પડે છે કે, તેનાથી ચેતવા જેવું છે. આવા અનુભવેાની જે તમે ખરાખર નાંધ રાખી હશે તેા તમને પ્રતીતિ થશે કે પ્રાયઃ સેામાંથી નવાણું પ્રસંગેામાં, વિચાર્યું વગર લીધેલા નિષ્કર્ષ્યા સાચા પડયા છે. જે લેાકેા અંતર્દષ્ટિનાં સશોધનની ગહનતામાં ઊતર્યાં છે તેઓ ભારપૂર્વક કહે છે કે, જો અંતષ્ટિ શુદ્ધ હૈાય તે તે હ ંમેશાં સાચી જ પડવાની. ત ગલત પણ હાઈ શકે છે, પરંતુ અંતર્દ્રષ્ટિ ગલત હોતી નથી. જાપાન ભૂકંપ માટેના પ્રસિદ્ધ દેશ છે. ભૂકંપના વધારેમાં વધારે આંચકા આ દેશને ખમવા પડે છે. ત્યાં લાકડાની ઈમારતા બનાવવાના હેતુ પણ એ જ છે કે, જેથી અવારનવાર અને આકસ્મિક થતા ભૂક પાને કારણે જાનહાનિ ન થાય. આ જાપાન દેશમાં એક નાનકડું ચકલા જેવડુ પક્ષી હાય છે. તે કાઇ પાળી શકાય એવુ' પક્ષી નથી. ચકલાની માફક તે બહાર જ્યાં ત્યાં ઊડતુ જોવા મળે છે. જ્યારે ભૂકંપ થવાના હોય છે ત્યારે ભૂકંપ થવાના ચાવીસ કલાક અગાઉ, આ પક્ષી ગામ ખાલી કરી, બીજે ચાલ્યુ' જાય છે. વૈજ્ઞાનિકાએ ભૂકપને પકડવા માટે જે ય ંત્રા તૈયાર કર્યાં છે તે ભૂકંપ થવાની આગાહી છ મિનિટથી પહેલાં કરી શકતાં નથી. અને છ મિનિટના અલ્પ સમયમાં સાવચેતીનાં પગલાં કેટલાં લઇ શકાય ? હજુ લોકોને ભૂકંપની ખબર પહોંચે ન પહેાંચે ત્યાં ભૂકંપ આવીને ઊભેા રહી જાય છે અને જનતાના જાનમાલનું રક્ષણ મુશ્કેલ બની જાય છે. પરંતુ જાપાનના આ નાનકડા પક્ષીને ચાવીસ કલાક પહેલાં ભૂંકપની આગાહી થઈ જાય છે એટલે તે તે ગામમાંથી ચાલ્યું જાય છે. તેના ચાલ્યા જવા ઉપરથી લેાકેા સમજી જાય છે કે, ચાવીસ કલાકમાં ભૂકંપ આવી રહ્યો છે. લાકે તરત જ સાવચેતીનાં પગલાં લઇ લે છે. આમ જાપાનના લોકે ભૂક પના સંબંધમાં વૈજ્ઞાનિક યંત્ર ઉપર જેટલા આધાર નથી રાખતા, તેટલા આધાર આ પક્ષી ઉપર રાખે છે. હાશ વર્ષોંથી ભૂકંપના સંબંધમાં જાપાનના લોકોની નજર આ પક્ષી ઉપર રહી છે. આ પક્ષી સાધારણ પક્ષી છે. ઘણી મોટી સખ્યામાં રમા પક્ષીઓ! જાપાનમાં જોવા મળે છે. જાપાનનું પ્રત્યેક બાળક આ પક્ષીથી પરિચીત છે. પ્રશ્ન તા એ છે કે, આ પક્ષીને ભૂક પની પ્રતીતિ કેમ થાય છે? આ પક્ષી કોઈ તર્કશાસ્ત્રી નથી કે તર્ક સાથે તેનો પરિચય હાય. ગણિતશાસ્ત્રને તેણે કાઈ સ્કૂલ કે કોલેજમાં કોઈ નિષ્ણાત અધ્યાપકે પાસે નથી કે અભ્યાસ કર્યો કે જેથી તેની પાસે કેાઇ ગણિત હાય. તેમ તેના પ્રશિક્ષણ માટે નથી કાઇ વિશ્વ વિદ્યાલય કે જ્યાં તેણે ફિલેાસેલ્ફી કે લોજીકના અભ્યાસ કર્યાં હાય. છતાં તે આ ભૂક પની આગાહી કેમ કરી શકે છે? ભૂકંપના આગમનની તેને ચાવીસ કલાક અગાઉ કેમ ખબર પડી જાય છે? એ છે તેની અંતર્દ્રષ્ટિ, એ છે તેના અંતરનાદ, એ છે તેની આંતરિક પ્રતીતિ કે જેનાં આધારે તે આટલો વિશ્વસનીય વ્યવહાર કરે છે, જે સે એ સેા ટકા સાચા પડે છે. તેમને જાણીને આશ્ચય થશે પણ પશુ હમેશાં માટે ભાગે અંત`ષ્ટિથી ચાલે છે. જેમાં કાઈ તર્ક હાતા નથી. પશુ જગત અંતષ્ટિથી કામ કામ કરે છે અને સાચી દિશામાં કામ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૪ર : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર કરે છે. આ અંતર્દષ્ટિ શી વસ્તુ છે તે પણ સમજી લેવા જેવું છે. અસ્તિત્વની સાથે સર્વાત્મના સંયુક્ત થઈ જવું એ જ અંતર્દષ્ટિને જન્માવનાર છે. જાપાનનું તે પક્ષી જે પિતાના ચારે બાજુનાં વાતાવરણ સાથે એકરૂપ હોય, તે જ વાતાવરણમાંથી જન્મતા સૂક્ષ્મતમ કંપની પ્રતીતિ તે સહજરૂપે કરી શકે. તે પ્રતીતિ બૌદ્ધિક નથી, પરંતુ તે પક્ષીનું પૂરું અસ્તિત્વ જ આ કંપનીને અનુભવ કરે છે. આ અંતર્દષ્ટિ ગાય, ઘેડા આદિ પશુઓમાં સ્વાભાવિક હોય છે. પશુઓ રસ્તામાં ચાલ્યાં આવતાં હોય અને અમુક દૂરના અંતરે કઈ ભયનું નિમિત્ત ઉપસ્થિત થાય, કેઈને તેની જાણ પણ ન હોય, છતાં એટલે દૂર ઉપસ્થિત થયેલ ભયને ખ્યાલ પશુઓને આવી જાય છે. તરત જ તેની ચાલ બદલાઈ જાય છે અને તે ભાગવા પ્રયેત્ન કરે છે. આપણને તે પૈકી કશાજ ચિહ્નો દેખાતાં ન હોય એટલે પશુ જગતની આવી અણધારી અને અણકપેલી વિચિત્રતા જોઈ આપણે આશ્ચર્ય પામીએ છીએ. આપણે તેમને નાથવા મથીએ છીએ. અને તેમને નિશ્ચિત માર્ગે ચલાવવા પ્રયત્ન કરીએ છીએ. પરંતુ ચેડા જ વખતમાં જ્યારે હિંસક પ્રાણી કે ચોર લુંટારાને ભય આપણી સામે આવીને ઊભું રહે છે ત્યારે જ પશુઓની તે અગમચેતી વિષેને આપણને ખ્યાલ આવે છે. આ તે અંતર્દષ્ટિની શુદ્ધિ કેવા સચોટ નિર્ણયે આપી શકે છે તેની સામાન્ય વાત થઈ. બાકી તો પાપથી ભરેલું ચિત્ત સદા પદાર્થો તરફ દેડયા જ કરતું હોય છે. પદાર્થને જુએ છે ને તે ત્વરિત ગતિએ તેની પાસે પહોંચી જાય છે. જે ક્ષણે કેઈ આલિશાન મકાન કે કઈ ખૂબસૂરત યુવતી તેને દૃષ્ટિગોચર થાય છે, તે જ ક્ષણે તે ડામાડોળ બની જાય છે, વિચલિત થઈ જાય છે અને તેને જેવા, મેળવવાના વિકલ્પમાં ડૂબી જાય છે. પદાર્થો તરફ દોડતી અને વ્યામોહ પામતી આ દષ્ટિ પરમાત્મ ભાવની સૃષ્ટિનું દર્શન કયાંથી કરી શકવાની? પદાર્થોમાં મુગ્ધ બનેલી દષ્ટિ, પરમાત્મા તરફની દડમાં કુંઠિત સિદ્ધ થશે. આ પ્રસંગે મને રામાયણને એક સુંદર દાખલો યાદ આવી જાય છે. લંકા ઉપર વિજય મેળવવા રામે વાનરાઓની મોટી સેના તૈયાર કરી હતી. લંકા ઉપર આક્રમણ માટે સેના થનગની રહી હતી, પરંતુ સમુદ્રની ખાઈને પૂર્યા વગર સમુદ્ર કેમ ઓળંગાય? અને સમુદ્ર ઓળંગ્યા વગર, લંકા ઉપર આક્રમણ કરવાનું અશકય હતું. તેથી સમુદ્રની ખાઈને કેમ પૂરવી તે પ્રશ્ન સૌને મુંઝવવા લાગ્યા. હનુમાને તેને અમેઘ ઉપાય બતાવ્યા: “આપણા પ્રભુ રામ છે. એમનું નામ અતિ પાવન છે. આ અતિ પાવન રામનામથી પથ્થર પણ તરે છે. માટે ભગવાન રામનું નામ લઈ, સમુદ્રમાં પથરા નાખવા માંડે.” રામના યુગના લોકેના હૃદય બાળક જેવાં નિષ્કપટ, સરળ અને વિધાયક હતાં. અસ્વીકારની વાત તેમનાં મનમાં કદી ઊઠતી નહિ. સંદેહને તેમનાં મનમાં કયારેય અવકાશ નહતો. નિર્દોષ Page #204 -------------------------------------------------------------------------- ________________ જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ : ૧૪૩ શિશુની જેમ તેમની વૃત્તિ નિર્દોષ હતી, એટલે જ જ્યારે આપણે પ્રાચીનતમ ગ્રંથનું અવલોકન અને સંશોધન કરીએ છીએ, ત્યારે ડગલે ને પગલે આશ્ચર્યથી ભરાઈ જઈએ છીએ. આ ગ્રંથમાં હમણ કહ્યાં તેવા વિધાયક મનવાળા, સરળ, સાત્વિક અને બાળક જેવા નિર્દોષ હૃદયવાળા, લોકોને ઉદ્દેશીને સંવાદો લખવામાં આવેલા છે. તેથી તેમાં ક્યાંય તર્ક-વિતર્ક કે યુક્તિ-પ્રયુક્તિ નથી. સાદા સીધા સંવાદ છે. અને તે સીધા માણસો માટે છે. દાખલા તરીકે, એક માણસ એક ઋષિ પાસે ગયે અને પૂછયું: “ભગવદ્ ! મારું મન અશાંત છે. તેને સમાધિમાં લાવવા માટે મારે શું કરવું?” પૂછનારના મનમાં કશા જ તર્ક-વિતર્કો કે સંક૯પ વિકલ્પ નથી. જવાબ આપનાર અષિ પણ તેની આંતરિક વૃત્તિના કુશળ પારખુ છે. પૂછનારની સાદાઈ અને સરળતાથી તેઓ પૂરેપૂરા પરિચિત છે. એટલે સહજભાવે અશાંતિ-નિરોધને ઉપાય બતાવી દે છેઃ “જા રામનું નામ લેજે. મન શાંત થઈ જશે.” પૂછનાર ત્રાષિના આ જવાબમાં કશી જ શંકા કરતો નથી. બીજું કાંઈ પૂછતું પણ નથી. વિધાયક મન છે. એટલે સરળતાથી ત્રાષિએ બતાવેલ ઉપાય સ્વીકારી લે છે. તેને શ્રદ્ધા છે કે, રામ નામથી મારું મન અવશ્ય શાંત થઈ જશે. ખરેખર તે તેને મનની શાંતિ રામના નામથી નથી થતી. પરંતુ તેના ચિત્તની જે નિર્દોષ અને બાલચિત્ત સ્થિતિ છે તેનાથી થાય છે. કદાચ તેને રામના નામને બદલે, કઈ બીજું નામ લેવાનું કહ્યું હતું તે પણ તેનું મન અવશ્ય શાંત થઈ જાત. અરે, “પથરાના નામને જપ કરએમ કહ્યું હતું તે પણ તેનું મન એટલું જ શાંત થઈ જાત. કેમકે મન શાંત થવામાં ન તે રામનું નામ ભાગ ભજવે છે, કે ન તે પથરાનું. સાચી વાત તે એ છે કે, મનની જે સરળ અને વિધાયક વૃત્તિ છે, સ્વીકારની જે સરળ ભાવના છે, કે જે ભાવનામાં નિષેધ કે સંદેહને ક્યાંય અવકાશ નથી, તે જ મનની શાંતિને લાવે છે. સરળતા અને સમર્પણ વૃત્તિનું જ આત્યંતિક પરિણામ છે કે મને રામનામથી શાંત બની જાય છે. હનુમાનની આ વાતને બધા વાનરેએ શ્રદ્ધાપૂર્વક, સરળ અને વિધાયક મનથી સ્વીકારી. પછી તે કહેવું જ શું ? પ્રેમપૂર્વક રામનું નામ લઈ, સૌ પથરાઓ નાખવા માંડયા. કથા કહી જાય છે કે પથરાઓ તરવા લાગ્યા. ડીવારમાં તે સમુદ્ર પર એક ઝૂલતે પુલ ઊભો થઈ ગયે. લંકા ઉપર આક્રમણ કરવાની ભાવના કિયાવિત થવાના સાનુકૂળ સંજોગો આમ સહજ પ્રાપ્ત થઈ ગયા. રામને કાને આ વાત પહોંચી. તેમના મનમાં વિશ્વાસ ન બેઠે. તેઓ વિચારવા લાગ્યા આવું તે કદી બને, કે મારું નામ સ્મરણ કરી, પથરીને સમુદ્રમાં નાખે એટલે તે તરવા લાગે? લેકે તે પ્રેમઘેલા હોય છે એટલે કદાચ પ્રેમ અને ભક્તિથી પ્રેરાઈને આમ બોલતા હશે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ : ભેદ્યા પાષાણ, ખાલ્યાં દ્વાર ભગવાન રામનું માનસ આ વિષે સ ંદિગ્ધ બની ગયુ. તેમના મનમાં આ સત્યની પરીક્ષા માટેના ભારે વિકલ્પે ઊભા થયા. તેમણે મન સાથે નિય કર્યાં કે, મારે એકલાએ જ જઇ આ વાતની પરીક્ષા કરી લેવી. કથા ઘણી સરસ છે. એક દિવસ અંધારી રાતમાં, જ્યારે આખુ જગત નિદ્રાદેવીની સુખદાયી ગોદમાં નિશ્ચિતતાપૂર્વક વિશ્રાંતિ લઇ રહ્યું હતું, ત્યારે કોઇ ન જુએ તેમ, તે એકલા સમુદ્ર કિનારે આવ્યા. અંધારામાં કોઈ ન જુએ તેમ હાથમાં પાણાને લઇ, કઇ જોતું નથી એમ ચારે બાજુ નજર નાખી, તેઓ સમુદ્રમાં પથ્થર ફૂંકવા લાગ્યા. પથ્થર ભારે દ્રવ્ય હાવાને કારણે, પેાતાના સ્વભાવ પ્રમાણે, સમુદ્રમાં ડૂબી જવા લાગ્યા. આથી રામને ખૂબ આશ્ચય થયુ. તેમણે ચારે બાજુ દૃષ્ટિ નાખી, કોઈ જોતું તે નથીને ? પણ જેવી તેમની દૃષ્ટિ પાછળ ગઈ, કે પોતાના પરમ ભક્ત હનુમાનને તેમણે જોયા. હનુમાનને જોઇ તે ખચકાઈ ગયા. તેઓ એમ માનતા હતા કે, મારી આ ક્રિયા કોઇએ જોઈ નથી. પરંતુ તેમની આ કલ્પના ખેાટી નીવડી. હનુમાનને જોઇ તેઓ આશ્ચયમાં પડી ગયા, અને કહેવા લાગ્યા: ‘હનુમાન ! તેં કઇ જોયુ. તે નથીને ?' હનુમાન કહે: ‘ભગવન્ ! એમાં જોવાની કે આશ્ચયની વાત જ શું છે? તમે જેને ફેકી દેવા ઇચ્છો તે તેા ડૂબી જ જાયને ? જેને તમે રાખવા માંગે તે જ રહી શકે. તમે પાણાને ફેંકી દેવા માંગતા હતા, એટલે તે ડૂબે જ ને ?’ હનુમાનના અંતરમાં ભગવાન રામ પ્રત્યે અનુપમ નિષ્ઠા હતી. હનુમાનની જગ્યાએ જો તમારા જેવા ભકત ક્રાત તા કહેત, લેાકેા ભલે રામનામથી પથરા તરી જવાની વાત કરે, પરંતુ મેં સાક્ષાત્ રામને પથરા નાખતા જોયા, અને તે ડૂબી ગયા. હનુમાનની દૃષ્ટિમાં તા રામ ભગવાન હતા. હનુમાનને રૂંવાડે રૂંવાડે રામ બ્યાપેલા હતા. તેના શ્વાસોચ્છ્વાસ અને નસેનસમાં રામનું નામ જ રમી રહ્યું હતું. રામ વગર તેમનુ જીવન નિરક હતું. એટલે એમની દૃષ્ટિમાં રામ એક પરમ પરમાત્મા હતા. હનુમાનની રામ વિષેની આ ભક્તિ કેવી હતી તે પણ જાણવા જેવી વાત છે. લંકાના વિજય પછી રામ અયેાધ્યામાં પધાર્યાં અને ગાદીનશીન થયા. દરેકને પુરસ્કારો વિતરિત કરવામાં આવ્યા. ત્યારે હનુમાનના અપૂર્વ કાર્ય કૌશલ્ય અને ભાગના બદલામાં સીતાજીએ તેમને કીમતી હીરાના હાર આપ્યા. હીરાના હાર હાથમાં આવતાં જ, સ્વભાવથી ચંચળ અને વાનર સ્વરૂપ હનુમાન, પથ્થર લઇને તે હારને તેડવા લાગ્યા. સીતા અને બીજા સભાસદોને હનુમાનજીની આ રીત ગમી નહિ. તેમણે એ કીમતી હારનાં લખાણ કરી, હનુમાનજીને તે સાચવવાની ભલામણુ કરી. પરંતુ હનુમાનને ગળે તેમની વાત ન ઊતરી. હનુમાનજીએ કહ્યું: હું જ વસ્તુને મારી પાસે રાખું છું, જેમાં મારા રામ હૈાય. આ હીરાના હારના ઉપરના ભાગમાં મને કયાંય મારા રામ દેખાતા નથી એટલે મે વિચાર્યું કે, કદાચ તેના અંદરના ભાગમાં હશે. તેથી તેના હીરા ભાંગી ભાંગીને હું તેમાંથી મારા રામને ગાતી રહ્યો છું. રામ વગરના હાર લાખને! હાય તે પણ 6 Page #206 -------------------------------------------------------------------------- ________________ જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ : ૧૪૫ મારે મન તે રાખને છે. તેમ રામના નામથી અંકિત રાખ પણ મારે મન લાખની છે. રામ વગરના હીરાના હારનું મારે મન કોઈ જ મૂલ્ય નથી.' રામ પરત્વેની આવી અસાધારણ શ્રદ્ધાનાં કારણે જ, રામની સાથે હનુમાન પણ પૂજ્ય થઇ ગયા. ગમે તે ગામ કે શહેરમાં જાઓ, રામના મદિરા કરતાં તમને હનુમાનજીની દેરીએ ઠેકઠેકાણે અને વધારે પ્રમાણમાં જોવા મળશે. હનુમાન જેવી શુદ્ધ દ્રુષ્ટિમાં જ આખી સૃષ્ટિ સૌંદર્ય ભરી અને પ્રભુતાપૂર્ણ દેખાય છે. જો દુર્યોધનની દૃષ્ટિ કેળવશે તે જગતમાં તમે કયાંય સજ્જનતાનાં દર્શન કરી શકશે નહિ. માટે અંતર્દષ્ટ ત્રિશુદ્ધ બનાવવા હંમેશ પ્રયત્ન કરો. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર વિષેની વાત ઘણા દિવસથી રહી જાય છે. આજ ફ્રી એ મગળ પ્રવચનના પ્રારંભ કરીએ उभओ सीस संघाण, संजयाण' તજ્ઞળ तत्थ चिन्ता समुप्पन्ना, गुणवन्ताण ताइण ं ॥ केरिसा वा इमा धम्मा ? इमा धम्मो वा केरिसा ? आयारघम्मपणिही, इमा वा सा व केरिसी ? એવા અને શિષ્ય સમુદાયમાં આ ચિંતન આ કેવા ધર્મ છે? ચાર ધર્મની આ સયત, તપસ્વી, ગુણવાન અને ષટ્કાયના સરક્ષક (સંદેહ-વિકલ્પ) ઊભું થયુ–આ કેવા ધમ છે અને વ્યવસ્થા કેવી છે? અને આ કેવી છે ? શ્રાવસ્તી નગરીમાં સૂર્યચંદ્ર સમા તેજસ્વીએ પરમ જ્ઞાની આત્મા-શ્રી કેશીકુમાર શ્રમણ અને શ્રી ગૌતમ સ્વામીનું એક સાથે પદાર્પણ થયુ છે. બંને જ્ઞાની પુરુષા છે. સ્વરૂપજ્ઞ છે. પરંતુ તેમના શિષ્ય સમુદાયને ભારે આશ્ચય અને કુતૂહલ છે. આચારના ભેદ અને ધ પ્રરૂપણામાં જે ભિન્નતા દૃષ્ટિગોચર થાય છે તેનાં મૂળે શું છે? તેનાં કારણેા શુ છે ? તે કારણેાએ તેમનાં મનને સદેહગ્રસ્ત અનાવ્યાં છે. એક જ આદ, એક જ લક્ષ્ય અને છતાં આ સ્પષ્ટ દેખાતી ભિન્નતાના કારણે તેમની ચિત્ત વૃત્તિમાં વિવિધ પ્રશ્નો ઊભા થયા છે. સુનિધમ નું તો અમે બ ંને અનુસરણ કરી રહ્યા છીએ છતાં આચાર, વિચાર અને ધર્મ પ્રજ્ઞપ્તિમાં પાયાના ભેદો છે. પાર્શ્વનાથ પર’પરાને આહાર, વિહાર અને પ્રતિક્રમણ સબંધે ભારે છૂટછાટા છે ત્યારે મહાવીરની પરંપરાને અનુસરનારાએ તે વિષે અમુક નિયમનેા અને નિય ત્રણાને આધીન થઈ વર્તે છે. મહાવીર પર પરા અનુસાર કયાંય વધારે સ્થિરતા કરી શકાય નહિ. વિહાર અનિવાય છે. આહાર લેવાના સંબંધમાં પણ ચાક્કસાઇના નિયમે વતે છે. ત્યારે પાર્શ્વનાથે આટલી બધી છૂટછાટા કેમ આપી ? કપડાંના સંબંધમાં તે આકાશ પાતાળના ફેર દેખાય છે. મહાવીરની પરપરા તે નગ્નતાને સ્વીકારે છે અથવા અત્ય૫ અને સાવ સાદાં વસ્રોના ઉપયાગને આવકારે છે. ત્યારે પાર્શ્વનાથની Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ઃ ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર પરંપરાના સાધુઓ ગમે તેવા કીમતી, ગમે તે જાતના રંગનાં, અને ગમે તેવા વસ્ત્રોને સરળતાથી ઉપયોગ કરી શકે છે. જેમ બાહ્યાચાર અને ઉપકરણના આ સ્પષ્ટ ભેદો દેખાય છે, તેમ ધર્મ પ્રરૂપણાના સંબંધમાં પણ પાયાના ભેદ જણાય છે. બંને પ્રભુએ એક જ કડીના આંકડાઓ છે. રાષભદેવ પ્રભુથી ચાલી આવતી તીર્થકરેની પરંપરામાં ૨૩મા પાર્શ્વ પ્રભુ છે તે ૨૪મા ભગવાન મહાવીર છે. વળી આ બંને તીર્થકરેની કાળ મર્યાદામાં હજારે વર્ષોના સમયને ગાળે પણ નથી, છતાં આ બધી પાયાની વિચિત્રતાઓ શાને આભારી છે? બંને પક્ષને શિષ્ય સમુદાય એકબીજાની રહેણી કરણ અને આચાર ગેચરની ભિન્નતાને જોઈને જે શંકાશીલ બન્યું હતું, તેની વાત તેમણે પિતપોતાના ગુરુદેવને કહી. આ ઉપરથી બંનેના ગુરુદેવનાં માનસમાં પરસ્પર મળવાને અને એ રીતે શિષ્યનાં માનસને સમાધાન મળી રહે તેમ કરવાના વિચારને પ્રાદુર્ભાવ થયે, જેનાં પરિણામે બંને માટે સુખદ અને શ્રેયસ્કર આવશે જે અવસરે. • જીવનનાં ધ્રુવ સત્ય જિંદગી ક્ષણેક્ષણ પરિવર્તન પામતી અને બદલાતી રહેતી સ્થિતિ છે. કયાંક છાયા છે તે કયાંક તડકે. અત્યારે જ્યાં તડકે દેખાય છે, થડા વખત પછી ત્યાં છાયા થશે. અને જ્યાં આ ક્ષણે છાયાનાં દર્શન થઈ રહ્યાં છે, સમય જતાં ત્યાં ધમધખતા તડકાનું અસ્તિત્વ થઈ જશે. સવારથી સાંજ સુધી, આ જીવન ઉદ્યાનને ગહનતાથી અને હોંશપૂર્વક નિહાળશે, તે આ જીવન બાગનું બધું બદલાતું જ વાતાવરણ દેખાશે. કોઈ પણ વસ્તુની સ્થિરતાનાં દર્શન ભાગ્યે જ થશે. તડકે જશે અને છાયા આવશે, વળી છાયાનું સ્થાન કદીક તડકે લઈ લેશે. વાદળાંઓ આવશે અને વિખરાઈ જશે. સૂર્યોદય થશે, બપોર થશે, સાંજ થશે, રાત્રિ થશે, અંધારું આવશે અને પ્રકાશ થશે. જીવનમાં કેઈ નિશ્ચિત ધારણા સામાન્યતયા કઈ બાબતની થઈ શકે નહિ. એટલે આપણે ઘણી વખત અનુભવ કરીએ છીએ કે, જે આજે આપણી દ્રષ્ટિમાં દુનિન દેખાતે હોય છે તે સમય બદલાઈ જતાં, મિત્ર બની જાય છે. અને મિત્રને પણ આ જ રીતે શત્રુ બની જવામાં ભાગ્યે જ વાર લાગે છે. કેણુ મિત્ર અને કેણ શત્રુ, તેને નિર્ણય પરિસ્થિતિઓ અને સંયોગ કરે છે. જીવન જીવવાની આપણું રીત જુદી જ જાતની છે. આપણી જીવન જીવવાની જે પ્રક્રિયા છે, તેમાં તે કઈ આપણે મિત્ર હોય છે તે કઈ આપણે શત્રુ હોય છે. પરંતુ જ્યારે પરિસ્થિતિઓ મૂલતઃ ફરી જાય છે, ત્યારે ફરી મુશ્કેલીઓ ઊભી થાય છે. જીવનમાં શત્રુતા કે મિત્રતા કોઈ સુનિશ્ચિત વસ્તુ નથી. તે હંમેશાં પરિવર્તનશીલ છે. જીવનની આવી Page #208 -------------------------------------------------------------------------- ________________ જીવનનાં ધ્રુવ સત્ય : ૧૪૭ પરિવર્તનશીલ પરિસ્થિતિમાં ચોક્કસ નિર્ણય કેમ કરી શકાય કે કોણ મિત્ર છે, અને કેણ શત્રુ છે? જે આજે મિત્ર છે, તે આવતી કાલે શત્રુ પણ બની શકે છે અને જે આજે શત્રુ છે, તે સમય જતાં મિત્ર પણ થઈ શકે છે. ક્ષણને પણ વિશ્વાસ નથી. આવતી કાલની કશી જ સુનિશ્ચિતતા નથી. ક્ષણ બદલાય એટલે બધું બદલાય. આ સત્યને સમજવા માટે મહાભારત તરફ સૂક્ષમતા અને ગંભીરતાપૂર્વક દષ્ટિપાત કરીએ. મહાભારતના આ યુદ્ધમાં કુરુક્ષેત્રની ભૂમિ પર મિત્રો, સ્વજને, ગુરુ અને શિષ્ય બધા એક બીજાની સામે ઊભા છે. દ્રોણાચાર્ય પાસેથી જેણે ધનુર્વિદ્યામાં કુશળતા મેળવી છે એ અર્જુન પણ એ જ ધનુષ અને એ જ બાણને લઈને તેમની સામે ઊભે છે. ભીષ્મ કે જેઓ પિતામહ છે, ધર્માવતાર છે, જેમની પાસેથી જીવન અને ધર્મનાં તો ડગલે ને પગલે મેળવ્યાં છે, તેમને જ હણવા માટેની પાંડવ પક્ષની તત્પરતા છે. જીવનમાં કશું જ સુનિશ્ચિત નથી એ સત્યનું મહાભારત આપણને અહીં સ્પષ્ટ દર્શન કરાવે છે. દરેક વસ્તુ બદલતી અને પરિવર્તન પામતી રહે છે. જે કાલે ભાઈ ભાઈ હતા તે આજે શત્રુઓ બન્યા છે. જે ગઈ કાલના મિત્ર હતા તે આજે સામે પક્ષે શત્રુ બની લડવા અને એકબીજાને કાપી નાખવા તૈયાર થયા છે. જે ગઈ કાલ સુધી ગુરુ હતા, જેમનાં ચરણોની રજ માથે ચઢાવી ધન્યતા અનુભવાતી હતી, જેમની સેવા આંતરિક ઐશ્વર્યની ઉપલબ્ધિ માટે મેવા હતી, આજે તેમની જ સાથે લડવામાં કર્તવ્યનાં પાલનને સંતેષ દેખાય છે. એટલે જ હું કહું છું કે સામાન્ય અંદગી સંજોગો અને પરિસ્થિતિઓની વશવર્તી છે. મહાભારતની ઉપર્યુક્ત ભૂમિકા જેમ અવનવી વિચિત્રતા અને આશ્ચર્યથી ભરેલી છે, તેમ એનાથી પણ હેરત પમાડે એવી બીજી અનેક વાતો તેમાં છે. એટલે મહાભારત હિન્દુ સંસ્કૃતિને સર્વાગ પરિપૂર્ણ અને પરમ અદ્ભુત મહાગ્રંથ ગણાય છે. આ મહાભારતમાં આશ્ચર્ય ઉપજાવનારી વાત તો એ છે કે, કાર અને પાંડેના બંને પક્ષે, સાંજ સુધી એકબીજાનાં માથાં ઊતારી લેવાનાં ભયંકર યુદ્ધમાં સમગ્રતાથી પડયા હોય છે, અને સૂર્યાસ્ત થતાં, બંને પક્ષના લેકે એકબીજાની છાવણીમાં, એકબીજાના કુશળક્ષેમ પૂછવા જાય છે કે જેમની સાથે દિનભર તેમણે ખૂનખાર જંગ ખેલ્ય છે આ યુદ્ધ ઇમાનદારીનું યુદ્ધ હતું. આ લડાઈમાં દગો ફટક, કે બેઈમાનીને કયાંય અવકાશ રહેતો. યુદ્ધનાં મેદાનમાં ચાહે દ્રોણાચાર્ય જેવા ગુરુ સામે આવે કે ભીષ્મ પિતામહ જેવા ધર્માવતાર, પણ શસ્ત્ર ઉપાડવું એ જ ધર્મ બની રહે અને સાંજે યુદ્ધ પૂરું થતાં સૌ વૈરવૃત્તિને ભૂલી પણ જતા. ભીષ્મ અને દ્રોણ જેવી વ્યક્તિના નિધન ઉપર સાથે મળીને શેક મનાવવામાં પણ તેમને કશી જ અડચણ આવતી નહિ. આ હતે એ સમયના યુદ્ધને મિત્રતાભર્યો વ્યવહાર ! Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ : ભેઘા પાષાણ, ખોલ્યાં દ્વાર મષ્ઠાભારતમાંથી એક ગંભીર સૂચના મળે છે કે, એ પણ એક યુગ હતું કે, જ્યારે આપણે મિત્રતાભરી પ્રક્રિયાથી લડી શકતા હતા. આજે આ યુગ બદલાઈ ગયું છે. આજે તે શત્રુતાપૂર્ણ પદ્ધતિથી જ મિત્ર થઈ શકાય છે. મિત્ર થવાની પદ્ધતિની પૂર્વ ભૂમિકા પણ શત્રુતા ભરેલી-આ તે આજના યુગની કેવી વિચિત્રતા ! તે જમાનામાં મિત્રતાપૂર્ણ ઢંગથી યુદ્ધ પણ થઈ શકતું હતું, તે આજે શત્રુતા પૂર્ણ ઢંગથી મિત્રતા ચાલે છે ! કૃત્રિમતાના એવા તે આવરણો ઊભાં કરી દેવાય છે કે કહેવાતી મિત્રતામાં શત્રુતા દેખા દેતી હોય છે અને શત્રુતામાં કહેવાતી મિત્રતા ડોકિયું કરતી હોય છે. આજે તે મિત્ર પણ પ્રતિયેગી છે અને ત્યારે તે શત્રુ પણ સહાગી હતે. જીવનની ગહનતા અને સઘનતામાં આ બધું વિચારવા જેવું છે. આ જિંદગી આપણે કલ્પીએ છીએ એટલી સરળ નથી. તે ભારે જટિલતા અને વિષમતાઓથી ભરેલી અતિ કઠિન છે. એટલે આપણા જીવનમાં માત્ર મિત્રનું જ સ્થાન હોય છે અને શત્રુનું કશું જ સ્થાન નથી એમ બનતું નથી. ખરી રીતે તે મિત્ર કરતાં પણ શત્રુનું સ્થાન વધારે ગહન હોય છે. કેમકે મિત્ર કરતાં પણ આપણે શત્રુનું ચિંતન વિશેષ કરીએ છીએ. મિત્ર કરતાં પણ શત્રુ આપણને વધારે જાગૃત રાખે છે. મિત્રનું સ્થાન તે પરિધિને જ સ્પર્શતું હોય એમ પણ બને, પરંતુ શત્રુનું સ્થાન તે સદા પ્રાણ સાથે જોડાએલું અને પ્રાણોને સ્પર્શતુ દેય છે. તેથી મિત્રના મૃત્યુથી જ આપણી જીંદગીમાં વિષાદ વ્યાપી જાય છે અને રિક્તતા દેખાય છે એમ નથી. પરંતુ શત્રુના મૃત્યુથી પણ આપણાં અંદરમાં કંઈક મરી જાય છે. તે “કંઈકનું મૃત્યુ પણ જીવનને ખટકતું હોય છે. તેનાથી પણ જીવનમાં રિકતતા વધતી હોય છે. એટલે શત્રુના મૃત્યુથી શત્રુ જ નથી કરતો, આપણે પણ આંશિક રીતે મરીએ છીએ. આપણા જીવનનાં અસ્તિત્વ સાથે શત્રુ સંકળાએલે છે. તે આપણા જીવનને એક જોરદાર, અણીવાળો ભાગ છે. માટે જીદગીમાં શત્રુ પરત્વે પણ બહુ શત્રુતા રાખવાને કશેજ અર્થ નથી. શત્રુ પણ એક ગહન અર્થમાં મિત્ર છે અને મિત્ર પણ એ જ ઊંડા અર્થમાં શત્રુ છે. જીવનને જે આપણે ધ્રુવ માનીને ચાલીએ છીએ તે કદાચ શબ્દો અને સિદ્ધાંતોમાં સત્ય હશે, પરંતુ અંદગીનાં સરળ ઊંડાણમાં બધી વિપરીતતાઓ પરસ્પર જોડાએલી જ છે. ઉત્તર અને દક્ષિણ, ઉપર અને નીચે બધું એક યા બીજી રીતે સંયુક્ત જ છે. આખા મહાભારતમાં માત્ર કૃષ્ણ જ એવી વ્યક્તિ છે કે જે નથી કેઈના મિત્ર કે નથી કોઈના શત્ર. કૃષ્ણની કેઈ નિશ્ચિત ધારણ કેઈના પક્ષમાં નથી. આ મિત્ર કે આ શત્રુ એવી કે ખેંચતાણમાં કૃષ્ણ નથી. સ્થિતિ અને સંગને અનુસરીને તેઓ ચાલનારા છે. એટલે કૃષ્ણ ભલે પાંડવ પક્ષે હોય, પરંતુ પરિસ્થિતિ બદલાય અને અર્જુન પણ સામે આવી ઊભો રહે, તે તેની સાથે પણ યુદ્ધમાં ઊતરતાં ન ખચકાય એવા તે વિરલ વ્યકિતત્વવાળા છે. જ્ઞાતા Page #210 -------------------------------------------------------------------------- ________________ જીવનનાં ધ્રુવ સત્ય: ૧૪૯ ધર્મ કથાગમાં દ્રૌપદીના અધ્યયનમાં પાંડવેને શ્રીકૃષ્ણને આ અનુભવ પણ થયો જ છે. આ શાસ્ત્ર અનુસાર પાંડે દેશનિકાલના દંડન ભાગીદાર પણ થયા હતા. આપણે એમ માનીએ છીએ કે મિત્રે હંમેશાં મિત્રની રીતે જ રહેવું જોઈએ, અને શત્રએ હમેશાં શત્રુની રીતે જ રહેવું જોઈએ. આપણે જીવનને નિશ્ચિત વિભાગમાં વિભાજિત કરીએ છીએ અને તેને સ્થિરતાની પરિસ્થિતિમાં મૂકવા પ્રયત્ન પણ કરીએ છીએ. પરંતુ જીવન પહાડની માફક સઘન અને સ્થિર નથી. તે નદીની માફક તરલ અને અસ્થિર છે. જીવનનું આ ધ્રુવ સત્ય જે સમજાઈ જાય, ઓળખાઈ જાય અને પારદશીં પ્રજ્ઞાથી હૃદયંગમ બની જાય તે અર્જુનના સખા અને સારથિ તરીકે ભાગ ભજવતા શ્રીકૃષ્ણ, પ્રસંગ આવ્યે અર્જુન સાથે યુદ્ધમાં પણ સરળતાથી ઊતરી શકે છે, એ સત્ય સમજવામાં કશી જ અડચણ આવવા સંભવ નથી. નદીની જે લહર અત્યારે સમીપવતી અને ચક્ષુચર થઈ રહી છે, થોડા જ વખતમાં તે દૂર સુદૂર અને આંખોથી અગોચર થઈ જશે. જે તરંગે આજે સાથે સાથે ચાલતા દેખાતા હતા, આવતી કાલે તે બહુ દૂર ફેંકાઈ ગએલા જણાશે. એટલે લંબાણભર્યા, ક્ષણે ક્ષણે બદલાતા, નદીની જેમ તરલ અને અસ્થિર જિદગીના માર્ગમાં, કેણ કોની સાથે છે તે નિશ્ચિત ન કહી શકાય. બધું જ ક્ષણવતી છે, ક્ષણક્ષયી છે, પ્રતિક્ષણ પરિવર્તનશીલ છે. ક્ષણિક અને નિત્યવિનશ્વરશલ આ જગતમાં ક્ષણ પછી કેણ સાથે રહેશે એ કેમ કહી શકાય? આજે કણ વિધમાં છે અને ક્ષણ પછી કેણ વિધી થશે, તે કંઈજ કહી શકાય નહિ. આ જીંદગીને જે નદીના વહેતા પ્રવાહના જેવી તરલ માને છે અને તે રીતે જીવે છે, તે કેઈને પણ શત્ર કે મિત્ર બનાવતા નથી. જે શત્રુ બની જાય છે, તેને ક્ષણ માટે તે શત્રુ માની લે છે અને જે મિત્ર બની જાય છે, તેને ક્ષણ માટે તે મિત્ર માની લે છે. જીવનમાંથી પસાર થતાં, જે સંગો અને પરિસ્થિતિઓ આવે છે તેને સ્વીકારી લેવામાં જ, તે જીવનની સમગ્રતાને અનુભવ કરે છે. કૃષ્ણ માટે કઈ શત્રુ નથી અને કોઈ મિત્ર પણ નથી. કૌર અને પાંડવે બેઉ તેમને પિતાના માનીને જ ચાલતા હતા. કયા પક્ષમાં શ્રીકૃષ્ણ કામ કરવું, તે પ્રસંગ પણ રસપ્રદ છે. કૃષ્ણ સૂતા છે. તે વખતે કરે અને પાંડવ પક્ષના પ્રતિનિધિઓ તેમને સાથે મેળવવા તેમની સેવામાં આવ્યા છે. તેમના જાગવાની બંને કાળજીભરી પ્રતીક્ષા કરી રહ્યા છે. અર્જુન કૃણના પગની પાસે અને દુર્યોધન કૃષ્ણના માથાની પાસે બેઠા છે. દુર્યોધન પગની પાસે કેમ બેસી શકે ? પગની પાસે બેસવા વિનમ્રતા જોઈએ, અહંનું વિસર્જન જોઈએ. આવી નાની નાની બાબતો પણ ભારે સૂચક હોય છે. આપણે સૌ જીવનમાં તે જ આચરીએ છીએ જે આપણે અંદરથી છીએ. આચરણ આપણું આંતરિક વૃત્તિનું દર્પણ છે. આપણું કાર્યો આપણું મનેદશાના ઘાતક છે, પડઘો પાડનાર છે. આ કાંઇ આકસ્મિક ઘટના નથી. દુર્યોધનનું માથાની પાસે બેસવું, અને અર્જુનનું પગની પાસે બેસવું એ આવી રહેલા ભવિષ્યનું સૂચન કરનારી, સારા અને Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ : ભેદ્યા પાષાણુ, ત્યાં દ્વાર નરસા ભાવિની આગાહી છે. સ્વાભાવિક જ જે પગ પાસે બેઠા છે તેના ઉપર જ પ્રથમ નજર પડવાની એટલે ભાવિની પસંદગીને પહેલે અધિકાર તેને જ મળવાને. જે વિનમ્ર છે તેને જ પક્ષે વિજય થશે. વિભાજનની જે પદ્ધતિ શ્રીકૃષ્ણ અપનાવી તે ભારે વિચિત્ર અને ડહાપણ ભરેલી હતી. તેમાં પણ અકચ્ચ ગણિત હતું. તેમને અફેર નિર્ણય હતું કે, એક બાજુ હું એકલ, તે પણ નિઃશસ, અને યુદ્ધમાં ન ઉતરવાને પાકા નિર્ણય સાથે, અને બીજી બાજુ મારી આખી સેના. આ નિર્ણય સાંભળી દુર્યોધનની પ્રસન્નતાને પાર નહોતે. કારણ એકલા, નિઃશસ્ત્ર અને • યુદ્ધમાં ન ઉતરવાના નિર્ણય વાળા શ્રીકૃષ્ણની માંગણી છે તે જ કરે છે હારવાની તૈયારી રાખતે હોય. માંગણી કરવાને અધિકાર પ્રથમ અર્જુનને મળ્યું હતે-કેમકે શ્રીકૃષ્ણની નજર પ્રથમ તેના પર પડી. આ જોઈ દુર્યોધન ભય પામે. દુર્યોધનના મનમાં થયું, ભારે ભૂલ થઈ ભારે છેતરાઈ ગયા. પગની પાસે ન બેસવાની ભારે કીમત ચૂકવવી પડશે. કેમકે એકલા નિઃશસ્ત્ર શ્રીકૃષ્ણની અર્જુન યુદ્ધમાં પસંદગી કરશે નહિ. તે નક્કી તેમની ફેજની માંગણી કરશે અને મારી હાથ વેંતમાં આવેલી જીત હારમાં પલટાઈ જશે. અર્જુન જાણતું હતું કે જ્યાં શ્રીકૃષ્ણ છે ત્યાં જ વિજય છે. એટલે તેણે તેમની મેટી સેનાની પોતાના પક્ષમાં માંગણી કરવાને બદલે એકલા શ્રીકૃષ્ણની માંગણી કરી. શ્રીકૃષ્ણ ફેરવી ફેરવીને અર્જુનને પૂછી જોયું, લાભાલાભના હિસાબે ગણાવ્યા, ફરી વિચારી જવા સમજાવ્યું, પરંતુ અર્જુન પિતાના નિર્ણયમાં અડગ રહ્યો. દુર્યોધન મનમાં હસવા લાગ્યા. પિતાની આંતરિક ભાવનાને ક્રિયાન્વિત થવાને ઈશ્વરે અવસર આપ્યો છે એમ માની, પાંડની અજ્ઞાનતાની તે મનમાં મશ્કરી કરવા લાગ્યું. તેને ખુશી એ વાતની થઈ કે નાસમજ અને નાદાન પાંડેએ મોટી સંખ્યાની સૈનિક શકિતની ઉપેક્ષા કરી અને એકલા કૃષ્ણની પસંદગી કરીને પિતાની હારની સુનિશ્ચિત આગાહી કરી છે. પોતાના મનની બાજી સફળ થયેલી જોઈ, દુર્યોધનના મનમાં ખાતરી થઈ કે જ્યારે કૃષ્ણનું આવું મેટું સૈન્ય બળ મારે પક્ષે છે, ત્યારે મારે વિજય ચોક્કસ છે. પરંતુ કપેલી આ સુનિશ્ચિત જીતમાં જ સુનિશ્ચિત હાર સમાએલી હતી એ વાત અભિમાનમાં આંધળા બનેલ દુર્યોધનને સમજાય એમ નહતી. પાંડવોની જે પસંદગી હતી તે આત્મીય હતી, ગહન હતી, આધ્યાત્મિક હતી અને ધર્મમય હતી. ખરેખર તે કૃષ્ણ તેમના પક્ષે ઊભા રહ્યા એ જ યુદ્ધના પરિણામની આગાહી હતી. પગની પાસે બેસવાની ઘટના આત્યંતિક અને મહત્ત્વપૂર્ણ બની ગઈ. કૃષ્ણનું પાંડવપક્ષે હોવું યુદ્ધની નિષ્પત્તિનું સૂચક હતું. આમ તે કૃષ્ણ બંનેના મિત્ર છે. કૌરવ અને પાંડવ બંને કૃષ્ણને હૃદયથી ચાહે છે. કૃષ્ણ જો બંને તરફ સદૂભાવના રાખતા ન હોત, તે બંનેના પ્રતિનિધિઓ તેમની પાસે આવ્યા જ ન હિત. પરંતુ પાંડવ ધર્મના પક્ષમાં હતા. કોરની અન્યાયી વૃત્તિ કેઈથી છાની ન હતી. એટલે Page #212 -------------------------------------------------------------------------- ________________ જીવનનાં ધ્રુવ સત્યે : ૧૫૧ “તે ધર્મસ્તતો જયના સિદ્ધાંત મુજબ વિજય પાંડવોને, ધર્મના પક્ષને નિશ્ચિત હતા. એ વાત કૃષ્ણથી અજાણી નહતી. | કુરુક્ષેત્રનાં યુદ્ધના મેદાનમાં ઊભેલા અર્જુનનું માનસ જેમ શંકાઓથી ગ્રસ્તિ બન્યું અને શંકાથી હાલકડોલક સ્થિતિમાં “શું કરવું અને શું ન કરવું તેને કશો જ નિર્ણય તે ન કરી શકે, તેમ શ્રાવસ્તી નગરીના ધર્મક્ષેત્રમાં, પાર્શ્વ પ્રભુની પરંપરાને અને ભગવાન મહાવીરની પરંપરાને શિષ્ય સમુદાય, કૃષ્ણસમાં ભગવાન શ્રી કેશીકુમાર શ્રમણ અને ભગવાન ગૌતમસ્વામીની છત્રછાયામાં, એકત્રિત થયો. તે બંને પક્ષને શિષ્ય સમુદાય પરસ્પર એકબીજાની સામે જોઈ રહ્યો. એક જ લક્ષ્ય છતાં, પ્રત્યક્ષ દેખાતી અને અનુભવાતી પાયાની આ બધી વિચિત્રતાઓ અને વિસંગતીઓને હૃદયસ્પર્શી ઉકેલ તેમને મન એક જટિલ કેયડો હતો. તેને ઉકેલ્યા વિના તેમને શાંતિ થાય એમ નહતું. શંકાનાં કારણે બેઉ પક્ષ માનસમાં અસ્થિરતા અને અસમાધિ ભાવ અનુભવી રહ્યો હતે. આવા વખતે શાસ્ત્રકાર આગળ શું કહેવા માંગે છે તે શાસ્ત્રના જ શબ્દોમાં અવેલેકવા પ્રયત્ન કરીએ. તદનુસાર चाउन्जामो य जो धम्मो जो इमो पंचसिक्खिओ। देसिओ बद्धमाणेण पासेण य महामुणी ॥ આ ચતુર્યામ ધર્મ છે. આનું પ્રતિપાદન ભગવાન પાર્શ્વનાથે કર્યું છે. આ પંચશિક્ષાત્મક ધર્મ છે. આનું પ્રતિપાદન ભગવાન વર્ધમાને કર્યું છે. ભગવાન પાર્શ્વનાથ ૨૩મા તીર્થંકર થયા છે. બીજા તીર્થંકરથી માંડી ત્રેવીસ તીર્થકર સુધીના બધા તીર્થકરેના સાધુ સાધ્વીઓ સ્વભાવતઃ સરળ અને પ્રજ્ઞાશીલ હોય છે. તેમની સરળતા અને પ્રજ્ઞાશીલતાને અનુરૂપ જ ધર્મ પ્રરૂપણ થાય છે. ધર્મની દેશના વ્યકિત અને સભાને અનુલક્ષીને જ કરાય છે. અન્યથા ધર્મદેશનાનું જે પ્રભાવી પરિણામ આવવું જોઈએ તે આવે નહિ. ભગવાન મહાવીર સુધીના કાળમાં માણસેની સરળતા વકતામાં ફેરવાઈ ગઈ છે. પ્રજ્ઞાન સ્થાન જડતાએ લીધું છે. પરિણામે તેમના વખતના માણસના સ્વભાવ અને સમજણને અનુસરી ભગવાન મહાવીરે ધર્મદેશના ફરમાવેલ છે. સમય સ્થિતિ, સંગે અને માણસના સ્વભાવ ભેદોને અનુલક્ષી મૂલતઃ એક છતાં ચતુર્યામ અને પંચશિક્ષાત્મક ધર્મને રૂપે જુદા જણાતા ધર્મોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. બંનના શિષ્ય સમુદાયને સાંગિક સ્થિતિ અને માનવ પ્રકૃતિનાં પરિવર્તનની પાયાની વાત ધ્યાનમાં નથી એટલે તેઓ ધર્મની પ્રરૂપણાની ભિન્નતાથી શંકાશીલ બન્યા છે. તેઓ વિચારે છે કે, તીર્થકરની આ એક જ સળંગ અને અખંડ પરંપરા છે. એક જ પરંપરા અને એક જ આદર્શ છતાં ધર્મ પ્રરૂપણાની આ ભિન્નતા શાથી? પાર્શ્વનાથ પ્રભુ પણ પૂર્ણ પરમાત્મા છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર સજ્ઞ અને સદશી છે. ભગવાન મહાવીર પણ ત્રણે લેાક અને ત્રણે કાળના જ્ઞાતા છે છતાં આવી પ્રત્યક્ષ દેખાતી અને આશકા ઉત્પન્ન કરતી પ્રરૂપણા ભેદની કલ્પનાનું મૂળ શું છે? તે જાણવા બંને પક્ષના શિષ્યા સમુત્સુક બન્યા છે. આવી શકા એક જ પક્ષે ઊભી થએલી નથી. પરંતુ અંને પક્ષે આ શંકા સમાનરૂપે ઊભી છે. તેનું શું સમાધાન કરવામાં આવશે અને એ અને પ્રભુના મિલનથી કયાં રહસ્યા પ્રગટ થશે તે અવસરે મિથ્યાત્વમૂલક અહ શાસ્ત્રો વારંવાર સાવચેતીના સૂર કાઢી, ચારાસીના ચક્રમાં ભમતા જીવાને સાવધાન બનાવતાં કહે છે કે, સંસારનુ મૂળ મિથ્યાત્વ છે. મિથ્યાત્વના સીધા સાદો અર્થ એ છે કે-જે વસ્તુઓ જેવી છે, પારમાર્થિ ક રીતે તે વસ્તુને તે રીતે ન નિહાળતાં, અન્યથા નિહાળવાની દૃષ્ટિ. મિથ્યાત્વ કોઈ પદાર્થ કે વસ્તુમાંથી નિષ્પન્ન થતા ગુણુ કે દોષ નથી. આત્માના જ તે વિભાવ જન્ય ધર્મ છે. આત્માને સહજ ગુણ ઉપયાગ છે. પદ્યાર્થી જેવા છે તેવા જ તેને જાણવા અને જોવા તે આ ગુણને ધર્મ છે. કમળને કમળની રીતે જાણા કે જુએ તેમાં ભાગ્યે જ અંધને અવકાશ હાય, પરંતુ કમળને જોતાંવેંત તેમાં સુંદર-અસુંદરનુ` આરોપણ કરી પદ્મા સાથે આત્મા જ્યારે તાદાત્મ્ય સંબંધ જોડી લે, અને જાણવા જોવારૂપ પેાતાના મૂળ સ્વભાવને દનમેાહજન્યરૂપી વિષ, નિર્મળ અને સહુજ ઉપયાગ ગુણને, દૂષિત અને વિસરી જાય, ત્યારે ઝેરી બનાવી દે છે. મિથ્યાદનના સભાવમાં જીવ અને જડ વિષેનું ભેદજ્ઞાન નાશ પામે છે. પર એવા જડ પદાર્થોમાં આત્મીય બુદ્ધિ જન્મી જવા પામે છે. જડ અને ચેતન પરસ્પર વિરાધી તત્ત્વા છે. એ બન્ને એટલા વિધી છે કે, ત્રિકાળમાં પણ જડના ચેતનતત્ત્વમાં અને ચેતન તત્ત્વના જડ તત્ત્વમાં પ્રવેશ સ ંભવ નથી. આ પારમાર્થિક અને આત્યંતિક સત્યની મિથ્યાત્વના સદ્ભાવમાં અવહેલના થઇ જાય છે. પદાર્થોં તરફનુ આકષણ સર્વોપરિ ખની જાય છે. બાહ્ય પદાર્થોના સંગ્રહની મમતા અને લેાલુપતા વધી જવા પામે છે. પદાર્થોમાં પ્રભુતા અને ઐશ્વના દર્શન થાય છે. આંતરિક સમૃદ્ધિ તરફ દૃષ્ટિ નાખવાની ભારાભાર ઉદાસીનતા વતવા માંડે છે. પદાર્થો અને પૈસાનું આકષ ણુ આત્મભાવ તરફના વિકણુને મલવત્તર બનાવતુ જાય છે. પોતાના સમુદ્ધારના માર્ગ પોતાના જ પુરુષાથ ઉપર આધારિત છે. સંસારમાં પરિભ્રમણ આપણી અજ્ઞાનતાને લઈને છે. કારણુ મધ સુદા આત્માના પુરુષાર્થ દોષના સદ્ભાવના કારણે હાય છે. શાસ્ત્ર સાક્ષી પૂરે છે કે ना इन्दियगेज्ज्ञ अभुत्तमाबा, अमुत्तभाबावि य होइ निच्चा । अज्झत्थ हेउ निययस्स बन्धो, संसारहेउ च वयंति वन्ध ं ॥ ઉતરા અ. ૧૪–૧૯ Page #214 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વમૂલક અહં : ૧૫૩ આત્મા અમૂર્તઅરૂપી હોવાને લીધે ઈન્દ્રિયોને વિષય થઈ શકે નહિ. અમૂર્ત દ્રવ્ય સ્વભાવથી જ નિત્ય હોય છે. આત્મા પણ અમૂર્ત હેવાને કારણે નિત્ય દ્રવ્ય છે. છતાં મિથ્યાત્વ અવત, કષાય અને ગજન્ય વિભાવ પરિણતિને લઈ વ્યવહાર દૃષ્ટિએ તે બંધાય છે એમ મનાય છે. વાસ્તવમાં (નિશ્ચય નયની દષ્ટિએ) તે આત્મા બંધાતે પણ નથી અને મુક્ત પણ થતું નથી. વ્યવહાર–અપારમાર્થિક દષ્ટિએ આ બંધ અવસ્થા જ સંસારની જનની છે. સંસાર જે રૂપે છે તે રૂપે ભલે રહે. તેમાં પરિવર્તન કે સંસ્કરણ કેઈથી શક્ય નથી. બધા પદાર્થો પારમાર્થિક દૃષ્ટિએ સાર્વભૌમ સ્વાતંત્ર્ય ધરાવે છે. કોઈ પદાર્થ કેઈને આશ્રિત નથી. એક પરમાણુથી લઈ પરમ–આત્મા સુધીના બધા દ્રવ્યોને, પરિપૂર્ણ સ્વાતંત્ર્ય એ સહજ ગુણ છે. અગુરુ એટલે લઘુ નામને ગુણ કદી એક દ્રવ્યને બીજા દ્રવ્યમાં, કે એક દ્રવ્યના ગુણોને બીજા દ્રવ્યના ગુણેમાં ભળવા દેતું નથી. આ બધા દ્રવ્યની આત્યંતિક, સહજ અને પારમાર્થિક સ્થિતિ છે. વળી આત્મ દ્રવ્ય તે બધા દ્રવ્યો કરતાં અલૌકિક અને અસાધારણ માહાન્ય ધરાવતું દ્રવ્ય છે. જાગતિક અનંત પદાર્થોમાં આત્મ દ્રવ્યને મહિમા અને ગરિમા અચિંત્ય અને અકથ્ય છે. આમ તે બધા દ્રવ્યનું તિપિતાના સ્થાને તેટલું જ મહત્વ હોય છે. પિતપોતાની રીતે દરેકને મહિમા છે. ખીલી અને તલવાર, પિતપોતાના સ્થાને, પિતાપિતાનું મહત્ત્વ બરાબર ધરાવતાં જ હોય છે. ખીલી જે કામ કરે છે તે તલવાર કદી કરી શકતી નથી. તલવાર ભલે મોટું દ્રવ્ય રહ્યું પણ તે ખીલીની ગરજ સારી શકે નહિ અને ખીલી પણ તે જ રીતે તલવારનું કામ કરી શકે નહિ. માટે નાના કે મોટા હોવાના કારણે કઈ વધારે મહિમા ધરાવતાં કે કઈ એ છ મહિમા ધરાવતાં બની જતાં નથી. નાના કે મોટા હોવાને કારણે જ કેઈ ઊંચ કે કોઈ નીચ પણ બની જતાં નથી. નાના કે મોટા હેવામાં તે પ્રકૃતિ, પ્રારબ્ધ કે નિયતિ કદાચ ભાગ પણ ભજવે, પરંતુ ઊંચ કે નીચના ભાવે તે માણસની ઈર્ષ્યા અને સ્પર્ધામાંથી જ પ્રાયઃ જન્મેલા હોય છે. જન્મથી કોઈ ઉચ્ચ કે કોઈ નીચ હેતે નથી. અહં મૂલક ભાવથી પીડાએલી વ્યક્તિ જ આવા ઊંચા નીચાના વર્ગો ઊભા કરે છે. પશુઓ કે પક્ષીઓમાં અહંકાર કે સ્પર્ધા પૂરેપૂરા વિકસિત થવા પામ્યા નથી તેથી તેમનામાં ઉચ્ચ અને નીચના ભાવો જમવા પામતા નથી. પાંચ પોપટ સાથે ચણતા હોય, બેસતા હોય, આકાશમાં ઉડ્ડયન કરતા હોય, પણ કોઈ કોઈને કોઈ ઊતારી પાડવા પ્રયત્ન કરતા નથી. અહંકારના દોષથી પીડાતા મનુષ્યમાં જ આ બધા દે-સંભવે છે. આત્મ દ્રવ્યને જે વિશિષ્ટ મહિમા શાસ્ત્રોમાં વર્ણિત છે તે તેના જ્ઞાન, દર્શનરૂપ અસાધારણ સ્વભાવને લઈને છે. આત્મ દ્રવ્યને લઈને જ બીજા દ્રવ્યના અસ્તિત્વ, નાસ્તિત્વના વિચારે સમુભવે છે. આત્મ દ્રવ્યના અભાવમાં તેમના દેવા ન હોવાને ઉપયોગ પણ છે? સ્વ સ્વરૂપમાં પરિણમનરૂપ સ્વાભાવિક શકિત તો બધા દ્રવ્યને સહજ પ્રાપ્ત છે. પરંતુ ભકતૃત્વ શક્તિ આત્મ દ્રવ્ય સિવાય બીજા કોઈ દ્રવ્યમાં હતી નથી. કારણ બીજા દ્રવ્યમાં ઉપયોગ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ : લેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર ગુણની સત્તા હોતી નથી અને આત્મદ્રવ્યને તે તે સહજ સ્વભાવ છે. આ રીતે આત્મદ્રવ્ય બધા દ્રવ્યોમાં પિતાની પ્રધાનતા અને શ્રેષ્ઠતા ટકાવી રાખે છે. ચૈતન્ય એ આત્માનું લક્ષણ છે. કેધાદિ ભાવે તે આત્માના આત્યંતિક સ્વરૂપ નથી, તેથી તે સ્વાભાવિક પણ દેતા નથી. ક્રોધાદિ કષાયે પણ જો આત્માના ઉપગ ગુણની માફક સ્વરૂપ હોત, તે આ વિભાવે પણ જ્ઞાનગુણની જેમ અનાદિ અને અનંત હોત. કષાય ભાવ અને ઉપયોગ પરસ્પર વિરોધી અને ભિન્ન વસ્તુઓ છે. જ્યારે ક્રોધાદિ કષાયે આપણું સ્વરૂપ નથી ત્યારે કે ધાદિમાં ગમે તે નિમિત્ત બને, છતાં તેને આપણામાં અવકાશ શા માટે આપ જોઈએ? એક વખતને પ્રસંગ છે. ભગવાન બુદ્ધ કરુણા અને ધર્મને પ્રચાર કરી રહ્યા હતા. ભગવત્ સ્વરૂપ એવા આ પાવન આત્માઓ સાથે પણ વેરવૃત્તિ અને અસહિષ્ણુતાના વિષમભાવ રાખનારા જઘન્ય કેટિન છે પણ આ જગતમાં રહેતા જ આવ્યા છે. પ્રકૃતિ સદા સંતુલનને ટકાવી રાખે છે. એક ગામથી વિહાર કરી જ્યારે તેઓ બીજા ગામે જઈ રહ્યા હતા, ત્યારે એક એક માણસ તે રસ્તે આવતા ગામમાંથી રાજમાર્ગ ઉપર આવ્યા અને ન બોલવાના શબ્દો બુદ્ધ પ્રભુને કહેવા લાગે. બુદ્ધ તે પ્રબુદ્ધ આત્મા હતા. તે બધા શબ્દોને પચાવી ગયા, પી ગયા, પરંતુ તેમના શિષ્યથી તે માણસનું આવું અસભ્ય, વિવેકહીને વર્તન સહન ન થયું. ભગવાન બુદ્ધે જ્યારે તેને કશો જ જવાબ ન વાળે અને શાંતિપૂર્વક તેના શબ્દો સાંભળી લીધા, ત્યારે આનંદ નામના તેમના એક શિષ્યથી આ વાત સહન ન થઈ. તે ભગવાનને કહેવા લાગ્યાઃ પ્રભો ! આની આવી કરતાને પણ કશે જ જવાબ કેમ નહિ?” બુદ્ધ બોલ્યા: “આનંદ ! એ બિચારે ખૂબ દૂરથી આટલી મહેનત ઊઠાવીને આવા ભાવે સાથે અહીં આવ્યું છે. તેના મનમાં જે છે તે કાઢી રહ્યો છે. તેને એ અધિકાર છે. એના એ સ્વાતંત્ર્ય અને અધિકારમાં દખલગીરી કરનાર હું કોણ? વળી તેની વાણી જે મારા હૃદયમાં સ્પંદન અને કંપન જન્માવી શકે, મારા અંતરાત્મામાં ડહોળાપણું ઉત્પન્ન કરી શકે, તે એને અર્થ જ એ થયો કે, મારે પિતાને પણ મારી પિતાની જાત ઉપર કશો જે અધિકાર નથી. મારા સંચાલનની દેરી હું તેને સેંપવા તૈયાર નથી. તે તેને મનનો માલિક છે. હું મારા મનને માલિક છું. તેને યોગ્ય લાગે તેમ તે વર્તે, મને ગ્ય લાગે તેમ હું હતું. તેનાથી હું દોરવાઈ જાઉં એ તું મને નબળે ધારે છે? ભગવાન બુદ્ધની આ વાણી આનંદના હૃદયને સ્પર્શી ગઈ. તેના મનનું દુખ દૂર થઈ ગયું. ભગવાન બુદ્ધમાં તેણે અજબ પ્રભુતાના દર્શન કર્યા. તમને બધાને પણ અવારનવાર અનુકૂળ, પ્રતિકૂળ સંગે તો સાંપડતા જ હશે. પરંતુ તમારી દેરી તમે તમારા હાથમાં રાખી હતી નથી. અને તેથી જ કઈ પણ વ્યકિત તમારા માટે બે ચાર સારા શબ્દો ઉચ્ચારીને તમારા અને ફેસલાવી શકે છે. તમારા મોઢા ઉપર હાસ્યની રેખાઓ પ્રસરાવી શકે છે. વળી ક્યારેક ન કહેવાના શબ્દ કહીને તમારા અહંને આઘાત પણ પહોંચાડી શકે છે, તમારા અને સંકેચાવી શકે છે, તમારા આત્મપ્રદેશમાં સ્પંદન અને Page #216 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વમૂલક અહં ઃ ૧૫૫ કંપન ઊભું કરી શકે છે, તમારા ક્રોધને ઉત્તેજિત કરી શકે છે, મદિરાની માફક તમને ઉન્મત્ત બનાવી શકે છે, ભાન ભૂલાવી શકે છે, તમારી સામાયિક સામાયિકને ઠેકાણે રહી જાય છે અને તમે સ્વર્ગને બદલે નારકીય વાતાવરણને જન્માવનારા બની જાઓ છો. કારણ, તમારી દેરી તમારા હાથમાં નથી. ભગવાન બુદ્ધના જીવનમાં ઘટેલી આ ઘટના જે આપણા પ્રાણોને સ્પર્શી જાય, તે ગમે તેવા સાનુકૂળ અને પ્રતિકૂળ પ્રત્યાઘાતેની વિષભરી અસર આપણા માનસને વિક્ષિત અને રુષ્ણ બનાવનારી ન નીવડે. જ્યારે કષાયભાવે આત્માના સ્વરૂપ નથી, ત્યારે તેમને પિતાના માની અશાંતિ અને અસમાધિ શા માટે ઊભી કરવી જોઈએ? અરીસાની સામે જે વસ્તુ આવે છે તે તેમાં પ્રતિબિંબિત અવશ્ય થાય છે. પરંતુ અરીસે તેને કેમેરાની માફક સંઘરી રાખતા નથી. જીવન પણ દર્પણ જેવું હોવું જોઈએ. પ્રતિબિંબ ભલે બધાંનું પડે પરંતુ સંગ્રહ કેઈને નહિ. સંસારમાં જન્મ, મરણ, સુખ અને દુખ જે કંઈ પણ જીમાં દેખાય છે, તે પિતાના જ સારા-નરસા પુરુષાર્થનું સુનિશ્ચિત ફળ છે. આ બધાંને પ્રકૃતિ, પ્રારબ્ધ કે નિયતિ સ્વરૂપ માનીને ચાલીએ તે વાંધે ન આવે. પરંતુ આપણે કરીએ છીએ એનાથી ઊલટું જ. દરેક સ્થિતિમાં આપણે પિતાના કર્તુત્વનું આરોપણ કરીએ છીએ અને આમ રાગદ્વેષના વમળમાં, વગર વિચાર્યું, અનાયાસ સપડાઈ જઈએ છીએ. આ જ આપણી એક કરુણ કમનસીબી છે. કહ્યું છે કે अज्ञानमेतदधिगम्य परात्परस्य पश्यन्ति ये मरणजीवितदःखसौख्यम् । कर्मण्यह कृतिरसेन चिकीर्षवस्ते, मिथ्यादृशो नियतमात्महतो भवन्ति ।। અર્થાત અજ્ઞાનરોગથી ગ્રસ્ત અજ્ઞાની આત્મા પરથી પરનાં સુખ દુઃખ અને જન્મમરણને જુએ છે. તે અહંની સઘનતા વડે, કતૃત્વના રસને ઇચ્છુક બને છે અને નિયમથી મિથ્યાદ્રષ્ટિ અને આત્મઘાતી હોય છે. જેમ બેધ્યાનમાં ચાલતા માણસને માર્ગમાં પડેલા પથ્થરની ઠેસ વાગે ત્યારે કશે જ વિચાર કર્યા વગર તે એમ માનવા લાગે છે, જે આ પથ્થર રસ્તાની વચ્ચે ન પડે હોત તે મને ઠેસ વાગત નહિ. અને પછી, જે તે પથ્થર ઉપર ક્રોધ ઊતારવા લાગે, તેને તેડવા પ્રયત્ન કરવા લાગે, તે તેની આ અજ્ઞાનતા જોઈ આપણને હસવું આવે છે. પરંતુ આપણે બધાં અહં અને કર્તુત્વના અભિમાનમાં ઉન્મત્ત બની, આવાં જ મૂર્ખાઈભર્યા કામ કરી રહ્યાં છીએ તેને આપણને જરા પણ ખ્યાલ નથી. અહંકાર એ ક્ષણેક્ષણ ફરતું ચલચિત્ર છે. અહંકાર પિતામાં એ તે કુશળ છે કે, તે ફરેલી કેડી ઉપર પણ મેટું સામ્રાજ્ય ઊભું કરી શકે છે. એક વખત પ્રસંગ છે. અકબર બાદશાહ યમુનાજીના દર્શન કરવા આવ્યું હતું. જે માણસ અકબર બાદશાહને યમુનાજીના દર્શન Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર કરાવવા લઇ ગયા હતા તે માટે પુરાહિત હતો. પુરોહિત પોતાના સદ્ભાગ્યને પ્રશસવા લાગ્યા તો કેટલાક તેને સાંપડેલ આ સદ્ભાગ્યથી તેની ઇર્ષ્યા કરવા લાગ્યા. સહુને એક વિશ્વાસ હતા બાદશાહ પોતાને યમુનાજીના દન કરાવનારને અવશ્ય કીમતી પુરસ્કાર આપશે. અકબર આ સ્થિતિ પામી ગયા. એટલે જે પુરાહિત દન કરાવવા ગયા હતા તેને, સડક ઉપર પડેલી એક ફૂટેલી કોડી લઇને તેણે પુરસ્કારમાં આપી દીધી. બ્રાહ્મણ પણ વસ્તુસ્થિતિ સમજી ગયા. તેથી તેણે પણ કશા જ ક્ષેાભ કે કચવાટ વિના બાદશાહે આપેલા પુરસ્કારને હાથમાં લઇ લીધેા, અને માથે ચઢાવી કાઇ જોઈ ન જાય તેમ મુઠ્ઠી બંધ કરી દીધી. કોઈ બીજો તે જોઈ શકયા ન હતા. માત્ર અકબર અને પુરોહિતને જ ખબર હતી કે તે ફૂટેલી કોડી છે. બ્રાહ્મણે બાદશાહને માથું નમાવ્યું, ધન્યવાદ આપ્યા અને આશીવચના ઉચ્ચાય. આખા ગામમાં આશ્ચર્યંની લહર ફેલાઈ ગઈ. બાદશાહે પુરોહિતને શી કીમતી ભેટ આપી તે વિષે જેટલા લેાકા તેટલા અનુમાન થવા લાગ્યા. લાકોએ જ્યારે પુરોહિતને આ વિષે પૂછ્યું ત્યારે તેણે પણ હસતે મોઢે જવાબ આપ્યા, કે જન્મ જન્માન્તર સુધી મારા પરિવારના સભ્યો ખર્ચો કરે છતાં ખ ન કરી શકે, એવી એ અજબ ભેટ છે. ફૂટેલી કોડી કયાંથી ખર્ચી શકાય ? લેાકા વધારે પરેશાનીમાં પડયા. ઇર્ષ્યાએ પોતાના હાથ લંબાવ્યા. અંતે આ ખબર બાદશાહના કાન સુધી પહેાંચી. દરબારીએ પણ તેજોદ્વેષથી પીડિત હતા એટલે અંતે બધાએ Rsિ'મતપૂર્વક આ વાત બાદશાહને પૂછી લેવાના નિર્ણય કર્યો. બ્રાહ્મણ કહેતા હતા કે તેને એવી વસ્તુ આપી છે કે જે તેના પરિવારના સભ્યો જન્મજન્માંતરો ખચ કરે તે પણ ખચ કરી શકાય નહિ. બાદશાહ અકબર પણ બ્રાહ્મણુની આવી વાત સાંભળી બિચારમાં પડી ગયા. પેાતે ફૂટેલી કોડી જ આપી છે તેની તેને ખાતરી હતી. વળી પોતે બ્રાહ્મણને ફૂટેલી કોડી આપી છે એ વાતનેતે બહાર પાડી શકે તેમ પણ નહાતા. કેમકે તે વસ્તુ તેના મેાભાને છાજે તેવી નહાતી. તે વિમાસણમાં પડઃ ‘બ્રાહ્મણ આમ કેમ ખેલતા હશે ? કાડીને બદલે કાંઈ ખીજું તેા નહિ અપાઇ ગયુ. હાય ને ? તેને ચિંતા થવા લાગી. સડક ઉપરથી મળેલી તે કોડીમાં કોઈ જાદુઈ રહસ્ય તેા નહિ છુપાયેલુ હાય ને ?” આ ચિંતા ક્રમિક રીતે વધતી ખાદશાહના પ્રાણૢાને સ્પર્શી ગઈ. બાદશાહની નીંદ હરામ થઈ ગઈ. દરબારીએ અને બેગમે પણ આ વાત જાણવા આતુર બની ગયાં. તે બ્રાહ્મણુ પણ ભારે કુશળ હતા. પોતાને થએલા અપમાન અને અન્યાયને તે પચાવી ગયા હતા. હવે માત્ર તે સમયની રાહ જોતે હતા. અંતે જે સમયની તે રાહ જોતા હતા તે સમય આવી પહેાંચ્યા. અકબરે જ બ્રાહ્મણને પોતાના દરબારમાં ખેલાવવા સંદેશ મોકલ્યા. બ્રાહ્મણુ બાદશાહના ચરણામાં હાજર થયા. તે ખેલ્યા હું ભાગ્યશાળી છું કે આપની પાસેથી મને એવી અમૂલ્ય વસ્તુ ભેટ મળી છે કે જેને ખચવી જ અશકય છે. જન્માજન્મ Page #218 -------------------------------------------------------------------------- ________________ પુણ્યશ્ર્લેાક શ્રીવિનેદમુનિ : ૧૫૭ સુધી ખર્ચ કરીએ, તે પણ આ ભેટ કદી ખર્ચાશે નહિં. અકબર ભારે મુઝવણમાં પડયા. તેણે કહ્યું: ‘ભાઇ એકાંતમાં મારી સાથે ચાલ.' અને એકબાજુ ગયા. અકબરે પૂછ્યું: ‘વાત શી છે? સાચુ' તેા કહે,!' બ્રાહ્મણે કહ્યું: મારા પર આપની ભારે દયા છે.’ અકબરની માનસિક મુઝવણ વધી જવા પામી. અકખરના વિવિધ ઉપાયે છતાં, બ્રાહ્મણ પાસેથી વાત કઢાવવી મુશ્કેલ ખની ગઈ. બ્રાહ્મણે તે ફૂટેલી કોડી ઉપર આવી ઉપદ્રવની પર ́પરા ઊભી કરી દીધી. તે કહેતા જ રહ્યોઃ આપની અપાર અનુપા, મારું ભારે સદ્ભાગ્ય ! સમ્રાટ તે આ પૃથ્વીના પટ ઉપર અને થયા, મારા જેવા બ્રાહ્મણેા પણ અનેક થયા, પરંતુ આપના જેવા દાનવીર બાદશાહુ કાઈ ન થયા. વળી બ્રાહ્મણેાને દાન તે ઘણા પાસેથી મળ્યુ હશે, પરંતુ મારા હાથમાં જે પુરસ્કાર આવ્યા તે કોઇ બ્રાહ્મણુના હાથમાં આજ સુધી નહિં આવ્યે હાય ! અકબર ભારે નિરાશ થયા. તેને વધારે માનસિક ચિંતા થવા લાગી. તે બ્રાહ્મણની સામે હાથજોડી કહેવા લાગ્યા : ખરેખર’ બતાવ કે વાત શી છે? તને પુરસ્કારમાં શું મળ્યું છે? મે તે તને ફૂટેલી કોડી જ આપી હતી, પરંતુ તેમાં કંઇ ન સમજાય એવી ગડબડ તેા નથી થવા પામી ને? બ્રાહ્મણે એ ફિકરાઈથી જવાખ વાળ્યા : ‘જહાંપનાહ ! જો અહંકાર કુશળ ઢાય તે ફૂટેલી કડી ઉપર પણ સામ્રાજ્ય ખડું કરી શકાય છે. મે આપે આપેલી ફૂટેલી કોડી ઉપર જ મારું સામ્રાજ્ય ઊભું કરી લીધું છે, જ્યારે તમે તમારા હાથથી જ એક સડક પર પડેલી ફૂટેલી કોડી મને આપીને, તમારા માનસને શ ંકા-કુશંકાએથી ગ્રસિત બનાવ્યું છે, તમારી નંદને હરામ કરી છે. તમારી જ નહિ, સારા ચે નગરની, તમારા દરબારીની, તમારી બેગમોની પણ નીદને તમે હરામ કરી દીધી છે. અહુના આ વ્યાપક ઝેરી વિસ્તારના યથાર્થ ખ્યાલ હૃદયમાં ઊંડાણથી વિચારીએ અને અહુથી દૂર રહી, તેની મેહક જાળમાં ફસાઇએ નહિ તે માટે સદા જાગૃત અને પ્રયત્નશીલ રહીએ. પુણ્યશ્લેાક શ્રો વિનાદમુનિ કવિ નિર્જીવ શબ્દોમાં એવું આકર્ષક સૌ ભરી દે છે કે, સાંભળનારાએ મંત્રમુગ્ધ બની જાય છે. કવિના હૃદયમાં પ્રભુતાના દિવ્ય અ ંશે। હાય છે. તેની જોવાની દૃષ્ટિ ગહન અને લેાકેાત્તર હાય છે. તેની પાસે કાદવમાં પણ કમળની કમનીયતા જોવાની પ્રકૃતિદત્ત પ્રતિભા હાય છે. એક જ વૃક્ષમાં અનેક જુદા જુદા ર ંગોની અજાયખીભરી રમણીયતા નિહાળવાની તેની અદ્ભુત ક્ષમતા હૈાય છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ : ભેદ્ય પાષાણ, ખેલ્યાં દ્વાર એ જ રીતે ચિત્રકાર પણ માત્ર પીંછી અને રંગેની સહાયથી જ નિર્જીવ ચિત્રમાં પ્રાણ પૂરે છે. જેનાર આશ્ચર્યમાં પડી જાય એવી જીવતી જાગતી સજીવતા પ્રદાન કરવાની તેની આશ્ચર્યોત્પાદક અલૌકિક કલા હોય છે. આમતેમ રગદોળાતા, પગ તળે અથડાતા અણઘડ પહાડના પથ્થરેને કતરી, તે પથ્થરમાં પ્રાણની પ્રતિષ્ઠા કરી, મૂર્તિકાર પ્રભુની પ્રતિમા બનાવી દે છે. મૂર્તિકાર તે નમસ્કારને પાત્ર થાય કે ન થાય, પરંતુ પ્રાણની પ્રતિષ્ઠા પામેલી પ્રતિમા અવશ્ય જગવંદ્ય બની જાય છે. આ બધા જુદી જુદી દિશાના જુદા જુદા કલાકારે છે. બધાની કલાઓમાં એક પ્રકારની દિવ્યતા અને પ્રભુતા છે. જે કલાના ઉપાસકે છે તેમના માનસમાં આ બધા કલાકારે પ્રત્યે માનભર્યું સ્થાન હોય છે. પિતા પોતાની પ્રતિભા અનુસાર લકત્તર પ્રતિષ્ઠા પણ તેમને પ્રાપ્ત થતી હોય છે. પરંતુ જે સ્વયંને સૌંદર્યથી ભરી તેને દિવ્યતા પ્રદાન કરવાની કલાના કુશળ કારીગર છે, જે પિતાના જીવનને સત્ય, શિવ અને સુંદરમ બનાવવામાં સફળ થયો છે, તેનાથી મોટો સર્જક અને યથાર્થ કલાકાર આ જગતમાં બીજે કઈ નથી. આ એક અસંદિગ્ધ અને નિરપવાદ હકીકત છે. જીવનને રૂપાંતરણ કરવાની કલાથી બીજી કઈ મેટી કલા નથી. ભોગ અને વસ્તુઓ તરફની રાગવૃત્તિ વિરામ પામે, પદાર્થમૂલક આકર્ષણ વિકર્ષણમાં ફેરવાઈ જાય, ભૌતિક સુખ અને તેનાં સાધનેમાં એકાંત નિરર્થકતા પ્રતિભાસિત થાય, રાગમાત્ર રેગની માફક ભીતિકર અને અનર્થકર જણાય, નિત નવાં સુખ અને નવી નવી વસ્તુઓ તરફના રાગેની મૃગમરીચિકામાં મનન ખેંચાય, અને સીતાની માફક સેનેરી મૃગનું મહર્ષક આકર્ષણ પિતાના જ અપહરણ માટેના નિમિત્તની ગરજ ન સારવા દે એવી ગહનતા અને એવા તલસ્પર્શી ઊંડાણથી અંદરમાં દષ્ટિપાત કરવાની જ્યારે જિજ્ઞાસા જન્મે છે અને કેન્દ્રને એટલે કે આત્માને મેળવવા માટે અપ્રતિમ ઉત્સાહ અને પરમ પુરુષાર્થ પ્રગટે છે, ત્યારે જ સત્યની અનુભૂતિનાં સુવર્ણ દ્વારે પરમાત્માના દર્શન કરાવવા ઉદ્દઘાટિત થાય છે. પદાર્થથી આકર્ષતી, તેના તરફ જતી, તેની સાથે તાદાસ્ય સાધતી અને તેમાં રંગાઈ જતી ચેતનાને અસ્મલિત પ્રવાહ તે રાગ છે. એનાથી ઊલટું, સ્વયં તરફ આકર્ષાતી, સ્વયં સાથે જોડાતી, સ્વયંની સાથે રંગાઈ જતી અને પ્રભુને અને આકર્ષણના લેભાવનારા આકર્ષણ સ્થાનોમાં પણ મરુભુમિ જેવા વિકર્ષણનાં દશ્ય જોવાની દષ્ટિ કેળવતી ચેતનાની અતૂટ ધારાનું નામ વૈરાગ્યવૃત્તિ છે. જે પ્રતિક્ષણની જાગૃતિ, વિવેક અને કાળજીભર્યા અભ્યાસથી, આ વૈરાગ્યવૃત્તિ આપણા પ્રાણે સાથે આત્મસાત્ થઈ જાય, તે આ સંસારમાંથી આપણે બેડો પાર થઈ જાય. દઢતમ વાસનાઓ અને અહંથી વાસિત ચિત્તનું રૂપાંતરણ સર્વથા અશકય છે. મારે અહં બીજાના અહંની સામે અમૃતસરનું ગુરુદ્વારા એટલે સુવર્ણ મંદિર દેખાય એવી સજજડ, સઘન, Page #220 -------------------------------------------------------------------------- ________________ પુણ્યશ્લેક શ્રી વિનોદમુનિ : ૧૫૯ ઊંડી અને પ્રાણો સાથે વીંટળાએલી પ્રગાઢવૃત્તિઓ જ્યાં સુધી અંદરમાં પડી હશે, ત્યાં સુધી જીવનના સાચા કલાકાર થવાની કે મૂલતઃ રૂપાંતરણની વાત આકાશના ફૂલ જેવી અશકય છે. યાદ રાખજે, ગંતવ્યશૂન્ય જીવન ભેગ છે. ગંતવ્યયુક્ત જીવન ગ છે. ભાગનું જીવન સરોવરનું જીવન છે. તે ક્યાંય જતું નથી, બસ ત્યાંનું ત્યાં જ રહી સુકાઈ જાય છે. યોગનું જીવન સરિતાનું જીવન છે, તેની સાગર તરફની સતત ગતિ છે. સરેવર માત્ર પિતાનામાં જ જીવે છે. જ્યારે સરિતા પિતાનામાં જ નથી આવતી, પિતાના અતિક્રમણ માટે આવે છે. એટલે સરિતા યાત્રા છે, ગતિ છે. પત્થરને પ્રતિમામાં પરિવર્તિત કરવાની કલા કઠિન છે, શ્રમસાધ્ય છે. પરંતુ સ્વયંને દિવ્યતામાં રૂપાંતરિત કરવાની આંતરિક કલા કરતાં ઘણી સરળ છે કારણ, સ્વયંનું વ્યકિતત્વ પત્થરથી પણ વધારે કઠણ છે. જીવન જેને સાચી દિશામાં જીવતાં આવડે છે, જેણે જીવવાની પારમાર્થિક કલાને આત્મસાત્ કરી છે તે જ જીવનને સારો અને મેટે કલાકાર છે. આ વિશાળ પૃથ્વીના પટ ઉપર લાંબું જીવન જીવવાથી જીવનના કલાકાર થઈ શકાતું નથી. જીવનની સાર્થકતા દીર્ઘ જીવનથી અંકાતી નથી; તે અંકાય છે ગુણેની કેળવણીથી. ચંદનની જેમ બીજાના હિતમાં ઘસાવાની કલા અને આવડતમાં જ જીવનની સાર્થકતા સમાયેલી છે. અંતગઢદશાંગ સૂત્રમાં જોવા મળે છે કે, શ્રીકૃષ્ણના નાનાભાઈ ગજસુકુમાલ કરતાં મિલ બ્રાહ્મણે લાંબી જિંદગી ભેગવી. મહાભારતમાં જોવા મળે છે કે, અર્જુનના સેળ વર્ષના પુત્ર અભિમન્યુ કરતાં દુર્યોધન અને જયદ્રથે લાંબી જિંદગી જોગવી. પરંતુ આ દીર્ઘ જીવનને લાભ શું હતો? એનું સૌંદર્ય શું હતું? એની પ્રતિષ્ઠા શી હતી? ગજસુકુમાલ માત્ર સેળ વર્ષની કિશોર વયમાં જ રાજ્યભવને ત્યાગ કરી, ભગવાન નેમિનાથનાં ચરણોમાં દીક્ષિત થઈ ગયે. જે દિવસે દીક્ષિત થયે તે જ સંધ્યાએ રમશાન પ્રતિમાની આરાધનામાં તે સંલગ્ન બને. જગતના જીવો સાથે મૈત્રીને અતૂટ સંબંધ બાંધે. પિતાને મરણાંતિક ઉપસર્ગ કરનાર સેમિલ બ્રાહ્મણ તરફ લગીરે ધ કે વેરની દૃષ્ટિ નાખી નહિ. ક્ષમાની ધૂપસળીની માફક સુગંધ ફેલાવી તેણે ક્રોધને અમૃતમાં ફેરવી નાખે. “fજામ અમૃતતા ચિત, તાત્તિ પ્રારા કરતા.” ઝેરને અમૃતના રૂપમાં અને અંધકારને પ્રકાશના રૂપમાં તેણે રૂપાંતરિત કર્યા, અને આરાધનાને અંતે પ્રકાશને એ દૂત અનંત પ્રકાશમાં વિલીન થઈ ગયે. ' સોમિલે ભલે લાંબું આયુષ્ય ભોગવ્યું, પરંતુ તેના જીવનમાં પ્રકાશને ક્યાંય અવકાશ નહોતે. અમૃતનું એક નાનું સરખું બુંદ પણ તેના જીવનમાંથી ટપકયું નહોતું. વેરઝેરનાં દૂષિત વાતાવરણમાં સબડતા આ સેમિલના જીવનમાં પ્રેમ, શાંતિ, ક્ષમા કે સમાધિના ક્યાંય દર્શન Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર થતાં નહાતાં. લાંબું જીવન ભલે એ જીવ્યે પરંતુ તે હ ંમેશાં અંધકારને જ ફેલાવતા રહ્યો. પેાતાનાં કાર્યાંથી દુર્ગંધને રેલાવતા રહ્યો. અને અંતે અંધકારના એ ક્રીડા એક દિવસ અંધકાર ભરેલા નરકમાં પહાંચી ગયા. અર્જુન પુત્ર અભિમન્યુ કશેારાવસ્થાની સભ્યાએ માજમા અને માન દોલ્લાસ ભર્યાં દિવસે વટાવતા નવયૌવનના તરવરાટ અને થનગનાટ સાથે જીવનની કેડીએ અંતરનાં લાખલાખ અરમાના સાથે પગલાં પાડતા હતા. સુંદરતાની સુરખીભર્યાં તેના તેજસ્વી ચહેરા, અંગઅંગમાંથી નીતરતુ નવયૌવનનુ તેનુ મેાહક જેમ અને વીરત્વભરી પ્રતિભાને પ્રગટ કરતી તેની આકષ ક ચાલને જાણે આપણે નિહાળ્યા જ કરીએ એવા માત્ર સેળ જ વર્ષના દૂધમલિયા જુવાન અભિમન્યુ, કિશાર છે એવુ' જાણતાં છતાં, તેજોદ્વેષી કોરવાએ લાગ જોઈ પાંડવાને હલકા અને ઝાંખા પાડવા એક ચક્રવ્યુહ રચ્ચે.. અદેખા અને ઇર્ષ્યાખાર ખીજું શું કરે? આ આખાયે પ્રસંગ કરુણ અને વીરરસ સભર છે. કુરુક્ષેત્રના મેદાન પર પાંડવ-કૌરવાનુ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ત્રિગોએ યુદ્ધનું આહ્વાન કરતાં અર્જુનને એક ખાજુ તેની સાથે લડવા જવુ' પડ્યુ છે જ્યારે ખીજી માજુ દ્રોણાચાર્યે ચક્રવ્યુહ ગોઠવીને પાંડવાને મુંઝવણમાં નાખ્યા છે. પાંડવામાં અર્જુનના પુત્ર અભિમન્યુ સિવાય કોઈ ચક્રવ્યુહના ભેદ જાણતા નથી. ‘હવે શું કરવું ?’ યુધિષ્ઠિર મુંઝાયા. તેમણે અભિમન્યુને કહ્યું: 'બેટા ! તારો બાપ સ’શમકાની સામે ગયા છે. અમે કેાઇ તે આ ચક્રવ્યુહના ભેદ જાણતા નથી. માટે તુજ એને ભેદ’ અભિમન્યુ વીર હતા. તેને ચક્રવ્યુહ તાડતા આવડતા હતા પણ તેમાંથી પાછા ફરવાના ઉપાયની તેને ખબર નહેાતી. છતાં તે વીર કિશોરે તે જવાબદારી સ્વીકારી અને ચક્રવ્યુહને તાડીને અદર પ્રવેશ્યા, અને કૌરવ સેનાના કચ્ચરઘાણ વાળવા લાગ્યા. કૌરવસેનાના વીર ચેાદ્ધાએ એકઠા મળીને અભિમન્યુ ઉપર મારા ચલાવી રહ્યા હતા, પરંતુ અભિમન્યુ કાઇથી ગાંજ્યા જાય તેમ નહોતા. તે તે શત્રુ સૈન્યના સામના કરતા આગળ ને આગળ ધસ્યે જતા હતા. તેના કાકાએ મામાએ પણ તેનું રક્ષણ કરતા પાછળ ને પાછળ ધસ્યે આવતા હતા. પણ જયદ્રથૈ તેમને રાકયા અને અભિમન્યુ પાંડવ સેનાથી વિખૂટા પડી ગયા. એકલેા પડેલા અભિમન્યુ ખૂબ બહાદુરીથી લડયા પણ તે કયાં સુધી ટકી શકે ? કૌરવસેનાના છ છ મહારથીએ તેના પર એકઠા મળીને તૂટી પડયા અને અંતે નિજયશ્રીની વરમાળ પરોક્ષ રીતે પહેરીને કૌરવાએ ઊભાં કરેલાં આ અન્યાયપૂર્ણ યુદ્ધમાં વીરભદ્રસમે એ વીર મૃત્યુ પામ્યા. અભિમન્યુ તા ગયા પણ તેની વીરતાની સૌરભ આજ પણ આ પૃથ્વીના પટ પર મહેકતી રહી છે. આમ મરતાં મરતાં પણ અભિમન્યુ અમર ઇતિહાસનું સર્જન કરતા ગયા. Page #222 -------------------------------------------------------------------------- ________________ પુણ્યશ્લોક શ્રી વિનોદમુનિ : ૧૬૧ જ્યદ્રથ અને દુર્યોધનને, પાપ અને પાખંડ, ડોળ અને દંભ ભર્યા આ ભ્રષ્ટ અને દીર્ઘ જીવન દરમિયાન રોજબરોજ કડવા ઘૂંટડા ઊતારવા પડ્યા, ત્યારે અલ્પ જીવનમાં વીર અભિમન્યુએ યશસ્વી અને અમર સ્વર્ગીય જીવનની ભારતવર્ષને ભેટ ધરી. શ્રી વિનોદમુનિ પણ એક ટૂંકી, અને તેમાંયે સંયમ જીવનની તે અતિઅલ્પ, જિંદગી જીવી ગયા. પરંતુ તેમનું આ નાનકડું જીવન ભવ્ય મહિમા અને ગરિમાની સર્વોત્કૃષ્ટતાને સ્પર્શનારું અને જૈન સમાજમાં એક ભવ્ય ઇતિહાસનું નિર્માણ કરનારું નીવડ્યું. પરમ વૈરાગી શ્રી વિનોદમુનિને જન્મ વિ. સં. ૧૯૯૨માં પિસુદાન (આફ્રિકા) કે જ્યાં વીરાણી કુટુંબને વ્યાપાર ચાલતો હતો ત્યાં થયો હતો. તેમના પિતાશ્રી, શ્રી દુર્લભજીભાઈ આપણી જ્ઞાતિના ધનકુબેર છતાં એક સરળ, નિરાભિમાની, સાવિક અને ધર્મપરાયણ ઉત્તમ આત્મા છે. તેમનાં માતુશ્રી મણિબેન ભદ્રિક પરિણામી, દયાશીલ અને તપોનિષ્ઠ શ્રેષ્ઠ આત્મા છે. આ વીરાણી કુટુંબ આમ તે રાજકોટ (સૌરાષ્ટ્ર)નું મૂળવતની છે. પરંતુ ગુજરાત સૌરાષ્ટ્રમાં જ નહિ, આખા જૈન જગતમાં આ પુણ્યશાળી કુટુંબનું ભારે મહત્ત્વપૂર્ણ સ્થાન છે. શ્રી વિનેદમુનિ આ શ્રીમંત કુટુંબમાં જન્મ્યા હતા એટલે અદ્યતન સુખસાધને અને અનુકૂળતાઓની તેમને કશી જ ખામી ન હોય તે આપણે સમજી શકીએ છીએ. છતાં પૂર્વજન્મની સાધનાઓના સંસ્કારોના બળે કરીને, આ જન્મમાં સહજ પુણ્યથી તેમને જે આ સુખસાહ્યબી સંપ્રાપ્ત હતી, તેના પ્રત્યે તેઓ અંતરંગમાં ઉદાસીન હતા. પરદેશના પ્રવાસે જવાનું પણ તેમને થયું અને એ રીતે તેમણે ઈગ્લેન્ડ, બેલજીયમ, હોલેન્ડ સ્વીટ્ઝર્લેન્ડ, ઈટાલી, ઇજીપ્ત આદિ દેશોના પ્રવાસો પણ ખેડયા, છતાં એ દેશનું સૌંદર્ય કે અદ્યતન વૈજ્ઞાનિક સાધનોની પ્રચુરતા અને અનુકૂળતા તેમને સ્પર્શી ન શકી. તેઓ તેનાથી જરાયે આકર્ષાયા નહિ કે તેમની વૈરાગ્યવૃત્તિમાં જરાયે કચાશ આવી નહિ. પરદેશના પ્રવાસમાં પણ, તેમણે પોતાના ખાનપાનની જે મર્યાદા નકકી કરી હતી, તે બરાબર જાળવી અને યમનિયમના પાલનમાં કિંચિત્માત્ર શિથિલતા આવવા ન દીધી. તેમની આંતરિક વૈરાગ્યવૃત્તિની સુદઢતાની આ શુભ નિશાનીઓ હતી. શ્રી વિનોદમુનિ અવશ્ય પૂર્વજન્મના કેઈ ગભ્રષ્ટ આત્મા હોવા જોઈએ. નહિતર આટલા ભેગે પગના ઉચ્ચતમ, અઘતન સાધનો તેમને ઉપલબ્ધ હોવા છતાં તેના તરફ આવી ઉપેક્ષા તેમને કેમ થાય? સુખ વૈભવની સુંવાળી શા છેડી, સાધનાની કાંટા ભરેલી કેડી ઉપર પગલાં માંડવાની આવી ગવૃત્તિ કેમ જન્મ? તેમના આ સંસ્કારેને વધારે સંપુષ્ટ અને પલ્લવિત કરનારા મહાપુરુષમાં તેમના માટેના આસન્ન ઉપકારી અને આદ્ય મહાપુરુષ પૂ. માણેકચંદ્રજી મ. સા. બેટાદ સંપ્રદાયવાળા હતા. તેમના અસરકારક પ્રવચનેએ તેમના જીવનને રૂપાંતરિત કરવામાં અસરકારક અને કીમતી Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર : ભેઘા પાષાણ, ખોલ્યાં દ્વાર ભાગ ભજવ્યું હતું. બીજી અસર મરૂદ્ધર તપસ્વી મુનિશ્રી લાલચંદ્રજી મ. સા. કે જેઓ મુંબઇમાં ચાતુર્માસ બિરાજતા હતા તેમની થઈ. તેમને નિકટતમ પરિચય અને સંસર્ગમાં આવતાં, તે પરિચય અને સંસર્ગ તેમને માટે દીક્ષા લેવાના ભાવમાં પરિણમ્યો. દીક્ષા લેવાની ભાવનાના મૂળોને આ જાતનું સિંચન મળતાં, સં. ૨૦૧૨ના અષાઢ સુદ ૧૫થી દીક્ષાને કેન્દ્રમાં રાખી, તેમણે ધર્મશાસ્ત્રોને અભ્યાસ શરૂ કર્યો. ગેડલ ગચ્છના શાસ્ત્ર બા.બ્ર. પૂ. શ્રી પુરુષોત્તમજી મ. સા.ના પરિચયમાં આવતાં, તેમનાં શાસ્ત્રજ્ઞાન અને શાસ્ત્રીય આચારો તરફ પણ તેમનું આકર્ષણ જમ્યું. પૂજ્યશ્રી પાસે તે વખતે શ્રી જસરાજભાઈ (હાલના પ. પૂજ્યશ્રી જસરાજજી મહારાજ સાહેબ) નામના એક વેરાગી અભ્યાસ કરતા હતા, તેમના તે સહાધ્યાયી થયા. વેરાવળમાં સાથે રહી અભ્યાસ કરવા લાગ્યા. પરંતુ શ્રી જસરાજભાઈને દીક્ષાની આજ્ઞા મળી જવા પામી હતી અને તેમની દીક્ષા સાં. ૨૦૧૩ જેઠ સુદ પાંચમને સોમવારની નિશ્ચિત પણ થઈ ગઈ હતી. શ્રી વિનોદકુમારને તેમના માતાપિતા આજ્ઞા આપવા તૈયાર નહોતા. તેમની દષ્ટિમાં શ્રી વિનોદકુમાર કાચી ઉમરના અને અપરિપકવ સમજના લાગતા હતા; એટલે તેઓ ઉતાવળ કરવા માંગતા નહતા. “શ્રી જસરાજભાઈ મારી પહેલાં દીક્ષા લઈ લે અને હું પાછળ રહી જાઉં” તે વિનોદકુમારને રૂચે અને ગળે ઊતરે એવી વાત નહતી. માતાપિતાને સમજાવી આજ્ઞા મેળવી શકે એવી શકયતા પણ દેખાતી નહોતી. તેથી તેમની માનસિક મુંઝવણ ખૂબ વધી જવા પામી. તેમણે ગમે તેમ દીક્ષા લઈ લેવાને દઢતમ સંકલ્પ કર્યો. આજ્ઞા ન મળે તે પણ અંતરાત્માના આ દિવ્ય અને કેત્તર સંગીતના અવાજને દબાવવો તે નહિ જ, એવે તેમણે દઢ નિર્ણય કર્યો. આ અંતરને અવાજ ઈશ્વરીય આજ્ઞાને ઈશારે છે એમ માની, તેમણે દીક્ષા લેવાને પાકે નિશ્ચય કર્યો. તપસ્વી મુનિશ્રી લાલચંદ્રજી મહારાજ સાહેબ, પિતાના શિષ્ય સમુદાય સાથે ખીચન (મારવાડ)માં, ધર્મદાસજી મ. સા.ના સંપ્રદાયના પરમશાસ્ત્રજ્ઞ પુણ્યાત્મા પૂ. શ્રી સમર્થમલજી મ. સા. પાસે, બિરાજતા હતા. આ સમાચાર શ્રી વિનોદકુમારે મેળવી લીધા હતા. નિર્વિઘ દીક્ષા માટે તેમની દૃષ્ટિમાં આજ સર્વોત્તમ, સરળ અને અમેઘ સાધન હતું. તેમણે પિતાના મન સાથે તેમની પાસે દીક્ષિત થવાને નિર્ણય લીધે; અને તા. ૨૪-૫-૧૭ સં-૨૦૧૩ વૈશાખ વદ દસમને શુક્રવારના રોજ સાંજના પિતાના પૂ. માતુશ્રી સાથે છેલ્લું ભોજન લઈને, જ્યારે તેમના માતુશ્રી પ્રતિક્રમણમાં બેસી ગયાં ત્યારે કેઈને જાણ કર્યા વગર, ખીચન તરફ મંગળ પ્રસ્થાન આદર્યું. તા. ૨૪-૫-૧૭ના રોજ રાત્રે આઠ વાગ્યે રાજકેટથી જોધપુરની ટીકીટ કપાવી. તા. ૨૫-૫-૧૭ના રોજ પ્રાતઃ ૮ વાગ્યે મહેસાણું પહોંચ્યા. ત્યાં લોન્ચ કરવા માટેના શિખાના વાળ રાખી, મુંડન કરાવ્યું. ત્યાંથી પ્રસ્થાન કરી તા. ૨૬-૫-૧૭ પ્રાતઃ ૪-૩૦ વાગ્યે ફલેદી, Page #224 -------------------------------------------------------------------------- ________________ પુણ્યશ્લેક શ્રી વિનોદમુનિ : ૧૬૩ પહોંચ્યા. ત્યાંથી ખીચન સુધી પગે ચાલી ઉપાશ્રયમાં પહોંચ્યા. ત્યાં બિરાજતા ઉપર જણાવેલા મુનિવરેને તેમણે વંદન કર્યા. સામાયિક કરવા માટે સામાયિકનાં કપડાં પહેર્યા, અને સામાયિકનાં વ્રતને સ્વીકારતાં “નિયમ પુજુવા સામિ તુવિદ તિથિ ના બદલે ‘ગાવવાળ ઉતરવ૬ તિન બોલ્યા. મુનિવરે તે સાંભળી ચમક્યા, તેમને અટકાવવા જતા હતા, ત્યાં તે “ગપ્પા સિરામિ' બોલી પાઠ પૂરો કર્યો. પૂ. શ્રી સમર્થમલજી મહારાજે તેમને કહ્યું: “આ ઠીક નથી. તમે રજોહરણની દાંડી ઉપરથી કપડું કાઢી નાખે કે જેથી તમે શ્રાવક ગણાવ; અને જરૂર પડે તે શ્રાવકોને સહકાર લઈ શકે. પરંતુ શ્રી વિનોદમુનિ પિતાના નિર્ણયમાં મક્કમ રહ્યા, ત્યારે મુનિઓ આ જવાબદારીના નિષ્કારણ ભંગ ન થઇ પડે તે માટે તેમણે શ્રી વિનોદકુમારને એક જાહેર નિવેદન બહાર પાડવા જણાવ્યું. તે વાતને તેમણે સ્વીકાર કર્યો, અને તે પ્રમાણે તેમણે એક જાહેર નિવેદન બહાર પાડ્યું: “મારા માતપિતા મહિને વશ થઈને દીક્ષાની આજ્ઞા આપે તેમ ન હતા. “મા માગે' ના આધારે એક ક્ષણ હું દીક્ષાથી વંચિત રહી શકું તેમ નહોતું. મને સમય માત્રને પ્રમાદ કરે ઠીક ન લાગે. તેથી શ્રી અરિહંત ભગવંતે તથા શ્રી સિદ્ધ ભગવંતની સાક્ષીએ, મારા ગુરુ મહારાજ સમક્ષ દીક્ષાને પાઠ ભણીને, મારા આત્માના કલ્યાણ માટે મેં દીક્ષા અંગીકાર કરી છે. સમાજને ખોટે ખ્યાલ ન આવે કે મારી દીક્ષા ક્ષણિક જુસ્સાથી અગર ગેરસમજથી થઈ છે. તેથી, તેમજ સમાજમાં જૈનશાસનની પ્રભાવના થાય તે હેતુથી, મારે મારો વૃત્તાંત પ્રગટ કરે ઉચિત છે.” આ બાજુ, વિનોદકુમાર ન દેખાતાં બધાં ચિંતામાં પડયાં. ખીચન જવા સંબંધની ભૂમિકાનું તેમના પિતાને સ્મરણ થયું, અને તા. ૨૬-૫–૫૭ના રોજ પૃથ્વીરાજજી માલુને આ સંબંધે ખીચન તાર કર્યો, ત્યારે વિનોદકુમારના સ્વયમેવ દીક્ષિત થઈ જવાના સમાચાર મળ્યા. આ સમાચારથી બધાને આશ્ચર્ય સાથે આંચક લાગે. અહીંથી એક શિષ્ટમંડળ તેમને સમજાવવા માટે ખીચન ગયું. અને તે શિષ્ટમંડળને તેમણે જે શિષ્ટતાપૂર્ણ જવાબ આપ્યો કે તમો અમારા વીરાણી કુટુંબના હિતૈષી છે, અને જે સાચા હિતૈષી હે તે મારા બા બાપુજીને સમજાવીને, હવે પછીની મેટી દીક્ષાની આજ્ઞા અઠવાડીયાની અંદર અપાવી દે.” તેમની આવી દઢતા અને આત્મનિષ્ઠાને જોઈ, શ્રી વિનોદમુનિને રાજકેટ લઈ આવવાની તેમની ભાવના નિષ્ફળ નીવડી. શ્રી વિનોદમુનિના તે ત્યાગ અને વૈરાગ્યમાં વર્ધમાન પરિણામ જ રહ્યા. તપસ્વી મુનિશ્રી લાલચંદજી મ. સા.નું આ ચોમાસું ફલેદી નિશ્ચિત થયું. દીક્ષા પછીના અઢી મહિના તો ભારે શાંતિ અને સમાધિથી પસાર થયા. ચાતુર્માસ દરમિયાન એક વખત તેમને હાજતે જવાની સંજ્ઞા થઈ. ગુરુની આજ્ઞા લઈ તેઓ દિશાએ ગયા. હાજતથી મોકળા Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર થઈ પાછા ફરતા હતા, ત્યાં રેલવે લાઈન ઉપર બે ગાય આવી રહી હતી. બીજી બાજુથી ટેન પણ આવતી હતી. ટ્રેન વ્હીસલ વગાડતી હતી, પરંતુ ગાયે ખસતી નહતી. વિદમુનિનું સ્વભાવથી દયાશીલ હૃદય થરથરી ઊયું. મહાઅનુકંપાએ હૃદયમાં આસન જમાવ્યું. હાથમાં રજોહરણ લઈ, જાનના જોખમે ગાયનું રક્ષણ કરવા તેઓ સમુદ્યત થયા. ગાય તે બચી જવા પામી, પરંતુ સાધુઓના પડ જવનિકાયના રક્ષાના સાધનભૂત રજોહરણ કે જે વિનોદમુનિને પિતાના પ્રાણથી પણ પ્યાર હતું, તે રેલવે લાઈન ઉપર પડી જવા પામ્યું. તેને ઊપાડવાની ઉતાવળમાં ધસમસતી આવતી રેલના એન્જિનના ઝપાટામાં તેઓ સપડાઈ ગયા. “અરિહંત, “અરિહંત શબ્દોના ઉચ્ચાર સાથે શરીર તૂટી પડ્યું. રક્ત પ્રવાહ વહેવા લાગ્યા. ગણતરીની ક્ષણોમાં તે અધ્યાત્મ ક્ષિતિજમાં ઉદય પામેલે આ પ્રકાશમાન તારે પ્રકાશમાં વિલીન થઈ ગયે. શ્રી વિનોદ મુનિ તે પુણ્યશાળી આત્માના પુણ્યશીલ રત્નસમા દિવ્ય આત્મા હતા. તેમનાં જીવનની તિર્મય ક્ષણ અને દિવ્યતાને દિવ્ય સંદેશ આપે એ જ મંગળ ભાવના કામ એ જ રામ સિકંદર હિન્દુસ્તાન તરફ આવી રહ્યો હતે. ત્યારે તેને ડાયેજનીજની મુલાકાત થઈ. ડાજનીજે સિકંદરને પૂછયું : “તમે ક્યાં જઈ રહ્યા છો ? શા માટે જઈ રહ્યા છો ?” હું એશિયા માઈનર જીતવા જઈ રહ્યો છું” હાં, સમજ. પછી ઈરાદો છે?” પછી હિન્દુસ્તાન જીતીશ.” પછી શું કરશે?” સિકંદરે ગર્વથી માથું ઊંચું કરી કહ્યું: “પછી હું આખા વિશ્વને મારે આધીન બનાવીશ.” હા, પછી ?” પછી વિશ્રામ કરવાની મારી ભાવના છે.” ડાજનીજ નદીની રેત ઉપર મસ્તીથી આળેટી રહ્યો હતે. સિંકદરના મનની મુરાદે સાંભળી તે ખડખડાટ હસી પડે. તેની સાથે તેની મહુલીમાં તેને હમેશને સાથી એક કૂતરો હતું. તેને બોલાવીને તેણે કહ્યું: “લે સાંભળ આ પાગલ સિકંદરને! આપણે આરામ કરી રહ્યા Page #226 -------------------------------------------------------------------------- ________________ કામ એ જ રામ ઃ ૧૬૫ છીએ અને તે ઉપદ્રવ કરવા જઈ રહ્યો છે !' અને પછી ડાયાજનીજે સિક ંદરને કહ્યું : 'જો તારું અંતિમ ધ્યેય વિશ્રાંતિનું જ છે તો પછી શા માટે આ બધા ઉપદ્રવામાં પડે છે? આવ, આ નદીને કાંઠે આળાટ, અને આનંદ કર! અહીં ઘણી જગ્યા છે. આપણે બધા સહેલાઇથી સમાઇ જઇશુ. સિક ંદર ! આ બધું કર્યા પછી પણ જો છેલ્લા ઇરાદો આરામના જ છે, તે આ ક્ષણથી જ આરામ કરવા માંડ ! હું પણ આરામ કરી રહ્યો છું, તું પણ આવી જા !’ સિકંદરે જવાબ આપ્યાઃ તમારી વાત તે યુતિસંગત લાગે છે, પરંતુ હમણાં મારા મનમાં વિજયની આકાંક્ષા છે, તેની ધૂન છે. એ ધૂનને પૂર્ણ કર્યા વિના મારે માટે વિશ્રાંતિ સંભવિત નથી. વિશ્વ પર મારી સાવભૌમ સત્તા થઈ જાય એવી મારી મહત્વાકાંક્ષા છે. એ મહત્વાકાંક્ષાને પૂર્ણ કર્યા વગર, વિશ્રાંતિના આનંદની સમીચીન અનુભૂતિ મારે માટે કદાપિ શકય નથી.’ ડાયેાજનીજે કહ્યું: વિજય અને વિશ્રામને શા સંબંધ છે ? કેઇને જીત્યા વગર જ અમે તા વિશ્રામ કરી રહ્યા છીએ, વિશ્રામ માટે જીત અનિવાય નથી.' સિક દરે જવાબ વાળ્યોઃ ‘તમારી વાત હૃદયમાં ઊતરે તેવી છે ખરી, હું મારા અભાપ્સિત આદર્શની યાત્રાને માટે પ્રસ્થાન કરી ચૂકયા છુ; યાત્રા પૂરી કર્યા વગર પાછું વળવુ મારે માટે શકય નથી.’ ડાચાજનીજ ફરી હસવા લાગ્યા અને હસતાં હસતાં એલ્યુંઃ આજ સુધી કોની યાત્રા પૂરી થઇ છે? મનની આકાંક્ષાએ મનમાં જ રહી જતી હેાય છે. સહુના મનના મનેરથા અધૂરા જ રહી જતા હાય છે. કોઈ જ પોતાના મનની ઇચ્છાઓ, આશાએ કે અરમાનાને પરિપૂર્ણ કરી શકયું હાય એમ જાણ્યું નથી.' બન્યું એમ જ. હિંદુસ્તાનથી પાછા ફરતાં સિક ંદર યુનાન પહોંચે તે પહેલાં જ, માગ માં તેનું અવસાન થયું. વિશ્વને વશવર્તી કરવાની તેની બધી આશાઓ અને આકાંક્ષાઓ ધૂળમાં મળી ગઈ. જગતમાં પણ આમ જ બને છે. માણસ ભવિષ્યના સુખનાં સ્વપ્ના સેવે છે, તેની કલ્પનાઓમાં રાચે છે અને વર્તમાન કાળના આનંદને ફગાવી દે છે. ભવિષ્યનાં સુખ માટે રાતહિવસ ફાંફાં મારે છે. ભૂખ, તરસ, ઊંઘ, કઈ જ જોતા નથી. રાલીએ ભેગી થઈ જાય છે પરંતુ ખાવાનો સમય મળતા નથી. સુદર શય્યાએ છે, પરંતુ ઊંઘ ઊડી ગઇ હાય છે. સુખને મેળવવા માટેની તેની આવી અવિશ્રાંત ઢટ તેને જપીને બેસવા દેતી નથી. હું તમને પૂછું છું કે તમે જે દોડાદોડ કરી રહ્યા છે અને કયાંય અટકતા નથી, તે શું આ બધું જીવવા માટે તમે કરી રહ્યા છે કે આ બધું કરવા માટે તમે જીવી રહ્યા છે ? Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ : ભેદ્યા પાષાણુ, ખેાલ્યાં દ્વાર ખરેખર મને તેા લાગે છે કે તમે જે કરી રહ્યા છે તેના મોટા ભાગ જીવવા માટે કરી રહ્યા છે; કરવા માટે જીવી રહ્યા નથી. જો આપણે જીવવા માટે કરી રહ્યા હેાઇએ તે। તેટલું જ કરવું પર્યાપ્ત છે કે જે કરવાથી જીવી શકાય. વધારે દોડધામ અને ઉપદ્રવથી શે લાભ ? આવી વિવેકપૂર્ણ વૃત્તિ જો કેળવાય જાય તે ઠેકઠેકાણે દેખાતા અસંતાષ, ઉપદ્રવો અને અશાંતિ અંધ થઇ જાય. કારણુ વધારે પડતા ઉપદ્રવાનુ મૂળ તે, આપણે જેટલુ જોઇએ છે તેના કરતાં વધારે મેળવવા માટેનાં આપણાં જે ફાંફાં છે, તેમાં છે. માણસ જરૂરિયાત પૂરતુ જ મેળવવું એ ધ્યેયને અપનાવી લે, તે આ જગત વધારે શાંત અને પ્રમુક્તિ ખની જશે. આમ થશે તે દુનિયામાંથી ચિંતા ચાલી જશે, પરેશાની દૂર થઈ જશે, પાગલખાનાંએ બંધ થશે, માનસિક રાગે નાબૂદ થશે અને ચારેકાર આનંદ ઉલ્લાસ, નૃત્ય, અને સ’ગીતથી જગત સભર દેખાશે. જીવનમાં જે પણ શ્રેષ્ઠતાનું અવતરણ થાય છે તે એવા લેાકેામાંથી થાય છે જે જિંદગીને એક ઉત્સવ, એક ક્રીડા, એક આનંદ માને છે. તાજમહાલને જોઇને તમારા માનસમાં જે પ્રફુલ્લતા અને આનંદનાં દર્શન થશે, તે પ્રફુલ્લતા અને આનંદ તાજમહાલમાં ઈંટો મૂકનાર, તેને ચણનાર અને તેને આવી સુંદર અને આકર્ષક આકૃતિ આપનાર મજુરને નહિ થાય. કારણ તેની દૃષ્ટિમાં તે માત્ર એક કામ છે. દરેક કાય ઉત્સવરૂપે પણ થઈ શકે છે અને કામરૂપે પણ થઇ શકે છે. ઉત્સવરૂપે થતું કામ આનંદ ખની જાય છે; કામરૂપે થતુ કામ શ્રમ બની જાય છે. આ સત્યને સમજવા હું તમને એક દૃષ્ટાંત આપુ. ભગવાનના એક મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. ગામનાં માણસે મંદિરના નિર્માણુકા થી પ્રસન્ન, સંતુષ્ટ અને આન ંદિત છે. સહુનાં હૈયાં ના હિલેાળે ચઢયાં છે. સહુના મન મલકી ઊઠયાં છે. આબાલવૃદ્ધ સૌનાં હૈયામાં નવમંદિરની રચનાના આનંદ છે. એવામાં કોઈ એક સગૃહસ્થ આ મંદિર પાસેથી પસાર થયા. તેમણે એક મજૂરને પૂછ્યું: ‘તમે આ શું કરી રહ્યા છે?’ મજૂરે પૂછનાર તરફ દૃષ્ટિ પણ ફેંકી નહિ અને પરસેવાથી રેબઝેબ થઇ ગએલા અને થાકી ગએલા તે ક્રાધમાં બેલી ઊચાઃ એમાં પૂછે છે. શુ? જોતા નથી ? આંધળા છે? હું પથ્થર ભાંગી રહ્યો છું.’ મજૂરના આવા ઉત્તર સાંભળી તે સજ્જન સ્તબ્ધ થઈ ગયા. કામના ભારથી દબાએલા અને કાનને આનંદ બનાવવાની કલાથી અજ્ઞાત વ્યકિત પાસેથી આનાથી વધારે સારા જવાબની અપેક્ષા પણ શું રાખી શકાય ? પૂછનાર સજ્જન વિવેકી અને શાણા હતા. તેઓ થાકેલા Page #228 -------------------------------------------------------------------------- ________________ w કામ એ જ રામ ઃ ૧૬૭ મજુરના આવે! જવાબ પચાવી ગયા. વસ્તુના તાગને મેળવવા મથતા આ સગૃહસ્થે પાસે જ કામ કરતા બીજા મજૂરને ફરીને આ જ પ્રશ્ન કર્યાં મિત્ર ! આ શું કરી રહ્યા છે ?” : તે બીજા મજુરે પથ્થર તેાડવાના પેાતાનાં છીણી હથેાડી વગેરે સાધના નીચે મૂકયાં અને એક ઉદાસીનતાભરી દૃષ્ટિ તે સજ્જન પર ફેંકી જવાબ આપ્યા: સાહેબ! દેખાય છે તે એમ કે હું પાણા ભાંગી રહ્યો છું; પરંતુ ખરી રીતે હું મારી રોજીરોટી રળી રહ્યો છું. કુટુંબની આજીવિકા મેળવી રહ્યો છું.' આમ કહી, તે મજૂર ફરીથી પોતાને કામે લાગી ગયા. હવે તે સગૃહસ્થ મંદિરનાં પગથિયાં પાસે 'કામ કરતા ત્રીજા મજૂર પાસે ગયા અને અને મજૂરોને અગાઉ જે પ્રશ્ન પૂછ્યા હતા, તે જ પ્રશ્ન તેમણે, તેને પૂછ્યું: 'ભાઈ ! આ તમે શું કરી રહ્યા છે ? ’ મજૂરે જવાબ આપ્યાઃ શુ કરી રહ્યો છું ? જુએ, પ્રભા ! હું પરમાત્માનું મંદિર ખનાવી રહ્યો છ’ આમ કહી, ફરી પથ્થર ભાંગવાનું કામ તેણે શરૂ કરી દીધું. કામની સાથે તેના હૃદયના આનંદને મહિંદ્ભૂત કરતા સંગીતના સ્વરાના મીઠા ધ્વનિ પણ તેના મુખમાંથી સંભળાઇ રહ્યો હતા ! ત્રણે માણસા એક જ જાતના કાર્ય માં પ્રવૃત્ત હતા. ત્રણે માણસે પોતાની આજીવિકા માટે કામ કરી રહ્યા હતા. પર ંતુ તેમના જીવવાની પ્રક્રિયા, કામ પ્રત્યેની તેમની દૃષ્ટિ જુદી જુદી હતી. પહેલાને અનિચ્છાએ કામ કરવું પડતું હતું. તેથી તેના મન ઉપર તેના ભારે ભાર હતા. પરાણે કરવા પડતા કામને કારણે મનમાં તે જે અકળામણ અનુભવી રહ્યો હતા, તેતેના શબ્દોમાંથી અહિંદ્ભૂત થતી હતી. બીજાની કામ પ્રત્યેની ઉદાસીનતા અવશ્ય દૃષ્ટિગોચર થતી હતી, છતાં કામથી રોજી રોટી મેળવ્યાના આંશિક સ ંતોષ તેના શબ્દોમાં દેખાઈ આવતા હતા. પરંતુ ત્રીજા માણસે કામને એક ઉત્સવ બનાવી દીધું હતું. તેનાં રૂવાડે રૂવાડે પરમાત્માના મંદિરના નિર્માણુને આનંદ હતા. આવા પવિત્ર કાર્યોંમાં જોડાયાની તેના અંતરમાં અત્યંત પ્રસન્નતા હતી. એક માળી રાજ સવારમાં બગીચામાં આવી કામે લાગી જાય છે. પરંતુ તે કામને ઉત્સવ અનાવીને કરતા નથી. આ જ કામને ઉત્સવ મનાવીને કરતાં તેને કાણુ રાકે છે? ભલે આ કામથી તે આજીવિકા મેળવે છે, રાજી રાટી મેળવે છે, પરંતુ ખીલતાં ફૂલાને જોઇને તે આન મેળવતા નથી. હૃદયમાંથી તે ઉલ્લાસને પ્રગટાવતા નથી. હૃદયમાંથી ઉલ્લાસને પ્રગટાવતાં તેને કાઈ જ શકતું નથી. છતાં તે તેમ કરી શકતા નથી. કેમકે કામ તેને મન માત્ર શ્રમ છે, આન ંદનુ ઘોતક નથી. ફૂલેાના ખીલવાની સાથે તેનું મન પણ જો આનંદ, પ્રસન્નતા અને પ્રફુલ્લતાથી ખીલી ઊઠે તા આજીવિકા ગૌણ બની જશે, અને પછી તે માળી માત્ર નાકર જ નહિ રહે, બગીચાના સાચા માલીક ખની જશે. પછી જ્યારે તે બગીચામાં રંગબેરંગી વિવિધ જાતનાં ફૂલા ખીલશે, ફળે જામશે ત્યારે તેને જે આંતરિક સ ંતષ, આનંદ અને શાંતિના અનુભવ થશે તે રૂપિયા Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ : ભેદ્યા પાષાણુ, ખેાલ્યાં દ્વાર પૈસામાં કદી મૂલવી શકાશે નહિ. કામમાંથી આન ંદ મેળવવાની આ કલા છે. કામને રામ બનાવી . લેવાથી આત્માનંદની અનુભૂતિના આવિર્ભાવ થશે. કામથી પેટ ભરાશે અને કામને ઉત્સવ મનાવી લેવાથી આત્મા સંતૃપ્ત થશે. પરંતુ માણસની દૃષ્ટિ ભાગ્યે જ આત્મમૂલક હાય છે. જો આત્માને કેન્દ્રમાં રાખી દરેક કાર્ય કરીએ તા નાનુ મોટુ, સારું નરસું ગણાતું દરેક કાર્ય, સ્વયં ઉત્સવ બની જાય. પછી તે માણસ ખેતરમાં ખાડા ગાળતા હશે તેાયે તેની અંદરમાંથી ગીતના જન્મ થશે. ગીતના જન્મથી કામમાં કશી જ અડચણ કે મુશ્કેલી આવશે નહિ, ઊલટાનું તેમાંથી નિષ્પન્ન આંતરિક આનંદ તેની ચેતનાના વિકાસમાં સહાયક બનશે. આજે યુગ પલટાઇ ગયા છે. વિજ્ઞાનના જ્યારે આટલે વિકાસ નહેાતા થયા ત્યારે જન સમુદાયની આવશ્યકતા મર્યાદિત હતી. સાધના મર્યાદિત હતાં. આવાગમન પણ મર્યાદિત હતું. લાકોનાં જીવનમાં આટલી વિષમતા નહાતી. એટલે ખેતરમાં કામ કરતાં પણ તેઓ આનદથી ગીતા ગાતા. શ્રમથી શરીર પોષાતું તે અદરમાંથી જન્મેલા સંગીતથી આત્મા પોષાતા. એક સાથે બ ંનેને સ પુષ્ટિ મળતી. પરિણામે શરીરની સાથે આત્મા પણ સદા સમૃદ્ધ રહેતા. આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. કારખાનાઓ વધ્યાં છે. વૈજ્ઞાનિક સાધના વિપુલ પ્રમાણમાં વિકસિત થયાં છે. હવે કામ સંગીત અની શકતું નથી. કારખાનાંઓ સંગીત-શૂન્ય બની ગયાં છે. ગીતે અદૃશ્ય થઈ ગયાં છે. માત્ર કામ જ અવશિષ્ટ રહ્યુ છે. સાત કલાક યંત્રવત્ કામ કરીને માણસ થાકીને લાથપોથ થઈ જાય છે. આત્માને આનંદના ખારાક મળતો નથી. એટલે આંતરિક સમૃદ્ધિ પણ ખાવાતી જાય છે. આત્મા રિક્ત, શૂન્ય અને દરિદ્ર થતા જાય છે. આજ સ્થિતિ રહેશે તે એક દિવસ આંતરિક સમૃદ્ધિના અભાવમાં આત્મા રુગ્ણ, દીન, અને વિક્ષિપ્ત બની જશે. એકલુ કામ માણસના જીવન માટે હિતકારક નથી. કામને આનંદના રૂપમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા જો માણસ ન અપનાવે, તે તે ખાલીખમ, શૂન્ય અને ઉદાસ બની જાય છે. એક સ્ત્રી ઘરમાં પોતાના પિરવાર માટે રસોઈ બનાવે છે. પરિવારની મમતા તેના પ્રાણાને સ્પર્શેલી હશે તે જ તે રસાઇ કામને, કામનાં રૂપમાં જોવાને બદલે, ઉત્સવનાં રૂપમાં જોશે. પછી તેને રસોઇ કામમાં, કામના ભાર નહિ લાગે. તેના કામમાં પ્રભુતા પ્રગટશે. તે માનશે કે મારા પ્રભુએની આ સેવા છે. આવી કીમતી ભાવનામાંથી બનાવાતી રસોઈ અમૃત થઇ જશે. ખાનારને અમૃતરસના આનંદ મળશે અને બનાવનારને ભાર કે થાક નહિ લાગે. આટલા શ્રમ પછી પણ તે પેાતાની જાતને હળવી ફૂલ જેવી અનુભવશે અને ઘરમાં ચારેકોર આનંદનું વાતાવરણ પ્રસરેલુ રહેશે. Page #230 -------------------------------------------------------------------------- ________________ કામ એ જ રામ : ૧૬૯ • કામ જ્યારે ઉત્સવ નથી બનતું ત્યારે તે વિષરૂપ બની જાય છે. રસોઈને કામ માની તેને પરાણે કરનાર સ્ત્રીની સેઇમાં કદી અમૃતરસને સ્વાદ કે આનંદ જોવા નહિ મળે. પિતાના માટે તેમજ પિતાના પરિવાર માટે તે રસોઈ વિષરૂપ પરિણમશે. માટે કામને આનંદ અને ઉત્સવમાં પરિવર્તિત કરતાં શીખે. દરેકે પિતાની જાતને પૂછવું જોઈએ કે જીવન કામ છે કે ઉત્સવ? જે જીવનને કામ માની ચાલશે તે તે ભાર થઈ જશે, જે જીવન એક કામ છે એમ માનીને ચાલશે તો તે કર્તવ્ય થઈ જશે. જીવનને કામ માની ચાલવાથી તેને વહન કરવાને ભાર લાગે છે. અને પછી તેને ગમે તેમ કરીને પૂરું કરવા પ્રયત્ન તો થાય છે, પણ તેમાં આત્મા જોડાતો નથી. જીવન એક આનંદને ઉત્સવ છે, કામ નથી. કામ તે કરવું જ પડે. કામ વગર જીવન ચાલે જ નહિ. કામમાં આનંદ પ્રગટાવવાની જેની પાસે કલા છે, તે જ કામને ઉત્સવનાં રૂપમાં પરિવર્તિત કરી શકે છે. આવું આનંદથી કરેલું કામ જ માણસને ઉત્સવના રંગમાં રંગાવી દઈ સંગીત અને નૃત્યના આનંદમાં ડૂબાડી દઈ શકે છે. જે માણસ કામને ઉત્સવ બનાવવાની કલામાં કુશળ નથી તેનું જીવન ચિંતાઓથી ઘેરાયેલું, અશાંતિથી વ્યથિત અને ઉદાસીન હોય છે. પ્રત્યેક કામ આનંદ માટે જ હોય છે. પરંતુ જ્યારે માણસ તે કામ પરાણે, આંતરિક ઉલ્લાસના અભાવમાં કરે છે, ત્યારે તેનું જીવનસંગીત બસૂરું બની જાય છે. માણસ જીવનભર દંડાદેડ કરે છે. તે એમ માને છે કે એક દિવસ વિશ્રાંતિને આવશે ત્યારે આરામ કરીશ. પરંતુ ગળાડૂબ કામમાં ડૂબેલા તે માણસને વિશ્રાંતિ દિવસ આવતો નથી. મૃત્યુની અંતિમ ક્ષણ સુધી તે કામને વળગેલું રહે છે. શ્રાવસ્તી નગરીમાં ભેગા થયેલે બંને પરંપરાને શિષ્ય સમુદાય આશંકાઓથી ગ્રસ્ત બને છે. તેમની શંકાઓને ઇશારે કરનારી શાસ્ત્રની આ ગાથા છે अचेलगा य जो धम्मा, जो इमो संतसत्तरो। अगकज्ज-पवन्नाण विसेसे किंन्दकारण ॥ આ એચલક, વસ્ત્ર રહિત અથવા અત્યપ વસવાળો ધમ વર્ધમાન પ્રભુએ કહ્યો છે. અને આ સાતત્તર-સુંદર રંગવાળા કીમતી વસ્ત્રવાળે ધર્મ પ્રભુ પાર્શ્વનાથે ચલાવ્યો છે. એક જ કાર્ય– લક્ષ્યમાં પ્રવૃત્ત બંનેમાં આ ભેદનું શું કારણ છે? આ ગાથામાં પ્રત્યક્ષ દેખાતા આ ભેદને નિર્દેશ કર્યો છે. પાર્શ્વનાથની પરંપરા મુનિઓ માટે ઈચ્છિત વસ્ત્રો પહેરવાની છૂટ આપે છે. ત્યારે વર્ધમાનની પરંપરા નગ્નતા અથવા જીર્ણ શીર્ણ, સાદા વસ્ત્રો અને તે પણ અતિ મર્યાદિત પ્રમાણમાં રાખવાની આજ્ઞા કરે છે. મહાવીર પ્રભુ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર તે પોતે નગ્ન જ રહ્યા હતા. દીક્ષા વખતે ઇન્દ્રે જે દેવદુષ્ય વસ્ર તેમનાં શરીર ઉપર નાખ્યું હતુ, તે પણ એક દરિદ્ર બ્રાહ્મણને તેમણે આપી દીધું હતુ. અને પોતે આજીવન નગ્ન જ રહ્યા હતા. તેઓ તો નગ્ન રહ્યા, પરંતુ પોતાને અનુસરનારા સાધુઓ માટે પણ તેમણે મર્યાદાની લક્ષ્મણરેખા ખેંચી. તદ્દનુસાર अह पुण मेव जाणेजा - उवातिक्क ते खलु हेमंते, गिम्हे पडिवन्ने, अधा परिजुन्नाइ त्थाइ परिट्टाविज्जा अदुवा संतसत्तरे, अदुवा ओमचेले, अदुवा बेग साडे, अदुवा अचेले, लाघवयं आगममाणे । तवे से अभिसमन्ना गये भवति । जमेय भगवया पवेदित तमेव अभिलमेच्या सव्व तो सव्वत्ताये समत्तमेव समभिजाणिया આચારાંગ ૪રર મુનિ જાણે કે હવે ઠંડીની ઋતુ વ્યતીત થઈ ગઈ છે અને ગ્રીષ્મ ઋતુ આવી ગઇ છે ત્યારે પહેલાંનાં ઋણું વસ્ત્રાને પરઠી દે, અથવા જરૂર હોય તો એછાં કરે, અથવા એક જ વસ્ત્ર રાખે, અથવા અચેલક થઈ જાય. આમ કરવાથી લાઘવગુણની અને તપેાબળની પ્રાપ્તિ થાય છે. ભગવાને જે આ કહ્યું છે, તેનાં રહસ્યને સમજી, સવ` પ્રકારે સંપૂર્ણરૂપે, સચેલક અને અચેલક અવસ્થામાં સમભાવનું સેવન કરે. से भिक्खु वा भिक्खुणी वा से ज्जाइ पुण वत्थाई' जाणेज्जा विरूवरूवाइ', महद्धये मालनइ તેનઢા-આાનાનિ વા, સદ્ધિશિ વા,સદ્દિાળાનિયા આયાળિવા, થાયનિ વા, खोमियाणि वा दुगुल्लाणि वा, पट्टाणि वा, मलयाणि वा, पनुष्णाणि वा असुयाणि वा चीणसुयाणि वा, देसरगाणि वा, अभिलाणि वा, गज्जलाणि वा... अण्णयराणि तहप्पगाराइ वत्था મહદળમેજીરાફ ટામેસંતે નો હિનાêના અર્થાત્ સાધુ સાધ્વી મહામૂલ્યવાન વિવિધ પ્રકારનાં વસ્ત્રોની જાતાને જાણી લે. જેમ કે ઉદર વગેરેના ચામડાંમાંથી બનાવેલાં વસ્ત્રા, સુંવાળાં ખારીક વસ્ત્રા, વયુકત મનેાહર વસ્ત્રા, વિશિષ્ટ દેશમાં ઉત્પન્ન થએલા બકરી-બકરાનાં વાળમાંથી બનાવેલાં વસ્ત્રો, ઇન્દ્રનીલવ ના કપાસમાંથી, સામાન્ય કપાસમાંથી બનાવેલાં બારીક વચ્ચે, ગૌડ દેશના કપાસમાંથી બનાવેલાં વસ્ત્રો, રેશમના અને મલય દેશના સૂતરમાંથી બનાવેલાં વસ્ત્રો, વલ્કલ વસ્ત્રા, અશુક, ચીનાંશુક, અથવા દેશ રાગ વસ્ર, અમલ દેશના કપાસમાંથી બનાવેલાં અમલ સ, ગન્જલસ, ફાલિક દેશના ફૅાલિકવસ્ત્ર, કોયલ દેશના કાયલવસ, રત્ન કબલ અથવા મલમલ તથા તેવા પ્રકારનાં ખીજા કોઇ મૂલ્યવાન વસ્ત્રો મળવા છતાં પણ ગ્રહણ ન કરે. આચારાંગ .િ . સ્કંધ ૮૦૮ આ આગમના પાઠથી ભગવાન મહાવીરે પોતાના સાધુઓ માટે વસ્ત્ર ન વાપરવાં અથવા વાપરવાં જ પડે તેા કેવા પ્રકારનાં વાપરવાં તે માટેની સુનિશ્ચિત મર્યાદાઓ આંકી છે. આ બધાંનું સવિસ્તર વર્ણન કરવા જતાં તમારી સ્થિરતાને વાંધા આવે એટલે હવે પછીના ભાવા અવસરે— Page #232 -------------------------------------------------------------------------- ________________ ઉદારતાની તેજસ્વીતા ગરીબી અને અમીરીને પ્રશ્ન માત્ર આજને જ પ્રશ્ન નથી. સનાતન કાળથી અમીરી અને ગરીબીનું હૃદ્ધ પિતાની પરંપરાને અક્ષુણ રાખતું આવ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રીરામના યુગમાં પણ કે ગરીબ નહોતું એમ નહોતું. આજે ધનાઢય લેખાતા પશ્ચિમના દેશોમાં ગરીબીને એકાંત અભાવ છે એમ પણ કહી શકાય નહિ. શ્રીકૃષ્ણના યુગમાં એક મુઠ્ઠી ચોખાના દાણા પણ જેની પાસે નહોતા એ શ્રીકૃષ્ણને જ મિત્ર સુદામા હતે. પશ્ચિમના દેશમાં પણ જે ગ્ય રીતે અન્વેષણ કરવામાં આવે, તે ત્યાં પણ ગરીબ વ્યક્તિઓ સરળતાથી મળી આવે. ગરીબ તે વખતે પણ હતા અને આજે પણ છે; છતાં આજની ગરીબી અને તે વખતની ગરીબીમાં પાયાને ભેદ છે. તે વખતે સુદામાની માફક ગરીબ વ્યકિતઓ ભાગ્યે જ મળી આવતી હતી. સામાન્ય રીતે સમાજ સમૃદ્ધ અને વૈભવશીલ હતા. પશ્ચિમના દેશમાં સુદામાની માફક વ્યકિતમૂલક ગરીબીનાં દર્શન ક્યાંક અવશ્ય થાય છે. પરંતુ એનાથી પશ્ચિમના દેશો ગરીબ સમાજ નથી થઈ જતા. આમ તે આપણા દેશમાં પણ બિરલા, ટાટા, સેકસરિયા જેવી સમૃદ્ધિ સંપન્ન વ્યકિતઓ છે. પરંતુ ગણ્યા ગાંઠયા સમૃદ્ધ માણસેથી કંઈ આખો દેશ સમૃદ્ધ ગણી શકાય નહિ. સમાજને માટે ભાગ જે સમૃદ્ધિનાં શિખરને સ્પર્શતે હેય, જીવનની સગવડતાઓ અધિકતમ માણસોને ઉપલબ્ધ હોય, તે જ તે સમાજ સમૃદ્ધ સમાજ કહેવાય. આજે અમેરિકા, ઇગ્લેંડ, ફ્રાન્સ અને રશિયાદિ દેશમાં સુખ અને સુવિધાઓ અધિકતમ વ્યકિતઓને સંપ્રાપ્ત છે; એટલે સંપન્ન સમાજમાં ઉત્સવ સહજ રીતે પ્રવેશી શકે છે. ગરીબ સમાજમાં પર્વો અને ઉત્સવે આનંદ અર્પવાને બદલે, ભારના પ્રતીક બની જાય છે. પર્વને આનંદ ક્રમિક રીતે વિલીન થઈ જાય છે. કાર્યને ઉત્સવમાં રૂપાંતરિત કરવાની કલા ભૂલાઈ જાય છે અને ઉત્સવ એક કાર્ય બની જાય છે. ગરીબ સમાજ હેળી, દિવાળી, આદિ તહેવાર મનાવે છે ખરા, પરંતુ તે તહેવારની પાછળ જે હાર્દિક આનંદ, આંતરિક મેજ, આત્મિક પ્રસન્નતા અને વિશ્રાંતિનો પ્રમોદ જોઈએ, તે ભાગ્યે જ જોવા મળે છે. તેમને માટે તે દીવાળી હોળી બની જાય છે અને હળી જે વિવિધરંગોથી રમવાને, એકબીજાને રંગથી ભરી મૂકવાને ગીત સંગીત, નૃત્ય અને ઉલ્લાસને પરમ ઉત્સવ છે, તે રૂઢિને વહન કરનારું, ઉત્સવને નામે રૂઢિને ટકાવી રાખનારું, માત્ર એક કામ બની જાય છે. કેઈ આપણાં કપડાં પર રંગ છાંટી તેને બગાડે તે પણ આપણું મનમાં તેની ખુશી હોવી જોઈએ. મનમાં આનંદ થ જોઈએ કે તે માણસે મારા ઉપર રંગ છાંટી, રંગ છાંટવા યોગ્ય મને માન્યા. તે વખતે રંગ એ રંગ મટી પ્રેમનું આવિર્ભૂત સ્વરૂપ બની જાય છે. પરંતુ સ્થિતિ એનાથી ઊલટી થઈ જાય છે. રંગથી કપડાં બગડયાની નાખુશી રંગ છાંટવાના આનંદને વિલીન કરી નાખે છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ : ભેઘા પાષાણ, ખોલ્યાં દ્વારા આપણા દેશને સમાજ દરિદ્ર છે. અને પશ્ચિમના દેશને સમાજ સંપન્ન છે. જ્યારે સમાજ સંપન્ન હોય છે, ત્યારે સંપન્ન સમાજની એકલદોકલ દરિદ્ર વ્યકિત પણ દરિદ્ર સમાજની સંપન્ન વ્યકિત કરતાં ચઢિયાતી હોય છે. આજે અમેરિકાની ગરીબ ગણાતી વ્યક્તિની પૈસા માટેની પકડ એટલી પ્રબળ નથી જેટલી જોરદાર પકડ પૈસાના સંબંધમાં હિન્દુસ્તાનના સંપન્નતમ વ્યક્તિઓની હોય છે. ગરીબ સમાજની વચ્ચે જે ગણ્યાગાંઠયા શ્રીમંત માણસ છે તેઓ જે પૈસાની આવી પકડ ન રાખે, તે આવતી કાલે તેઓ પણ દીન, હીન અને દરિદ્ર બની જાય. એકવાર કામ કરી શકે એ એક સશક્ત યુવાન એક સંપન્ન વ્યકિતને દરવાજે ભિક્ષા માટે આવીને ઊભો રહ્યો. સંપન્ન વ્યકિતની સ્ત્રીએ સ્વસ્થતા અને ઉદારતાપૂર્વક તેની આવશ્યકતાઓને પૂર્ણ કરી. પછી તે સ્ત્રીએ તે શિક્ષકને કહ્યું: “તમારાં સ્વરૂપ, શકિત અને શરીર રચના જોતાં તમે કઈ સંપન્ન ઘરમાં જન્મ્યા છે એવું લાગે છે. છતાં તમારી આ સ્થિતિ કેમ થઈ ? તમારે માગવાને વારે કેમ આવ્યું તે હું સમજી શકતી નથી.' ભિક્ષુકે શું જવાબ આપે તે જાણે છે? તેણે કહ્યું: “જે રીતે મારી સ્થિતિ થઈ છે. તે રીતે ગણ્યાગાંઠયા દિવસમાં તમારી પણ થશે. જે ખેલદિલી અને ઉદારતાથી આજે તમે આપી રહ્યાં છે એ જ ખેલદિલી અને ઉદારતાથી એક દિવસ હું પણ આપતો હતે. પણ મારી પરિસ્થિતિ પલટાઈ ગઈ તેમ હવે તે દિવસ બહુ દૂર નથી કે, જ્યારે તમારી પણ મારા જેવી જ સ્થિતિ આવીને ઊભી રહેશે.” તાત્પર્ય એ છે કે, જે ચારેકેર ગરીબ અને દરિદ્ર સમાજ હોય તો પૈસાની ગાંઠ બાંધવાની વૃત્તિ પ્રબળ બની જાય છે. સમાજ જે શ્રી અને વૈભવથી ભરેલ હોય તે ગરીબ વ્યક્તિ પણ ધનને સરળતાથી ત્યાગ કરી શકે છે. કારણ આવતી કાલે સરળતાથી તે મેળવી લેવાની તેના મનમાં હિંમત હોય છે. સંપન્ન સમાજમાં એકલદોકલ ગરીબના ગક્ષેમને નિર્વાહ બહુ મુશ્કેલ હેતું નથી. પિતાની સુરક્ષાને તેને ભય હેતું નથી. આવતી કાલની તેને ચિંતા હતી નથી. આવતી કાલ તેને સહજ અને સરળ લાગતી હોય છે. એટલા માટે જ મનુષ્ય પોતાના જીવનનું ઘડતર હંમેશાં સમજપૂર્વક કરવું જોઈએ. શોષણથી મેળવેલ ધન કે સત્તા સાચા વિજય કે શાંતિને અર્પતાં નથી. દરેક કાર્યમાં વિવેકને પ્રધાનતા હેવી જોઈએ. શાકભાજી કે દાતણ ખરીદવા જેવા નજીવા અને નગણ્ય કાર્યથી લઈને શાસન, સત્તા, યુદ્ધ કે જીવન સાથે સંકળાએલા દરેક મહત્વનાં કાર્યો માટે શુદ્ધ સમજણની અને વિવેકની અનિવાર્યતા અપેક્ષિત છે. ગરીબ અને લાચાર વ્યકિતના દસ પૈસાની કિંમતનાં દાતણ કે શાકભાજી પાંચ પૈસામાં મેળવી, માણસ મનમાં ગઢ જીત્યાને આનંદ માને છે. પણ એ પાંચ પૈસાના બચાવમાં તે પિતાની માનવતાની મહામૂલી કીમત ખોઈ બેઠે હોય છે તે સત્ય તે ભૂલી જાય Page #234 -------------------------------------------------------------------------- ________________ ઉદારતાની તેજસ્વીતા : ૧૭૩ છે. શાકભાજી સાથે મફતનાં કેથમીર મરચાં માગનાર, કોથમીર મરચાંની નગણ્ય કીમતની સામે પિતાની માનવતાની મહામૂડી ગુમાવી નાખે છે. માણસની આ જાતની પૈસાની પકડને કારણે તે આંતરિક રીતે શ્રીવિહીન, દરિદ્ર, રિક્ત અને શૂન્ય થઈ જાય છે. પૈસાનું પણ એક બળ છે. સમાજમાં તેનું સ્થાન છે. પૈસાને લઈ પૈસાદારની સામાજિક પ્રતિષ્ઠા છે. અને તે આજે જ છે એમ નથી, સનાતન કાળથી તેનું મહત્ત્વ અકબંધ ચાલતું આવ્યું છે. છતાં પૈસા કરતાં પણ અધિક કીમતી એક તત્વ છે જે પૈસાની શક્તિને પણ ફીકી પાડી દે છે. માત્ર પૈસાને કારણે પૈસાદાર બની બેઠેલાને ભલે થોડે ઘણે બાહા મે સચવાતે દેખાતે હોય, પરંતુ જન સમુદાયના હૃદયના સિંહાસન ઉપર તેનું સ્થાન હોતું નથી. આડકતરી રીતે તો કે તેની ટીકા જ કરતા હોય છે. લક્ષમીનું વાહન ઘુવડ કહેવાય છે. એટલે પૈસાના કારણે શ્રીમંત ગણાતા માણસોને લેકે ઉલ્લ-ઘુવડ બનાવવા પ્રયત્ન કરતા હોય છે. પ્રસંગ આવ્યે તેમના પૈસાને લાભ લઈને પણ તેમને સારી રીતે ઉલ્લુ બનાવ્યાને નિર્દેશ પણ કરતા હોય છે. પૈસાને પકડી રાખનાર માણસની આવી કરુણ સામાજિક સ્થિતિ હોય છે. તેને પિતાને માન સન્માન કે પ્રતિષ્ઠા હતાં નથી. માન સન્માન કે પ્રતિષ્ઠા તેના પૈસાને હોય છે. પૈસાની સાથે તે આવે છે અને પૈસા જતાં તે ચાલ્યાં જાય છે. એટલે ખરી રીતે તે પૈસાને પકડી રાખનાર આંતર્સમૃદ્ધિથી શૂન્ય અને રિત હોય છે. લક્ષ્મી ચંચળ છે. પુણ્ય અને પ્રારબ્ધના સંગથી તે ઉપલબ્ધ થાય છે. સંગે બદલાતા લક્ષમીને જતાં વાર લાગતી નથી એમ જે સમજે છે, તે સમય, સ્થિતિ અને લક્ષ્મીને સાર્વજનિક હિતમાં બરાબર ઉપયોગ કરી લે છે અને એવી વ્યક્તિ બાહ્ય સમૃદ્ધિના સમીચીન ઉપગમાં આંતરિક વૈભવ અને સમૃદ્ધિથી પિતાને સમૃદ્ધ બનાવી લે છે. આ હકીકતનું મર્મ સમજવવા માટે એક કાઠિયાવાડીનું જ એક દષ્ટાંત છે. તે સાચી ઘટેલી હકીકત છે. તદનુસાર– ડાં વર્ષો પહેલાં રાજકેટમાં એક રામજીભાઈ નામના સંગ્રહસ્થ રહેતા હતા. તેમની પાસે સંપત્તિ અને વિપુલ વૈભવ વિલાસનાં સાધન હતા. પરદેશમાં તેમને ધીકતે વેપાર ચાલતો હતો. ઘણી પેઢીઓ હતી. શ્રી રામજીભાઈ તે બધી પેઢીઓનું સંચાલન ભારે કુશળતાથી કરતા હતા. પરમાત્માને અનુગ્રહ કહે કે પ્રકૃતિને, પુણ્યને અનુગ્રહ કહે કે પ્રારબ્ધને, પણ લક્ષ્મીની પરમ કૃપાને અમૃતભર્યો વરસાદ તેમના ઉપર સતત વરસી રહ્યો હતો. તેમની પિતાની કલ્પના કે બુદ્ધિ પણ કામ કરતી નહતી કે લક્ષ્મીની આવી અનુગ્રહભરી અનુકંપા પિતાના ઉપર શા માટે ઊતરી છે? લક્ષ્મીને સ્વભાવ છે કે જ્યારે તે આવે છે ત્યારે વાંસામાં લાત મારે છે, એટલે માણસ છાતી કાઢી અહંકારથી ચાલવા માંડે છે. “મઢી સાંકડી અને બાવે પળે –' જેવી એની સ્થિતિ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪: ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર બની જાય છે. પિતાના સિવાય તે જગતમાં બીજા કેઈને જોઈ શકતો નથી. પરંતુ લક્ષ્મી ચંચળ છે. તે આવે છે અને ચાલી જાય છે. આવે છે ત્યારે જેમ વાંસામાં લાત મારે છે તેમ જાય છે ત્યારે તે છાતીમાં લાત મારે છે, તેથી માણસ વાંકે વળી જાય છે. ઉપર જોવાની શકિત પણ ઈ બેસે છે. શ્રીવિહીન બની જાય છે. તેનાં કાંતિ, પ્રતિભા, અને ઓજસ હરાઈ જાય છે, માણસ છતાં તેની માનવીય પ્રતિભા ભૂંસાઈ જાય છે. શ્રી રામજીભાઈ ઉપર લક્ષ્મીની આવી અસાધારણ કૃપા હોવા છતાં તેઓ કદી અકકડ થઈને, છાતી કાઢીને ચાલતા નહિ. તેમને શ્રીમંતાઇનું જરા પણ અભિમાન નહોતું. સાદાઈ તેમના જીવનને મૂળ મંત્ર હતો અને ઠેઠ સુધી તે તેમણે ટકાવી રાખે. લેકે તેમને કપાળ ફૂટયો” કહીને બોલાવતા હતા. કારણ કે તેમના કપાળમાં એક મોટો ખાડે પડેલે હતે. શ્રી રામજીભાઈના પાડોશમાં રહેતા એક સદ્દગૃહસ્થ શ્રી રામજીભાઈને એક દિવસ પૂછયું : રામજીભાઈ! તમે તે વેપારી છે, ગરમ થવાને તમારે ભાગ્યે જ પ્રસંગ આવે, ત્યારે લડવાની કે મારામારી કરવાની તે તમારે માટે વાત જ ક્યાંથી હોય? છતાં તમારા કપાળમાં આ આવડો માટે ઘા કયાંથી પડે છે?” શ્રી રામજીભાઈ જરા ગંભીર થઈ ગયા. થોડી વાર તેઓ મૌન રહ્યા, પછી બોલ્યાઃ મેં મારામારી, લડાઈ કે ઝગડાટંટામાં ભાગ નથી લીધે. પરંતુ આ ઘા મારે માટે ત્રીજા નેત્રની ગરજ સારે છે. પાડેથી સજજન જરા આશ્ચર્યમાં પડી ગયા એટલે રામજીભાઈએ કહ્યું: “સાંભળો, બાલ્યાવસ્થામાં મારા માબાપ ઘણાં ગરીબ હતા. રાજકોટમાં જ્યાં અમે રહેતાં હતાં ત્યાં, તમારા જેવા જ એક શ્રીમંત સગૃહસ્થને અમારે પાડોશ હતું. તેમની અને અમારી આર્થિક સ્થિતિમાં આસમાન જમીનને તફાવત હતા. અમારી સાથે બોલવામાં પણ તેઓ નાનપ અનુભવતા હતા. તેમની શ્રીમંતાઈ અને અમારી ગરીબી, એ જ અમારી વચ્ચેના ભેદભાવનું કારણ હતું. જો કે અમારા બાળકના માનસમાં તો કશે જ ભેદભાવ નહોતે, એટલે અમે સહુ બાળક સાથે મળીને રમતાં. શેઠનાં બાળકે ફળફૂલ ખાય અને છાલ અમારી તરફ ફગાવે. તેઓ રોજ મિઠાઈ ખાય અને એવું અમારી તરફ નાખી જાય. અમે નાના એટલે કંઈ સમજીએ નહિ, તેથી તેમને ખાતા જોઈ, અમે પણ અમારા માબાપ પાસે તે વસ્તુઓ અપાવવા હઠ કરીએ. માબાપ મુંઝાતાં, અમને આશ્વાસન પણ આપતાં, પરંતુ તે બધું પાણીમાં ખેંચેલી લીટી જ સિદ્ધ થતું. એક વાત આપણે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણે ભલે આપણું બાળકોને પ્યાર કરીએ, પરંતુ આપણા બાળકે તરફને આપણે પ્યારે બીજાનાં બાળકે તરફને અત્યાચાર ન બની જવો જોઈએ. બાળક પિતાનું હોય કે બીજાનું પણ બાળક તરીકે તેનાં પ્રતિ આપણા હૃદયમાં સમભાવ હોવું જોઈએ. બાળકે તે પ્રભુના પયગંબર છે. રામજીભાઈએ આગળ વાત કરતાં કહ્યું: “આ તે રજની વાત થઈ એટલે દરરોજ અમે માબાપ સાથે મિઠાઈ સારુ કછ કરતા. એક દિવસ મારી Page #236 -------------------------------------------------------------------------- ________________ ઉદારતાની તેજસ્વીતા : ૧૭૫ બા તે શેઠાણી પાસે ગયાં અને કહ્યું: “તમે સુખી છે તેથી અમે રાજી છીએ. પરંતુ મારી તમને એક વિનંતી છે કે, તમારાં બાળકે રોજ મારા ફળિયામાં આવી મેવા મિઠાઈ કે ફળફૂલ ખાય છે. મારાં બાળકે પણ સમજતાં નથી એટલે તેમને ખાતાં જોઈને તેઓ પણ તેને માટે કજિયો કરે છે. માટે કૃપા કરી તમે તમારાં બાળકને ઘરમાં બેસાડી ખવડાવી દેતા હે તો સારું.' શેઠાણીનાં મનમાં પિતાનાં પ્રારબ્ધ, પુણ્ય અને લક્ષમીનું અભિમાન હતું. એટલે મારી બાની વાતને સાચી રીતે સમજવાને બદલે તેઓ ગર્જી ઊઠયાં“બાળકે તો રોજ ફળિયામાં આવશે ને ખાશે. અમારા પ્રારબ્ધ અને પુણ્યની તું શા માટે ઈર્ષ્યા કરે છે? તારાથી અમારું સુખ ન જોઈ શકાતું હોય તે આંખે પાટા બાંધી દે! તારાં છોકરાં ન જોઈ શકતાં હોય તે તેમને ઘરમાં બાંધી રાખ! શું તારા કે તારાં છોકરાં ખાતર મારાં બાળકે ઘરમાં ગંધાઈ રહે ? શું તારાં છોકરાં માટે થઈને મારાં બાળકે મેવા-મિષ્ટાન્ન ખાવાનું છોડી દે? જા, ચાલી જા, અહીંથી ! મારાં બાળકે તે જેમ કરતાં હશે એમ જ કરશે.” મારી બાએ આવા અમાનુષી જવાબની અપેક્ષા રાખી નહોતી. નિરાશ થઈ તેઓ ઘેર પાછાં આવ્યાં. તેમનાં મનમાં ભારે આઘાત લાગ્યો હતે. ગરીબીની પીડા તો હતી જ તેમાં વળી શેઠાણીની વાતે ઘા ઉપર મીઠું ભભરાવવાનું કામ કર્યું. શેઠનાં બાળકે આજે તો વળી જુદા જ મિજાજમાં આવી બરફી ખાતાં હતાં. અમે બધાં એકીટસે જોઈ રહ્યાં હતાં. બાળક રહ્યાં એટલે ખાવાની લાલચ જન્મી. બાને જોયાં કે તરત જ તેમના સાડલાને છેડે પકડે અને બરફી અપાવવા હઠ કરી. શેઠાણીએ કરેલાં અપમાનની આગ તેમના દિલમાં સળગી જ રહી હતી. તેમાં અમારા હઠાગ્રહે ઘી હોમવાનું કામ કર્યું. ક્રોધ અને આવેશમાં તેઓ ભાન ભૂલી ગયાં અને પાસે જ પડેલા તાવેથાને ઘા કરી કહ્યું: “લે, આ બરફી !” તાવેથે સીધે મારા કપાળમાં લાગે ને ઊંડે ઘા પડે. બસ, તમને મારા કપાળમાં જે ઘા દેખાય છે તે જ એ બરફીને કારણે પડેલો ઘા છે. આ ઘટનાથી જે કે મારી બાનાં દુઃખને પાર રહ્યો નહોતો. તેઓ ખૂબ રડયાં હતાં. પરંતુ થાય શું? થોડા દિવસ પછી ઘા તો રૂઝાઈ ગયે. પરંતુ તે જેમ મારા કપાળમાં, તેમ મારા હૃદયમાં પણ કંડારાઈ ગયે. પણ ત્યાર પછી મેં કદીયે મારી બા પાસેથી કઈ પણ વસ્તુની માંગણી કરી જ નહિ. વખત જતાં હું મેટે થયો. વિદેશમાં વ્યાપાર કરવાને મને અવસર પણ મળે. મારા પર ઇશ્વરને અનુગ્રહ ઊતર્યો અને લક્ષમી દેવીની અનુપમ કૃપા થઈ. છતાં આ ઘા મને પ્રતિક્ષણ સંયમ અને નિયમમાં રાખે છે. આ ઘા આજે પણ મને કહી જાય છે કે બીજાનાં ધનને જોઈ તારા કપાળમાં ઘા વાગે, પરંતુ તારું ધન જઈ બીજાને ઘા ન વાગે, તેની તું સતત જાગૃતિ અને ચીવટ રાખજે.” Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર શ્રી રામજીભાઈની આ ઘટના આપણને ન પ્રકાશ આપી જાય છે. તેમાંથી જે આપણે સત્યને હૃદયમાં ઊતારવા યથાશય યત્ન કરીશું તે આપણું જીવન પણ ઘણ અનર્થોમાંથી બચી જશે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ત્રેવીસમા અધ્યયનને સ્વાધ્યાય ચાલે છે. કેશીકુમાર શ્રમણ અને ગૌતમસ્વામી અને શ્રાવસ્તી નગરીમાં પધાર્યા છે. બંનેના ઉતારા અલગ અલગ છે. બંને હજુ મળ્યા નથી. બંનેના શિષ્ય એકબીજાને જુએ છે. બંને વચ્ચે જે બાહ્ય અને આંતરિક ભિન્નતા. તેમણે જોઈ તેથી તેઓ શંકાશીલ બન્યા છે. તેમણે પિતા પોતાના ગુરુને આ વાતને નિર્દેશ પણ કર્યો છે. બંને ગુરુજનેએ પિતાના શિષ્ય સમુદાયની આવી માનસિક આશંકાઓ જાણી, એક ઠેકાણે મળવા વિચાર પણ કર્યો છે. તે સંબંધે આપણે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની જ મૂળ ગાથા તરફ વળીએ. તે મુજબ अह से तत्थ सीसाण विन्नाण पवितक्कियौं । समागमे कय भई उभओ केसि-गोयमा ॥ શ્રી કેશીકુમાર શ્રમણ અને ગૌતમસ્વામીએ બંનેએ શિષ્યોમાં ચાલતી આશંકાને જાણીને પરસપર મળવાને વિચાર કર્યો. શંકાઓથી આશંકિત થએલા શિષ્યોને આશ્વસ્ત કરવા બંને ગુરુજનોએ ભેગા મળવાને નિર્ણય કર્યો. શંકાથી ગ્રસ્ત હૃદય હંમેશાં અસમાધિ અનુભવતું હોય છે. અને અસમાધિને અનુભવતા મનની શાંતિ ભાગી જાય છે. તેથી આશંકાથી ભરેલા વાતાવરણને બદલાવવા માટે અને પુરુષોને પરસ્પર મળવાની આવશ્યક્તા જણાઈ. સપુરુષના સમાગમથી અનેરા લાભ થાય છે. પુરુષને સમાગમ પુણ્યના યોગ સિવાય સંભવિત નથી. કહ્યું છે કે-સતા રમઃ સાઃ ક્રથમ દિ પુન્થન મળતા સરુષને સપુરુષ સાથેને સમાગમ કઈ વિશિષ્ટ પ્રકારના પુણ્યના ભેગથી જ થાય છે. શ્રાવસ્તી નગરીની ધરતી આજે ધન્ય ભાગ્ય બની છે. પુરુષોમાં મૂર્ધન્ય સમા મહાનુભાવોનું ત્યાં પદાર્પણ થયું છે. બંનેને સાથે બેસીને વિચારણા કરવાનાં કારણે ઊભાં થયાં છે. બંને એક બીજાને સમજવા આતુર છે. બંને મળવા માટે ઉત્સુક છે. હવે તે મિલન કેમ થશે અને શી વિચારણાઓ થશે તે અવસરે– Page #238 -------------------------------------------------------------------------- ________________ રક્ષાબંધન પર્વ આજે રક્ષાબંધનને પવિત્ર તહેવાર છે. હિન્દુ ધર્મનું આ એક ધાર્મિક પર્વ છે. જેનું નામ બળેવ છે. પર્વો અને તહેવારો હંમેશાં નવી ર્તિ, નવી તાજગી અને ન ઉલ્લાસ લાવનારાં હોય છે. આવા દિવસે નિરાશાને આશામાં, ઉદાસીનતાને પ્રસન્નતામાં અને વિષાદને પ્રમોદમાં રૂપાંતરિત કરે છે. તેથી જ વર્ષના ત્રણસે પાંસઠ દિવસેમાંથી મોટા ભાગના દિવસોને પર્વ અને તહેવારે બનાવી દેવામાં આવ્યા છે. જીવનના પરમ સત્વ, આંતરિક ચેતન્ય અને પ્રભુતાને ટકાવી રાખવા માટે, તેમજ વાતાવરણને પરમ મુક્ત અને આહલાદક બનાવવા માટે પણ પર્વોની ઊજવણી આનવાર્ય છે. સમય અને સંજોગે બદલાઈ ગયા છે. દિવાળી અને રક્ષાબંધન જેવા તહેવારોથી મળતા આનંદની સુસ્પષ્ટ રેખા ભાગ્યે જ કોઈના મોઢા ઉપર જોવા મળે છે. મેંઘવારીએ પિતાની ભીષણતાની એવી ભયંકર જાળ પાથરી છે, કે સામાન્ય માણસને પિતાના જીવનનિર્વાહને પ્રશ્ન મુશ્કેલીભર્યો થઈ પડ્યો છે. જ્યાં ખાવા પીવાના પણ સાંસાં હોય ત્યાં પર્વોની ઉજવણી ક્યાંથી થાય ? દુઃખથી ઘેરાયેલ અને ચિંતાએથી તંગ થયેલે માણસ ઘાણીના બળદની જેમ દિવસ અને રાત કામ કરે છે. છતાં તેની આજીવિકાને પ્રશ્ન તે સરળતાથી ઉકેલી શકતું નથી. પરિણામે તેનાં મનને આનંદ છેવાઈ જાય છે. જ્યાં ગરબીનું આવું વ્યાપક પરિમાણ હોય, ત્યાં પર્વો, ઉત્સવ કે આનંદનું નિમિત્ત બનવાને બદલે માત્ર એક પરંપરાથી ચાલી આવતી રૂઢિ જ બની જાય તેમાં શું આશ્ચર્ય છે? આ પર્વ પુરાતન યુગથીજ રક્ષાબંધનના નામે ઓળખાતું આવ્યું છે. બ્રાહ્મણનું આ એક વિશિષ્ટ અને મહત્ત્વપૂણ પર્વ છે. આ પર્વના આંતરિક અને સનાતન પરમાર્થે સમજવા જેવાં છે. સારું સારું ખાવા પીવા કે સારાં સારાં કપડાં પહેરવા માટે માત્ર પર્વો નથી હોતાં. આપણે પર્વોને જે આનંદ અને ઉત્સવના પ્રતીકે માનીએ છીએ, તે તે માત્ર તેનાં સ્થૂલ અને બાહ્ય પાસાં છે. તેના પારમાર્થિક રહસ્ય તે જુદાં જ છે. બળેવના દિવસે હિન્દુઓ પ્રાય : દરિયાકાંઠે કે નદીને કિનારે જાય છે અને પોતાની જનોઈ બદલાવે છે. પરંપરાથી ચાલ્યા આવતો આ તેમને કમ છે. આ કમની બાહ્ય ભૂમિકાનું રક્ષણ તે આજ સુધી બરાબર થતું આવ્યું છે, પરંતુ તેના આત્મા તરફ ભાગ્યે જ કેઈએ દષ્ટિ કરી છે. યજ્ઞોપવીત લેવા માટે પણ અમુક પાત્રતા અને ગ્યતા અપેક્ષિત હતી. દરેક માણસ યજ્ઞોપવીત માટે એગ્ય ગણાતે નહિ. યજ્ઞોપવીત તે પવિત્રતા અને પ્રામાણિકતાની નિશાની હતી. જીવનનાં આધ્યાત્મિક મૂલ્ય સાથે તેને સંબંધ હતું. આ મૂલ્યની સાચવણના પ્રતીકરૂપે જઈને ગણવામાં આવતી. વર્ષને અંતે જે માણસે યજ્ઞોપવીત માટે આવશ્યક અને અનિવાર્ય ઉત્તમતાને Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર સાચવવામાં નિષ્ફળ જતા તેની પાસેથી જઈ આંચકી લેવામાં આવતી. જઈ માણસની શ્રેષ્ઠતાના શિખર માટે એક વિશિષ્ટ પ્રતીક હતી. અને એ જ કારણે, સમાજમાં યજ્ઞોપવીતની પ્રતિષ્ઠા હતી, તેનું માનભર્યું સ્થાન હતું. શ્રેષ્ઠતાને આંકવા માટે જઈ એક માપદંડની યથાર્થ ગરજ સારતી. આજના યુગમાં જે. પી.નું જે પ્રતિષ્ઠાભર્યું સ્થાન છે એવું જ લેકેત્તર સ્થાન તે યુગમાં જઈનું હતું જે કે બ્રાહ્મણે માટે યજ્ઞોપવીત આજે પણ પવિત્ર વસ્તુ ગણાય છે. ય પવીતના સમ ખાવામાં પણ તે ખચકાય છે. કારણ જઈ તે બ્રાહ્મણને પારમાર્થિક બ્રાહ્મણત્વના નવા જન્મનું પ્રતીક ગણાય છે. બ્રાહ્મણ માટે સામાન્યતયા દ્વિજ શબ્દ વપરાય છે. તિજ શબ્દને વ્યુત્પત્તિભૂલક અર્થ પણ એ જ થાય છે કે, જેને બે વખત જન્મ લેય તે દ્વિજ કહેવાય. બ્રાહ્મણ એકવાર તે પિતાના માતાપિતાથી જન્મ પામે છે. તે બીજીવાર યજ્ઞોપવીત સંસ્કારથી. ય પવીત સંસ્કારથી મળેલું જીવન પારમાર્થિક અને સાચું જીવન છે. તે જીવન મર્યાદાપૂર્ણ, જવાબદારીઓથી ભરેલું, પવિત્રતાની ટોચને સ્પર્શતું, આધ્યાત્મિક મૂલ્ય અને આધારોને સાચવતું અને ઉત્તરદાયિત્વ પૂર્ણ છે. બ્રાહ્મણને આ રીતે પરંપરાથી ચાલ્યા આવતા જ્ઞાનમય દિવ્યજીવનને કદી આંચ ન આવે તે માટે પવીત આપી, જીવનમાં સાચવવા જેવા યમનિયમો સાથે ગુરુમંત્રથી તેને નવા બ્રાહ્મણના સ્વરૂપની, એકાંત નવી જ દીક્ષા આપવામાં આવે છે. પવીતને ત્રણ તાર હોય છે. તે ત્રણ તારે ભારે સૂચક છે. બ્રાહ્મણ આ એક સત્ય ન ભૂલી જાય કે તે ત્રણ પ્રકારનાં ત્રણથી ગણી બનેલ છે. પિતૃગણ, ઋષિગણ અને દેવડઆ ત્રણે જાતનાં ત્રણમાંથી અણનુણ્ય થવા માટેની સતત જાગૃતિ તેને માટે અનિવાર્ય છે. પિતૃગણ વિષે કહેવાની ભાગ્યે જ જરૂર છે. માતાપિતા તીર્થ સ્વરૂપ છે, પરમાત્મસ્વરૂપ છે-એ વિધાન સૌ કેઈ સ્વીકારે છે. શાસ્ત્રો કહે છે, કૃતિઓ બોલે છે-“માતૃ ભવ, પિતૃ भव, आचार्यदेवो भव, अतिथिदेवो भव" શ્રી ઠાણાંગ સૂત્રમાં તે આ વિષે ભારે સ્પષ્ટ વિધાન છે. ભગવાન મહાવીર સ્વામીને તેમના પટ્ટશિષ્ય શ્રી ગૌતમ સ્વામીએ એકવાર પૂછયું: “પ્રલે ! કે માણસ પોતાનાં માતા પિતાની રાત દિવસ સેવા કરે, સતત સાવધાનીપૂર્વક તેમની આજ્ઞાનું પાલન કરે, તેમને સારું સારું ખવરાવે, તેમને કીમતી તેનું મર્દન કરે, અને તેમની સેવામાં કશી જ ખામી ન આવવા દે, તે તે તેમનાં ઋણમાંથી મુક્ત થઈ શકે ખરે?” ગૌતમ! આવી શારીરિક ક્રિયાઓ અને શારીરિક સેવાઓથી માતાપિતાનાં ત્રણમાંથી કદી પણ મુક્ત થઈ શકાતું નથી. કારણકે પિતાનાં સંતાનો પ્રત્યે માતાપિતાને ભેગ ભારે સૂમ અને કીમતી હોય છે.” Page #240 -------------------------------------------------------------------------- ________________ રક્ષાખ ધન પર્વ : ૧૭૯ “ તા પ્રભા ! કાઈ પુત્ર પોતાનાં માતાપિતાને કાંધે બેસાડી યાત્રા કરાવે અને સાધુસાધ્વીઓનાં તેમને દન કરાવે, તે તેમનાં ઋણમાંથી તે મુક્ત થઈ શકે ખરો ?” “ આ બધી તે। કાયાની જ કલષ્ટ, કિલષ્ટતર અથવા લિષ્ટતમ સેવા છે. કાયાની ગમે તેવી આકરી સેવા પણ તેમનાં ઋણમાંથી તેને મુક્ત બનાવી શકતી નથી.” “ ત્યારે શું પ્રભુ ! પોતાનાં બનાવી દે તેા તેમના ઋણમાંથી મુક્ત શરીરનુ ચામડું ઊતારી તે માતાપિતાના પગના પગરખ થાય ખરો ?” “આ પણ કાયાની સેવાના જ એક વિશિષ્ટતમ અને ક્લિષ્ટતમ પ્રકાર છે. ગૌતમ ! માતાપિતાનાં ઋણમાંથી અદૃશ્ય થવા માટેના આવા સહેલા ઉપાયા કદી કામયાબ નીવડતા નથી.” “ તેા પ્રભુ, આપ જ બતાવે! માતાપિતાનાં ઋણમાંથી મુક્ત થવાના ઉપાય શે ?” 2 “ જે પુત્ર પોતાનાં માતાપિતાને નિગ્રંથ પ્રરૂપિત ધનુ શરણ અપાવે, અધ્યાત્મમૂલક પ્રવૃત્તિઓમાં સતત સહાય કરે, આત્માની ઉત્ક્રાંતિનાં શ્રેયેામૂલક માર્ગે ઉર્દૂઘાટિત કરી દે, તે જ માતૃઋણ અને પિતૃઋણમાંથી મુકત બની શકે છે.” ઋષિઓનુ ઋણ પણ સમાજ પર એછું હાતુ નથી. ઋષિઓએ આત્મસાધનાના પ્રખળ પુરુષાથી, પોતાની ચેતનાને અનાવૃત્ત બનાવી, જગતના જીવાના કલ્યાણ માટે અનુપમ શ્રેયસ ભરેલા નિઃશ્રેયસંને મંગળ માગ મતાન્યેા છે. સમાજપર પિતૃઋણ જેટલું જ ભારે ઋષિઋણ છે. આ ઋણમાંથી મુકત થવાના એકજ મા` એ છે કે, આત્માને ઉત્ક્રાંતિના પથ તરફ જે દોરી જાય છે, સ્વ-પરના જે કલ્યાણકારી માગ છે એવા માગે જવાના જે તેમણે આપણને નિર્દેશ કર્યાં છે, તે માગે ચાલવાના સતત પ્રયત્ન કરવાથી આપણે ઋષિ ઋણમાંથી આંશિક રીતે પણ ઋણુમુક્ત થઇ શકીએ છીએ. આ સિવાય ખીન્ને ઋષિઋણમાંથી મુક્ત થવાના કોઇ માગ નથી. દેવઋણુ શબ્દ સાંભળી તમે આશ્ચર્યમાં પડયા હશો. ભલે આપણે ઇશ્વર કતૃત્વને નથી સ્વીકારતા, પરંતુ આ તે બ્રાહ્મણેાના યજ્ઞોપવીતના ત્રણ તારની વાત છે. તેમની દૃષ્ટિમાં તે આ જગત એક સૃષ્ટિ છે. સૃષ્ટિ શબ્દના અર્થ છે સાએલી. સૃષ્ટિ શબ્દના અર્થ જો સા એલી એવા થતા હાય, તા તેમની દૃષ્ટિમાં તેને કોઇ સ્રષ્ટા પણ હાવેાજ જોઇએ. સ્રષ્ટાનું સર્જન તે સૃષ્ટિ છે. આપણે ત્યાં તે સૃષ્ટિને બદલે ‘પ્રકૃતિ’ શબ્દ પ્રચલિત છે. પ્રકૃતિ તે કોઇનું સર્જન નથી. એટલે દેવ શબ્દના અર્થ તેમની દૃષ્ટિએ ઈશ્વર, અને આપણી દૃષ્ટિએ પ્રકૃતિ એવા કરીએ, તે પણ તે બંનેના આપણા ઉપર અનંત ઉપકારા છે. ઇશ્વર કે પ્રકૃતિએ કરેલાં સર્જનના વિનાશ કરવાને આપણને અધિકાર નથી. ઈશ્વર અથવા પ્રકૃતિ, આપણને જે ખાવા પીવા અને જીવાડવા હવાદિ પદાર્થો આપે છે અને આપણી જરૂરિયાત પૂરી પાડે છે, તેમ આપણે પણ બીજાના Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ : ભેદ્ય પાષાણ, ખોલ્યાં દ્વાર ભલા માટે આપણી સેવાઓ આપવી જોઈએ. વખત આવ્યે આપણાં જીવનને ઉત્સર્ગ કરવાની ફરજ પડે છે તે કરવા પણ તત્પર રહેવું જોઈએ. આ રક્ષાબંધન પર્વ નાળિયેરી પૂર્ણિમાના નામે પણ ઓળખાય છે. આજના દિવસે દરેક બ્રાહમણ નાળિયેર લઈ દરિયા કાંઠે જાય છે અને પૂજા કરે છે. અધું નાળિયેર સમુદ્રમાં પધરાવે છે અને અધું પાછું લાવે છે. પરંતુ નાળિયેર વધેરવાની ક્રિયા અવશ્ય કરે છે. આ બધી પરંપરાથી ચાલી આવતી ક્રિયાઓ પાછળ આધ્યાત્મિક સત્ય છુપાએલાં છે. તે સત્ય અને આધ્યાત્મિક મૂલ્ય આજે ભૂલાઈ જવા પામ્યાં છે, છતાં ક્રિયાઓ વિસ્મૃત થવા પામી નથી. આપણી સંસ્કૃતિ સદા અધ્યાત્મમૂલક રહી છે. આત્માને કેન્દ્રમાં રાખીને જ બધાં પ, ઉત્સવે અને તહેવારોના આયોજનો થયાં છે. દરેક કાર્યોના મૂળમાં આત્મા જ લક્ષ્ય રહ્યો છે. આત્મા જ આપણી અધ્યાત્મપ્રધાન સંસ્કૃતિને પ્રાણ છે. કહેવાતા જણાતા અને સ્કૂલ રીતે દેખાઈ આવતા, વ્યવહારના આંતરિક મૂલ્ય પણ અધ્યાત્મના રંગોથી રંગાએલા છે. જેમ એક ચાવી હોય, અને ચાવીથી સીધાજ જાણવા પ્રયત્ન કરીએ અથવા ચાવીથી ચાવીને સમજવા મહેનત કરીએ, તે કઈ કલ્પના પણ ન કરી શકે કે, ચાવીની આમ તેમ શેખેળ કરવાથી, કેઈ ખજાને હાથ લાગી જશે. ચાવમાં આવે કંઈ નિર્દેશ નથી કે કેતરાએલા અક્ષરે નથી, કે જેથી ચાવીને જોઈ સીધી ખજાનાની માહિતી મળી જાય. ચાવીને તેડવા કે કાપવા જતાં લેઢા સિવાય બીજું કશું જ હાથ આવવાનું નથી. તેમ કરવાથી માત્ર લેઢાની ધાતુ જ હાથ લાગશે. પરંતુ તેનાથી ખેલી શકાય તેવા ખજાનાની માહિતી હાથ લાગશે નહિ. જ્યારે જેનાથી ખજાનાની કશી જ પ્રતીતિ નથી મળતી, ત્યારે એવી ચાવીને ઉપયોગ માત્ર ભાર વહન કરવા સિવાય બીજે કશે જ રહેતું નથી. જીવનમાં એવી ઘણી ચાવીઓ છે જે કઈ ખજાનાનાં દ્વારેને ખોલે છે, ખેલી શકે છે પરંતુ આજે આપણને તે ખજાનાની કે તાળાની પ્રતીતિ નથી, તો પછી જે ચાવી આપણું હાથમાં રહી જાય છે તેને ચાવી પણ કહી શકાય નહિ. ચાવી ત્યારે જ ચાવી કહેવાય જ્યારે તે કોઈ તાળાને ઉઘાડતી હોય અથવા પહેલાં ક્યારેક તેનાથી કંઈ ખજાના ખુલ્યા હોય. પરંતુ આજે તૌ તેનાથી કોઈ તાળા ઊઘડતાં નથી, માટે ચાવી માત્ર એક જ છે. છતાં ચાવીને ફગાવી દેવાનું આપણને મન થતું નથી કારણ આજે નહિ તે હજાર વર્ષ પહેલાં પણ આ ચાવી તાળાં ખેલતી હતી અને એનાથી ઘણા ખજાના ઉપલબ્ધ થયા હતા. આ સ્મૃતિના આધારે જ આપણે ચાવીના ભારને વહન કરતાં જઈએ છીએ. નાળિયેરી પૂર્ણિમાના પણ આંતરિક રહસ્ય, અધ્યાત્મમૂલક મર્મો ભુલાઈ ગયા છે. તે પવિત્ર ખજાનાઓ એવાઈ ગયા છે. છતાં સ્કૂલ વ્યવહાર અને રૂઢિઓને ચાવીની માફક આપણે સુરક્ષિત રાખતાં આવ્યાં છીએ. આ નાળિયેરી પૂર્ણિમાને પરમાર્થ આપણે સમજવા માંગતાં હોઈએ તો તેને ઘણાં આત્મ-મૂલક આંતરિક રહસ્ય છે, જે સમજવા જેવાં છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ રક્ષાબંધન પર્વ : ૧૮૧ જો લીલા નાળિયેરને તેડવામાં આવે તે, જેમ તેની કાચલીની સાથે તેના 'ગળ પણ તૂટી જાય છે તેમ જીવ પણ જ્યારે શરીરની સાથે તાદાત્મ્ય જોડી લે છે ત્યારે તે શરીરની ક્રિયાને પોતાની ક્રિયા, શરીરના શણગારને પોતાના શણગાર, શરીરનાં મરણને પાતાનું મરણુ માની બેસવાની ભૂલ કરી બેસતા હાય છે. તે દેહાત્મવાદી મની જાય છે. શરીર અને આત્માનું આત્યંતિક પાકય તેના સમજણની બહારની વસ્તુ ખની જાય છે. શરીરને આત્મા માની મમાકાર વૃત્તિ અને અહ ંને પોષતા તે થઈ જાય છે. શરીરનાં સરક્ષણ અને સંવર્ધનમાં જ તે રચ્યાપચ્યા રહે છે. તે અજ્ઞાની, દેહવાદી અને પરમા શૂન્ય જીવ છે. જ્યારે સૂકા નાળિયેરને તોડવામાં આવે છે ત્યારે કાચલી એકલી તૂટે છે. પરંતુ અ ંદરથી ગોટો તૂટતો નથી. કારણુ ગોટા કાચલીથી જુદા થઇ ગયા હોય છે. કાચલી સમાન આ દેહ છે. તેને સંઘરવાના કે પાષવાના વ્યામેાહ એકાંત અજ્ઞાનતા છે. રક્ષણ જ કરવું હાય તો અંદરના ગોટાનુ રક્ષણ કરવું જોઇએ, જે વિશિષ્ટ અને મૂલ્યવાન છે. કાચલી તેા ગોટાના સંરક્ષણુનું માત્ર સાધન છે. ઢેડુ પણ આત્મસાધના માટેનું એક સાધન છે. સંયમ જીવનનાં રક્ષણ માટે દેહનું પરિપાલન છે. જ્યારે સંયમનુ સંરક્ષણ અશકય જણાય ત્યારે શરીરને વાસિરાવી દેવાની શાસ્ત્રની આજ્ઞા છે. સાધકેા શરીર માટે જીવતા નથી પણ સંયમ માટે તેનું પરિપાલન કે રક્ષણ કરે છે. માટે આ દેવદુર્લભ મનુષ્ય દેહથી આત્મ-સાધનાના અભીષ્ટ સાધ્યને ઉપલબ્ધ કરવા પ્રયત્નશીલ બનવાના નાળિયેરી પૂર્ણિમા આંતરિક સ ંદેશ આપી જાય છે. કોઇપણ જીવને દુઃખમાંથી મુક્ત કરવા અને પ્રાણાંતે પણ બીજા જીવાનુ રક્ષણ કરવું, એવી સઘન ગંભીરતા અને પ્રગાઢ ઉદારતા આ પર્વના હામાં સમાએલી છે. જિન સાધકો તે ષડ્ નિકાયના પરિપૂર્ણ રક્ષક હાય છે. કાઇ પણ જીવને સત્તાવવાની ભાવના તેમના માનસમાં કદાપિ ઊભી થવા પામતી નથી. નવે નવ કેટિએ તેમણે પંચમહાવ્રતા સ્વીકારેલાં હાય છે.એટલે તેમનાં જીવનના સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાવા આ પર્વ સાથે જોડાએલા જ હાય છે. જૈન સાધકા ‘નિગ્રંથ' નામે ઓળખાય છે. કાઈપણ જાતની ગ્રંથિ તેમને માટે ગ્રાહ્ય નથી. ગ્રંથિશૂન્ય થવામાં જ નિગ્રન્થતાના આત્મા ધબકતો હાય છે. ભગવાનનું શાસન જ દયામૂલક છે. દરેકનુ રક્ષણ એ જ નિગ્રન્થ પ્રવચનનું નવનીત છે. પ્રશ્નવ્યાકરણ સૂત્ર કહે છે “ सब्वजगजीवरक्खणक्ष्यट्टाने पावयण भगवया सु कहिय'. " સર્વ જગતના જીવેાનાં રક્ષણ માટે તેમની અનુકંપા અને યા માટે જ ભગવાને નિગ્રંથ પ્રવચન ઉપદેશ્ય છે. સવ જાગતિક સત્વાના રક્ષણ, કલ્યાણુ અને અભ્યુદયની ભાવના આપણા નિગ્રન્થ પ્રવચનનું હાર્દ છે. માટે આ સત્ય કદી વિસ્મૃત ન થવું જોઇએ. આ પવ સાથે જે કથાએ વર્ષોથી તાદાત્મ્યપણાને પામી ગઈ છે તેના સાધારણ ઉલ્લેખ અત્રે અસ્થાને નહિ ગણાય એમ માની થોડો ઉલ્લેખ અહી" કરું છું. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ? ભેઘા પાષાણ ખેલ્યાં દ્વાર હિન્દુઓની માન્યતા છે કે, બલિરાજાને વિશ્વ ઉપર ભારે ત્રાસ હતે. દેવે પણ તેના ત્રાસમાંથી મુક્ત નહેતા. બધાએ વિષ્ણુ પાસે રક્ષણની પ્રાર્થના કરી. બલિરાજામાં આ દુષ્ટતાની સાથે દાનને એક માટે અને કીમતી સદ્ગુણ પણ હતો. નિત્યનિયમ પ્રમાણે જ્યારે દાન દેવા તે બેસતો ત્યારે જે કઈ જે કંઈ માગે તે આપી દેવામાં તે પાછી પાની કરે નહિ. ભગવાન વિષ્ણુએ એના દાનગુણને ભારે લાભ લીધે. પિતે વામનરૂપ બનાવ્યું. અને નિત્યનિયમ વખતે બલિરાજા પાસે સાડા ત્રણ ડગલાં જમીનની યાચના કરી. બલિએ વધારે માગવા વિનંતી કરી. પરંતુ વામનજી પિતાની માગણીમાં અફર રહ્યા. બલિએ “તથાસ્તુ' કહી દાન અર્પણ કર્યું. વિષ્ણુએ વામનમાંથી વિરાટ સ્વરૂપ પ્રગટાવ્યું. એક પગલાથી આકાશ, બીજા પગલાથી મધ્યલેક, ત્રીજા પગલાથી પાતાળને માપ્યા પછી પણ અર્ધા પગલા જમીનને પ્રશ્ન તે ઊભે જ રહ્યો. તે અઘ પગલાની પૂર્તિ, વિષ્ણુએ બલિરાજાના શરીર ઉપર પગ મૂકી તેને પાતાળલોકમાં મેલી દીધું અને કરી. ગૌ, બ્રાહ્મણ અને દેવતાઓનું બલિના ત્રાસમાંથી આમ તેમણે રક્ષણ કર્યું. તે ઉપકારની સ્મૃતિરૂપે રક્ષાબંધનની પરંપરા ચાલી આવી છે. - આ કથા સાથે ઘણા અંશે સામ્ય ધરાવતી આપણે ત્યાં પણ એક કથા છે. નમુચી નામને એક પ્રધાન પ્રગાઢતમ મેહનીય કર્મના ઉદયથી ગ્રસિત હતે. એક વખત સુત્રતાચાર્યાદિને સમુદાય વિહાર કરતાં કરતાં જ્યાં નમુચી રહેતું હતું ત્યાં ગયા. મિથ્યાત્વના ઉત્કટ ઉદયથી નિગ્રંથ સાધુઓ તરફ આકર્ષણ જન્મવાના બદલે વેરવૃત્તિ જન્મી. તેમને મારવાને તેણે ઉપકમ કર્યો. રાજાને નમુચીની વાતની માહિતી મળી ગઈ. એટલે તેને દેશનિકાલની સજા આપી. નમુચી ત્યાંથી હસ્તિનાપુર ગયે. હસ્તિનાપુરના રાજાને તેણે પિતાની કુશળતાથી મુગ્ધ કરી દીધા અને તેમની પાસેથી વરદાન મેળવ્યાં અને તે હસ્તિનાપુર નરેશને વિશ્વસનીય દીવાન બની ગયો. આ બાજુ મુનિએ પણ વિહાર કરી ક્રમશઃ ત્યાં પહોંચ્યા. મુનિઓને જે પિતાનું પાપ ઉઘાડું પડી જવાને તેને ભય લાગ્યું. રાજા પાસેથી લેવાના વરદાનના બદલામાં નમુચી છેડા વખત માટે રાજા થઈ ગયે અને બધા મુનિઓને ઘાણીમાં પલવાનું યંત્ર રચ્યું. વિષ્ણુકુમાર નામના મુનિને આ વાતની ખબર પડી. વૈક્રિયલબ્ધિના બળે વામન સ્વરૂપ ધારણ કરી તે નમુચી પાસે આવ્યા અને ત્રણ ડગલાં જમીનની માગણી કરી. ત્રણ ડગલાંમાં વિરાટ રૂપ ધરી આખા જગતને માપી લીધું અને મુનિઓને ઘાણીમાં પીલવાના ઉપસર્ગથી બચાવી લીધા. ફેરફાર એટલે જ છે કે ત્યાં બલિરાજાને પગ મૂકી પાતાળમાં મોકલવામાં આવે છે ત્યારે અહિંસક મુનિ હિંસાને બદલે હિંસાથી ન લેતાં તેને અહિંસાથી બોધપાઠ આપે છે. આ કથા તે ઘણી લાંબી છે. સમય થઈ ગયો છે. રક્ષાબંધન મહાપર્વની કથામૂલક ભૂમિકાનું સંક્ષિપ્તતમ હાર્દ જ માત્ર બતાવેલ છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ સાચું ધન શું ? વહેલી સવારે જે મનુષ્ય ભગવાન સૂર્ય સામે વાંસે રાખીને ચાલે તે તેને પડછા તેની આગળને આગળ ભાગવા માંડશે. પડછાયાને પકડવા તે હજારે ઉપાયે કરે તે પણ તે તેને પકડી શકશે નહિ. આગળ દોડતા પડછાયાને પકડવાનું શક્ય જ નથી. પરંતુ જે તે જ માણસ સૂર્ય તરફ મોઢું ફેરવી નાખે, તે પડછાયે તેની પાછળ દોડવા માંડશે. પ્રકૃતિના આ નિયમને પ્રાયઃ ભૌતિક સંપત્તિ પણ આ જ રીતે અનુસરે છે. માણસ જ્યારે તેને મેળવવા તેની પાછળ પડે છે, ત્યારે પડછાયાની માફક તે આગળને આગળ ભાગતી જાય છે. માણસ હજારે પ્રયત્ન કરે છતાં તે હાથ આવતી નથી. પરંતુ જે તે વ્યકિત તેની તરફ પીઠ ફેરવીને ચાલવા માંડે, તે ભૌતિક સંપત્તિ તેની પાછળ પાછળ દેડતી આવે છે, તેને અનુસરનારી બની જાય છે. આમ તે પરિગ્રહને પાપનું મૂળ ગણવામાં આવ્યું છે. શ્રીમત્ શંકરાચાર્યના સિદ્ધાંત મુજબ પણ “અર્થ અર્થમારાં નિત્ય.” અર્થને સદા અનર્થ રૂપ જ માન જોઈએ. આમ છતાં વ્યાવહારિક જગતમાં તેને ભારે મહિમા છે. સામાજીક પ્રતિષ્ઠા માટે તે ચરમ માપદંડ છે. અર્થની આ પ્રતિષ્ઠા કંઈ આજકાલની નથી. સનાતન કાળથી તે પિતાની પ્રતિષ્ઠાને ટકાવતે આવ્યું છે. મહાભારતના યુગમાં જ્યારે ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્યને પૂછવામાં આવ્યું કે, તમે ધર્મ અને અધર્મના ભેદના પારખુ છે, છતાં તમે અધર્મના પક્ષે રહે, એ કઈ રીતે ઉચિત છે? ત્યારે તેમણે જવાબ આપેઃ “અર્થસ્થ સર્વે રાત ના રાજુ ચરિત જગતમાં બધા પૈસાના દાસ છે. પૈસે કેઈને દાસ નથી. આ ઉપરથી તમે કલ્પી શકે છે કે પૈસાએ પિતાની મહત્તાને એટલે ઊંડે પાયો નાખે છે કે, તેની પ્રતિષ્ઠાને યુગો સુધી આંચ આવે એમ નથી. પૈસાનું મહત્વ કેટલું છે એ તમારા સૌની સાક્ષાત્ અનુભૂતિને વિષય છે. પૈસાદાર માણસો જ્યારે પિતાના વૈભવનું પ્રદર્શન કરવામાં મહત્તા માનવા લાગે છે, ત્યારે પૈસે તેમની સામાજીક જીવનની પવિત્રતાને ડહોળી નાખનાર એક દૂષણ બની જાય છે. તેમનાં સામાજીક જીવનને છિન્નભિન્ન કરી નાખનાર એક પાપ બની જાય છે. આવા માણસો આંતરિક સત્વ અને શકિતથી શૂન્ય હોય છે. તેમની આંતરિક શક્તિ અને સર્વ પૈસે બની જાય છે. પૈસે જ તેમનું સર્વસ્વ, તેમની સમજણને આધાર, તેમની પ્રતિભાનું મૂળ, તેમનાં સન્માનનું કારણ અને તેમના માનભર્યા સ્થાનનું સંરક્ષણ બની જાય છે. સમાજમાં તેમને જે માન અને મે મળે છે તે તેમની આંતરિક શકિતને કારણે નથી મળતાં પરંતુ પૈસાને કારણે મળે છે. તેમને મળતાં માન કે પ્રતિષ્ઠા, સદાચારમૂલક નથી હોતાં. તેમના માન મરતબા અને વિકાસની આધાર શિલા પૈસામાં સંન્નિહિત હોય છે. તેને પાયે એ તે કા હોય છે કે, Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪: ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર જેના આધાર ઉપર તેમણે જે ભવ્ય ઈમારતે ઊભી કરી છે તે કયારે ધરાશાયી થઈ જશે, તેની તેમને પિતાને પણ ખબર હોતી નથી. તેનું મૂળ જ અપરિપકવ છે. તેને પાયે જ કાચો છે. પૈસાની સાથે જેને સંબંધ છે, પૈસાથી જે મેળવેલ છે, તે પૈસે રહેશે ત્યાં સુધી રહેશે, અને પૈસે જતાં, તેની સાથેની સંબંધિત વસ્તુઓ પણ ચાલી જશે. આવા માણસને માટે પૈસે સાધન નથી, સાધ્ય બની જાય છે. તેમનું જીવન પૈસામૂલક બની જાય છે. તેઓ જીવે છે પણ પૈસા માટે અને મારે છે પણ પૈસા માટે પૈસે જ તેમને માટે પરમેશ્વર છે. આમ જેમનાં હૃદયમાં પૈસા સિવાય બીજા કશાને જ અવકાશ નથી. તેઓ પરમાત્માની પૂજા પણ પરમાત્મા રૂપે નહિ, પરંતુ લક્ષમીનારાયણ રૂપે કરે છે. પૈસામાં જ એકાંત પ્રભુતાના દર્શન કરનારને કે પ્રબુદ્ધ કહે કે- “ભાઈ પરમાત્માના એક ભવ્ય મંદિરના નિર્માણનું એક સુંદર આયોજન થઈ રહ્યું છે. તમને ઉપલબ્ધ લક્ષ્મીને સદુપયોગ કરવાને આનાથી વધારે કીમતી અવસર બીજે કયે મળવાનું છે? માટે આ સમય અને ક્ષેત્રને સાનુકૂળ સમજી, તમારી લક્ષમીને સદુપયોગ આમાં કરે. તે તે શું જવાબ આપશે જાણે છે? તે કહેશેઃ “મારા અને મારા પત્નીનાં નામની તકતી કયાં લગાડશે તે પહેલાં મને બતાવે, પછી હું વિચાર કરી જોઉં? તેને જવાબ સાંભળીને જે ફરી પેલી પ્રબુદ્ધ વ્યકિત કહે કે “ભાઈ ! આ તે પ્રભુને દરબાર છે. ભકિત અને સાધના માટેનું આ તે પવિત્ર સ્થાન છે. આમાં ભગવાન સિવાય કેઈનાં નામને અવકાશ નથી”—તે નિશ્ચિત માનજે કે તક્તી લગાડવાની ભાવનાવાળા તે માણસના વિશ્વાસે તે મંદિરનું નિર્માણ કદી થઈ શકવાનું નથી. ખરેખર તે મંદિર બનાવવાની ભાવનાથી લેકે મંદિરે નથી બનાવતા, પ્રભુ પરત્વેની ભક્તિની પ્રગાઢતામાંથી લોકેના મનમાં મંદિરના નિર્માણની ભાવના ઊભી નથી થતી, પરંતુ પિતાના નામની તકતીઓ લગાડવા માટે લેકે આજે મંદિર બનાવે છે. ખરેખર જોઈએ તે મંદિરે નથી બનાવાતાં, તકતીઓ બનાવાય છે! મંદિરે પર તક્તીઓ લગાડાય છે એમ કહેવું વાસ્તવિક નથી. હકીકતમાં તે તકતીઓ ઉપર મંદિરે લગાડાય છે! તક્તીઓ કીમતી અને મહત્વપૂર્ણ બની છે, મંદિરે ગૌણ બન્યાં છે. વાસ્તવમાં તે મંદિરે છે માટે તકતીઓને મહિમા જળવાય છે, છતાં પ્રધાનતા તકતીઓની છે, મંદિરની નહિ, આ તે કેવું આશ્ચર્ય ? લેકે તે એવા છે કે દાનથી પણ જે તેમને માન સન્માન કે પ્રતિષ્ઠા ન મળતાં હોય તે દાન પણ આપવાનું તે બંધ કરી દે ! એટલે જ માણસને દાનના ભાવિ લાભે બતાવાય છે. ભાવિ લાભના પ્રલેશનેથી દેરવાઈ તે દાન આપવા સમુત્સુક બને છે. તેને કહેવું પડે છે કે, ભાઈ! જે દાન કરશે તેને આ લેકમાં તે પ્રશંસા અને આદર મળશે જ પરંતુ પરલોકમાં પણ સુખ, પુણ્ય અને આનંદની ઉપલબ્ધિ થશે. અને એક પૈસે આપશે તો પરલેકમાં તે કરેગણે થઈ ઊગી નીકળશે. આમ એક પૈસે દાન કરાવવા માટે તેને કરેડગણું પ્રલોભનનું આશ્વાસન આપવું પડે Page #246 -------------------------------------------------------------------------- ________________ સાચું ધન શું? : ૧૮૫ છે. વાસ્તવમાં પુણ્યને અર્થ જ જુદો છે. જેનાથી દંભ નિર્મિત ન થાય એવું કૃત્ય તે પુણ્ય છે. જેનાથા દંભ નિર્મિત થાય તે પુણ્ય નથી, પાપ છે. જ ખરી રીતે તે પ્રલોભનથી અપાતું દાન એક પ્રકારે પશુતા છે. પશુ એ સંસ્કૃતને ભારે અદ્ભુતતા ધરાવતે કીમતી શબ્દ છે. જેને ખેંચવા માટે ગળામાં પાશ બાંધર્વો પડે, નિર્દિષ્ટ દિશા તરફ લઈ જવા માટે જેને ખેંચવું પડે તે પશુ છે. જ્ઞાનીઓની દષ્ટિમાં હમણાં કહ્યું તે પ્રમાણે ભવિષ્યની આકાંક્ષાઓથી બંધાએલી વ્યકિત પશુ સમાન જ છે. ફળની ઈચ્છાથી જે દાન પુણ્ય કરે છે, તે ઈચ્છાઓ અને આકાંક્ષાઓના પાશથી બંધાએલા પશુ જ છે. કમને સન્મુખ રાખી જે ગતિ કરતા નથી પરંતુ ફળથી બંધાઈને જે ચાલે છે તે પશુ છે. આવી વ્યકિતઓ જ્યાં સુધી ફળનું આકર્ષણ ઊભું ન થાય, ત્યાં સુધી કોઈપણ કર્મમાં પ્રવૃત્ત થતી નથી. કર્મ ખાતર કર્મ કરવાની તેમનામાં વૃત્તિ જ હોતી નથી. તેની સામે ફળ સ્પષ્ટ અને અસંદિગ્ધ દેખાય તે જ તે કર્મ માટે સમુદ્યત થાય છે અન્યથા કર્મમાં તેમને કશો જ રસ હોતો નથી. તે કર્મ કરે છે તો પણ તેને કર્મ કરવામાં નહિ પરંતુ તેનાં ફળમાં રસ હોય છે. આવા માણસે પારમાર્થિક રીતે પશુની જ શ્રેણીના છે. કારણ, જેમ પશુઓને કઈ પાછળથી લાકડી મારે અથવા આગળથી કઈ દેરડું ખેંચે ત્યારે ચાલે છે, તેમ લાકાંક્ષી માણસ પણ કાં તો ભવિષ્ય ખેંચે ત્યારે ગતિશીલ બને છે અથવા અતીત ધકકો મારે ત્યારે ગતિક્રિયામાં પ્રવૃત્ત થાય છે. અર્થાત્ ભૂતકાળના કર્મોના ધક્કા લાગવાથી તે ચાલે છે, અથવા ભવિષ્યની આકાંક્ષાની જાળમાં બંધાઈ તે ખેંચાય છે. - યાદ રાખજે, મંદિરમાં જ્યાં પરમાત્માને આવાસ છે, જ્યાં પ્રભુતા મેળવવા માટેના પ્રયત્ન છે ત્યાં પણ જે સકામ ભાવનાથી પ્રવેશ કરશે તે તે મંદિર મટી જશે, માત્ર મકાન બની જશે, અને મકાનમાં પણ નિષ્કામ ભાવનાથી પ્રવેશ કરશે તે તે મકાન પણ મંદિર બની જશે. નિષ્કામ થઈ જે ભૂમિ પર ફરશે તે તીર્થ બની જશે અને સકામ ભાવનાથી જે ભૂમિ પર ફરશે તે પાપ બની જશે. માટે જ નિષ્કામ અને ફલાકાંક્ષાશૂન્ય ભાવેની મેટી કીમત છે. સદૂગુણેનું સંરક્ષણ નીતિમૂલક પૈસા સાથે સંબંધ ધરાવે છે. અનીતિપૂર્વક સર્જન કરે પૈસે તે વિષની ગરજ સારે છે. આ સત્યને એક દાખલાથી સમજી શકાશે. જૂના જમાનાની આ વાત છે. અમર નામને એક કવિ થઈ ગયે. તે માત્ર કવિ જ ન હેતે, તેની પાસે માત્ર કાવ્ય સંપત્તિજ નહોતી, તેનામાં અનેક સગુણે સાકાર બન્યા હતા. તેની આર્થિક સ્થિતિ ઘણીજ નબળી હતી. અસંતોષ કે વિષાદને તેના જીવનમાં ક્યાંય સ્થાન નહોતું. કવિએ વિદ્વાનો અને લેખકે પ્રાયઃ પૈસાથી દરિદ્રજ હોય છે. અમર કવિ પણ ચારેકેરથી દરિદ્રતાથી ઘેરાએલે હતે. બાળકે અનાજ વગર ભલે ટળવળતાં હોય, ભૂખથી પીડાતાં હેય, છતાં અનીતિના Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર પૈસાને એક દાણો પણ તેમનાં મેંમાં ન જ જોઈએ એ તેને સિદ્ધાંત હતે. એટલે તે માંગવા જાય ખરે, પરંતુ જે જાય તે જ ખાલી હાથે પાછો આવે. તે પાછો આવે ત્યારે તેના બાળકો ભૂખની પીડાથી રડતાં હેય. એક દિવસ તેની પત્નીએ કહ્યું: “શું તમારી વિદ્વત્તા, પ્રતિભા, કે કાવ્યશક્તિની એટલી પણ હિંમત નથી કે લેકે તમને સન્માનપૂર્વક કંઈક ને કંઈક આપે? બાળકને રડતાં જોઈ મારું તે હૃદય વીંધાઈ જાય છે, કાળજું કપાઈ જાય છે!” પત્નીના શબ્દો સાંભળી અમર કવિએ શે જવાબ આપે, જાણે છે? જેમના જીવનમાં સદાચાર અને સિદ્ધાંતનાં મૂલ્ય હોય, જે પૈસા કરતાં આત્માના આંતરિક અને નૈતિક મૂલ્યોને વધારે કીમતી માનતા હોય, તેમની પાસેથી જ આવા જાગૃત જવાબની અપેક્ષા રાખી શકાય. કવિ અમરે કહ્યું : “પ્રિયે ! મારી વિદ્વત્તાથી પ્રભાવિત થએલા અનેક માણસે મને માંગ્યા વગર પણ આપવા તૈયાર છે. પરંતુ હું જોઉં છું કે, કેઈ મને અહંકારથી આપે છે તે વળી કેકને તે પૈસે જ બીજાના પરસેવાને, બીજાનું શોષણ કરીને મેળવેલે મને દેખાય છે. આ પૈસો મારાથી કેમ લેવાય? આ પૈસે લેવા કરતાં તે ભૂખે મરવું મને વધારે હિતકર લાગે છે. ભૂખે મરવાથી કદાચ મૃત્યુ આવશે, પરંતુ વૃત્તિ ખરાબ થવાને ભય તે નહિ રહે ને ? અમરની પત્નીએ નિસાસો નાખતાં કહ્યું : “શું જગતમાં કઈ સાચો દાતા જ નથી? બાળકે રડે છે, ભૂખ્યાં છે, જાએ તપાસ કરે, અને બાળકને રાજી કરે! અમર રાજદરબારમાં ગયો. ત્યાં કુમાર મહેન્દ્રને રાજ્યાભિષેક ચાલી રહ્યો હતે. આ શુભ પ્રસંગના નિમિત્તમાં સૌ આશીર્વાદ વરસાવી રહ્યા હતા. અમરે પણ આશીર્વચન ઉચ્ચારતાં કહ્યું હે રાજન ! માત્ર સેનાના સિંહાસન ઉપર જ નહિ, પ્રજાનાં હૃદય સિંહાસન ઉપર બિરાજી આપ રાજ્ય કરે !” કુમાર મહેન્દ્ર ઉપર કવિ અમરના શબ્દોની ભારે સુંદર છાપ પડી. તેણે કહ્યું : “કવિરાજ ! જે જોઈએ તે માંગે. અમર મનમાં વિચારવા લાગ્યોઃ આની પાસેથી માંગવું શું ? આના ખજાનામાં પણ તેના પિતાનાં પરસેવાને પૈસો કયાં છે? એ બધે પૈસે પ્રજાનાં લેહી અને પરસેવાથી ખરડાએલે છે. આમ વિચારી અમરે શાંતિથી કહ્યું: “રાજન ! અત્યારે રહેવા દે. કયારેક વળી માંગીશ.” રાજાએ કહ્યું “ના, વિલંબને અવકાશ નથી. હમણાં જ માંગે !” અમરે કહ્યું: “આપની એમ જ ઈચ્છા હોય તે મને આપની જાતમહેનતની કમાણીને, આપના ખરા પરસેવાને, માત્ર એક રૂપિયે આપો.” આ સાંભળી સૌ આશ્ચર્યમાં પડી ગયા. પરંતુ કુમાર મહેન્દ્ર તેને ભાવ સમજી ગયે. તેણે કહ્યું: “તમે જે બાદશાહી દાન માંગ્યું છે તે હું સમજી ગયો છું. અત્યારે આ ચાલી રહેલા Page #248 -------------------------------------------------------------------------- ________________ સાચું ધન શું? : ૧૮૭ રાજ્યાભિષેક વિધિને સ્થગિત કરવામાં આવે છે. એક રૂપિયાનું તમને દાન આપ્યા પછી જ રાજ્યાભિષેક થશે. કુમાર મહેન્દ્ર સિંહાસન ઉપરથી ઊભા થઈ ગયા. એક રૂપિયો કામવાની તજવીજમાં તે પડી ગયું. તેણે બહુ વિચાર કર્યો, તે ઘણું ફર્યો, પરંતુ પરસેવાને રૂપિયે મળે તેવી મજુરી તેને કયાંય મળી નહિ. અંતે એક લુહારને ત્યાં તેને કામ મળ્યું. લુહારે કહ્યું: “આ લેઢાને હથેડા વડે ટીપ અને મજુરી મેળવે. હડે ઉપાડી રાજકુમાર કામે તે લાગે, પણ તે પરસેવે રેબઝેબ થઈ ગયે. એક રૂપિયે કેવી મુશ્કેલીથી પેદા થાય છે તેની આજે તેને ખબર પડી. રાજકુમાર હોવાથી તેણે કદી કામ તે કર્યું જ નહોતું એટલે વચ્ચે વચ્ચે કયારેક તે અટકી જતું, ત્યારે લુહાર તરતજ બેલી ઊઠતેઃ “ભાઈ ! મારે ત્યાં હરામના પૈસા નથી આવતા. આમ પિરે ખાતાં ખાતાં કામ કરવું હોય તે ઘેર સિધા. અહીં તે બરાબર કામ કરશે તે જ પૈસા મળશે. કુમાર મહેન્દ્ર તે બધું સાંભળ્યું અને સહન કર્યું. સાંજ સુધી કામ કરી તે થાકીને લોથપોથ થઇ ગયે હતે છતાં પ્રમાણિકતાપૂર્વક એક રૂપિયા કમાયાને તેના મનમાં સંતોષ હતે. રૂપિયે લઈને ખુશી થતે તે તરતજ અમરના મકાન તરફ ચાલે. માર્ગમાં તે વિચાર કરવા લાગે આવી રીતે પરસેવો પાડનાર અને લેહી પાણી એક કરી, સાચી મહેનત અને પ્રામાણિકતાથી કમાનારની સમાજમાં શી કીમત અંકાય છે? જે લોકે માત્ર પિતાના સાધારણ માજશેખ ખાતર એક મહિનાની કારમી મજુરીને, માત્ર એક કલાકમાં જ ઉડાડી દે છે, તે કેટલું અમાનુષી અને શેચનીય છે? આ વિચારે કુમાર મહેન્દ્રનું જીવન રૂપાંતરિત કરી નાખ્યું. તે એક રૂપિયાએ તેના જીવનમાં ગજબનું પરિવર્તન આણી દીધું. તે કવિ અમરને ઘેર પહોંચ્યું, અને જાત મહેનતથી કમાયેલા એક રૂપિયાનું દાન આપ્યું. કવિએ પણ તેને સ્વીકાર કર્યો અને અંતઃકરણના આશીર્વાદ આપતાં ફરી કહ્યું: “રાજન્ ! તમે માત્ર સુવર્ણ સિંહાસન પર જ નહિ, પ્રજાના હૃદય સિંહાસન પર પણ બિરાજમાન થાઓ.” આજે તમારે પૈસે કેવી કમાણીને છે? તે ખરા પરસેવાને છે કે શેષણને છે? આજે તમારાં દાને કેવાં છે? એરણની ચોરી કરી, સોયનું દાન આપવા જેવા તે નથી ને? આ પ્રશ્નો તમારા આત્મમંથન માટે રાખી, હવે મૂળ સૂત્રના સ્વાધ્યાય તરફ વળું છું. તે મુજબ શ્રાવસ્તી નગરીમાં બંને પરંપરાના શિષ્ય સમુદાયો એકત્રિત થયા છે. બંનેનાં માનસ સંદેહગ્રસ્ત બન્યાં છે. શ્રી કેશીકુમાર શ્રમણ અને ગૌતમ સ્વામીને પોતપોતાના શિષ્યના સંદિગ્ધ માનસ વિષેના નિદેશે મળ્યા છે. મિલાપનું આયોજન કરવાની માનસિક આકાંક્ષા જન્મી છે. ભેગા મળી પરસ્પર વિચાર વિનિમય કરી, શિષ્યનાં મનનું સમાધાન કરવું બંનેને અનિવાર્ય લાગ્યું છે. તે માટે તૈયારીની ભૂમિકાને સંકેત શાસ્ત્રીય ગાથાથી જ સમજવા પ્રયત્ન કરીએ. તદનુસાર– Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર તિ મુખ્ય सीससंघ સમાનહે । વનમન્ત્ર || गोयमे पडवन्नू जे कुलमवेक्खतो, કેશીકુમાર શ્રમણના કુળને શ્રેષ્ઠ માની યથેચિત્ત વ્યવહારના જ્ઞાતા શ્રી ગૌતમસ્વામી પોતાના શિષ્યાના સમુદાય સાથે તિન્દુક વનમાં ગયા. આ ગાથા ભારે સરસ છે. ધર્મના પ્રધાન આધાર વિનય છે. વિનયમૂલક ધર્મોમાં વિનયની વરિષ્ઠતા છે. શ્રી ગૌતમસ્વામીને માટે ‘હિથTM' વિશેષણ આપવામાં આવ્યું છે. તે આ વાતનું દ્યોતક છે કે, ગૌતમસ્વામી યથાચિત્ત વ્યવહારના જ્ઞાતા છે. તેઓ વ્યવહારકુશળ અને વિનમ્ર છે. કેશીકુમાર શ્રમણ પાર્શ્વનાથની પર’પરાને અનુસરનારા છે. ગૌતમસ્વામીની પર ંપરા વત માન તીથ કર ભગવાન મહાવીરની છે. પાર્શ્વનાથ પરંપરા મહાવીરથી પૂવર્તી છે. એટલે કેશીકુમાર શ્રમણનું કુળ તેમની પરંપરાની દૃષ્ટિએ જ્યેષ્ઠ છે. તેથી ગૌતમસ્વામી વિચારે છેઃ તેઓશ્રી મારે ત્યાં પધારે તે મારા વિનય ધર્મ માટે ઉચિત ગણાય. મારું કર્તવ્ય છે કે, હુ' જાતે મારા શિષ્ય સમુદાય સાથે શ્રી કેશીકુમાર શ્રમણનાં ચરણામાં ઉપસ્થિત થાઉ આમ માત્ર જવાને જ વિચાર કરીને જ અટકી ન ગયા. તેમણે પોતાના વિચારોને ક્રિયાન્વિત પણ કર્યાં. પોતાના શિષ્ય સમુદાય સાથે તે સત્વર તિન્દ્વક વન કે જ્યાં કેશીકુમાર શ્રમણ પેાતાની શિષ્ય સંપદા સાથે ઉતરેલા હતા ત્યાં તેમની સેવામાં પહેાંચી ગયા. તિન્દુક વનમાં પહેાંચતાં, શ્રી કેશી શ્રમણ તેમને સત્કાર કેમ કરે છે અને શુ થાય છે, તેના ભાવભેદ અવસરે કહેવાશે. પ્રાર્થનાની પ્રભુતા પ્રભુ બુદ્ધે ધમ્મપદમાં સર્વપ્રથમ એ વાત કહી છે કે, જેવા તમે વિચાર કરશે તેવા તમે થઈ જશેા. એટલે દરેક વિચારો વિવેકપૂર્ણ હાવા જોઇએ. વિચારેાજ આચારના રૂપમાં પરિવર્તિત થાય છે. માટે આવતી કાલે જે કાંઈ આપણે હાઈશું, તેના જવાબદાર ખીજા કાઈ નથી પણ આપણે પોતેજ છીએ. આજે જે કાંઇ આપણે છીએ તે ભૂતકાળના વિચારોનુ જ એકાંત પિરણામ છે. આપણી આવડત કે અણુઆવડત આપણાંજ વિચારાનું સ્પષ્ટ પરિણામ છે. આપણા વિચારાનુ પ્રતિક્લન આપણા આચારે છે. આપણા જ સારા નરસા વિચારો સઘન અને પ્રગાઢ થઇ આચરણુ બની જાય છે. આપણા જ વિચારોનાં કેન્દ્રીકરણને જીવન ગણી લેવામાં આવે છે. આજે સૂક્ષ્મ સ્વરૂપમાં પણ વિચારોના જે તરંગો ઊઠે છે તે નાનકડા રૂપમાં પણ આચરણ થઇ જવાની યાત્રાના મંગલ પ્રારંભ છે. આવતી કાલે તે નક્કર થઈ જતાં વસ્તુ અની જશે. બધી વસ્તુ વિચારનાજ સઘન રૂપ છે. આપણે જે કઇ પણ છીએ તે આપણા વિચારોનુ જ પરિણામ છે. આપણે આપણા વિચારોની પ્રગાઢતાની જોડ છીએ. Page #250 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થનાની પ્રભુતા : ૧૮૯ કઈ માણસ પ્રભુની પ્રાર્થના સાથે તાદામ્ય જોડી લે, પ્રાર્થના સાથે એકાકાર થઈ જાય, તેના પ્રાણના ધબકારમાં પ્રાર્થના રમવા લાગે, તેને રૂંવાડે રૂંવાડે પ્રાર્થના ગુંજવા લાગે, તેનાં શરીરનું અણુ અણુ પ્રાર્થનાના સ્વરથી આંદલિત થઈ જાય અને તેનું અંતરંગ પ્રાર્થનાના નાદથી ડેલવા લાગે, તે જ પ્રાર્થના માણસના જીવનનું સંગીત બની જાય છે. જ્યારે પ્રાર્થના જીવનની ધુન બની જાય છે, પ્રાર્થના અને જીવન એક બની જાય છે, ત્યારે જે પરિણામો જણાય છે, જે દિવ્યતા અને ભવ્યતાનાં દર્શન થાય છે, તે આપણી જ લોકેત્તર ભાવનાની પ્રગાઢતા અને નક્કરતાનું દિવ્ય પરિણામ હોય છે. આપણી શુભ ભાવનાની સઘનતા જ ભવ્યતા અને દિવ્યતાને આકાર લે છે. - કવિવર રવીન્દ્રનાથના જીવનની એક મીઠી ઘટના છે. કવિવર રવીન્દ્રનાથે ગીતાંજલિની રચના કરી છે. ગીતાંજલિમાં પ્રભુની પ્રાર્થનાઓ છે. પ્રાર્થનાઓની સઘનતાને સ્પર્શવાને તેમાં પ્રયત્ન છે. આ ગીતાંજલિને વિશ્વની સર્વોત્તમ કાવ્યકૃતિઓમાં વિશિષ્ટતમ સ્થાન પ્રાપ્ત થયેલ છે અને તેથી જ વિશ્વને સર્વોત્તમ પુરસ્કાર નોબેલ પ્રાઈઝ તેને મળેલ છે. આખા વિશ્વમાં ગીતાંજલિનાં ગીતની એક અનેખી અને વિશિષ્ટ છાપ છે. ગીતાંજલિનાં ગીતે વાંચી લેકે ભકિતમાં લીન બની જાય છે અને નાચવા માંડે છે. આમ છતાં કવિવર રવીન્દ્રનાથના પાડોશમાં જ રહેતા એક વૃદ્ધ માણસે રવીન્દ્રનાથને માટે ભારે મુશ્કેલી ઊભી કરી. તે વૃદ્ધની આંખમાં અજબ ચમક હતી, જે તેની પારદશી પ્રજ્ઞાની સાક્ષી પૂરતી હતી. તેની ચાલમાં વિચિત્ર મસ્તી હતી, જે તેની પ્રભુતાની ઉપલબ્ધિને સંકેત કરતી હતી. તે માણસ બરાબર કવિવર રવીન્દ્રનાથના પાડોશમાં રહેતું હતું. એટલે જ્યારે જ્યારે તેને તેમને ભેટો થતો ત્યારે ત્યારે તે કવિવર રવીન્દ્રનાથના શરીરને જોરથી પકડી હલાવતો અને તેમની આંખમાં આંખ નાખી પૂછતોઃ “સાચું કહે, રવીન્દ્ર! તમે ઈશ્વરને જાણે છે? ઈશ્વરનો તમને સાક્ષાત્કાર થયે છે?”. તે માણસ ભારે આગ્રહી હતા. તેને આ પ્રશ્ન રેજને હતે. રવીન્દ્રનાથ ભારે ઈમાનદાર હતા. બેટું બેલવા ટેવાએલા નહતા. આંખમાં આંખ મિલાવી તે વૃદ્ધની પૂછવાની રીત જ એવી હતી કે, તેની સામે કેઈપણ માણસની અસત્ય બલવાની હિંમત જ ચાલે નહિ. રવીન્દ્રનાથના શરીરમાં આ વૃદ્ધ માણસની રીતથી એક પ્રકારની પ્રજારી છૂટી જતી. તેઓ તેનાં આવાં વર્તનથી ગભરાઈ જતા. -- એક બાજુ ગીતાંજલિના રચયિતા અને બેલ પ્રાઈઝના આ વિજેતાને જ્યાં જાય ત્યાં સર્વત્ર આદર મળતું હતું, વિશ્વભરમાં તેમની પ્રતિષ્ઠા અને યશકીતિ ગવાતાં હતાં, ઉપનિષદના ષિ સમ એવા તેમને લેકે સન્માનતા હતા, વિશ્વની ચારેકર મહર્ષિરૂપે તેમની પ્રતિષ્ઠા વ્યાપી Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર હતી, સૌ તેમની પ્રભુતાથી પ્રભાવિત થતાં હતાં, ત્યારે બીજી બાજુ તેમના જ પડેશમાં રહેતા આ વૃદ્ધ માણસ તેમને માટે એક કેયડારૂપ બની ગયે હતે. કેઈ એકાદ વખતની વાત હોય તે માણસ તેનાથી બચીને ચાલે, ત્યારે આ તે હમેશાં સવાર, બપોર, સાંજ અને રાત તેને સમાગમ નિશ્ચિત હતે. ખુરશી નાખી, આસન જમાવીને તે બેઠે જ હોય. વૃદ્ધ માણસ એટલે ઘરની પણ કાંઈ જવાબદારી નહોતી. બરાબર રવીન્દ્રનાથ ઘરની બહાર જવા તૈયાર થાય કે તે વૃદ્ધનું મિલન નિશ્ચિત થાય જ. રવીન્દ્રનાથ લખે છે કે, ઘરથી બહાર નીકળવું પણ મારે માટે મુશ્કેલ થઈ ગયું. બહાર જવાને જ્યારે પણ વિચાર કરું તે પહેલાં, તે વૃદ્ધ દરવાજા પર ખુરશી નાખીને બેઠે તે નથી ને, તે હું જોઈ લેતે. કારણ હું જે ત્યાંથી નીકળતે કે તે વૃદ્ધ માણસ મારા ખંભા હલાવી, મારી આમાં તાકી મને પૂછતેઃ “સાંભળ, તેં ઇશ્વરને ઓળખે છે? અને મારા પ્રાણે પૂજી ઊઠતા. હદય કંપવા લાગતું. ગાત્રે શિથિલ થઈ જતા. કારણ, ઈશ્વર વિષે મને કશી જ માહિતી નહતી. પરમાત્માને સાક્ષાત્કાર મને થયું નહોતું. મેં જે કંઈ લખ્યું હતું તે તે કૃતિઓ અને ઉપનિષદ્દોનાં વાંચનમાંથી મળેલી માત્ર જાણકારી, પરોક્ષ જ્ઞાન જ હતું. પ્રત્યક્ષ અનુભૂતિ અને સાક્ષાત્કારને તે સંસ્પર્શ પણ મને થયે નહેતે. એટલે મારા આવા એકાંત મૌન અને ખિન્નતાને તે ભારે કુશળતાથી જાણી જાતે. અને મને કશે જ ઠપકે આપ્યા વગર તે જેરથી ખડખડાટ હસી પડતું. તેનું આ અટ્ટહાસ્ય મારી બેચેનીનું નિમિત્ત બની જતું. ચોવીસે કલાક તે અટ્ટહાસ્ય મારી આંખ સામે રમ્યા કરતું. આ હાસ્ય મારી ઊંઘને હરામ કરી દીધી. પડછાયાની માફક તે હાસ્ય મારી સાથે ફર્યા કરતું હતું. પ્રતિક્ષણ એ વૃદ્ધના શબ્દો મારા મનમાં પ્રતિધ્વનિત થયા કરતા હતા. એક ક્ષણને માટે પણ આ વિચારથી મારું મન મુક્ત બની શકતું નહોતું. મને તેનાથી ભય લાગવા માંડે, મનમાં હું ધ્રુજારી અનુભવવા લાગ્યા. ગીતાંજલિ લખી મુસીબત ઊભી કર્યાને મને આભાસ થયે. નેબેલ પુરસ્કારને મારો આનંદ ખેવાઈ ગયે. તે વૃદ્ધ પાસે અવશ્ય કઈ જાણકારી હોવી જોઈએ, આંતરિક એશ્વર્યથી તે વૃદ્ધ સંપન્ન હવે જોઈએ, કેઈ વિશિષ્ટ ઉપલબ્ધિથી તે ઉપલબ્ધ છે જોઈએ, નહિતર આવી ભયજનક હિલચાલ તે મારા માનસમાં ઊભી કરી શકે નહિ એમ હું માનવા લાગ્યું. ગીતાંજલિનાં બે ચાર પદો ગાઈ હું તેનાં મનને સંતુષ્ટ કરી શકે છે, પરંતુ તેની આંખોમાં એવી વિચિત્ર દમક અને ચમક હતી કે, ગીતાંજલિનાં પદે ગાવાની, કે તેની સામે આંખ ઉપાડી જોવાની પણ મારી હિંમત ચાલી નહિ. આમ તે આખી ગીતાંજલિમાં ઈશ્વરનાં જ મધુર ગીતે છે અને તે ગીતે હું બેલી શક્ત, પરંતુ હું તેમ કરી શકે નહિ. વર્ષો સુધી આ મુશ્કેલી પડછાયાની માફક મારી પાછળ પાછળ ભમતી જ રહી. મને કદીએ તે વૃદ્ધે જપીને બેસવા ન દીધે. હું શાંતિનો શ્વાસ પણ લઈ ન શકશે. તેની પૂછપરછ ચાલુ જ રહી. તે કદી અટળે નહિ. Page #252 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થનાની પ્રભુતા : ૧૯૧ અને એક દિવસ જ્યારે તે વૃદ્ધના પ્રશ્નનું હું સમાધાન કરી શકશે, ત્યારે મારા આનંદને પાર ન રહ્યો. મારા મનને ભાર હળવો થઈ ગયો. હું હળ ફૂલ જે થઈ ગયા. મારે ભય હવે અદશ્ય થઈ ગયે. વરસાદના દિવસે હતા. અષાઢ મહિને હતે. પહેલે જ જોરદાર વરસાદ આવ્યો હતો. નદીઓ ઊભરાઈ ખાડાઓ ભરાઈ ગયા હતા. નદી, સરોવર, તળાવ છલકી ઊઠયાં હતાં. આજુબાજુ, સર્વત્ર, જ્યાં જ્યાં ખાડાઓ હતા, ઊંચીનીચી જગ્યા હતી, ત્યાં બધે પાણી ભરાઈ ગયું હતું. દેડકાંઓના ટર ટર અવાજથી દિશાઓ ગૂંજવા લાગી હતી. કવિવર રવીન્દ્રનાથ વહેલી સવારે ઊઠયા. કવિનું કાવ્યમય હદય હતું. પ્રભુતા પ્રગટ થવાના સાધનો ઉપલબ્ધ હતાં. તેમાં પ્રકૃતિનાં સૌંદર્યને સહકાર મળે. વર્ષાના કારણે જાણે વાતાવરણ જીવતું થયું હતું. વાદળાંઓને ગડગડાટ, વીજળીના ચમકારા, પ્રથમ વરસાદને કારણે આવતી માટીની ગંધ, વનસ્પતિઓની પ્રફુલલતા, પક્ષીઓને કિલકિલાટ–પછી તે પૂછવું જ શું? કવિવર રવીન્દ્રનાથને પ્રાણ બહાર જવા તલસી ઊઠશે. જતાં પહેલાં, તે વૃદ્ધ ખુરશી લગાવી દરવાજા પર બેઠે તે નથી ને તે જોઈ લીધું. વૃદ્ધ દરવાજા પાસે બેઠે ન હતે. સંભવ છે આવી વહેલી સવારે તે જાગ્યે પણ ન હોય! વૃદ્ધને દરવાજા પર ન જોતાં રવીન્દ્રનાથ સમુદ્ર તરફ, સમુદ્રના પ્રાકૃતિક દશ્યનું અવલોકન કરવા ઝડપથી ભાગ્યા. સમુદ્રને કાંઠે ઊભા રહ્યા. અચાનક વાદળાંઓની વચ્ચેથી સૂર્યદેવે દર્શન આપ્યા. સમુદ્રમાં તેનું પ્રતિબિંબ પડ્યું. સૂર્ય સમુદ્રમાં ઝબકવા લાગે. કવિવર રવીન્દ્રનાથે સૂર્યના દર્શન કર્યા, તેના પ્રતિફલનના પણ દર્શન કર્યા આ સૂર્યદર્શને કવિવર રવીન્દ્રનાથના આંતરિક ચૈતન્યસૂર્યને જગાડી દીધા. તેમના ચૈતન્ય સાગરમાં જ્ઞાનને સૂર્ય ઝળકી ઊઠશે. તેમના અંતરમાંથી જ્ઞાનગંગોત્રી વહેવા લાગી. જાણે તેમણે કોઈ અલૌકિક જગતમાં પ્રવેશ કર્યો! આ આખી ઘટનાએ તેમના આખા જીવનને આમૂલ ફેરવી નાખ્યું. હવે રવીન્દ્રનાથ પહેલાંના રવીન્દ્રનાથ જ ન રહ્યા. ગીતાંજલિના રચયિતા રવીન્દ્રનાથ, ગીતાંજલિના ગીતના સાક્ષાત્ અનુભવ કરનારા થયા! શ્રુતિઓના શાસ્ત્રીય સત્યે તેમનામાં ઉદ્દઘાટિત થયા. તેમને અંતરાત્મા બ્રહ્મદર્શનના પરમાનંદમાં નિમગ્ન થઈ ગયે. તેઓ ઘર તરફ પાછા ફર્યા. માર્ગમાં ગંદા ખાડાઓના ગંદા પાણીમાં ઝળકતા સૂર્યના પ્રતિબિંબમાં તેમને ગંદકીને સ્પર્શ પણ ન દેખાયે. સાગરમાં, સરોવરમાં, તળાવમાં, નદીમાં, ખાડાઓમાં, વાવમાં, કુવામાં સર્વત્ર સૂર્યનું પ્રતિબિંબ સમાન રીતે પડી રહ્યું હતું. - રવીન્દ્રનાથનું કવિ હૃદય હતું એટલે કવિતાના માધ્યમથી તેમનામાં પ્રભુતા નિકટવર્તી હતી. તેમનાં ઉરમાંથી એક સંગીત ઊઠયું અને તેમને અંતનિનાદ ઝણકી ઊ. તેમનું હૈયું આનંદના સાગરમાં હિëળા લેવા લાગ્યું. અંતરમાં કોઈ સુમધુર રહસ્યપૂર્ણ સ્વર ગુંજી ઊઠે અને હૃદય લેકર આનંદથી નાચી ઊયું. તેમને પરમ સત્યના દર્શન થયા કે, પ્રતિબિંબ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : ભેઘા પાષાણુ, બોલ્યાં દ્વારા કયાંય ગંદુ થતું નથી. સ્વચ્છ પાણીમાં પડતું સૂર્યનું પ્રતિબિંબ જેટલું તાજું અને સ્વચ્છ હોય છે તેટલું જ તાજું અને સ્વચ્છ તે ગંદા પાણીમાં પડે ત્યારે પણ હોય છે, પ્રતિફલન કદી ગંદુ હેતું નથી. પાણી ગંદુ હોય તે પણ તેથી મૂળ પ્રતિબિંબ પર તેની કશી જ અસર થતી નથી. પાણીમાં જે સૂર્યનું પ્રતિબિંબ દેખાઈ રહ્યું છે, જે છાયા પડી રહી છે, તે તે તાજી અને સ્વચ્છ જ હોય છે. આ જે અનુભવ છે, આ જે ઘટના છે, તે એક ક્રાંતિકારી અનુભવ છે, એક ક્રાંતિકારી ઘટના છે. એને નિષ્કર્ષ એ છે કે, ખરાબમાં ખરાબ ગણુતી વ્યકિતમાં પણ જે ચૈતન્ય પ્રભુ, પરમાત્મા બિરાજિત છે, તે હંમેશાં શુદ્ધ અને સ્વચ્છ છે. પાપીમાં પાપી માણસની અંદર પણ જે પરમાત્માનું પ્રતિબિંબ છે, તે એટલું જ શુદ્ધ અને સ્વચ્છ છે, જેટલું તે પુણ્યાત્માની અંદરમાં છે. આજ સુધી જે આત્મદર્શનનું એક ઝાંખું આવરણ હતું, કે જેનાથી પરમાત્માના દર્શન દુર્લભ થયા હતા, તે આજે પ્રાકૃતિક સૌંદર્યથી ઊભા થયેલા નૂતન વાતાવરણના નિમિત્તમાં સુલભ બન્યા ! જે દરવાજો બંધ હતો તે આજે આમ આકસ્મિક ખુલી ગયે ! કવિવરને બ્રહ્મની સાક્ષાત્ ઝાંખી થઈ ગઈ ! કવિવર ઘેર પહોંચ્યા ત્યારે તે વૃદ્ધ માણસ હંમેશની માફક દરવાજા ઉપર બેઠો હતો. કવિવરે તેને છે. આજે કવિવરને તેને જરાપણ ભય નહોતું. તેને જોતાં ન તેમનાં હૃદયમાં કઈ કંપન થયું, ને મનમાં કઈ વિમાસણ જન્મી કે ન પગે કઈ લથડિયું ખાધું. રોજના કરતાં આજની સ્થિતિમાં ભારે અંતર હતું. કવિવર પિતાના સ્વાનુભવને આગળ વર્ણવતાં કહે છે, હું કંઈ પણ કહું તે પહેલાં જ તે વૃદ્ધ બોલી ઊઠે : “વારુ, આજે મને લાગે છે કે તે ખરેખર જાણ્યું છે! આજે તને ભગવદ્ દર્શનની ઉપલબ્ધિ થઈ છે. પરમાત્માનાં દરવાજાને આજે તેં ખટખટાવ્યા છે. આજે તને બ્રહ્મને સાક્ષાત્કાર થયે છે ! તારા પગની મસ્તી, તારે આંતરિક આનંદ, તારા સંગીતના સ્વરે અને તારું નૃત્ય, આ બધું આ વાતની સાક્ષી પૂરે છે.” આમ કહી તે વૃદ્ધ મને પ્રેમથી ભેટી પડે. તેની આંખમાં આનંદનાં આંસુ છલકાઈ આવ્યાં. પ્રેમથી મને ભેટતાં તેણે કહ્યું: ‘તારી આજની મસ્તી જ, તારી આ જાણકારીની ચાડી કરે છે. મારી દષ્ટિથી તે તું આજ જ પુરસ્કારને પાત્ર થયે છે.” કહેવાય છે કે, આ લકત્તર મસ્તી, આ અપ્રતિમ અને દિવ્ય આનંદની ધુન, રવીન્દ્રનાથને ત્રણ દિવસ સુધી લગાતાર રહી. ત્રણ દિવસ સુધી જાણે તે લકત્તર જગતમાં જીવી રહ્યા ! બ્દ મૂળુ મેયર' નાં તેમને દર્શન થયાં. સો જેમાં પિતાનું જ પ્રતિબિંબ નિહાળવા તેઓ સક્ષમ થયા. પોતાનામાં આખા જગતનું પ્રતિબિંબ અને બધામાં પોતાનું પ્રતિફલન હવે તેમને માટે સહજ થઈ ગયું. જો કે તેમને મળતું તેનામાં તેમને શુદ્ધ ચૈતન્યના, પરમાત્માના દર્શન થતાં અને તે તેને ભેટી પડતા. ઘરનાં માણસ અને પરિવારને લાગ્યું કે રવીન્દ્રનાથ ગાંડા થઈ ગયા છે. પરંતુ તે વૃદ્ધ પુરુષે સૌને આનંદભર્યા હૈયે જણાવ્યું કે, તમે જરાયે ગભરાશે Page #254 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થનાની પ્રભુતા ઃ ૧૯૩ નહિ તમે માને છે કે આ પાગલ થઈ ગયું છે તેથી બધાને હૈયે લગાડે છે, અને દરેકને પરમાત્મા માની ભેટે છે. પણ ના, એમ નથી. હા, આજસુધી તે પાગલ હતા, કેમકે પરમાત્મ દર્શનથી તે વંચિત હતો, પણ આજે તે તેને પરિપૂર્ણ ખજાને મળે છે. આજે સર્વ ભૂતમાં તે એને જોઈ રહ્યો છે કે જેનાં દર્શન વગર, તે જે કાંઈ ગાઈ રહ્યો હતો તે બેકાર હતું, ઉછીનું હતું, મૃત હતું, વાસી હતું, પિતાના અનુભવનું ફળ કે પરિણામ નહોતું. કૃતિ અને સ્મૃતિઓમાંથી સંઘરેલી તકબંદી માત્ર હતી. એની જ્ઞાન ગંગેત્રીમાંથી ઉદ્ભુત સ્વયંના સરે નહોતા. બીજાનાં ગીતને, બીજાનાં સંગીતને તે પિતાનું માની બેઠે હતું. આજે એનાં જીવનમાં સાચા સંગીતને જન્મ થયે છે. માટે આનંદે ! લાપસીના આંધણ મૂકે ! રવીન્દ્રનાથ કહે છે કે હું ધીમે ધીમે મારી જાતને નિયમન અને સંયમમાં લાવી શો. ખરેખર, જે પારદશી પ્રજ્ઞાથી સર્વ ભૂતેમાં સ્વયંને જોઈ શકે છે અને સ્વયંમાં સર્વ ભૂતેને જોઈ શકે છે, તે જ સાચા અર્થમાં વિદ્વાન છે અત્રે પણ આત્મસાક્ષાત્કારને વરેલા બે મહાપુરુષોનું મિલન થયું છે. શ્રી ગૌતમસ્વામી વિનય ધર્મને અનુસરી પિતાના કરતાં વરિષ્ઠ કુળમાં જન્મેલા એવા શ્રી કેશીકુમાર શ્રમણ પાસે તિન્દુક વનમાં પિતાના શિષ્ય સમુદાય સાથે પધારે છે. શ્રી કેશીકુમાર શ્રમણ શ્રી ગૌતમસ્વામીના પિતાના શિષ્ય સંપદા સહિતના શુભાગમનને કે મીઠે આવકાર આપે છે તે શાસ્ત્રોના જ શબ્દમાં અવલકવા પ્રયત્ન કરીએ. તદનુસાર– केसीकुमार समणे गायम दिस्समागयौं। पडिरूव पडिवत्तिं सम्मां संपडिवज्जइ ॥ શ્રી ગૌતમને પિતાની શિષ્ય પરિષદા સહિત પિતાને ત્યાં આવતાં જોઈ ગૌતમ માટે શેભે એવા યચિત્ત સત્કારથી તેમને અને તેમના પરિવારને સત્કૃત કર્યા. આ તે બંને મહર્ષિઓ છે. ઉત્તમ આચાર, વિચાર અને પ્રધાન જ્ઞાનને વરેલા છે. વિનય એ ધર્મનું મૂળ છે એ સત્યને માત્ર સમજ્યા જ નથી, જીવી પણ જાણ્યું છે. એટલે જ ગૌતમસ્વામીએ પોતાના વિનયમૂલક કર્તવ્યને બજાવવા પહેલ કરી. અને તેને ઉચિત જવાબ, મીઠો આવકારે, યાચિત સત્કાર, શ્રી કેશીકુમાર શ્રમણ તરફથી તેમને મળે. આ આપણી અધ્યાત્મ પ્રધાન આર્ય સંસ્કૃતિનાં હાર્દને સ્પર્શનારી મીઠી ઘટના છે. શ્રુતિ પણ અતિથિઓમાં દેવોના દર્શન કરવાની નિશ્ચિત ભલામણ કરે છે. શ્રતિ કહે છે “અતિથિ મા” અતિથિમાં તેત્રીસ કેટિ દેવનાં દર્શન તુલ્ય લાભ માની તેના સત્કારની ભલામણ કરે છે. તેના ઉચિત સત્કારની જે અવગણના કરે તે “સ તો કુછત૬ હત્યા કુળમારાજ જતિ” તેમ અતિથિને કશી જ હાનિ થતી નથી. અતિથિ તો પિતાને ઉચિત આદર સન્માન ન કરનાર આતિથેયનાં પાને લઈ તે ચાલ્યો જાય છે અને તેને પોતાના પાપે આપી જાય છે. આ નીતિશાસ્ત્રનું કથન છે. સોરઠને કવિ પણ કહે છે – Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪: ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર મહેમાનેને માન દિલભરી દીધાં નહિ, એ મેડી નહિ પણ મસાણ કે સાચું સોરઠિ ભણે. આવેલા અતિથિને જેઈ ઉમળકે આવવું જોઈએ. મારાપણાની મમતાની મીઠી ભાવનાઓ જન્મવી જોઈએ કે મહેમાનનાં પવિત્ર પગલાં મારે ત્યાં કયાંથી? અતિથિના ચરણે, એ તે પ્રભુના ચરણે છે એ અમૃતરસ જે અતિથિને માટે હૃદયમાંથી ઝરતે હોય તે તે ઘરમાં આનંદ અને સમૃદ્ધિની છોળો ઊડતી હોય છે. શ્રી કેશીકુમાર શ્રમણના મનમાં આનંદને પાર નથી. પિતાની પાસે મુનિની મર્યાદાના જે સ્વાગતના સાધને છે તે ગૌતમસ્વામીને આવકારમાં સમર્પિત કરે છે અને સાધ્વાચારને શુભતા સ્વાગતથી ગૌતમસ્વામી પર પ્રેમને જાદુ પાથરે છે. હું અને મારાપણું કંઇક અમારું છે એવી ભ્રાંતિમાં આખું જીવન આપણે પસાર કરીએ છીએ. આ સ્વામીત્વની ભાવનાનું મૂળ અહં છે. અહંકારના વિસ્તાર કે નિર્માણ માટે કંઈક અવલંબન જોઈએ, આધાર જોઈએ. આધાર વગર અહંને પણ ઊભવાને અવકાશ નથી. હું ને ઊભા રહેવા માટે “મારોના સહાયની અપેક્ષા રહે છે. “મારાની મદદ વગર “હું”નું નિર્માણ સર્વથા અશકય છે. સામાન્ય રીતે તે એમ જણાય છે કે, મારાપણું એ “હું”ને જ વિસ્તાર છે. આ પણ એક સત્ય છે એમાં શંકાને કશું સ્થાન નથી, કે “હું”નું પિતાનું સાર્વભૌમ કઈ સ્વાતંત્ર્ય નથી. “મારાની જોડે જ “હુંના ભવ્ય પ્રાસાદને પામે છે. “મારાનું નિર્માણ પ્રથમ થાય છે. ઘણીવાર “મારાને સરવાળો હુંનું સ્વરૂપ ધારણ કરી લે છે. જેને આપણે મારું કહી સંઘરીએ છીએ તે “મારાને કમિક રીતે એક પછી એક ઝુંટવી લેવામાં આવે તે પછી આપણું હું પણ અવશિષ્ટ નહિ રહે. અનેક મારાનું સંયુકિતકરણ “હુંમાં પરિણમે છે. મારું ઘર, મારી પત્ની, મારે પુત્ર, મારો ધર્મ, મારું મંદિર, મારી મસ્જિદ, મારે ગુરુદ્વારો, મારું પદ, મારું નામ, મારે યશ, મારી પ્રતિષ્ઠા, મારે મોભે, મારી ઈજજત, મારે વંશ-આવા અનેક “મારાના સંજીકરણથી “હું”નું નિર્માણ થાય છે. એકાએક “મારાપણાને પાડતા જાઓ તે “હું” ધરાશાયી થઈ જશે. હુંને પરિક્ષિત રાખવા માટે કેઈ આધારશિલા જોઇએ, અને તે માટે મારાપણને વિસ્તાર પાયાને પથ્થર છે, જેના વગર હું”નું મકાન ધરાશયી બની જાય છે. જીવનમાં આવી ઘણી બ્રાંતિએ આપણે જન્માવીએ છીએ. જિંદગીની બધી ભાવનાઓ કેઈ અજ્ઞાત છોરથી જ આવે છે જેને આપણને કશે જ ખ્યાલ હેતું નથી. આપણા જન્મને જ લઈએ. હું જન્મ છું—પરંતુ મારા જન્મના સંબંધમાં મને કઈ પૂછતું નથી, તે વિષે પૂછવાની કેઇ દરકાર પણ કરતું નથી કે હું જન્મવા ઈચ્છું છું કે નહિ ? મારે જન્મ એ Page #256 -------------------------------------------------------------------------- ________________ હું અને મારાપણું : ૧૫ મારી ઈચ્છા કે મારી સ્વીકૃતિ ઉપર આધારિત નથી. જ્યારે હું મને પિતાને જોઉં છું ત્યારે જન્મેલો જોઉં છું. જે જન્મ મારી ઈચ્છા વગરને છે તેને મારો જન્મ કહીને સંબંધ એ પણ એક બાલિશતા સિવાય બીજું શું છે? જેમ જન્મના સંબંધમાં આપણે જોયું તેમ મૃત્યુના સંબંધમાં પણ સમજવું જોઈએ. મારા મૃત્યુને સંબંધ મારી સાથે હોવા છતાં જ્યારે પણ મારું મૃત્યુ આવશે ત્યારે મને પૂછીને નહિ આવે. મારા અભિપ્રાયને જાણવાની દરકાર પણ તે નહિ દાખવે. મારી મરવાની ઈચ્છા છે કે નહિ, તે જાણવાને પણ તે પ્રયત્ન નહિ કરે. કેઈપણ જાતની સૂચના આપ્યા વિના જ પિતાની મરજી પડશે ત્યારે દરવાજા ઉપર આવીને ઊભું રહી જશે. જે મૃત્યુ ઉપર મારી આંશિક પણ સત્તા નથી, તે મૃત્યુને મારા મૃત્યુ તરીકે ઓળખાવવામાં હું એક પ્રકારની મૂર્ખતા જોઉં છું. મારી મરજી વગરને જન્મ જેમ મારે જન્મ નથી, તેમ મારી મરજી વગરનું મૃત્યુ પણ મારું મૃત્યુ કેમ હોઈ શકે ? જન્મ-મરણની વાતને બાજુએ મૂકીએ, તે પણ જીવનમાં એવી ઘણી વાત છે, કે જેને વશવતી થઈ આપણે એમ માનતા થઈ જઈએ છીએ કે, આ બધું અમારું છે. પરંતુ હકીકતે તે જમણું છે. ખરેખર તે પરવશતા છે, તે નિયતિ છે. આપણે નિરર્થક કર્તવ્યનું અભિમાન કરીએ છીએ. ભૂખ લાગે છે. ઊંઘ આવે છે. સવાર થતાં નીંદ ઊડી જાય છે. રાત્રિ થતાં આંખ નીંદથી ઘેરાવા લાગે છે, જન્મીએ છીએ, કિશોરાવસ્થા આવે છે, પરંતુ કેઈ પણ સ્થિતિની કેઈપણ અવસ્થા આપણને કદી પૂછતી નથી કે પિતે કયારે આવશે અને કયારે ચાલી જશે! તે કશે જ વિચાર વિનિમય આપણી સાથે કરતી નથી કે નથી આપણને તે બાબતની કઈ સૂચના આપતી! યુવાની આવે છે, ચાલી જાય છે ને વૃદ્ધાવસ્થા આવીને ઊભી રહે છે. આ બધું થાય છે તેમાં કઈ આપણી સલાહ લેતું નથી, મૃત્યુ આપણી સામે આવીને ઊભું રહે અને તેને ક્ષણભર રોકાઈ જવા આપણે ભૂલથી પણ જે સૂચન કરીએ, તે તેને પણ અમલ થતું નથી. આપણી ઇચ્છા પ્રમાણે કશું જ થતું ન હોવા છતાં, આપણે કહેતાં હોઈએ છીએ કે “હું યુવાન છું, હું કર્તવમૂલક આ અહંના વિસર્જન માટે, ઇશાવાસ્યોપનિષદમાં એક સુંદર સૂતિ છે, જે માણસના કર્તુત્વને વિવેકપૂર્વક સંકેલી લેવામાં સહાય આપે છે – સાવામિ સર્વ ચ કિં જ ત્યાં | .... तेन त्यक्तेन भुञ्जिथाः मा गृधः कस्यस्विद्धनम् ।। વિશ્વમાં જે કંઈ સ્થાવર-જંગમ જગત છે તે ઈશ્વર વડે આચ્છાદિત છે. તેના પર પરમા સિવાય બીજા કેઈની માલિકી નથી. આવા ત્યાગભાવથી જ તું તારું પાલન કર. કેમકે જે ત્યાગે છે, તે જ ભેગવી શકે છે. કેઈનાં પણ ધનની ઈચ્છા ન રાખ. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ : ભેઘા પાષાણ, ખોલ્યાં દ્વાર ઇશાવાસ્યનો અર્થ જ એ છે કે, જે છે તે બધું ઈશ્વરનું છે. આપણે ઈચ્છીએ છીએ કે, આપણે કાંઈક કરી શકીએ. ઇશાવાસ્ય કહે છે, તમે કંઈ કરી શકતા નથી; તમે કર્તા બની શકતા નથી. ભાગ્યની કે નિયતિની જે કલ્પના છે, તેની પાછળ પણ સ્વંત્વના અભિમાનના વિસર્જનનું જ અદ્દભુત રહસ્ય સમાયેલું છે. નિયતિ અથવા પ્રારબ્ધને અર્થ એ નથી કે કઈ કંઈ કરે જ નહિ અને નિયતિ કે પ્રારબ્ધને ભરેસે હાથ જોડી બેસી રહે. તામસવૃત્તિમાં જેમ અજગર અને સાપની માફક પડ્યા રહેવાય છે, તેમ પ્રારબ્ધ અને નિયતિ ઉપર વિશ્વાસ રાખનારાઓ પણ આળસુ થઈ બેસી રહે, એવો જે ભાગ્યને અર્થ તારવવામાં આવે છે, તે નિયતિ અથવા પ્રારબ્ધની મૂળભૂત ધારણા સાથે વિસંગત અને અન્યાયમૂલક બની જાય. જેમ ખાલી બેસાડી રાખવું એ જ નિયતિનું કાર્ય હેય, તે શ્રમ કરાવે એ પણ કેઈ બીજાનું નહિ પણ નિયતિનું જ કાર્ય બની જાય છે. નિયતિની ખરી ધારણાની આધારશિલા તે એ છે કે, આપણે છીએ જ નહિ એટલે આપણે કંઈ જ કરવાનું રહેતું નથી, જે છે તે તે જ છે, તે પરમાત્મા છે. જ્યારે આપણે કંઈ જ કરી ન શકતાં હોઈએ, કર્તા ન થઈ શકતાં હોઈએ, તે પછી હું અને મારાપણું શા માટે ? છતાં નાના નાના કાર્યોના કર્તા થવાના આપણું કેડ હોય છે. એક મકાન બંધાવ્યું તે તરત જ આપણે બોલી ઊઠીએ છીએ “મારું મકાન.” પણ એમ તે નાનકડાં પક્ષીઓ પણ પોતાના માળા બાંધતાં હોય છે. સુધરીના માળાની તો વાત જ શું કરવી? સુધરી ભારે કારીગર છે. કેઈ કુશળ કારીગર પણ જે તેના જેવો માળ બનાવવા પ્રયત્ન કરે તે તે પણ સહેલાઈથી ન બનાવી શકે, તેને શીખવું પડે. અને શીખ્યા પછી પણ તે સુઘરીના જે જ માળે બનાવી શકશે કે કેમ તે પ્રશ્ન છે. આ કળા શીખવા માટે સુઘરીઓ કયાંય કઈ કેલેજ કે સ્કૂલમાં ગઈ હોતી નથી, છતાં તે માળા બનાવવાની કળામાં અસાધારણ નિષ્ણાત હોય છે. ઘણાં પક્ષીઓ તે વળી એવાં હોય છે કે, બચ્ચાને જન્મ આપીને જ અથવા ઈડું મૂકીને તરત જ ઊડી જાય છે. ઈડું ફૂટે છે અને બચ્ચે મોટું થાય છે. માતાનું રક્ષણ કે પિતાનું શિક્ષણ તેને મળ્યું હોતું નથી; છતાં જ્યારે તે મોટું થાય છે, ત્યારે તેની મા જેવા માળની રચના કરતી હતી, તેવા જ માળાની રચને તે પણ કરે છે, તેવાં જ પાંદડાં અને તેવી જ સામગ્રી તે પણ ભેગી કરે છે. આ બધું શીખવા માટે તે બચ્ચે કે વિશ્વવિદ્યાલયમાં ગયું હોતું નથી, છતાં તેના જન્મની સાથે જ તેનામાં આ કલા પ્રચ્છન્નરૂપે છુપાએલી હોય છે, જે સમય જતાં પ્રગટ થાય છે. તમારે તે તમારા મકાન બાંધવા માટે કુશળ કારીગરે જોઈએ. તમારા હાથથી તમે તેને બાંધી પણ શકતા નથી. અન્યની કલા કે મહેનતથી બાંધવામાં આવેલાં મકાને, માત્ર પૈસે ખર્ચવાથી જ જે તમારા પિતાનાં બની જતાં હોય, તે આ પક્ષીઓ તે પિતાના માળાઓને માટે તમારા કરતાં પણ વધારે અધિકારપૂર્વક પિતાપણને દો કરી શકે એમ છે ખરુંને? તો કહે છે કે ધન મારું છે.” તે ધનને સંગ્રહ પણ જુદા જુદા સ્વરૂપમાં સૌ કોઈ કરે છે. એટલે માણસ જ સંગ્રહ કરવામાં સર્વાધિક કુશળ પ્રાણી છે એ વાતને નિશ્ચિત માની, Page #258 -------------------------------------------------------------------------- ________________ હું અને મારાપણું : ૧૯૭ કદી પણ અહંનું સર્જન થવા દેશે નહિ. માણસ સંગ્રહ કરવામાં કદી પણ સર્વાધિક કુશળ પ્રાણ છે જ નહિ. માણસ કરતાં પણ સંગ્રહ કરવામાં વધારે કુશળ પ્રાણુઓ જગતમાં છે. દાખલા તરીકે સાઈબિરિયામાં એક સફેદ રીંછની જાત હોય છે. તેની સંગ્રહ કરવાની કુશળતા અજબ છે. સાઈબિરિયામાં લગાતાર છ માસ પર્યત બરફ પડે છે. આવા સગોમાં જ્યારે માણસજાતને બચવું પણું ભારે મુશ્કેલ થઈ જાય છે ત્યારે આ સફેદ રીંછ બચી જવા પામે છે. તેની સંગ્રહ કરવાની કળા વિચિત્ર છે. તેની પરિગ્રહ વધારવાની પ્રક્રિયા જુદી જાતની છે. તે આપણી માફક વસ્તુઓને સંગ્રહ નથી કરતું, પણ ચરબી જ ભેગી કરે છે. શરીરમાં ચરબી વધારતું જ જાય છે. આટલી બધી ચરબી તે એટલા માટે ભેગી કરે છે કે જ્યારે છ મહીના સુધી લગાતાર બરફ પડે એટલે બરફના થર જામી જાય છે અને તે બરફની નીચે આ રીંછ પણ દબાઈ જાય છે. બરફમાં દબાયેલું તે ખાય શું? એટલે તે વખતે પોતે સંગ્રહીત કરેલી પિતાના શરીરમાંની ચરબીને તે ખાય છે, અને આમ પિતાનાં જીવનને ટકાવી શકે છે. તમે જે વસ્તુ કે સંપત્તિને સંગ્રહ કરે છે, તે વસ્તુ કે સંપત્તિના રક્ષણ માટે તિજોરી કે એવાં કઈ બીજા સાધનો તમે ઉપયોગ કરે છે. વસ્તુઓ સંઘરી રાખી હોય અને પછી વેંચવા કાઢે, ત્યારે બજારમાં ભાવ ન આવે તે તે સંગ્રહ પણ દગા રૂપ બને છે. પણ તમે જોયું કે તે સફેદ રીંછ સંગ્રહ કરવાની કળામાં તમારા કરતાં પણ વધારે કુશળ અને આગળ પડતું છે. આખું જગત સંગ્રહ કરે છે. સંગ્રહ કરવા માત્રથી તમે એમ ન માની લેશે કે સંગ્રહ આપણે માત્ર માણસે જ કરી શકીએ છીએ. બાળકને જન્મ થાય તે માનાં સ્તનમાં સ્વભાવત: દૂધ આવી જાય છે. જેમ બાળક જન્મે છે તેમ તેની સાથે દૂધને પણ જન્મ થઈ જાય છે. બાળક જેમ જેમ મેટું થતું જાય છે અને તેને દૂધની જરૂરિયાત નથી રહેતી ત્યારે માના સ્તનમાંથી ધાવણ પણ અદ્રશ્ય થતું જાય છે. એટલે બધું નિસર્ગગત છે. સંગ્રહવૃત્તિ પણ નૈસર્ગિક છે. ઈશાવાસ્યનું સૂત્ર કહે છે કે બધું પરમાત્માનું છે. પરમાત્માના નામથી ચમકી જતા નહિ. વ્યાકરણશાસ્ત્ર મુજબ તે “સ ફા: જઈ વાજા:” એટલે બધા શબ્દ બધા અર્થોના વાચક છે. કેઈ શબ્દ કઈ ખાસ અર્થમાં નિયત નથી. શબ્દ બ્રહ્મનું જ બીજું સ્વરૂપ છે. “ફા હૈ કહાં આ કથન મુજબ બ્રહ્મ જેમ વ્યાપક છે, અનંત છે, અસીમ છે, તેમ શબ્દ પણ અક્ષર છે, અનંત છે, અસીમ છે. બ્રહ્માના ગુણધર્મો જે શબ્દોમાં ન હોય, તે શબ્દ બ્રહ્મનું સ્વરૂપ કેમ બની શકે? હા, દેશ કાળ અને રૂઢિ ને અનુસરી, તે તે ક્ષેત્ર અને કાળને અનુલક્ષી, તે તે ઠેકાણે અને તે તે સમયે, તેને અમુક નિશ્ચિત અર્થે રૂઢ થઈ જાય છે અને તે રીતે તે વ્યવહારસાધક બને છે તે વાત જુદી છે. એક દેશમાં એદનને અર્થ ભાત થાય તે એ જ શબ્દને બીજા ક્ષેત્રમાં એર અર્થ પણ થતું હોય છે. એટલે આપણે શબ્દના જે અર્થો જાણતાં હોઈએ તેને જ સંપૂર્ણ માની વ્યાપેહબુદ્ધિ થઈ જવાની જરૂર નથી. તેમ કરવાથી ઘણી સમજવા જેવી વાતે, મર્મો કે રહસ્યને સમજ્યા વગર આપણે રહી જશું. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮: ભેધા પાષાણ, ખોલ્યાં દ્વાર પરમાત્મા શબ્દ સાથે તમને ઈશ્વર કત્વને બંધ થઈ આવતું હોય તે પરમાત્મા શબ્દને બદલે નિસર્ગ કહે, નિયતિ કહે, પ્રકૃતિ કહો, ચાહે તે કહે, તેનાથી કશે જ ફેર પડતો નથી. વિજ્ઞાન પણ આ વાતને સમર્થન આપે છે અને કહે છે કે, જે જે કાર્યો છે તે બધાં પ્રકૃતિના ધર્મો છે. તે તે કાર્યો પ્રકૃતિ જ કરે છે. જ્યારે આ વસ્તુ વિજ્ઞાનની ભાષામાં આ રીતે કહેવામાં આવે છે ત્યારે આપણું કર્તૃત્વ ગૂંટવાઈ જતું આપણને લાગે છે, અને તેથી તે વાત આપણને જાણે પરાસ્ત કરતી હોય તેમ લાગે છે. ધર્મ અને વિજ્ઞાનના મૂળભૂત નિષ્કર્ષમાં આમ તે સદશ્ય દષ્ટિગોચર થાય છે. વિજ્ઞાન તે જ વાત કહે છે જે ધર્મ કહે છે. ભેદ માત્ર એટલું જ છે કે વિજ્ઞાનને ભાર યંત્ર પર હોય છે અને ધર્મને ભાર ચેતના પર હોય છે, પ્રજ્ઞા ઉપર હોય છે અને તે વાત મહત્વની છે. જે જગતમાં કદી વિજ્ઞાન ચરમ કેટિને સ્પર્શી જશે અને બધા આયામમાં સફળ થઈ જશે, તો માણસની ચેતનાને વિકાસ અવરોધાઈ જશે. ચેતનાએ આજ સુધી જે વિકાસના ચરમ અને પરમ શિખરોને સ્પર્યા છે, તે વિજ્ઞાનનું પરિબળ વધતાં, અને બધાં ક્ષેત્રમાં તેને વ્યાપક પ્રભાવ વધતાં, ચેતનાનાં બળે કુંઠિત થઈ જશે અને માણસ યંત્ર અથવા મશીન બની જશે. પરંતુ વિજ્ઞાનને પ્રભાવ ઘટી જશે, અને ધર્મની અસર જે જનસમાજને વધારે આકર્ષનારી અને પ્રભાવી બનશે તે ચેતનાના અંતિમ વિકાસની પરમકોટિને સ્પર્શતાં માણસ નરમાંથી નારાયણ અને પરમાત્મા બની જશે. માણસને અહંકાર વિજ્ઞાન પણ ઝૂંટવે છે અને ધર્મ પણ તૂટવે છે. પરંતુ પ્રકૃતિ અને વસ્તુના હાથમાં બધી સત્તા સેંપી, વિજ્ઞાન માણસને દીન બનાવી દે છે, તેના અહંકારને ખંડિત કરી નાખે છે; જ્યારે બીજા માર્ગથી તે માણસની પરમ ગરિમા અને ઊંચાઈને વાળી શકતું નથી. તેને જે અહંકારમાંથી ગૌરવ મળતા તે ઘાસલેટથી બળતા નાનકડા દીપકની માફક ક્ષુદ્ર હતા. તેને પણ વિજ્ઞાન ઠારી નાખે છે. એટલે ગહન અંધકાર છવાઈ જાય છે પરંતુ પ્રકાશના દિવ્યપંજરૂપ મહાસૂર્યને જન્મ મળતો નથી. પરંતુ ધર્મ, અહંકારથી મળતા ક્ષુદ્ર ગૌરવસમા દીપકના પ્રકાશને છિનવીને ચિતન્યના મહાસૂર્યને જન્મ આપે છે. જે ખવાઈ ગએલા દીપક કરતાં હજાર ગણો કીમતી છે. ધર્મ કહે છે, તમે ટિમટિમ કરતા નાનકડા દીપક નથી; તમે મહાસૂર્ય છે, પૂર્ણ પરમાત્મા છે. તમારી જાતને દીપક માની લેવાની તમારી ભૂલ છે. અહંકારના ટિમટિમ કરતા દીપકને બુઝાવી ધર્મ માણસને પરમ સૂર્યની, પરમ પરમાત્માની સ્થિતિમાં મૂકી દે છે. આપણુમાંથી ક્ષુદ્રતા અને વામનતાને ઝુંટવી, તેને સ્થાને તે આપણુમાં વિરાટતા અને પ્રભુતાને પ્રગટાવે છે. ઘાસલેટના ધુમાડા નીકળતા દીપકના ધુંધળા પ્રકાશને બુઝાવી, તે આપણને સૂર્યને દિવ્ય આલેક આપે છે. વિજ્ઞાને સર્વ પ્રથમ આ વાતને સિદ્ધ કરી કે, માણસ માણસ નથી પરંતુ પશુ છે. એટલે માણસના માનસમાં જે સર્વોપરિતા અને કતૃત્વને અહં હતો તેના ઉપર ભારે આઘાત થ. Page #260 -------------------------------------------------------------------------- ________________ હું અને મારાપણું : ૧૯ પરંતુ વિજ્ઞાન એટલેથી અટકી ન ગયું. તેની શેખેળ આગળ ને આગળ ચાલતી રહી. પશુઓનું અનેક રીતે સંશોધન કરી, વિજ્ઞાન એ નિર્ણય ઉપર આવ્યું કે, પશુઓ પણ એક જાતનાં યંત્ર છે. માત્ર આમ કહીને જ તે અટકી ગયું નથી. તેણે તે સિદ્ધ પણ કરી બતાવ્યું છે. સામાન્યતઃ કાચબાને જે આપણે તડકામાં રાખીએ, અને તડકે ખૂબ તપવા લાગે ત્યારે કાચ છાંયડા તરફ સરકી જાય છે. આપણે સમજણ મુજબ આપણે માનીએ છીએ કે, તે છાયા તરફ ખસ્યા છે. પરંતુ હકીકતે વિજ્ઞાન એમ કહે છે કે, કાચબાની પિતાની વિચારશકિતની આ કરામત નથી. તે સાબીત કરવા તેણે યાંત્રિક કાચબા બનાવ્યા. તે યાંત્રિક કાચબાઓને તડકામાં મૂકવામાં આવ્યા. તડકે જ્યારે ખૂબ જોરથી તપવા લાગ્યો, ત્યારે યાંત્રિક કાચબાઓ સરક્યા અને ફાડીઓમાં ચાલ્યા ગયા. વિજ્ઞાનની માન્યતા છે કે, ગરમીનું પ્રમાણ જ્યારે વધારે માત્રામાં યાંત્રિક કાચબાના અંદરમાં પહોંચી જાય છે ત્યારે તેની સરકવાની ક્રિયા આપોઆપ શરૂ થઈ જાય છે. આમાં ચેતના કંઈ કરતી નથી. આ તે વિજ્ઞાનની વાત હું તમને કરી રહ્યો છું. આ મારી પોતાની માન્યતા છે એમ ન માનશે. પતંગિયું દીપકની જ્યોતિ તરફ સ્વાભાવિક રીતે આકર્ષાઈ આવે છે. કવિઓ કલપના કરે છે કે તે જતિને પ્રેમી છે એટલે પોતાના પ્રાણની બાજી લગાવી દે છે. પરંતુ વૈજ્ઞાનિકેએ પ્રયોગથી સિદ્ધ કરી બતાવ્યું કે, પતંગિયાને જેવાં તે તિનાં દર્શન થાય છે કે, સ્વાભાવિક જ તેની પાંખે જતિની દિશામાં વળવા લાગે છે. આ વસ્તુ સિદ્ધ કરવા તેમણે યાંત્રિક પતંગિયાં બનાવી અંધારામાં મૂક્યાં. જેવો દીપકને પ્રકાશ થયે કે તરત જ તે યાંત્રિક પતંગિયાઓ બીજી દિશાઓમાં ફરવાનું મૂકી, દીપકની દિશામાં આવવા લાગ્યાં. આ વિજ્ઞાનની સિદ્ધિની વાત આ બધાને નિષ્કર્ષ એ નીકળે કે, વિજ્ઞાને માણસને પશુ માની તેના અહંકાર ઉપર ઘા કર્યો અને પશુઓને યંત્ર સિદ્ધ કરી, આડકતરી રીતે માણસને પણ યંત્ર સિદ્ધ કરવા તેણે પ્રયત્ન કર્યો. આ રીતે વિજ્ઞાને માણસના અહંને તોડવાનો પ્રયત્ન તો કર્યો, પરંતુ આ રીતે તોડાએલા અહંકારથી માણસ યંત્રની માફક પડી જાય છે. માણસને યંત્ર માનીને જ હીટલરે અને સ્ટેલીને લાખ માણસોની હત્યા કરી નાખી. વિજ્ઞાને તેમને હત્યાની દિશા તરફ ધકેલ્યા. કારણ યંત્રને તોડી નાખવામાં પાપ નથી એમ તેમણે માન્યું. એટલે વિજ્ઞાન અહંકારને તોડી માણસને પાડે છે. પરંતુ ઘર્મ અહંકારને તોડી અનંત અને અસીમની ચેતનાની યાત્રાના ભવ્ય માર્ગને ઉદ્ઘાટિત કરી દે છે. અંતતઃ તે પરમાત્મા બની જાય છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ માનવીય સમાનતાનું મૂળ ગીતાના ચાથા અધ્યાયમાં શ્રી કૃષ્ણ કહે છે. ‘ચાતુર્યખ્યા મા સૃષ્ટ મુળમ વિમારા:” હે અર્જુન ! ગુણ અને કર્મોના વિભાગને અનુસરી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર એમ ચાર વર્ષોં મેં સરજેલા છે. શ્રીકૃષ્ણના આ ગ્લેાકને વાંચનારા અને તેના માર્મિક અને સમજવા માંગનારા લેકે ભારે મુશ્કેલી અનુભવશે. પરમાત્માએ સાક્ષાત ત્રણેની રચના કરી છે એ વાત તેમને અસામયિક લાગશે. એક બાજુ વણેìના નામ પર જે અનાચાર, અન્યાય અને હિ સામે થઈ છે તેના કોઇ હિસાબ નથી. તા ખીજી બાજુ વર્ણોની રચનાનું મૂળ ઇશ્વરને ગણવામાં આવેલ છે. આ બન્ને વાતેા પરસ્પર વિધી છે. વર્ણોની રચના જો સાક્ષાત્ પરમાત્માએ કરી હાય તે સૌ એક જ પરમાત્માના સંતાનેા છે; તેથી સૌએ હળીમળીને રહેવુ જોઇએ. પરસ્પરના વ્યવહારા સ્નેહ, સદ્ભાવ, સહાનુભૂતિ અને મમતામૂલક હાવા જોઇએ. પરંતુ આપણે જોઇએ છે કે વીના નામે જે કડવાશ અને ઊંચ નીચની ભાવનાઓ જન્મી છે તેનાથી તેા આખા દેશનુ શરીર ક્ષય ગ્રસ્ત થઈ ગયુ` છે. એટલે આ શ્લાકના આંતર રહસ્યમાં ઊતરવાની ભાગ્યે જ કાઈ મહેનત કરતું હાય છે. પરંતુ એક સુનિશ્ચિત વાત છે કે અસત્યને ઊભવા માટે તેને પેાતાના પગ હાતા નથી. અસત્યને પણ જો ઊભવું હશે તે સત્યના પગ ઉછીના લેવા પડશે. ગુણુની આડ લઇને જ કોઇ પણ દોષ ગતિ કરી શકે છે. અપ્રામાણિકતાને ટકવા માટે પ્રામાણિકતાના વસ્ત્રો પહેરવાં પડે છે. આ જગતમાં જ્યારે કેાઈ સત્ય સિદ્ધાંત પ્રગટ થાય છે ત્યારે તેને હુંમેશાં સારા જ ઉપયેગ થાય છે એમ કહી શકાય નહિ. સત્ય ાસદ્ધાન્તાના પણ ઊલટા ઉપયોગો થાય છે. પરંતુ તેથી સિદ્ધાન્તો ગલત થઇ જતાં નથી. વૈજ્ઞાનિકોએ એટમનું વિશ્લેષણ કર્યું. અણુમાં દિવ્યશકિતનું સ ંશોધન કર્યુ. શકિત હંમેશાં મેધારી તલવાર જેવી હાય છે. સર્જનાત્મક કાર્યોમાં પણ તેના ઉપયોગ થઇ શકે છે અને વિસર્જનાત્મક કાર્યોમાં પણ તે ક્રિયાન્વિત થઇ શકે છે. અણુનુ સ ંશાધન માનવજીવનને માટે સુખ સમૃદ્ધિનું અનુકૂળ સાધન પણ બની શકત, અને હીરાશિમા અને નાગાસાકીના વિધ્વંસનુ મૂળ પણ એ જ બન્યુ. પરંતુ તેથી એટમના વિશ્લેષણના સિદ્ધાન્તમાં કોઈ ભૂલ છે એમ કહી શકાય નહિ. આપણે તેનેા સદ્ઉપયોગ ન કરી શકયાં તેથી તેના સિદ્ધાન્ત ગલત થઇ જતેા નથી. આના વૈજ્ઞાનિક ચિંતનમાં ઊતરવા આપણે પ્રયત્ન કરીએ કેમકે એજ વાત પાયાની છે. વના કારણે જે અસમાનતા અને ઊંચ નીચની તીવ્રતમ ભાવના જન્મવા પામી છે તેનુ કારણ એના પાયાના વિજ્ઞાનના ચાગ્ય ઉપયોગ આપણે નથી કરી શકયા એ છે. શ્રીકૃષ્ણે ગીતામાં વર્ણોની રચના સાથે એ શબ્દોના ઉપયાગ કયેર્યાં છે. તેઓ કહે છે, ગુણ અને કર્મ અનુસાર મેં ચાર વર્ણો અનાવ્યા. દરેક વ્યકિતના ગુણા અને કર્મો સમાન નથી હાતા. Page #262 -------------------------------------------------------------------------- ________________ માનવીય સમાનતાનું મૂળ : ૨૦૧ તેના ભેદો પ્રકૃતિતઃ છે. વ્યક્તિ વ્યકિત વચ્ચેના ગુણોને ભેદ મટાડી શકાય એવી કોઈ સમાનતાનો કઈ જ ઉપાય નથી. ધનની વિષમતા ધનના વિભાજનથી કદાચ દૂર થઈ શકે છે. કપડાંની અસમાનતા પણ લશ્કરી ધોરણે હટાવી શકાય છે. સૌને સમાન મકાનને પ્રશ્ન પણ એક સરખાં મકાને બાંધવાની વ્યાપક પેજના વિચારીને હલ કરી શકાય છે. કેમકે આ જે બધી અસમાનતાઓ છે તેનું મૂળ મનુષ્ય છે. મનુષ્ય ઊભી કરેલી વિષમતાઓ મનુષ્યથી દૂર થઈ શકે છે. પરંતુ ગુણોની બાબતમાં એમ થઈ શકતું નથી. ગમે તેવી ઉચ્ચતમ સામ્યવાદી સમાજની રચના કરવામાં આવે તો પણ વ્યક્તિમૂલક ગુણોને ભેદ તો રહેવાનું જ છે. કારણકે ગુણ એ સામાજિક વ્યવસ્થાને ભાગ નથી, પરંતુ વ્યક્તિના આત્માને હિસ્સો છે. શ્રીકૃષ્ણ કહે છે કે, આ વર્ણ વ્યવસ્થા મેં કરી છે. આ ચર્ચા વ્યક્તિના આંતરિક ગુણધર્મની છે. સામાજિક વ્યવસ્થા સાથે એને કશા જ સંબંધ નથી. તેને વધારે ઊંડાણમાં ઊતરી આપણે જોઈશું, તે આપણને જણાયા વગર નહિ રહે કે, ગુણોને સંબંધ દરેક વ્યકિતના પિતાના આંતરિક વ્યક્તિત્વ સાથે છે અને આંતરિક વ્યકિત્વમાં સમાનતાને અવકાશ નથી. ગુણો વ્યક્તિના જન્મ સાથેજ આવેલા હોય છે. તે નિર્મિત નથી થતા. પાછળથી વાતાવરણમાંથી તે તેને માત્ર વિકાસ જ થાય છે. શ્રીકૃષ્ણ કહે છે કે, વર્ણના ચાર પ્રકારના વિભાજને મેં કર્યા છે. મેં એટલે પ્રભુએ મનુષ્યને ચાર પ્રકારમાં વહેંચ્યા છે. પ્રભુને અર્થ પ્રકૃતિ કરે, અથવા પરમાત્મા કરો એનાથી પાયામાં કશેજ ભેદ ઊભો થતો નથી. મનુષ્યના ચાર વિભાગે તેના ગુણોની વિશિષ્ટતાને લઈને છે. મનુષ્યમાં એવા ઘણું છે જેમની શકિત સદા જ્ઞાન માર્ગે જ વહેતી હોય છે. તે નવું નવું જાણવા, નવા નવા સંશોધન કરવા અને નવી નવી શેષે માટે જાનની બાજી પણ લગાડવા તત્પર હોય છે. એક વૈજ્ઞાનિક એક સત્યના સંશોધન માટે પોતાની જાતને હેડમાં મૂકીને પણ પરીક્ષણ કરતો હોય છે. આ તેની એક ધૂન હોય છે. એક લગન હોય છે, જેને આપણે કેટલીક વાર “ગાંડપણ” એવું નામ આપી બેસીએ છીએ. આવા વૈજ્ઞાનિકને પોતાની જીભ પર ઝેર મૂકી પ્રયોગ કરવામાં શી મઝા આવતી હશે? મૃત્યુને વહેરી કાંઈક મેળવી લેવાનું મહત્વ પણ શું છે? પરંતુ તે વૈજ્ઞાનિક તેમ કર્યા વગર રહી શકતો નથી. એક વસ્તુના ગુણ દોષના પરીક્ષણમાંથી, બીજા નવાજ સત્યનું સંશોધન કરવાની તેને એવી તે ધૂન લાગી હોય છે કે, તેને પિતાનાં શરીરનાં રક્ષણની દરકાર હોતી નથી. તે પિતાની જિંદગીને હેડમાં મૂકે છે પણ સત્યને જાણીને જ અટકે છે. જાનને જોખમે પણ તે ઝેરને જીભ ઉપર મૂકીને જાણી લેશે કે, ઝેરથી માણસ મરી જાય છે. આ પ્રકારે જાનની બાજી લગાવીને પણ સત્ય શેધવાની એક ટાઈપ છે. જેને બ્રાહ્મણ ટાઈપ કહી શકાય છે. બ્રાહ્મણ જ એ બ્રાહ્મણત્વના આનંદને માણી શકશે. તે સિવાય બ્રાહ્મણત્વના આ આંતરિક આનંદને કઈ પારખી શકશે નહિ. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ : ભેઘા પાષાણ, ખોલ્યાં દ્વાર આજે વૈજ્ઞાનિક પિતાની પ્રગશાળામાં રાત દિવસ કશી જ વિશ્રાંતિ વગર જે અવિરત શ્રમ કરી રહ્યા છે તેનાથી તેમને શા લાભ મળી જાય છે ? આટલી મહેનતની રૂપિયા પૈસામાં તેમને શું ફલશ્રુતિ મળે છે ? એક જ ધૂનમાં તેઓ ખાવાનું, નહાવાનું, પીવાનું અને ઊંઘવાનું પણ ભૂલી જાય છે. આનાં બાહ્ય કારણે ગેતવા જે પ્રયત્ન કરશે તે આવા માણસે તમને ગાંડા લાગશે. જીવનને ભતિક આનંદથી વિલગ એમની જિંદગી તમને શુષ્ક અને શૂન્ય જેવી લાગશે. એમની પ્રક્રિયા અને પદ્ધતિ ગાંડામાં ખપશે છતાં તે એમના જીવનને આંતરિક આનંદ છે. તે આનંદની પ્રતીતિ આપણે બ્રાહ્મણત્વનાં વ્યકિતત્વને મેળવીને જે સમજી શકીએ અન્યથા નહિ. ગુણ ચાર છે. તેમાં પ્રથમ ગુણ એ છે – કે જેને આત્મા જ્ઞાનની ખોજ માટે આતુર છે. તેના આત્મામાં હંમેશાં એક જ ખટકે રહે છે, અને તે માત્ર જાણવા અને જાણવાની અંતરિત યાત્રાને – ડમણું રશિયા અને અમેરિકાએ ચંદ્ર અને મંગળ ઉપર જીવન છે કે નહિ, તેની શોધ શરુ કરી છે. જીવનની બાજી લગાવી વૈજ્ઞાનિકે ચંદ્ર અને મંગળ ઉપર પહોંચ્યા છે. ત્યાં પહોંચ્યા પછી શું મળશે, મળશે કે નહિ મળે, એ બધી શૈણ વાતે છે. મુખ્ય વાત છે તેમની જેવા અને જાણવા સંબંધેની ઉત્કટતા ! જેવા જાણવાની તેમની ઉત્કટ ઈચ્છા, ઉદ્દામ વાસના કે તેની તીવ્ર તૃષા તેમને ચંદ્ર કે મંગળ સુધી પહોંચી ગયા પછી પણ અટકાવી શકશે નહિ. તેઓ આગળને આગળ જવા મથશે. તેની કઈ મર્યાદા નહિ હોય. જે આ જાતના નવા સંશોધન કરવા અને નવું નવું મેળવવા, જાણવા આતુર છે, એ વ્યકિતત્વ ગુણને અનુસરીને બ્રાહ્મણ વ્યકિતત્વ છે. બીજે ગુણ શક્તિને છે. શક્તિને વધારવામાં, શકિતને સંપુષ્ટ કરવામાં, શક્તિને શોધવામાં તત્પર રહેનારું અને શક્તિનું પૂજક વ્યકિતત્વ છે તે ક્ષત્રિયનું વ્યકિતત્વ છે. તેના માટે શક્તિ એ જ સર્વસ્વ છે. શકિત મળી જાય એટલે બધું મળી ગયું. શક્તિ મેળવવાના પ્રયત્નોમાંજ તે મસ્ત રહે છે. તેની બધી યાત્રા શકિત માટે હોય છે. ગીતામાં જે અર્જુન છે તે આવીજ કક્ષાની વ્યકિત છે. તે જન્મથી તે ક્ષત્રિય છે જ, અને ગુણેથી પણ ક્ષત્રિય છે. તેને જે પ્રશિક્ષણ મળ્યું હતું તેનાથી પણ તેના આ જ ગુણને વિકાસ થયે હતે. જન્મ અને ગુણ બંને દૃષ્ટિએ ક્ષત્રિયત્વનું તેનું બેવડું વ્યાક્તત્વ છે એટલે કૃષ્ણ તેને અવારનવાર જાગૃત કરે છે અને કહે છે કે, તું તારા ગુણ ધર્મને ઓળખ. જે તારા ગુણ ધર્મને ઓળખ્યા વગર, બીજાના ગુણ ધર્મોને અપનાવવા અને સ્વીકારવા પ્રયત્ન કરીશ તે તું મુશ્કેલીમાં મૂકાઈ જઈશ. જે પ્રકૃતિતઃ તારા ગુણ ધર્મો નથી અને પ્રશિક્ષણથી પણ જેને પિષણ અપાયું નથી એવા ગુણોને જે તું તારા આંતરિક ગુણધર્મો માની બેસીશ, તે તું ભ્રાંતિઓના વમળમાં અટવાઈ જઈશ અને નિરાશા, હતાશા અને વિષાદ સિવાય તારા હાથમાં કશું જ આવશે નહિ. આ Page #264 -------------------------------------------------------------------------- ________________ માનવીય સમાનતાનું મૂળ : ૨૦૩ માણુસ કિતના ઉપાસક હાય છે. શક્તિમાંજ તે પ્રભુતાનાં દર્શન કરે છે અને શક્તિમાં જ તેને દ્વિવ્યતા દૃષ્ટિગોચર થાય છે. શિવિહીન જીવનની તે કલ્પના પણ કરી શકતા નથી. ત્રીજા ગુણવાળા વ્યકિતત્વને માટે જ્ઞાન કે શકિતનુ કાઈ જ મહત્વ હાતું નથી. તેના કેન્દ્રમાં ધન જ જીવનનું સ`સ્વ હાય છે. ધન વગરનુ જીવન તેની દૃષ્ટિએ જીવન જ નથી. તેની દૃષ્ટિએ ધનશૂન્ય જીવન એટલે શુષ્ક અને નીરસ જીવન હાય છે. ધનની પ્રધાનતાવાળી આ વ્યકિતને સમજવા માટે એક દાખલા લઇએ. અમેરિકાના એક અબજપતિ કાર્નેગીએ એક વખત પોતાના સેક્રેટરીને પૂછ્યું: ‘જે તને બીજી વખત પરમાત્મા જન્મ આપે, તેા તું કાર્નેગી થવા ઇચ્છીશ કે કાર્નેગીના સેક્રેટરી ?’ સેક્રેટરીએ શેા જવાબ આપ્યા તેની તમે કલ્પના પણ નહિ કરી શકે. કારણ તમને જ જો આ પ્રશ્ન પૂછવામાં આવ્યા હોત તે તમા બધા કાર્નેગીજ થવાનું પસંદ કરત. પરંતુ સેક્રેટરી કાર્નેગીના ક્ષણે ક્ષણુના જીવનના સાક્ષી હતા. એટલે તેણે જવાબ આપ્યોઃ ‘સાહેબ, નારાજ ન થશે પણ હું મારા હૃદયની વાત કહું છું. જ્યાં સુધી હું આપને બરાબર જાણતા નહેાતે ત્યાં સુધીની વાત જુદી હતી. ત્યાં સુધી તે હું પરમાત્માને કાનેગી થવાજ પ્રાર્થના કરત, પરંતુ હવે મેં મારી નોંધપોથીમાં જુદીજ નોંધ કરી છે. તે અગત્યની નોંધ એ છે કે, હે પ્રભુા ! ભૂલીને પણ બીજા જન્મમાં તુ ં મને કાર્નેગી બનાવતા નહિ. તેની મીમાંસા કરતાં મેં મારી નાંધ બુકમાં લખેલ છે કે, કાને ગી પેાતાની ઓફિસમાં હંમેશાં નિયમિત નવ વાગ્યે પહેાંચી જાય છે ત્યારે તેને ચપરાસી દસ વાગ્યે આવે છે. કારકુન સાડા દસ વાગ્યે પહેાંચે છે. મેનેજર અગિયાર વાગ્યે પહોંચે છે. અને ડાયરેકટર્સ એક વાગ્યે કામે લાગે છે. આ તે તેમને આવવાના ક્રમ છે. જવાના ક્રમ એનાથી ઊલટા છે. ડાયરેકટર્સ ત્રણ વાગ્યે ચાલ્યા જાય છે. મેનેજર ચાર વાગ્યે જાય છે. કારકુન સાડાચાર વાગ્યે ચાલ્યા જાય છે. અને ચપરાસી પણ પાંચ વાગ્યે કામમાંથી મુક્ત થઈ જાય છે. પરંતુ કાર્નેગી સાંજે સાડાસાતે ઑફિસ છેડી શકે છે.’ કાર્નેગી દસ અબજ રૂપિયા મૂકીને સ્વર્ગવાસ પામ્યા. પરંતુ તે માલિક નહોતા, મેનેજર પણ નહાતા, તેમ ચપરાસી પણ નહેાતે. કારણ કાર્નેગી ચપરાસી પૂર્વે ઓફ્સિમાં ઉપસ્થિત થતા અને ચપરાસીના ગયા પછી અઢી કલાકે ઘેર જતા. આવા પ્રકારના માણસાના પણ એક પ્રકાર છે અને તે ત્રીજો પ્રકાર છે. જેને આપણે વૈશ્ય કહીએ છીએ. વૈશ્યને જ્ઞાનથી, શક્તિથી, બ્રહ્મથી, અન્વેષણથી કે સૂરજ અને ચાંદથી કશે જ સંબંધ હાતા નથી. એ તરફ તેની દૃષ્ટિ પણ નથી. ધન સિવાય ખીજી કોઈ પણ વસ્તુ સાથે તેને કશી જ લેવા દેવા હાતી નથી. તેના મનથી તેની તિજોરી એ જ તેનું સ`સ્વ છે. ધન સિવાયનું તેને મન બધું જ નિરર્થક અને નિષ્ફળ છે. આ ત્રીજો પ્રકાર, જે ધનની આકાંક્ષામાં ખૂડેલા છે, તે વૈશ્ય છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ : ભેદ્યા પાષાણુ, ખાલ્યા દ્વાર ચેાથેા પ્રકાર શુદ્રના છે. આજે જે રીતે અમુક પ્રકારનાં કામ અમુક માણસેાએ જ કરવાં જોઇએ એવુ માનવામાં આવે છે પરંતુ ખરેખર તે આ ચોથા પ્રકારના અર્થ નથી. ચોથા પ્રકારના અથ છે—શ્રમની આકાંક્ષા. માણસ શ્રમ વગર રહી શકે નહિ. શ્રમ એ જ તેને માટે જીવન છે. શ્રમ એ જ જીવનના આનંદ છે. શ્રમમાં જે પરમાત્માનાં દન કરે છે, શ્રમને જ જે પોતાનું સસ્વ માને છે તે ચેાથા પ્રકારનુ વ્યકિતત્વ છે. શ્રમ કરવા આતુર તેનું વ્યક્તિત્વ શ્રમમાં એવું તેા નિમગ્ન બની જાય છે કે, જો તે કુહાડાથી લાકડાં કાપતા હાય તા જેવા કુહાડો ઊપડે કે તે પણ ઊભા થાય, અને જેવા કુહાડા પડે કે તેની સાથે તે પણ પડી જાય. કુહાડા અને તેની વચ્ચે કશું જ અંતર ન રહે તે જ તે ધ્યાનને, સમાધને અને પરમાત્મભાવને ઉપલબ્ધ થઈ શકે છે. બ્રાહ્મણ જો જ્ઞાનની સાથે આત્મસાત્ થઈ જાય તેા જ તેની ચેતના શ્રેષ્ઠ થઈ જાય છે. ક્ષત્રિય શકિત સાથે એકાકાર બની જાય તે તે શકિત તેનાં જીવનની અંતર વીણા બની જાય છે. વૈશ્ય ધનની સાથે અને શુદ્ર શ્રમ સાથે તાદાત્મ્ય સાધી લે તે જ, બ્રાહ્મણ જેમ પેાતાની મઢુલીમાં એઠો પ્રભુતાને પામી જાય છે, તેમ ચાર વણુના લે!કો પોતપેાતાના ઢંગથી પરમાત્મભાવને ઉપલબ્ધ થઇ જાય છે. શ્રેષ્ઠતાના સંબંધ જન્મની સાથે નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર–એમ વના ભેદને કારણે કોઇને શ્રેષ્ઠ કેકાઇને અશ્રેષ્ઠ માની શકાય નહિ. શ્રેષ્ઠતાના સંબંધ ચેતનાના વિકાસ સાથે છે. જો ચેતનાને, ગમે તે માર્ગથી ધ્યાન ઉપલબ્ધ થઈ જાય, તે તેને શ્રેષ્ડતા ઉપલબ્ધ થઈ જાય છે. આવી એકાગ્રતા વૈજ્ઞાનિકને પ્રયોગશાળામાં, શિક્ષકને ભણાવતાં, ખેડૂતને ખેતર ખેડતાં અને વણકરને વણતાં જો પ્રાપ્ત થઇ જાય, તેા ચેતનાની શ્રેષ્ઠતા તેમને સોંપ્રાપ્ત થઇ જાય. આ રીતે ગીતાના આધારે વર્ણ વ્યવસ્થાના મૂળને ઊંડાણ અને ગહનતાથી સ્પવાને મે પ્રયત્ન કર્યો છે. ઉપર કરેલાં વિવેચન મુજબ ડાકટર, એન્જીનીયર, જે કોઈ પણ શિલ્પના આધારે જીવન જીવતા હોય તે બધા શૂદ્રમાં જશે. शूद्र કઈ નાના વણુ નથી. ઘણુંા અદ્ભુત અને વિશાળ છે. તેની ભારે કીમત છે, તેની ભારે મહત્તા છે. સમસ્ત શિલ્પી શૂદ્રમાં જશે. જે શિલ્પી હાય, કામ મહત્વપૂર્ણ હોય તે તે શૂદ્રમાં જશે. જે વ્યવસાયી છે, ઘન જેને કેન્દ્રમાં અને મહત્વપૂર્ણ છે તે વૈશ્યમાં પગિણિત થશે. જે શકિતની શોધમાં, સત્તાની ખોજમાં, સત્તાનાં માધ્યમથી શકિતની જ પૂજા કરતા હાય તે ક્ષત્રિયમાં ગણાશે. જે વિશ્વની મૂળ શકિત, બ્રહ્મની જીજ્ઞાસામાં સંલગ્ન છે. તે બ્રાહ્મણની કેટિમાં આવશે. ગીતાનાં આંતરિક રહસ્યને સ્પર્શીને આ વાત થઇ છે. જૈન શાસ્ત્રામાં પણ વર્ણોના આ વિભાગેા ગુણકર્મોને અનુસરીને જ સ્વીકારેલા છે. તદ્નુસાર Page #266 -------------------------------------------------------------------------- ________________ મીઠો આવકાર : ૨૦૫ कम्मुणा वम्मणो होइ, कम्मुणा होइ खत्तिओ । वइस्से कम्मुणा होइ, सुदो हवइ कम्मुणा ॥ અર્થાત કર્મથી જ બ્રાહ્મણ થાય છે. કર્મથી ક્ષત્રિય બને છે. કર્મથી જ વૈશ્ય અને કર્મથી શુદ્ધ બને છે. શુદ્ધ હવામાં કે બ્રાહ્મણ હવામાં કશું જ આગવું મહત્વ નથી. સૌનું સૌનાં સ્થાને મહત્વ છે. કેઈ વિશિષ્ટ નથી કે કઈ ગૌણ નથી. મુશ્કેલી તે ત્યારે ઊભી થઈ, જ્યારે આપણે બ્રાહ્મણને ઉચ્ચ માનતા થયા અને શુદ્રને નીચ. તે દિવસથી શૂદ્રનાં માનસમાં ઉપર જવાની વાસના જન્મી અને બ્રાહ્મણના મનમાં ભયને જન્મ થયે કે મને કેઈ નીચે નહિ ઉતારી દે ને ! આવા ઉચ્ચ નીચના ખ્યાલમાંથી જ સ્વસ્થતા ખવાઈ ગઈ અને રુણતા આવી. સમય અને સંગે બદલાતા જાય છે. આજે નહિ તે આવતી કાલે બ્રાહ્મણ પણ શુદ્ધ થવા આતુર થશે. શુદ્ર બ્રાહ્મણ થવા શા માટે આતુર છે? કારણ બ્રાહ્મણને વર્ગ મહત્વપૂર્ણ છે. આવતી કાલે શુદ્ધ પણ મહત્વપૂર્ણ હોઈ શકે છે. આજે સ્કૂલે, કલેજે, અને યુનિવર્સિટીઓમાં શુદ્ધ નથી એવા ઘણુ વિદ્યાર્થીઓએ પિતાને શુદ્ર તરીકે ઓળખાવેલ છે. કારણ શુદ્રો માટે વિશેષ કેલરશીપની વ્યવસ્થા છે. નોકરી માટે સવિશેષ સ્થાને અને અનધિકૃત છૂટછાટે છે. ચૂંટણીમાં શૂદ્રો માટે સુનિશ્ચિત જગ્યાઓ છે. જે શૂદ્રનાં ઘરમાં નહિ જમ્યા હોય તે ઈશ્વરને દોષ દેશે એવે સમય પણ બહુ દૂર નથી. વસ્તુતઃ તે મના ગાયત્તે કલ વર્મા દર ૩ . વાલ્મીકિ વગેરે ઋષિઓની જન્મથી જાતિ અને સ્થિતિ શુદ્રની હતી. પરંતુ માત્ર રામનું નામ જપતાં અરે, રામનું નામ પણ જપતાં ક્યાં આવડ્યું! રામને બદલે “મરામરા” જપતાં અને મરા મરામાંથી જપની તીવ્રતમ ગતિથી રામ રામ થઈ જતાં જે વિદ્યુત સર્કલ રચાયું તેને લઈ કેન્દ્ર સાથે સંબંધ બંધાઈ ગયે. અંદરના રામનાં દર્શન થઈ ગયા. તૃતીય નેત્ર ઊઘડી ગયું. વગર ભણેલા વાલ્મીકિ ભારતીય સંસ્કૃતિના આદ્ય અને મહાન કવિ થઇ ગયા. તાત્પર્ય એ છે કે બધા માણસે સમાન છે. માત્ર પોતાના ગુણ ધર્મો અને કર્મોને ઓળખી તે રીતે વિકાસની દિશામાં તેણે પગલાં ભરવા પ્રયત્ન કરે જોઈએ કે જેથી ઐશ્વર્ય પ્રાપ્ત થઈ શકે. મીઠે આવકાર આજનું પ્રવચન એક મધુર કથાથી પ્રારંભ કરું છું. ભગવાન બુદ્ધના જીવનને આ પ્રસંગ છે. પ્રસંગ તે તમારા અમારા સૌનાં જીવનમાં બને છે, પરંતુ આપણે બધાં પ્રતિકર્મમાં જીવનારાં છીએ. જ્યારે ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ, ભગવાન કૃષ્ણ જેવા મહાપુરુષ કર્મમાં જીવનાર હતા. તેમનાં જીવન ઉપર દૃષ્ટિપાત કરતાં પ્રતિકર્મનું નામ નિશાન પણ જોવા મળતું Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ : દ્યિા પાષાણ, ખેલ્યાં દ્વાર નથી આ વાતને સમર્થિત કરતી આ વાર્તા છે. કર્મ અને પ્રતિકર્મ શું છે તે વાત તે આ વાર્તા સમાપ્ત થઈ ગયા પછી કરીશું. આ વાર્તાથી પણ કદાચ તમને તે સમજાઈ જશે. એકવાર એક માણસ ભગવાન બુદ્ધ પાસે આવીને અચાનક ઊભો રહ્યો અને તેમના ઉપર થું . આ માણસના આવા અપકૃત્યની ભગવાન બુદ્ધના મન પર જરાપણ અસર ન થઈ. તેમના પુષ્પસમ પ્રકુલિત અને પ્રમુદિત વદન પર તેમણે મંદહાસ્ય રેલાવ્યું અને ઘૂંકને ચાદરથી લુછી નાખતાં તેમણે તે માણસને પૂછયું: “ભાઈ ! તારે બીજું કંઈ કહેવું છે?” આ સાંભળી ધૂકનાર વિચારમાં પડી ગયે. પિતિ તેમના પર ઘૂંકીને એક ઘણાસ્પદ કાર્ય કર્યું હતું. છતાં પિતાના પર ક્રોધ કરવાને બદલે ભગવાન બુદ્ધ તેને જે મીઠે આવકાર આપ્યું, એવા આવકારની તેણે કદી કલ્પના પણ કરી ન હતી. પોતાના પર ઘૂંકનારને પણ આ મીઠે આવકાર આપે એવી તેણે આ જગતમાં આ પ્રથમ જ વ્યકિત જોઈ. થુંકનાર સંકોચ અનુભવવા લાગ્યો. તે શું જવાબ આપે ? ભગવાન બુદ્ધ મધુર સ્મિતથી મીઠે આવકાર આપીને તેને મૂંઝવણમાં મૂકી દીધું હતું. ભગવાન બુદ્ધ જે પ્રતિકર્મ કરત, પિતાના આવા અણછાજતા વર્તનની સામે તેઓ ક્રોધ કરત, તે તેનું તેને જરાપણ આશ્ચર્ય ન થાત. વળી તે પ્રતિકમને પ્રત્યુત્તર પણ તે ઘડીને જ આવ્યો હતો. એટલે પિતે કરેલ આ અઘટિત કૃત્ય વિષે તેને કાંઈ વિચારવાનું જ નહોતું. પ્રતિકર્મ માટે આપણે સૌ પ્રાયઃ તૈયારજ હોઈએ છીએ. ભગવાન બુદ્ધ પણ જે હસવાને બદલે તે માણસને એમ પૂછયું હેત કે, આ રીતે ઘૂંકવાનું તારું શું પ્રજન હતું ? તે કદાચ તેને શું જવાબ વાળવો તે પણ તે મનમાં નક્કી કરીને જ આવ્યો હતો. એટલે વિના સંકોચે તે તૈયાર જવાબ આપી દેત. આ જાતની પ્રાથમિક ભૂમિકાઓ આપણે સૌ પણ પ્રાયઃ તૈયાર જ રાખતાં હોઈએ છીએ-“જેમકે અમુક બાબતના સંબંધમાં અમુક માણસ મને આમ કહેશે તે તેને જવાબ હું આમ આપીશ. આ થુંકવાના સંબંધમાં બુદ્ધ આમ કહેશે તે હું તેના જવાબમાં આમ કહીશ.” પરીક્ષામાં જેમ ઉત્તર તૈયાર કરીને આપણે લઈ જઈએ છીએ તેમ જીવનમાં પણ ડગલે અને પગલે ઉપસ્થિત થતા પ્રશ્નના જવાબ આપવાની પૂર્વ તૈયારી આપણે કરી રાખતાં હોઈએ છીએ. પરંતુ તે તૈયારી પ્રતિકર્મની હોય છે. ભગવાન બુદ્ધ જેવો પ્રબુદ્ધ આત્મા તે લાખો વર્ષે એકાદ થાય છે. એવા ઉત્તમ આત્માઓના પવિત્ર જીવનમાં પ્રતિકર્મ શોધવા જઈએ તો પણ ન મળે. ભગવાન બુદ્ધના જીવનમાં ઉપસ્થિત થશે તેવો પ્રશ્ન પણ હજાર વર્ષે ક્યારેક જ ઊભો થાય છે. કારણ હજાર વર્ષોમાં કયારેક જ કોઈ એકાદ વ્યકત કર્મ કરે છે. બાકી તે બધા પ્રતિકર્મ કરવામાં જ તત્પર હોય છે. ઘૂંકનાર માણસ મુંઝાઈ ગયે. તેને કશે જ જવાબ ન સૂઝે. તે કહેવા લાગેઃ “આપ શું પૂછે છે ?” Page #268 -------------------------------------------------------------------------- ________________ મીઠે આવકાર : ૨૦૭ ભગવાન બુદ્ધે કહ્યું: “હું ખરેખર પૂછું છું. તમારે બીજું કંઈ કહેવું છે?? થુંકનારે કહ્યું: “મેં તે આપને કશું જ કહ્યું નથી. માત્ર આપના ઉપર થૂક છું.' ભગવાન બુદ્ધે કહ્યું “ખરી વાત છે કે, તમે મને કાંઈ કહ્યું નથી, માત્ર ઘૂંકયા જ છો; પરંતુ ઘૂંકવાની આડમાં તમે કંઈક અવશ્ય કહેવા ઇચ્છતા હશે. કેમકે ઘૂંકવું એ પણ કંઈક કહેવાની એક પ્રકારની ચેષ્ટા છે. સંભવ છે કે તમને મારા ઉપર એટલે બધે ક્રોધ ચડ હોય કે જેથી તમારે મને જે કહેવું હતું તે શબ્દોથી નહિ પણ આમ ઘૂંકીને કહ્યું હોય !” કેટલીયે વાર ભાવની અભિવ્યક્તિમાં શબ્દો નબળા સિદ્ધ થાય છે. એટલે ભગવાન બુદ્ધ કહ્યું “હું પણ કેટલીક વાર કેટલીક વાતે શબ્દોથી કહી શકવામાં અસમર્થ બનું છું ત્યારે તેને શબ્દોથી કહેવાનો પ્રયત્ન કરતો નથી. શબ્દોથી કહેવા જતાં તે વાતે પ્રાણશૂન્ય બની જાય છે. એટલે આવા પ્રસંગમાં શબ્દોને બદલે હું ઈશારાને આશ્રય લઉં છું. હું માનું છું કે, તમે પણ મારી જેમ આવા જ એક પ્રકારના ઈશારાનો આધાર લીધે છે. મને લાગે છે કે, આ સત્ય હું બરાબર સમજી શક્યો છું. તે માણસે કહ્યું: “આ૫ મારે ભાવ સમજ્યા જ નથી. મેં તો માત્ર કંધની અભિવ્યક્તિ કરી છે. ભગવાન બુદ્ધ કહ્યું: “હું તમારી માનસિક ભૂમિકાને બરાબર સ્પર્યો છું. તમારા ઘૂંકવામાં તમારે ક્રોધ ભારેભાર વ્યક્ત થતો હતે તે વાત મારી જાણ બહાર નથી.” માણસે કહ્યું તે ક્રોધને જવાબ તમે ક્રોધથી કેમ નથી વાળતા ? ભગવાન બુદ્ધ કહ્યું: “તમે મારા માલિક નથી; અને હું તમારે સેવક નથી કે તમે કહે તેમ મારે કરવું. તમે ક્રોધ કર્યો, ઘૂંકીને તેની અભિવ્યક્તિ કરી, એટલે તમારી ચેષ્ટાથી ઉશ્કેરાઈને હું પણ કેધ કરું, તે એને અર્થ એ છે કે હું તમારે ગુલામ થઈ ગયે. હું તમારે અનુસર્તા કે અનુયાયી નથી. તમે કોધ કર્યો એ તમારી ઈચ્છાની વાત હતી, મારે શું કરવું તે મારી ઈચછાની વાત છે. તમારી જેમ જ મારે પણ વર્તવું મારે માટે અનિવાર્ય કે આવશ્યક નથી.” ભગવાન બુદ્ધને આવો જવાબ સાંભળી તે માણસ આગળ કાંઈ પણ બોલ્યા વિના ત્યાંથી ચાલે ગયે. પણ પોતે કરેલા અવા દુષ્ટ વર્તનને તેના મનમાં ભારે પશ્ચાત્તાપ થવા લાગ્યો. બીજા દિવસે તે માફી માગવા આવ્યા અને બેઃ “માફ કરે, પ્રભે ! મારી ભૂલ થઈ ગઈ. આમ કહી, તે ભગવાન બુદ્ધનાં ચરણોમાં માથું મૂકી રડવા લાગ્યો. તેની આંખમાંથી આંસુઓની ધારા ચાલી. ભગવાનનાં ચરણોમાં માથું મૂકીને આંસુ સારતે તે એમને એમ કયાંય સુધી પડી રહ્યો. પછી જ્યારે તે થોડો સ્વસ્થ થયો ત્યારે ભગવાન બુદ્ધ તેને પૂછયું: “તમારે બીજું કંઈ કહેવું છે ?” Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર તે માણસે કહ્યું: આ તે કોઈ પ્રશ્ન છે ? આપ તે કેવા પ્રશ્ન પૂછે છે ? ભગવાન બુદ્ધે કહ્યુ: ‘હા હું સમજી ગયા. તમારા મનમાં એવા સઘન અને પ્રગાઢ ભાવા છે કે જે ભાવાને તમે શબ્દોમાં સ્પષ્ટ આકાર આપી શકતા નથી એટલે તમે ચરણેામાં માથું મૂકીને, આંખના આંસુઓથી તેને વ્યકત કરી રહ્યા છે. શબ્દમાં અશકય જણાતી વસ્તુઓ હાવભાવી વ્યકત કરાતી હાય છે. એટલે ગઇ કાલે તમારે જે કહેવું હતું તે તમે શબ્દોમાં કહી શકયા નહિ એટલે તમે ઈશારાના આશ્રય લીધા. આજે પણ તમે અવશ્ય કંઈક કહેવા ઈચ્છે છે જે શબ્દોથી કહી શકતા નથી, એટલે આમ તમે હાવભાવને આધાર લીધેા છે. તે માણસે કહ્યું : ‘પ્રભા ! હું આપની માફી માગવા આવ્યે છું. મને ક્ષમા કરો.’ ભગવાન બુદ્રે કહ્યું: મેં તમારા પર ક્રાધ કર્યાં નથી માટે ક્ષમા કરવાના કોઈ પ્રશ્ન જ ઊભા થતા નથી. ગઈ કાલે મેં તમને થૂંકતાં જોયા હતા; અને આજે તમને પગમાં માથુ મૂકતાં જોઉં છું.. ખસ વાત પૂરી થઇ ગઇ ! આથી વધારે કમાં હું પડતા નથી. હું તમારા ગુલામ કે સેવક નથી.’ પ્રતિકમ એ ગુલામી છે. જ્યારે કાઈ બીજો માણસ આપણી પાસેથી આપણી ઇચ્છા વિરૂદ્ધ પરાણે કાઇ કાય કરાવી લે છે ત્યારે આપણે આપણા માલિક નથી રહેતા. ખીજાની અસરથી ચાલનારા, ખીજાની ઇચ્છાને અનુસરનારા આપણે ખની જઇએ છીએ. આપણા ઉપર બીજાનું પ્રભુત્વ સ્થપાઈ જાય છે. આ સંબંધમાં ગીતામાં પણ કહેવામાં આવ્યું છે કે किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः । तत्ते कर्म प्रवक्ष्यामि यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात् ॥ કર્મ શું છે ? અને અકમ શું છે? આ ખાખતમાં સામાન્ય કક્ષાના માણસની વાત તે બાજુએ રહી, પરંતુ કવિઓ, બુદ્ધિમાના અને વિદ્વાન ગણાતા માણસો પણ તેમાં બ્યામેાહિત છે. તે બધા પણ કર્યું અને અકમ વિષે ચેાગ્ય નિર્ણય કરી શકતા નથી. તે ક અને અકર્મીનું તત્ત્વ—ગૂઢ રહસ્ય હે અર્જુન ! હું તને સારી રીતે સમજાવીશ કે જેના સભ્યજ્ઞાનથી માણુસ અશુભ સંસારના જટિલતમ બંધનાથી વિમુક્ત થઈ જાય છે. તમે કહેશે કે કમ અને અકમ વિષે તો મૂઢ ગણાતા માણસો પણ માહિતી ધરાવતા હાય છે. આ વિષય એવા કયાં ગૂઢ છે કે જેમાં બુદ્ધિમાન માણસા પણ બ્યામેાહ પામે ? છતાં શ્રીકૃષ્ણ એમ કેમ કહે છે કે, કર્મ અને અકમ વિષયક રહસ્યાને ડાહ્યા અને પ્રજ્ઞાશીલ ગણાતા માણસા પણ સમજતા નથી. ક અને અક વિષેના આપણા જે ખ્યાલે છે, તે જ ખ્યાલા જે શ્રીકૃષ્ણના પણુ હાત, તે નિશ્ચિત રીતે શ્રીકૃષ્ણ વયાઽવ્યત્ર મેદિતાઃ' શબ્દના પ્રયોગ ન કરત. આપણી જે Page #270 -------------------------------------------------------------------------- ________________ મીઠા આવકાર : ૨૦૯ કમ –અકમ વિષયક સમજણુ છે તેનાથી એકાંત ભિન્ન ક–અકમ વિષયક શ્રીકૃષ્ણની સમજણુ છે. અન્યથા કર્મ અકર્માંની સમજણને તેમણે આટલી બધી ગૃઢતાપૂર્ણ અને તાત્ત્વિક ગણી ન હેાત. જ્યારે કોઈ માણસ આપણા કાનને, હૃદયને અને પ્રાણાને ન ગમે એવા અઘટિત અને અણુછાજતા શબ્દોના પ્રયાગ કરે છે, આપણને પસંદ ન પડે એવું આચરણ કરે છે, ત્યારે આપણાં હૃદયમાં ઉદ્વેગ, વિષાદ, ઉદાસીનતા અને ખિન્નતાની એક રેખા ખેંચાઈ જાય છે. તેના શબ્દો અને વન આપણા પ્રાણાને સ્પશી જાય છે. આંદોલનાનું એક ભીષણ વાવાઝોડુ' આપણા અંતરાત્મામાં હલચલ ઊભી કરી દે છે. તે આપણું કમ નથી, સહજ ઊભી થએલી સ્થિતિ નથી, પરંતુ ખીજાના શબ્દો અને આચરણના પ્રત્યાઘાતમાંથી પરિણમતી અને અભિવ્યકત થતી એક સ્થિતિ છે, જે પર પ્રેરિત છે. આપણા હૃદય અને પ્રાણાને હલાવનારી આ સ્થિતિની જો આપણાં માનસમાં કશી જ અસર ન થાય, હૃદય અને પ્રાણ કોઈપણ પ્રકારના કંપન અને આંદોલનાથી આંદેાલિત ન થાય, આપણે સહજ રીતે આપણી પ્રસન્નતા અને સ્વસ્થતાને ટકાવી રાખી શકીએ. તેમજ આંતિરક ભાવેામાં કશે। જ પ્રત્યાઘાત ન જન્મવા દઇએ તે જ આપણે સહુજ સ્થિતિને પ્રાપ્ત કરી શકીએ છીએ અને તે આપણું ક છે જે આપણને આધીન છે. તે પર પ્રેરિત નથી, ખીજાના પ્રભાવથી તે પ્રભાવિત થએલું નથી, તે સ્વયંભૂ છે, સહજ છે. એટલે તેને આપણું કમ કહી શકાય. કારણ આપણે તેના સ્વામી છીએ. આવી સ્થિતિ માત્ર અણુછાજતા શબ્દો કે કૃત્યોથી જ નથી થતી, અનુકૂળ લાગતા શબ્દો કે કાર્યોમાંથી પણ તે આવિર્ભાવ પામતી હેાય છે. કેાઈ માણુસ આપણા માટે એ સારાં શબ્દોને પ્રયાગ કરે, અનુકૂળ થઈ વર્તે, ત્યારે આપણાં હૃદયમાં પ્રસન્નતા વ્યાપી જાય છે. આપણું મન અહંકારથી ફુલાઈ જાય છે. કેાઈએ કરેલી પ્રશંસા કે ઉચ્ચારેલા સારા શબ્દો આપણને આદેોલિત અને તરંગિત બનાવી દે છે—આ બધી સ્થિતિ પર પ્રેરિત હાય છે. આપણામાંથી જન્મેલી નથી હૈ:તી. બીજાના શબ્દો કે કાર્યના તે પ્રત્યાઘાતા છે. એટલે આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, આપણું સ્વામિત્વ તેના ઉપર નથી હેતુ. આપણને ઘણીવાર એવા અનુભવા પણ થાય છે કે આપણે ન બોલવા ઇચ્છતા હાઇએ છતાં, ક્રાય કે આવેશના અંદરમાં જન્મેલા પ્રત્યાઘાતાથી પ્રેરાઈ, બેસી જઇએ છીએ. આ બધા આપણા કર્માં નથી, પરંતુ પ્રતિકો છે. આપણાં બધાં કાર્યાં સહજ નથી હોતાં. મહારથી ઊભાં થએલાં હેાય છે. એટલે પ્રતિપળ આપણે પ્રતિકમાં જ જીવીએ છીએ. કોઈ આપણને ગાળેા ભાંડે, ત્યારે આપણે ક્રાધે ભરાઇ જઇએ છીએ. કોઈ ફૂલમાળા પહેરાવે ત્યારે અહંકાર અને આનદથી ફૂલાઇ જઇએ છીએ. આપણી સ્થિતિ વીજળીના ગાળા જેવી છે, જેમાં સ્વીચને ઉપર કરતાં પ્રકાશ થઈ જાય છે અને નીચે કરતાં તે ઠરી જાય છે. સારું છે કે તે ગાળે નિર્જીવ છે, નહિતર તે પણ આપણી માફક બાલી ઊઠત કે પ્રકાશ કરવાનું Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ : લેવા પાષાણ, ખેલ્યાં દ્વાર અને ઠારવાનું કાર્ય હું જાતે જ કરું છું. ખરી રીતે ગળે કંઈ જ કરી શકતું નથી. સ્વીચ ઉપર કરતાં તે પ્રકાશિત થાય છે અને સ્વીચ નીચી કરતાં તે ઠરી જાય છે. આ જ રીતે કેઈ આપણને ન કહેવાના શબ્દો કહે ત્યારે આપણાથી ઉત્તર અપાઈ જાય છે. એ વખતે તે આપણું હાથની વાત નથી રહેતી. આપણે હજારે પ્રયત્ન કરીએ, કદાચ મેઢામાં આવેલા શબ્દોને અટકાવી પણ લઈએ, છતાં મને જગતમાં તેના તરફ ગાળે ફેંકાઈ જ ગઈ હોય છે. તે વખતે તે આપણા વશની વાત રહેતી નથી. આપણે સ્વીચના આપણે માલિક રહેતા નથી. એની ઉપર નીચે કરવાની ચાવી કોઈ બીજાના હાથમાં આવી જાય છે. આપણે તે નિર્જીવ ગળાની માફક યંત્રવત્ તેને અનુસરનારા જ બની જઈએ છીએ. આ આપણું પ્રતિકર્મ છે. અકર્મ તે એના કરતાં પણ કિલષ્ટતમ છે. આપણી સમજ બ્રાંતિઓથી ભરેલી છે. એટલે પ્રતિકર્મને પણ કર્મ માની લેવાની અને કર્મયતાને અકર્મ માની લેવાની ભૂલમાં આપણે પડી જતાં હોઈએ છીએ. કોઈ પણ શારીરિક ક્રિયાઓને અટકાવવી છે તેવા કાર્યોમાંથી નિવૃત્તિ મેળવવી, એટલે અકર્મની દિશામાં આપણે પ્રગતિ કરી છે એમ માની શકાય નહિ. શારીરિક રીતે, તેવા બધા વ્યાપારથી આપણે અટકી પણ જતાં હોઈએ, છતાં તેથી આપણને અકર્મના આદર્શની ઉપલબ્ધિ થતી નથી. ઈન્દ્રિઓના સ્થૂલ વ્યાપારને રોકી દેવા માત્રથી મને જગતના વ્યાપારે અટકી જતા નથી. ખરી રીતે તે બહારના જગતની સ્થૂલ ક્રિયાઓ અટકાવવા જતાં માનસિક જગતની ક્રિયાઓ વધારે સઘનતાપૂર્વક સક્રિય થઈ જાય છે. બાહા જગતમાંથી પિતાના કાર્યના વિસ્તારને અટકાવવા જતાં અંદરના જગતમાં વધારે સૂમ કાર્યોની જાળને પ્રારંભ થઈ જાય છે. દાખલા તરીકે, રાતમાં આપણે ઊંઘમાં આરામમાં હોઈએ ત્યારે આપણને એમ લાગે છે કે, આપણે અકર્મના જગતમાં પ્રવેશ કરી ગયા છીએ. પરંતુ ખરી રીતે જોતાં, ઉપર ઉપરથી દેખાતા આ અકર્મમય જગતમાં, દિવસભર કરેલાં કાર્યો કરતાં પણ વધારે સૂમ કાર્યોનું જગત ક્રિયાત્મક થઈ જાય છે. દિવસમાં જે કાર્યો આપણે નથી કરી શક્યાં તે બધાં કાર્યો રાત્રે સ્વપ્નાંઓમાં વધારે રસપૂર્વક અને સરળતાથી આપણે કરીએ છીએ. સારી રાત આપણી ચેતના ગહન કર્મમાં પ્રવૃત્ત રહે છે. એટલે જ્યાં સુધી કર્મની વાસના લુપ્તપ્રાયઃ ન થાય, મન ખરી રીતે પ્રશાંત અને શૂન્ય ન બની જાય, અમન અથવા નિર્વિચાર સમાધિ ઉપલબ્ધ ન થાય, ત્યાં સુધી સ્થૂલ ક્રિયાઓને આપણે ત્યાગ કર્યો હશે છતાં માનસિક જગતનાં સૂવમ તરંગે આપણને અદેશિત કર્યા વગર રહેશે નહિ. ત્યાં સુધી અકર્મના જગતમાં પ્રવેશ મેળવ પણ આપણે માટે અશકય છે. અકર્મનું જગત એક કાંતિપૂર્ણ ઘટના છે અને તે અસામાન્ય સાધનાને આભારી છે. શ્રી કેશીકુમાર શ્રમણ અને ગૌતમ સ્વામીની સાધના પણ આવી જ અસામાન્ય છે. પ્રતિકર્મ તેમને માટે અશક્ય બન્યું છે. કોઈ પણ ઘટના તેમના અંતરમાં આંદોલન કે પ્રત્યાઘાત Page #272 -------------------------------------------------------------------------- ________________ મીઠા આવકાર : ૨૧૧ જન્માવી શકતી નથી. તેમનાં કાર્યો કેાઈની પ્રતિક્રિયામાંથી જન્મેલાં નથી. તે પરપ્રેરિત નથી, સહજ છે. તેમના માનસિક જગતમાં વાસનાનાં સૂક્ષ્મ તર ંગાનાં આંદોલના ઊભાં થવા પામતાં નથી. એટલે બાહ્ય રીતે પોતાના ક્રિયાકાંડામાં સાવધાનીપૂર્વક જાગૃત હાવા છતાં, આંતરિક રીતે તે અકમના જગતની મેાજ માણતા હોય છે. જે કમ અને અકમ વચ્ચેની સૂક્ષ્મ રેખાને પારદશી પ્રજ્ઞાથી જોઈ શકે છે, ઓળખી શકે છે, તે મેાક્ષના માર્ગોને ઉપલબ્ધ કરી શકે છે. કર્મ અને એક વચ્ચેના બહુ જ નાજુક અને સૂક્ષ્મ ભેદને જે વિવેકપૂર્વક પારખી લે છે તેને માટે આ જગતમાં પછી બીજું કાંઈ જાણવાનું રહેતું નથી. શ્રી ગૌતમ સ્વામી શ્રાવસ્તીનગરીના તિકવનમાં શ્રી કેશીકુમાર શ્રમણ પાસે મળવા પધાર્યાં છે. અને મહાપુરુષા આધ્યાત્મિક જગતના જાગૃત આત્મા છે. શ્રી કેશીકુમાર શ્રમણ્ શ્રી ગૌતમ સ્વામીને પેાતાને ત્યાં પધારેલ જોઇ આનંદિત થયા છે. સાધુએ પાસે સાધુઓના સ્વાગત માટે ઉચિત જે ઉપકરણા છે. તેનાથી તેઓ તેમનું હાર્દિક સ્વાગત કરે છે. મીઠા આવકાર આપે છે. આ સત્ય શાસ્ત્રની જ ભાષામાં જોઇએ. पलाल फासूयं तत्थ, पंचम कुलतणाणिय । गोयमस्स निसेज्जाये, खिप संपणामये ॥ શ્રી ગૌતમ સ્વામીને બેસવા માટે તેમણે તત્કાળ પ્રાસુક, પલાલ, કુશતૃણુના આસને અર્પણ કર્યાં. સાધુએ અકિંચન હેાય છે. તેમનાં સાધના અને ઉપકરણા મર્યાતિ હેાય છે. તેમનાં બધાં સાધના નિર્દોષ અને પવિત્ર હાય છે. હૃદયમાં પ્રેમને અસાધારણ ઉમળકે છે. સાધુએ માટે ચેાગ્યતમ સત્કારની હાર્દિક તીવ્રતમ આકાંક્ષા છે. એટલે ઉપરથી સામાન્ય દેખાત! આ ઉપકરણેામાં હાર્દિક પ્રેમ અને સદ્ભાવનાના અક્ષય ભંડાર સમાયેલે છે. કવિ આ વાતને પોતાના શબ્દેશમાં આ રીતે વ્યકત કરે છે. तृणानि भूमिसदकं वाकचतुर्थी च सुनृता । येतान्यपि सतांगेहे, नोच्छिद्यन्ते कदाचन ॥ ગમે તે સચેગા અને સ્થિતિમાં પણ ચાર વસ્તુએ સાધુ પુરુષા પાસે સુનિશ્ચિત હાય છે. આવેલા અતિથિના સ્વાગતમાં આ ચાર વસ્તુએની જ મુખ્ય જરૂર છે. આ વસ્તુએની સાથે જ્યારે હૃદયમાં વહેતા સ્નેહનાં ઝરણાંના અમૃતરસ ભળે છે ત્યારે વસ્તુઓ, વસ્તુઓ મટી પ્રેમભર્યાં હૈયાનુ ઐશ્વ બની જાય છે. આ ચાર વસ્તુ જેમ શાસ્ત્રની ગાથામાં નિર્દિષ્ટ છે તેમ આ શ્વેાકમાં પણ તેના ઉલ્લેખ કરવામાં આવ્યેા છે. શુદ્ધ ભૂમિ, તૃણુનુ આસન, પીવા માટે શીતલ પાણી, અને ખેલવામાં મધુર વાણીઆ ચાર પ્રકૃતિતઃ ઉપલબ્ધ વસ્તુઓનું દારિદ્રય સાધુઓમાં કયાંય દૃષ્ટિગોચર થતુ નથી. પ્રકૃતિએ આપેલા આ કીંમતી તત્ત્વાના બાકી બીજા Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ : ભેદ્યા પાષાણુ, બોલ્યાં દ્વાર બધાં તે રૂપાન્તરે છે. બિહારમાં તે વળી આજે પણ ઘાસ પાથરવાની પદ્ધતિ પ્રચલિત છે. સંથારાના પાઠમાં દર્શાદિક સંથારે સંઘરીને જે કહેવામાં આવેલ છે તેનાથી પણ નિર્દોષ ઘાસના આસનની વિશિષ્ટતા જૈન સાધુઓ માટે પારંપરિક છે. સાધુ પુરુષે બીજા પાસેથી પણ કશી જ અપેક્ષા રાખતા નથી. આ તે સમાનતામાં આવેલા ઉમળકાના પ્રતીક રૂપે આવકારનું મીઠું રૂપક બતાવેલ છે. તલવારની ધાર આપણે ત્યાં મુનિ શ્રીસ્થૂલિભદ્ર અને કેશા વેશ્યાની કથા પ્રચલિત છે. આ આખી કથા તમે સહુએ ઘણીવાર સાંભળી હશે. સાધુઓને વેશ્યાઓના વાડા તરફ જવાની પણ મનાઈ હોય છે. ત્યારે મુનિ સ્થૂલિભદ્રજીને વેશ્યાને ત્યાં ચાતુર્માસ માટેની અનુમતિ મળી, આ જેવી તેવી વાત નથી. આ વાતથી સામાન્ય માણસે તે આશંકિત બને એ સ્વાભાવિક છે, પરંતુ સાધુઓ પણ સંક્ષુબ્ધ બની જાય તેવી આ વાત છે. આ આખી કથાની ફલશ્રુતિ અને નિષ્કર્ષ આપણે જાણીએ છીએ, તેથી આ વાતથી આજે આપણને જરાપણ આશ્ચર્ય થતું નથી. પરંતુ તે સમયમાં જ્યારે લોકોએ આ વાત જાણી હશે ત્યારે તેમને કે આંચકે લાગ્યું હશે, કેવા ગંભીર પ્રત્યાઘાત તેમનાં માનસ પર પડ્યા હશે, તે પણ આપણે સમજી શકીએ તેવું છે. વેશ્યા અને સાધુ સૌના વિચારોનું કેન્દ્ર બની ગયાં હશે. બન્ને તરફ અધ્યાત્મમૂલક પવિત્ર લાગણી જન્મવાને બદલે શંકા, ભય, અને તિરસ્કારની લાગણી જન્મી હશે. આમ બને તે સ્વાભાવિક પણ છે. તેમાં કશું જ આશ્ચર્ય કે કુતૂહલ કરવા જેવું નથી. તમારામાંના દરેકે આ વાત સાંભળી છે એટલે હું તે કહેતો નથી. પરંતુ આજ વાર્તા સાથે સામ્ય ધરાવતી, એવી જ એક બીજી કથા હું આજે તમને કહીશ, જે સાંભળીને તમારા માનસમાં મુનિ શુલિભદ્રજીનું ચિત્ર અવશ્ય ખડું થશે ! આશંકાઓના આ જગતમાં પિતાના આગવા અસ્તિત્વને મિથ્યા આવરણામાંથી તારવી, સત્ય પિતાની ઓજસભરી ધારાને અસરકારક પ્રભાવ કે ઉપજાવી શકે છે, તેનું સ્પષ્ટ ચિત્ર પણ આ કથા તમારી સામે મૂકી દેશે ! બુદ્ધના એક ભિક્ષુને, એક ગામની એક વેશ્યાએ, ચાતુર્માસ માટે આમંત્રણ આપ્યું. આમંત્રણ આપતાં વેશ્યાએ જણાવ્યું : “આ વર્ષાવાસમાં ચાર માસ માટે મારે ત્યાં જ રોકાઈ જાઓ. આપનાં સાંનિધ્યથી મારું મન ખૂબ સંતોષ અને આનંદ અનુભવશે.” સાધારણ કટિને સાધુ હેત તે આ જાતના નિમંત્રણથી આશ્ચર્ય પામત. આ પ્રકારનાં નિમંત્રણથી તે ભારે મૂંઝવણમાં પડી જાત. વેશ્યાને ત્યાં ચોમાસાની વાત જ કેટલી વિસંગત અને અપવાદ ભરેલી હતી ! વેશ્યા પણ પિતાનું આ નિમંત્રણ સાધુ સ્વીકારશે કે નહિ તેના Page #274 -------------------------------------------------------------------------- ________________ તલવારની ધાર : ૨૧૩ સંશયમાં હતી. વેશ્યાના મનમાં શંકા હતી કે કદાચ સાધુ મારા આ નિમંત્રણને અસ્વીકાર કરશે. જ્યાં સાધુતાનું સૌંદર્યમય અલૌકિક જગત અને કયાં વેશ્યાની નારકીય સૃષ્ટિ ! બને વચ્ચે કર્યાયે મેળ ખાય એવી વાત નહોતી. તેથી સાધુ તેના નિમંત્રણને સ્વીકાર કરશે એ તેના મનમાં વિશ્વાસ બેસતું નહોતું. એટલું જ નહિ, તેને થતું હતું કે કદાચ સાધુ એમ પણ કહે કે, કયાં તું અને ક્યાં હું ? કયાં તારી કક્ષા અને કયાં મારી ? તારી રહેણીકરણ, રીતભાત, અને જીવન પદ્ધતિ સાથે અમારે કઈ જ મેળ ખાય તેમ નથી ! ૩૬ના આંક જેવી કશા જ મેળ વગરની આ વાત છે. આમ વિચાર આવતાં વેશ્યાનાં મનમાં નક્કી થઈ ગયું કે, મારે ત્યાં ચાતુર્માસની વાત જ અશક્ય છે. મારી ઈચ્છા કેઈપણ રીતે પરિપૂર્ણ થાય તેમ નથી. કયાં આ સાધુ અને જ્યાં હું વેશ્યા ! પણ વાત તેનાથી ઊલટી જ બની. ઘણી વાર મહાપુરુષોને માટે આપણે જે કલપના કરતા હેઈએ છીએ, તે આપણી પોતાની કલ્પનાનું પ્રતિફલન હોય છે. આપણી કલ્પના મહાપુરુષની ઊંચાઈને સ્પર્શતી નથી. આપણા વામન વિચારોથી વિરાટને માપવાને આપણે તે ક્ષુદ્ર પ્રયત્ન હોય છે. મહાપુરુષને સમજવા માટે, તેમની ઊંચાઈને સ્પર્શવા માટે તે પ્રકારનું આપણામાં સામર્થ્ય પ્રગટે, તે જ આપણે મહાપુરુષોનાં વ્યકિતત્વને, તેમની મહાનતાને, તેમની દિવ્યતાને, સમજી શકીએ. અન્યથા તેમને માટે કરેલી કલ્પના એક વિટંબનાથી વધારે કાંઈ જ હોતી નથી. વેશ્યાએ જે ધાર્યું હતું તેનાથી ઊલટું જ બન્યું. મુનિએ તરત જ વેશ્યાનાં નિમંત્રણને સ્વીકાર કરી લીધું. ભગવાન બુદ્ધની આજ્ઞાની અપેક્ષાઓ, મુનિએ વેશ્યાને ત્યાં વર્ષાવાસ વ્યતીત કરવાની સ્વીકૃતિ આપી. એ જોઈ વેશ્યા પણ આશ્ચર્યમાં પડી ગઈછતાં પિતાની ઊંચાઈએથી વધારે ક્યાસ કાઢવા, પિતાનાં મનમાં પ્રગટ થતા સંશયને વ્યક્ત કરતાં તે બેલીઃ “ભિક્ષુક! આપ ચાતુર્માસની સ્વીકૃતિ તે આપે છે, પણ ભગવાન બુદ્ધ ના પાડશે તો?” મુનિએ એટલા જ વિશ્વાસથી જવાબ આપેઃ “તમે જરા પણ ચિંતા ન કરે. હું મારા વચનમાં સંપૂર્ણ જાગૃત અને સાવધાન છું. ભગવાન બુદ્ધ મને અવશ્ય આજ્ઞા આપશે એ મને વિશ્વાસ છે; છતાં તેમની આજ્ઞા લેવી મારે માટે અનિવાર્ય છે. આજ્ઞા મળી જવાની છે તેની મને ખાત્રી છે છતાં તેને નિર્ણય આવતી કાલે આવશે. નિર્ણયની પરમ અને ચરમ મહેર ભગવાન બુદ્ધની આજ્ઞા છે. ભગવાન બુદ્ધને મારામાં પૂર્ણ વિશ્વાસ છે. અમારી સાધુચર્યાની મર્યાદાઓ છે. કેટલાક ઔપચારિક અને વ્યાવહારિક નિયમથી અમે બંધાએલા છીએ એટલે આજ્ઞા અમારે માટે અપરિહાર્ય છે. અન્યથા મને પિતાને પણ મારામાં પૂર્ણ વિશ્વાસ છે. મંદિર હોય કે વેશ્યાનું ઘર મારે માટે સમાન છે. મારી આવી આંતરિક વૃત્તિઓથી ભગવાન બુદ્ધ પણ સુજ્ઞાત છે.” બીજે દિવસે જ્યારે બધા ભિક્ષુઓ ભગવાન બુદ્ધની આસપાસ જાણે ભિક્ષુઓની પરિષદ ભરાણી હોય તેમ, વીંટળાઈને બેઠા હતા ત્યારે આ ભિક્ષુએ ઊભા થઈ ભગવાન બુદ્ધને કહ્યું Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪: ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર પ્રભ! ગઈ કાલે એક અજબ ઘટના બની છે. એક વેશ્યાએ મને વર્ષાવાસ માટે આમંત્રણ પાઠવેલ છે, ફક્ત આપશ્રીની આજ્ઞાની અપેક્ષા છે. આપની આજ્ઞા હોય તેના ઘરમાં વર્ષાવાસ રહું. ભગવાન બુદ્ધ તેને બરાબર ઓળખતા હતા. તેમણે કહ્યું: “પ્રિય ભિક્ષુ ! એમાં આજ્ઞાની શી જરૂર છે ? વેશ્યાથી જે સંન્યાસી ભય પામતે હેય તે વેશ્યા સંન્યાસી કરતાં પણ બલવત્તર છે એમ નકકી થયું. વેશ્યાથી ભય પામનાર સંન્યાસી મારી દ્રષ્ટિમાં સંન્યાસી જ નથી. તેની સાધનાને પાયે જે એ નબળો હોય કે તે એક સામાન્ય વેશ્યાથી પણ ડગમગી જાય, તે તે સાધનાની કિંમત શું? વેશ્યા સાધુને સાધનાથી ભ્રષ્ટ કરી શકે તે તે સાધના સાચી સાધના જ નથી. સાધનાનું બળ તે તે ગણાય કે સાધુ વેશ્યાનાં જીવનને પલટાવી તેને સાધવી બનાવી દે! જાઓ, મારી આજ્ઞા છે કે, તમે તેને ત્યાં શાંતિથી ચાતુર્માસ વિશ્રામ કરે !” પ્રભુ બુદ્ધ પાસેથી આવી અકય આજ્ઞા મળતાં બીજા ભિક્ષુઓ ધ્રુજી ઊઠયા. કેમકે તે વેશ્યા પણ કે સાધારણ વેશ્યા નહોતી. મોટા મોટા રાજાઓ પણ જેનાથી મુગ્ધ થતા એવું લેકેત્તર તેનું સૌંદર્ય હતું. કેટલાક ભિક્ષુઓ અને સંન્યાસીએ પણ ભિક્ષાને બહાને તેનાં સૌંદર્યને નિહાળવા, તેના નિવાસસ્થાન પાસેથી કેટલીકવાર પસાર થતા ! તેથી આજ્ઞાની વાત સાંભળી એક ભિક્ષુએ વિરોધ કર્યોઃ “હે પ્રભે ! આ અનુચિત છે. કેઈ ભિક્ષુક વેશ્યાને ઘેર ચાતુર્માસ કરે એ કયાંની રીત ? એમાં બુદ્ધ શાસનની શોભા શી ?” ભગવાન બુદ્ધે તે ભિક્ષુની શંકાને પ્રત્યુત્તર આપતાં કહ્યું : “તું જે વેશ્યાને ત્યાં ચોમાસાની આજ્ઞા માંગે તે હું તને ન આપું, કેમકે જે સંન્યાસી વેશ્યાથી ભય પામે છે, લપસી પડવાને સંદેહ રાખે છે તે નિર્બળ છે. વેશ્યાની શક્તિ સામે જે સંન્યાસી હારી જાય તે તેની સાધનાની કિંમત કેડીની પણ રહે નહિ. આ તે સંન્યાસીની સાધનાની કસોટીને અવસર છે, ભિક્ષુ ! હાર કે જીતને વિચાર અત્યારે કરવાને નથી. વેશ્યાનું નિમંત્રણ છે અને સાધુને પણ પિતાની શક્તિમાં પૂરેપૂરો વિશ્વાસ છે. વેશ્યાને સદેહ નથી કે સાધુ પિતાના જીવનને આમૂલ ફેરવી નાખશે, તેમ ભિક્ષુને પણ ભય નથી કે વેશ્યાના સાંનિધ્યથી પિતાના જીવનનું પરિવર્તન થઈ જશે! સાધુ પિતાની શક્તિ ઉપર મુસ્તાક છે, વેશ્યા પિતાની ભાવનામાં ! જેને પિતાની જાતમાં આટલો વિશ્વાસ હોય તેને આજ્ઞા આપવામાં શે વધે હોય? વાંધે હેય તમારા જેવા સાધુઓને માટે, જે પિતાની જાતમાં વિશ્વાસ ધરાવતા નથી.” કથ. આગળ ચાલે છે. ભિક્ષુ વેશ્યાને ત્યાં રહ્યો. જે ભેજન વેશ્યા કરતી તે જ ભજન તે કરતે, પરંતુ તેની સાધનામાંથી તલભાર પણ તે ગ્રુત થતું નહોતું. હવે વેશ્યાએ પોતાનું સ્વરૂપે પ્રગટ કરવા માંડયું. તેણે નૃત્ય અને ગીતનો પ્રારંભ કર્યો. અર્ધ નગ્ન અવસ્થામાં તે નાચવા લાગી. સાધુને સાધુ જીવનમાંથી ભ્રષ્ટ કરવા તેણે પિતાનાથી બનતા બધા જ પ્રયત્ન કર્યા, શણગાર સજ્યા, અવનવા હાવભાવે બતાવ્યા અને વિવિધ આકર્ષક મુદ્રાઓ પણ રજુ કરી છતાં ભિક્ષુ પિતાની સાધનામાં અડોલ રહ્યો. વેશ્યાને એક પણ પ્રયત્ન તેને વિષુબ્ધ ન કરી શકે. તેની Page #276 -------------------------------------------------------------------------- ________________ તલવારની ધાર : ૨૧૫ ચેષ્ટાઓમાં ન તે સાધુએ કે ઉત્સુકતા બતાવી કે ન કોઈ તેને મને રસ બતાવ્યું. પોતાની નીરસતાનું દર્શન કરાવવા તેણે પિતાની આંખે પણ બંધ ન કરી. તેની દરેક ક્રિયાઓનો તે ઉદાસીન સાક્ષી જ બની રહ્યો. તે જાણતું હતું કે વેશ્યાની ક્રિયાઓમાં જેમ રસ બતાવવા જતાં કેન્દ્રમાં વેશ્યા જ આવીને ઉભી રહેશે, તેમ નીરસતા બતાવવા જતાં પણ મનના જગતમાં તે જ આવીને ઊભી રહેશે. આ સત્યને યથાર્થ રીતે સમજવા એક નાનકડે દાખલો લઈએ. તમે સૌ ગૃહસ્થ છે. તમારે મન પૈસાની ખૂબ કિંમત છે. રેજ તમારી તિજોરીના પૈસા ગણી તમે મનમાં એક પ્રકારને સંતોષ અનુભવે છે. તમારે મન પૈસા અસાધારણ વસ્તુ છે. એ જ રીતે એક ત્યાગી કે જેણે લાખોની સંપત્તિને લાત મારી ત્યાગને માર્ગ સ્વીકાર્યો છે, તે જ્યારે પિતાના ત્યાગને અહંકાર કરવા લાગે અને કહે કે, હું કઈ હાલીમવાલીની સ્થિતિમાંથી દીક્ષિત નથી થયે, લાખની સંપત્તિને હું માલિક હોવા છતાં મેં તેને ત્યાગ કર્યો છે ! આમ ત્યાગ કર્યા પછી પણ જે સંપત્તિની સ્મૃતિ તેના મનમાં રહી જતી હોય, તે સાધારણ ગૃહસ્થી અને ત્યાગીમાં ફેર નથી. તિજોરીને પૈસા ગણતાં જેમ તમારા મનમાં લક્ષ્મીનું કીમતી અને માનભર્યું સ્થાન છે તેમ ત્યાગ કરેલ ત્યાગીના મનમાં તે જર જવેરાત અને પૈસાની સ્મૃતિ છે. જે ત્યાગીને સ્મૃતિ કેન્દ્રમાં જરજવેરાત અને પૈસેજ રહે, તે ત્યાગી અને ગૃહસ્થીમાં ફેર શું? ગૃહસ્થનાં મનમાં જેમ કેન્દ્રમાં પૈસે છે તેમ ત્યાગીનાં માનસમાં પણ પૈસાની મમતા છે. જે તે બન્ને વચ્ચે કઈ પ્રત્યક્ષ ફેર જોઈ શકાતે હોય તો તે આટલો જ છે કે, ગૃહસ્થ પિતાની રીતે પિતાના સીધા પગથી ચાલી રહ્યો છે અને ત્યાગી શીર્ષાસનથી ચાલવા પ્રયત્નશીલ છે. ગૃહસ્થને તે પિતાના પરિગ્રહના પાપ વિષે કયારેક પણ જાગૃત થવાને અવકાશ રહે છે, પણ ત્યાગીને ત્યાગના સ્વાંગમાં, તે વિષે વિચાર કરવાને પણ અવસર સાંપડતું હશે કે કેમ, તે એક પ્રશ્ન છે. સ્થૂલ ભૂમિકાએ વૈભવના ત્યાગે તેની માનસિક સૃષ્ટિમાં વૈભવની કિંમત વિષે સક્રિયતા જન્માવી છે. કથા હજુ આગળ ચાલે છે. વર્ષાવાસ આનંદથી પસાર થઈ રહ્યો છે. અન્ય ભિક્ષુઓ પરેશાન, ચિંતિત, અનાશ્વસ્ત અને સંદેહશીલ છે. રેજ નવી નવી ખબરે તેઓ લાવે છે અને ભગવાન પાસે રજુ કરે છે : “પ્રભુ ! ખબર છે આપને કે આજે તે ભિક્ષુ અર્ધનગ્ન વેશ્યાને નાચ તે હતે? કઈ કહેતા : “પ્રભે ! વેશ્યા તેને રેજ વિવિધ પ્રકારના મેવા મિષ્ટાને ખવરાવે છે અને ભિક્ષુ પણ કોઈ જાતની આનાકાની કર્યા વગર તે પ્રેમથી ખાય છે. તે વળી કઈ કહેવા લાગતા : “ભગવન્! વેશ્યા તેને જાતજાતનાં સુંદર રેશમી વસ્ત્રો આપે છે અને ભિક્ષુ તેને આનંદથી સ્વીકાર કરે છે. વળી કેઈક તેજોષિથી ગર્જી ઊઠતાઃ “નાથ ! શાસનની બધી મર્યાદાઓ ભ્રષ્ટ થઈ રહી છે. નિયમે નષ્ટ થઈ રહ્યા છે. ભગવાન બુદ્ધ આ બધાની વાત ખૂબ શાંતિથી સાંભળે જતા હતા પણ તેઓ તે ભિક્ષને માટે બિલકુલ નિશ્ચિત અને સંપૂર્ણ આશ્વસ્ત હતા. તેઓ સોને એકજ જવાબ આપતા : “તમે Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ : ભેઘા પાષાણ, ખોલ્યાં દ્વાર નિકારણ મૂંઝાઓ છે. તે ભિક્ષુની ચિંતામાં તમે તમારી સાધના શા માટે ભૂલી જાઓ છો ? તમે તે ભિક્ષુમાં ઉત્સુક છે કે વેશ્યામાં ? જો તમે ભિક્ષુ માટે ઉત્સુક હશે અને તેની સાધના ભ્રષ્ટ થવાની તમને ચિંતા હશે તે પણ તમને તેનાથી કઈ નુકસાન થવાનું નથી. કદાચ ભિક્ષુ સાધનાથી ભ્રષ્ટ થશે તે તે થશે, ગુમાવશે તે તે ગુમાવશે, બૂડશે તે તે બૂડશે, તમે નિષ્કારણ પરેશાન શા માટે થાઓ છે ? તેને માટેની તમારી આટલી આતુરતા શા માટે છે?' કહેવાય છે કે ચાર માસ પછી તે ભિક્ષુક બુદ્ધનાં ચરણમાં ઉપસ્થિત થયે. પરંતુ જ્યારે તે આવ્યા ત્યારે તે એકલે નહે. તેની સાથે એક ભિક્ષુણી હતી. વેશ્યા જ્યારે પિતાની કઈ કળા તે ભિક્ષુ ઉપર ન અજમાવી શકી ત્યારે ભિક્ષુએ પિતાની અધ્યાત્મ સાધનાની કળા, ધર્મકળા તે વેશ્યા પર અજમાવી અને પરિણામ સ્વરૂપ તે વેશ્યાનું જીવન પરિવર્તન થઈ ગયું. તે વેશ્યા મટી ભિક્ષુણી બની ગઈ. વાત પણ સાચી છે “ચ્છા જા જા નિણાર– ધર્મની કળા બધી કળાને જીતવાનું અસાધારણ સામર્થ્ય ધરાવે છે. આત્મમૂલક સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછી પડવાનાં ભયસ્થાને ભાગ્યે જ હોય છે. શરીરમૂલક દૃષ્ટિના જગતમાં જ ચડવા-પડવાના, ડગલે અને પગલે ભયસ્થાને છે. શરીરનાં સંયમમાં પણ જે આંતરિક રહસ્ય યથાર્થ રીતે સમજાઈ જાય તે એક નવી દિશાનું પાનું ઊઘડી જાય. આજે આપણને “આ મારું શરીર છે આ જાતની જે એક અલગ લાગણીને અનુભવ થાય છે અને સમાષ્ટિ કે શુહ અસ્તિત્વથી તેને સ્વતંત્ર અને પૃથફ જોવાની જે આપણી દષ્ટિ છે તેના મૂળમાં રાગભાવની મમતામૂલક વૃત્તિ છે. આ મમતામૂલક વૃત્તિ જ પાર્થ કયની સુષ્ટિ રચે છે. આ વૃત્તિ જ અસીમને સ્પર્શવાથી આપણને દૂર રાખે છે. બ્રહ્મના શરીરને ઉપલબ્ધ થવું અથવા પિતાના શરીરને ભૂલી જવું એ બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. જે વ્યક્તિ પિતાના શરીરની સીમાઓ ભૂલી જાય છે તે બ્રહ્મના શરીરના સ્મરણથી ભરાઈ જાય છે. મારાપણાને ભાવ જે “આ મારૂં શરીર છે તે ત્યાં સુધી છે જ્યાં સુધી મારાપણાની ભાવના છે. મારાપણાની ભાવના છે ત્યાં સુધી જ શરીર છે. આ મારાપણાની ભાવના શરીર સુધી જ સીમિત ન રહેતાં ક્રમશ: વધતી જાય છે અને તે એટલી હદે વર્ધમાન થઈ જાય કે તે આખા બ્રહ્માંડને ઘેરી લે છે. બ્રહ્માંડની સાથે એકરૂપ થઈ જાય તે પછી જે છે તે બધું મારું જ શરીર છે એમ દેખાવા લાગે છે. ખરેખર તે બધું શરીર જ છે પરંતુ આ વિષે આપણી એક ભ્રાંતિ છે એ પણ સમજવા જેવી છે. આપણું શરીર કયાં સમાપ્ત થાય છે? જે ચામડી ઉપર આપણે આપણા શરીરની સમાપ્તિ માની બેઠા છીએ તે ચામડી હવા વગર એક ક્ષણ પણ જીવી શકે નહિ. એટલે ચારેકેર હવાની જે પર્ત છે તે આપણી ચામડીને એક ભાગ છે. બસ માઈલ સુધી પૃથ્વીની ચારેબાજુ હવાની પર્તા છે. પરંતુ જે તેની ચારે બાજુ સૂર્યનાં કિરણની જાળ ન હોય તે તે હવાની પ પણ Page #278 -------------------------------------------------------------------------- ________________ તલવારની ધાર : ૨૧૭ ન જીવી શકે. હવાને જીવવા માટે સૂર્યનાં કિરણની જાળ અનિવાર્ય છે. તે કિરણની જાળ દસ કરેડ માઈલ સુધી વિસ્તરેલી છે. શરીરની ચામડીને જીવંત રાખવા જેમ હવાની આવશ્યક્તા છે તેમ હવાને જીવતી રાખવા સૂર્યનાં કિરણની જાળ આવશ્યક છે. વાત આટલેથી જ અટકતી નથી. વિજ્ઞાનની શોધ એનાથી પણ આગળ ગઈ છે. આપણુથી દસ કરોડ માઈલ દૂર રહેલે સૂર્ય ત્યાં જ ઠ ડ થઈ જાય છે, તેના ડે થવા માત્રથી આપણે આટલે દૂર બેઠાં પણ ઠંડાં થઈ જઈએ. આપણું જીવન સૂરજની ઉણુતા સાથે જોડાએલું છે એટલે શરીરને ચામડી સુધીના સીમિત ક્ષેત્રમાં કદાપિ કેદ કરી રાખશે નહિ. સૂરજની ઉણુતા પણ આપણા શરીરની એક પર્ત છે. અહર્નિશ સૂર્યને પણ મહાસૂર્યોથી શક્તિ ન મળે તો તે પણ બચી શકે નહિ. સૂર્યની ઉણુતા મહાસૂર્યોની ઉષ્ણુતા સાથે સંબંધિત છે. આ બધી વિજ્ઞાનના સંશોધનની વાત છે. વિજ્ઞાનના આધારે આ વાત કહેવાય છે. એટલે શરીરનાં સંબંધમાં પણ જે કંઈ કહી રહ્યો છું તે વૈજ્ઞાનિક સત્યના આધારે છે. એટલે આ વાતને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જ સમજવા અને ઘટાવવા પ્રયત્ન કરશો. - વિજ્ઞાન કહે છે કે, આપણે જે સૂર્ય છે તે તો એક નાનકડો સૂર્ય છે. આપણે આ નાનકડે સૂર્ય પણ આમ તો આપણું આ પૃથ્વી કરતાં સાઠ હજાર ગણે મોટો છે. પરંતુ ગગનમંડળના બીજા સૂર્યોની અપેક્ષાએ તે માને છે. નાનાપણું એ સદા સાપેક્ષ હોય છે. રાતના આકાશમાં જે તારાએ દષ્ટિગોચર થાય છે તે બધા મહાસૂર્યો છે. આપણે સૂર્ય તો અબજો સૂર્યોમાં નાના અને મધ્યમવર્ગીય છે. આ સૂર્યને જે એના કરતાં બીજા મોટા સૂર્યોથી ઊર્જા, જીવનશકિત કે ઉષ્ણતા ન મળે તે તે ઠડે થઈ જાય. એટલે આપણું શરીર સાથે માત્ર આપણા સૂર્યને જ સંબંધ નથી, પારંપરિક રીતે મહાસૂર્યોને પણ સંબંધ છે. એટલે ગંભીરતાથી જે આપણે વિચારશું કે આપણું શરીર કયાં સમાપ્ત થાય છે, તે નિષ્કર્ષ એ નીકળશે કે જ્યારે બ્રહ્માંડ સમાપ્ત થશે ત્યારે શરીરની પણ સમાપ્તિ થશે, તે પહેલાં નહિ. જે પિંડમાં તે બ્રહ્માંડમાં એ જૂની કહેવતને પણ આ જ વૈજ્ઞાનિક અર્થ જોઈએ. સૂર્ય અને મહાસૂર્યોની શકિત સમા ગૌતમ સ્વામી અને ચંદ્રમાની શુભ્ર જયેત્સનાના પુંજ સમા શ્રી કેશીકુમાર શ્રમણ શ્રાવસ્તીમાં ભેગા થયા છે. તેમને શાસ્ત્રકારોએ સૂર્ય અને ચંદ્રની ઉપમા આપી છે; એટલે સૂર્ય અને ચંદ્ર એ આપણાં જીવનની પ્રકાશભરી જીવંત ધારાઓ છે એ બતાવવા માટે જ વૈજ્ઞાનિક રીતે મેં આ બધે ઉલ્લેખ કર્યો છે. હવે આપણે શાસ્ત્રની આ સંબંધેની મૂળ ગાથા જોઈએ. - केसीकुमार समणे गोयमे य महायसे । उभयो निसण्णा साहति, चन्द-सूर-समप्पमा ।। ભેગા થએલા તે બન્ને મહામુનિઓ કેવા શોભતા હતા તે સંબંધે કહે છે કે કેશીકુમાર શ્રમણ અને મહા યશસ્વી ગૌતમ બંને બેઠા હતા તેઓ ચંદ્ર અને સૂર્યની જેમ શેભતા હતા. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર આ મહામુનિઓને સૂર્ય અને ચંદ્ર કરતાં કરેડે સૂર્યોને આંતરિક દિવ્ય પ્રકાશ ઉપલબ્ધ છે. પરંતુ તે બધાને, અંતે તે શબ્દોના માધ્યમથી જ અભિવ્યક્ત કરી શકાય. શબ્દો તે માત્ર વસ્તુ સ્થિતિને બતાવવા સંબંધેના સામાન્ય સંકેતને જ નિર્દેશ કરી શકે છે. અંતતિના દિવ્ય પ્રકાશની સાક્ષાત્ અનુભૂતિ સિવાય આ સત્યના જીવંત દર્શન થઈ શકતાં નથી. આ બંને મહાપ્રભુએ પિતાની દિવ્ય ચેતનામાંથી જે જ્ઞાનગંગેત્રી પ્રવાહિત કરશે તેના ભાવે અવસરે. સંસાર સાગરને તીર સંસાર ભયાનક છે. આ સત્ય તરફ વખતે વખત બધા શાએ યથાયોગ્ય સંકેત કર્યા છે. જ્યારે નેમિનાથ ભગવાન તેણેથી પરણ્યા વગર પાછા ફરે છે અને રાજેસતી પણ બીજા કોઈ સાથે વિવાહ કરવાને બદલે, દીક્ષાને સંકલ્પ કરે છે ત્યારે શ્રીકૃષ્ણ તેને આશીર્વાદ આપતાં સંસારની ભયાનક્તાને ખ્યાલ આપતાં કહે છે “સંસાર ના ઘરે તરફ હું ” આ સંસાર ભયંકર સાગર સમાન છે. હે કેચે ! આ સંસારસમુદ્રને તું સત્વર તરી જા.” સંસારને આ રીતે સમુદ્ર સાથે સરખાવવામાં ભારે રહસ્ય રહેલાં છે. સમુદ્રમાં પણ ચારે કેર જ્યાં નજર નાખે ત્યાં પાણી સિવાય ભાગ્યે જ કશું જોવા મળે છે. સંસારની પણ બરાબર સમુદ્ર જેવી જ સ્થિતિ છે. જેમ સમુદ્ર ક્યાંય પાણીથી શૂન્ય નથી તેમ તમે ગમે ત્યાં જાઓ, બધે જ સંસાર ભરેલ છે. કહેવાતા જગતને આશ્રય છેડી કઈ જંગલમાં ચાલ્યા જાય, તે ત્યાં પણ પડછાયાની માફક સંસાર તેની પાછળ પાછળ દોડતે જ આવવાને. આ પ્રસંગે એક નાનકડી કથા યાદ આવે છે. એક દિવસ એક માણસ પોતાના ઘરની રજ બજની જંજાળથી કંટાળી ગયે. ઘરમાં રજને જ કઈને કઈ ચીજની માંગણી ઊભી જ હેય. કેઈક દિવસ પત્નીને સ્વભાવ અનુકૂળ ન આવે, તે કેઈક દિવસ છોકરાઓ કંટાળે આપતાં હોય. પરિણામે ઘરનું વાતાવરણ તેને મૂંઝવણભર્યું લાગવા માંડયું. અને એક દિવસ ઘરને છે તે સંન્યાસી થઈ ગયો. સંન્યાસ લીધા પછી તે એક આશ્રમમાં રહેવા લાગ્યા. ત્યાં પણ માણસની કતાર એક યા બીજા બહાને તેની પાસે આવવા લાગી. કે પુત્ર પ્રાપ્તિને માટે મંત્ર તંત્ર કે દોરાધાગાની શેધમાં તેની પાસે આવતા તે કઈ ધનપ્રાપ્તિને માટે લક્ષમીજીને પ્રસન્ન કરવાના ઉપાયે શેધવાના હેતુથી તેની પાસે આવવા લાગ્યા. જેટલાં માણસો તેટલાં જ તેમનાં જુદાં જુદાં દુઃખો હતાં. કઈ માનસિક દુઃખથી સંતપ્ત હતું, તે કઈ શારીરિક દુઃખથી પીડિત હતું. તે વિચારવા લાગ્યા કે, આવી મૂંઝવણથી કંટાળીને તે હું સંન્યાસ સ્વીકારી આશ્રમમાં આવ્યું, અને અહીં પણ Page #280 -------------------------------------------------------------------------- ________________ સંસાર સાગરને તીર : ૨૧૯ એક યા બીજા રૂપમાં અશાંતિ અને અસમાધિ તે ઊભી જ છે. એટલે આ સ્થાનને છોડી જ્યાં એકાંત શાંતિ અને શૂન્યતા હોય ત્યાં હું ચાલ્યો જાઉં. આમ તેણે વિચાર તે કર્યો, પણ તે ભૂલી ગયો કે, સંસારનો સંબંધ કેઈ સ્થાન, વસ્તુ કે વ્યકિત સાથે નથી. સંસાર પિતાનાં જ મનની રચના છે. જ્યાં સુધી મન સક્રિય છે ત્યાં સુધી ગમે તે ઠેકાણે તે પિતાનો સંસાર અવશ્ય ઊભું કરી લેવાનું છે. મનના અભાવમાં સંસારને અભાવ છે. મન પિતાને જીવતું રાખવા માટે ઠેઠ સુધીના મરણિયા પ્રયાસ કર્યા જ કરવાનું અને જ્યાં સુધી મન એક યા બીજા વસ્તુને આશ્રય લઈ જીવતું રહેશે ત્યાં સુધી ગમે તેટલાં પરિવર્તન પછી પણ સંસાર પોતાનાં સ્વરૂપમાં યથાવત્ આવીને ઊભે જ રહેવાને. ઘણી વખત માણસે સંસારની ભીડને અશાંતિનું મૂળ માની એકાંત ગુફાને આશ્રય લે છે. સ્થાનના પરિવર્તનથી પિતાને શાંતિ અને સમાધિનાં દર્શન થશે, અને સંસારના ભયે વિલય પામશે, એમ માની મનનાં પરિવર્તન માટે તે કશે જ શ્રમ કરતું નથી. પરિણામે એકાંત ગુફાના નિર્જન નિવાસમાં પણ તેની વેંતભરની કેપીનમાં સંસાર ભારોભાર ભરાય જાય છે. નાનકડી એવી લંગોટી પણ તેની માયામમતાનું સર્વસ્વ થઈ બેસે છે. જેમ રૂપિયાની એક નાનકડી નેટમાં, ચેકના કે ડ્રાફટના સામાન્ય દેખાતા કાગળમાં, હજારે રૂપિયા ભરેલા હોય છે તેમ નાનકડી લંગેટીમાં પણ કેન્દ્રીભૂત બનેલી પાર વગરની મમતા ભરેલી હોય છે. વિસ્તારને સંકેચવાથી કે ફેલાવાને ટૂંકાવવા માત્રથી સંસાર નાને કે ઓછો થઈ જતું નથી. દસ ત્રીસાંશ કહે કે એક તૃતિયાંશ, કહેવા પ્રકાર ભલે જુદે છે, પણ વાસ્તવમાં બંને એક જ છે. ઘર અને વનના અવલંબનથી સંસાર અને તેના અભાવને કઈ સંબંધ નથી. સંસારને સંબંધ સ્થળને બદલે આસકિત અને મમતા સાથે હોય છે. આસકિતના અભાવમાં ઘર પણ વન છે અને મમતાના સદુભાવમાં વન પણ ઘર બની જાય છે. એવું પણ બને છે કે, હિમાલયની શાંત પ્રશાંત ગુફાને આશ્રય લેનાર કહેવાતે સંન્યાસી સંસારથી ભલે હજાર ગાઉ દૂર ચાલ્યા ગયે હેય, છતાં તેનાં માનસમાં જગતમાં ઘટતી ઘટનાઓની અસર હલચલ ઉપજાવ્યા વગર રહેતી નથી. બીજાના યશ અને અપયશને સાંભળી તેની સારી નરસી અસરથી તે મુક્ત રહી શકતો નથી. સંસારથી તે દૂર ગયો હોવા છતાં સંસારમાં ઘટતી ઘટનાઓના પ્રત્યાઘાતો તેના માનસમાં જે સ્પંદને ઊભાં કરશે, તેનાથી તે પ્રભાવિત થયા વગર રહેશે નહિ. પુરાણોમાં વાર્તા છે કે, રાક્ષસો પાસે એવી એવી તે ઘણી વિદ્યાઓ હતી કે જેથી તેઓ કયારેક મોટા શરીરમાંથી નાનું શરીર બનાવી લેતા અને કયારેક નાનાં શરીરમાંથી મોટું શરીર બનાવી લેતા. આમ ભલે શરીર નાનું હોય કે મેટું, આખરે તો તે રાક્ષસ જ છે. તેમ કુટુંબ પરિવારના વિસ્તારને સંકેચી, ઘરની મમતાને છેડી, વિસ્તારને ઘટાડી, સંસારને ટૂંક કરવા આપણે ભલે પ્રયત્ન કરીએ, પણ તે સંકેચાએલા વિસ્તારમાં પણ વિસ્તૃત જગતની વિસ્તૃત માયા Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર અને મમતા, નાનકડા રાક્ષસનું શરીર બનાવી, વાસ કરીને પડી હેાય છે. એટલે સંસારથી નાસવાના આપણા પ્રયત્નમાં પણ સંસારના જ પડછાયાની આપણને એથ મળે છે. સંસાર પ્રાયઃ છૂટત નથી. આ રીતે સંસાર સતત આપણી પાછળ જ પડયા છે. આપણે આપણી જાત ઉપર ચાહે તેટલા નિયંત્રણા અને નિયમના મૂકીએ, છતાં નિયમનેા અને નિયત્રાની આધીનતામાં પણ સંસાર પોતાની જગ્યા, પોતાનું સ્થાન, સુરક્ષિત મનાવી લે છે. માણસ ઘર છેોડી મદિરમાં જાય, ધન છોડી ધનો આશ્રય લે, પદ્મા મૂલક મમતાના ત્યાગ કરી પરમાત્માની ભકિત તરફ વળે, પરંતુ એ બધી મનની ચાલાકી છે. મન એકમાંથી કંટાળી બીજાને આશ્રય અવશ્ય શોધે છે પરંતુ તેમ કરતાં તે મરી જતું નથી. ન મરવા માટેના જ તેના આ બધા મરણિયા પ્રયાસો છે. અનેક જાતની ઊથલપાથલા, ઝ ંઝટો અને નકામી પીડાઓના લાંબે વિસ્તાર ઘટાડી, ભલે તે આશ્રમના આશ્રય શાધે, પરંતુ આશ્રમમાં પણ અનેક ધમાલા અને ઊથલપાથલા ઊભી થાય તેવું વાતાવરણ સર્જવામાં મન કશી જ કમી રાખવાનુ નથી. મનના તે સ્વભાવ છે. મનને માર્યા વગર સર્વોત્તમ સત્તા હાથમાં આવે તે પશુ તે નકામી છે. મન મરી ગયા પછી જ તે સવેાત્તમ સત્તા બંધનરૂપ થતી નથી. આખું જગત તે મનના વિસ્તાર છે. સંસારની મૂળભૂત ગંગોત્રી મન છે. મનને સ ંકેલવાની સાથે સંસાર સ'કેલાઈ જાય છે. મન અને સંસાર એમ બે ભિન્ન શબ્દો ભલે રહ્યા, હકીકતે તે અને એક જ છે સંસારને નાના કરવા છતાં સંસારનુ મૂળ જે મન છે, તેને મારવાના પ્રયત્ન ન કર્યાં, તે તે નાના સંસારમાં પણ અનેક ઝઘડા ઊભા થયા જ કરવાના. આ નાના બનાવેલે સંસાર પણ એક દિવસ ખારી થઇ જશે. આપણને એમ જ થઇ જશે કે મારે આવા સંસાર ન જોઇએ. સ્વધર્મનાં આચરણ કરવા માત્રથી કે યમનિયમનાં પાલનથી, વ્રતાદિ અનુષ્ઠાન કરવા માત્રથી કે કઠોર દૈહિક અનાચારા (કઠણ ક્રિયા)થી અથવા તે। કના પસારા ઘટાડી નાખવા માત્રથી અનાસકિત કેળવાતી નથી કે બ્યામેાહ બુદ્ધિ આમૂલ વિલય પામતી નથી. અનાસકિત કેળવવા મનેામય પ્રયત્ના અપેક્ષિત છે. આ સત્યને સમજવા એક નાનકડા દાખલા પર્યાપ્ત થઈ પડશે. આપણે આપણા તાકાની બાળકથી કેટલીક વાર કંટાળી જતાં હાઈએ છીએ. બાળકના જીવનને ઘડવાની કળાની સાધારણ આવડત પણ કેટલાક માબાપા પાસે હાતી નથી. બાળકો તેમને માટે માથાના દુઃખાવા જેવા થઇ ગયાં હાય છે. એક તરફ ખાળા તરફની સહજ મમતા માબાપનાં હૃદયમાં હોય છે ત્યારે બીજી તરફથી તેમનાં માઝા મૂકતાં તોફાના ભારે કંટાળો આપે છે. આવાં બાળકોને પોતાની પાસેથી દૂર ખસેડવા સિવાય, માબાપ પાસે બીજો વિકલ્પ ભાગ્યે જ રહે છે. કોઇ સારા ગણાતા છાત્રાલયમાં તેઓ પોતાના બાળકને મૂકી દે છે. તેમને એ રીતે સુધારવાના તે સાષ અનુભવે છે. પોતાની નજરથી દૂર ગયેલાં બાળકો જે કાંઈ કરતા હાય છે, તે માખાપ પ્રત્યક્ષ Page #282 -------------------------------------------------------------------------- ________________ સંસાર સાગરને તીર : રર૧ ન જોતાં હોવાથી તેની કશી જ પ્રત્યક્ષ અસર તેમનાં માનસ પર થતી નથી. એટલે તેઓ ભારે નિશ્ચિતતા અનુભવતા હોય છે. બાળક પણ છાત્રાલયના ગમતા કે અણગમતા નિયંત્રણને, ઇચ્છાઓ કે અનિચછાએ, સ્વીકાર કે અસ્વીકારની વૃત્તિથી, સ્વીકાર કે અસ્વીકાર વચ્ચે ઝૂલતે હોય છે. ત્યાં તેને ફરજિયાત વહેલી સવારે ઊઠવું પડે છે. સામાયિક અથવા સંધ્યા વંદન કરવું પડે છે. ચાને પ્રતિબંધ હોય એટલે ચા પીવા મળતી નથી. કસરત પણ ફરજિયાત હોય એટલે કસરત પણ ફરજિયાત કરવી પડે છે. પરંતુ જ્યારે રજાઓ પડે છે અને છાત્રાલયને છોડી તે ઘેર આવે છે, ત્યારે છાત્રાલયના આખા વર્ષ સુધી પાળેલા નિયમેની તેનાં જીવન ઉપર કશી જ અસર દેખાતી નથી. ઘેર આવતાંવેંત વહેલા ઊઠવાનું તે ભૂલી જાય છે. સામાયિક કે સંધ્યા વંદનની તે વાત જ કરતું નથી. સામાયિકાદિ નિયમને તે સાવ તે કેરે મૂકી દે છે. કસરતને કેરે મૂકી દે છે. ચા પીવાની તે જાણે તેની હંમેશની ટેવ હોય તેમ ઊઠતાંવેંત તે પીવા લાગે છે. જેમનાં બાળકે છાત્રાલયમાં ભણતાં હશે, તેમને આવો અનુભવ અવશ્ય થતે જ હશે. કારણ માણસ કંઈ માટીને પિંડે નથી. કુંભાર માટીના પિંડાને જે આકાર આપવા માંગે તે આપી શકે છે. ત્યારે બાળકને માટે તે જે ઘાટ તેનાં મનને તમે આપવા ઇચ્છતા હો તે પ્રથમ તે તેના મનમાં ઊતરે જોઈએ. તમે ઈચ્છતાં હું એ વાત જે બાળકના મનમાં ઊતરે નહિ, અને પરાણે તેના પર તમારા વિચારે લાદવા જશે તે છેડે વખત ભલે તે તમારા કહ્યા પ્રમાણે કરશે, પરંતુ આગળ જતાં, તે પરાણે લાદવામાં આવેલા તમારા વિચારોના પ્રત્યાઘાતે તેના માનસ પર પડયા વગર રહેશે નહિ. માટે જ સર્વ પ્રથમ માનસિક સહકારની અગત્યની જરૂર હોય છે. પ્રાયઃ આપણાં બધાંનું મન ખાબોચિયાનાં પાણી જેવું હોય છે. ખાબોચિયાનું પાણી ઉપરથી ભારે શાંત, સ્વચ્છ, અને નિર્મળ દેખાય છે, પરંતુ ભૂલેચૂકે પણ જે એક પથરે અંદર નખાઈ ગયે, તે ખાબોચિયાનું અસલી સ્વરૂપ તરત જ પ્રગટ થયા વગર રહેશે નહિ. ખાબોચિયાના ગંદવાડને પ્રગટ કરવા માટે બીજા કશા જ સાધનની જરૂર નહિ રહે. ખાચિયાને ગંદવાડ જે અંદર સમાયેલું હતું, તે તરત જ પિતાનાં નગ્નસ્વરૂપે પ્રગટ થઈ જાય છે. આજ સુધી આપણાં મને પણ ઘણે કચરો અને ઉકરડો સંઘરેલ છે. મનના અંતઃ સરેવરમાં છૂપાએલી આ ગંદકી, બહારની વસ્તુઓ સાથે સંબંધમાં આવતાં જ અભિવ્યક્ત થયા વગર રહેતી નથી. કોઈ આપણને કટુ શબ્દ કહે કે આપણું ક્રોધને પારે તરત જ અણધારી રીતે ઉપર ચઢી જાય છે. ક્રોધ શું બહારથી આવે છે? બહારના આ શબ્દોએ તે માત્ર આપણામાં પ્રચ્છન્ન રૂપે રહેલી આ ગંદકીને બહાર કાઢવા માટેના એક નિમિત્તની જ ગરજ સારી છે. ક્રોધનાં મૂળ જે મનમાંથી સદંતર ભૂંસાઈ ગયાં હોય, મનમાં તેના કશા જ અવશેષે ન રહ્યાં હોય તે ગમે તેવા સંજોગે ઉપસ્થિત થાય તે પણ ક્રોધને આવિર્ભાવ પામવાને પ્રસંગ આવતું નથી. ભગવાન શ્રી મહાવીર સ્વામી'ઉપર ગોશાલકે તેજલેશ્યા છોડી. તે જેલેશ્યા છેડનાર ગોશાલક કરતાં Page #283 -------------------------------------------------------------------------- ________________ રરર : ભેદ્યા પાષાણુ, ત્યાં દ્વાર પ્રભુ મહાવીર બધી રીતે વધારે શક્તિશાળી હતા. પ્રતિકારાત્મક શક્તિના તેઓ પુંજ હતા. પ્રભુતા તેમનામાં પૂર્ણ સ્વરૂપે પ્રગટી હતી. એટલે તેમનામાં શકિતની કેઈપણ જાતની અપૂર્ણતા નહતી. પરંતુ આ રીતે જેઓ પૂર્ણતાને પામ્યા હોય છે તેમને પ્રતિકાર કરવાનું પછી કઈ જ કારણ રહેતું નથી. તેઓ તે જે સ્થિતિ અને સંગે ઉપલબ્ધ થાય છે તેને વધાવી લે છે. તેમને નથી હોતું તે અંગેનું આકર્ષણ કે નથી હોતું તેના તરફનું વિકર્ષણ. જે અસ્તિત્વને સ્વીકાર્ય હોય તે તેમને પણ મંજૂર જ હોય છે. આપણી મૂળભૂત વાર્તા બહુ પાછળ રહી ગઈ છે. તે સંન્યાસી આશ્રમની આવી ધાંધલભરી સ્થિતિમાંથી ઊગરવા માટે ઉતાવળે થયે. સંન્યાસ જીવનમાં પણ તેને એક જાતનું સંસારનું જ સ્વરૂપ દેખાવા લાગ્યું. પરિણામે તેણે આશ્રમને પરિત્યાગ કર્યો અને હિમાલયની એકાંત ગુફામાં, શાંતિની શોધમાં, આસન જમાવી તે બેસી ગયે. આમ ઘણાં વર્ષો પસાર થઈ ગયાં. ખૂબ શાંત અને એકાંત સ્થાન હતું. તેના મનમાં થયું “હાશ! હવે સંસારથી હું છૂટ. સંસારને પડછાયે જે વળગાડની માફક મારી સાથે સાથે ભમતું હતું તેને હવે માંડ માંડ અંત આવે. હવે તેના મનમાં સંસાર છૂટ્યાને આનંદ જન્મે. કેટલી શાંતિ! કેવી શૂન્યતા! કેવું પ્રાકૃતિક સૌંદર્યભર્યું વાતાવરણ! નિસર્ગને વિવિધરંગી ઈશ્વરીય સ્વરૂપોના આવાં દર્શન મને આજ સુધી કયાંય થયાં નહોતાં. ઈશ્વરને અનુગ્રહ અને કૃપાપૂર્ણ પ્રસાદ હવે મારા ઉપર ઊતર્યો !: ગુફાનાં એકાંતમાં આ રીતે રહેતા સંન્યાસીને, કેઈના પણ સંપર્કમાં ન આવવાનાં કારણે, પિતાને શાંતિ અને સમાધિની સંપ્રાપ્તિ થઈ ગઈ છે એવી ભ્રાંતિ ઊભી થઈ! ઘણા દિવસોના એકાંતથી પણ માણસ મુંઝાઈ જાય છે. એકની એક સ્થિતિમાં લાંબા વખત સુધી રહેવા માણસ ટેવાયેલ નથી. મનુષ્ય સ્વભાવની આ નબળાઈ તે સંન્યાસી પાસે પણ આવી ઊભી રહી. એક વખત ગુફામાં એકાંતની સાધના કરતાં અને સાધને મેળવી લેવાની ભ્રમણામાં તે ગુફામાંથી બહાર નીકળે. પાસેની કેઈ સારી એવી વસતીમાં ભિક્ષા માગવા રવાના છે. એક ગૃહસ્થને ઘેર તે ભિક્ષા માટે ગયે. તે ગૃહસ્થને એક છોકરો હતું, જે હતું તે નાને, પણ ભારે તેફાની હત. બરાબર આ જ વખતે તે છેક બારણાની સાંકળ ખખડાવી રમવા લાગે. ખરેખર તે બાળ બ્રહ્મ આ રીતે નાદ બ્રહ્મમાં લીન થયે. પરંતુ પિલા સંન્યાસીને આ નિર્દોષ અને નિષ્પાપ બાળકની સાંકળ ખખડાવવાની ક્રિયા અસહ્યા થઈ પડી. તેની અંદરની કહેવાતી આટલા વખતની શાંતિ જાણે એક સામટી પ્રતિક્રિયા કરવા ઉભી થઈ હોય તેમ ધમાં લાલચેળ થઈ તે કહેવા લાગ્ય: આ છકરે છે તે નાને, પરંતુ એની ધાંધલ ભારે ગડબડ મચાવનારી છે. ગુફામાં રહીને તેણે પિતાનું મન એટલું બધું નબળું પાડી દીધું હતું કે, બાળકની રમતને જરા જેટલે ધકકે પણ તે સહન કરી શક્યું નહિ. જરાક સાંકળને અવાજ થયે કે અંદર અશાંતિના આદેલને આંદોલિત થઈ ઊઠયાં. ગુફામાં ગયા પછી પણ સંસાર તેની સાથે ને સાથે જ રહ્યો. આવે છે આ સંસાર સાગર ! Page #284 -------------------------------------------------------------------------- ________________ સંસાર સાગરને તીર : ૨૨૩ આ સંસાર સાગરને પાર કરીને, તેની પિલી પાર પહોંચી જવાની આંતરિક વિભૂતિ અને શક્તિસંપદા શ્રાવતી નગરીને પાવન કરી રહેલા મહાપુરુષે શ્રી કેશીકુમાર શ્રમણ અને ગૌતમ સ્વામીમાં છે. આ ઐશ્વર્યાનાં દર્શન ડગલે ને પગલે તે બન્નેની જ્ઞાન ચર્ચામાં આપણને થયા વગર રહેશે નહિ. એટલે હવે આપણે શાસ્ત્રના મૂળ સ્વાધ્યાય તરફ વળીએ. समागया बहू तत्थ, पारवंडा कोउगासिया । गिहत्थाण' अणेगाओ, साहस्सीओ समागया ।। देव-दाणव-गंधव्वा, जक्ख-रक्खस किन्नरा । अदिस्साणं च भूयाणं, आसी तत्थ समागमो ॥ કુતૂહલ વશ ત્યાં ઘણું બીજા સંપ્રદાયના ૫રિવાજે આવ્યા અને હજારે ગૃહસ્થ પણ આ બન્ને મુનિ પુંગની ધર્મ–ચર્ચા સાંભળવા સમુત્સક થઈ ભેગા થયા. દે, દાન, ગંધ, યક્ષ, રાક્ષસ, કિન્નરે, અને અદશ્ય ભૂતને ત્યાં મેળે જામે હતે. આ ધર્મ ચર્ચા સંબંધેના મૂળમાં બન્નેના શિષ્યના માનસમાં જન્મેલે વ્યાપ્ત છે. આચાર ભેદના કારણે અને પરસ્પરમાં શંકાશીલ બન્યા છે, પરંતુ આ ચર્ચા અસામાન્ય અને લકત્તર છે એમ એકત્રિત થએલા સમુદાય ઉપરથી અનુમાન થઈ જાય છે. અનેક વ્રતધારી સંન્યાસીઓ, પરિવ્રાજકે કે હજારોની સંખ્યામાં ગૃહસ્થ આકર્ષાય એ તે સમજી શકાય, પરંતુ દેવતાઓ, દાન, ગંધ, યક્ષ, રાક્ષસ, કિન્નરે અને અદશ્ય ભૂતને પણ ત્યાં મેળે જાયે છે. આ અવસર ભાગ્યેજ ઉપલબ્ધ થાય છે. આવી દિવ્ય ચર્ચા ભાગ્યે જ સાંભળવા મળે છે. આ અવસર તે પરમ પુણ્યના ભેગને જ આભારી છે. વળી આવા ઉત્તમ પુરુષનાં દર્શન કેવાં દુર્લભ છે તે પણ શાસ્ત્રના આધારે સમજવા જેવું છે. देवदानव गधव्वा जक्ख रक्खस किन्नरा । बंमयारिं नमसति दुक्कर जे कर ति ते ॥ દુષ્કર બ્રહ્મચર્ય વ્રતને સ્વીકાર કરનાર મહાપુરુષ પ્રત્યે માણસેજ માત્ર આકર્ષાતા નથી દે અને દાનવે પણ તેમનાં ઘર બ્રહ્મચર્યવ્રતથી આકર્ષાય છે. વળી अन्य स्थाने कृत पाप धर्मस्थाने विमुच्यते । धर्म स्थाने कृत पाप वज्रलेप भविष्यति ।। આવા સત્પરુષે જ્યાં બિરાજતા હોય, ત્યાં ભૂમિ પવિત્ર તીર્થભૂમિ બની જાય છે અને આવી તીર્થભૂમિમાં અન્ય સ્થાને કરેલાં પાપ ધોવાઈ જાય છે. પરંતુ ધર્મસ્થાનમાં કરેલું પાપ વજલેપ બની જાય છે. પિતાના પાપોનું પ્રક્ષાલન, પુણ્યનું ઉપાર્જન, ધર્મચર્ચાનું શ્રવણ, મહામુનિઓનું દર્શન, જેવાં એક સામટાં લાભે તે અનેરા પુણ્યના પ્રકર્ષથી જ ઉપલબ્ધ થાય છે. આ અલૌકિક સુભગ સંગ આજે સહજ ઉપલબ્ધ થયે છે એટલે એને લાભ લેવા જેને ખબર પડી છે, તે સૌ કેઈ આવ્યાં છે. માત્ર માનવ મહેરામણને જ નહિ, દેવો અને દાનવેને પણ મેળે જામ્યો છે. હવે આગળ શું થશે તેના ભાવભેદો અવસરે. Page #285 -------------------------------------------------------------------------- ________________ જન્માષ્ટમી પ આજે શ્રીકૃષ્ણના જન્મ દિવસ છે. શ્રીકૃષ્ણ ભારતીય સંસ્કૃતિના સ ́રક્ષક છે, એટલુ જ નહિ પણ પ્રત્યેક ભારતીના હૃદયમાં તેમનુ આગવુ અને સન્માનભર્યું સર્વોચ્ચ સ્થાન છે. એટલે કૃષ્ણના આદર્શ વ્યક્તિત્વની પ્રતીતિ રૂપે આજે હિન્દુ સમાજમાં તેમની જયંતિ ભારે ધૂમધામ અને ઉલ્લાસથી ઊજવાઈ રહી છે. કૃષ્ણ શબ્દના એક અથ આકર્ષિત કરવું એવા થાય છે. આકર્ષિત કરવું એટલે ખેચવુ. ખેંચવાની જેનામાં ક્ષમતા હેાય તે કૃષ્ણ ! જેના તરફ બધી વસ્તુ આપોઆપ ખેંચાય તે ચુંબક શ્રીકૃષ્ણ પણ હિન્દુસમાજના એવાજ એક વિશિષ્ટ શકિત ધરાવતા શિક્તશાળી ચુંબક હતા. શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ અલૌકિક અને અદ્ભુત છે. એટલે આજે આપણે એમના વિષે અધ્યાત્મમૂલક ચર્ચા વિચારણા કરવી છે. હિન્દુ ધર્મમાં એમને વિષ્ણુના અવતાર તરીકે માનવામાં આવે છે. એમાં પણ થાડેઘણે અંશે અસામંજસ્ય ઊભુ` છે. ઘણાનું માનવું છે કે, ગીતાના ગાયક કૃષ્ણ અને શ્રીમદ્ ભાગવતના કૃષ્ણ એક હોઈ શકે નહિ. અને વચ્ચે કોઇ સીધા ઘનિષ્ટ સંબંધ નથી. બંનેમાં એકદમ પાČકય દૃષ્ટિગોચર થાય છે, માત્ર પાકય જ ષ્ટિગોચર થતું નથી, બંને જુદી જુદી દિશાની જુદી જુદી વ્યક્તિઓ હાય તેમ જણાય છે. બ ંનેનુ બિ ંદુ પણ જુદુ' જુદુ દેખાય છે. આ બંને વચ્ચે એકરૂપતા સાધવાના આપણા પ્રયાસ નથી. કદાચ આપણું મન તે માટે તૈયાર પણ ન હેાય. તેનાં કારણેા બહુ સબળ અને સ્પષ્ટ છે. ગીતાના કૃષ્ણે ધીર, ગંભીર અને આધ્યાત્મિક જ્ઞાનનાં શિખરે પહેાંચેલા જણાય છે; જ્યારે ભાગવતના કૃષ્ણ કનૈયાને કશી જ જવાબદારી કે ગંભીરતાના ખ્યાલ નથી. આ રીતે શ્રીકૃષ્ણને, એ કૃષ્ણના અલગ અલગ રૂપમાં જોવાનું આપણને મન થશે. આપણે કહીશું કે શ્રીકૃષ્ણ એક હોવા છતાં તેમનું વ્યકિતત્વ એ ભાગોમાં વિભાજીત છે. કૃષ્ણ કયારેક એક જાતની વાત કરે છે તો કયારેક બીજી જાતની વાત કરે છે. એક જ વ્યકિતમાં એ પૃથક્ પૃથક્ વ્યકિતત્વ કામ કરી રહ્યું છે. ઇતિહાસન્ન પ્રકાંડ પ`ડિતને પૂછીશું, તે તે કહેશે કે એક માણસ અનેકની વૃત્તિ અને કાર્યક્ષમતા ધરાવે એ અશકય છે. એક જ માણસ જુદા જુદા ઘણા માણસા જેવા હાઈ શકે તે માની શકાય તેવુ નથી. તે ખેલી ઊઠશે કે ગીતાના મહાયોગી કૃષ્ણ કેવા અને ભાગવતના રાસવિહારી રસિક લીલાધર કૃષ્ણ કેવા ? મને એક હાઇ શકે નહિ. આ બધું સત્ય હોવા છતાં કૃષ્ણનાં વ્યક્તિત્વને વિભાજીત કરી, ખાળ કૃષ્ણ, યુવા કૃષ્ણ, દ્વારિકાધીશ કૃષ્ણ અને ગીતાના રચિયતા મહાન ચેગી કૃષ્ણનાં એક અને અખંડ સ્વરૂપ પ્રત્યે જો ઉઢાસીનતા કેળવીશું તે સચ્ચિદાનંદ, બંસીધર, હસતા, ગાતા, નાચતા અને ગોપાલે સાથે Page #286 -------------------------------------------------------------------------- ________________ જન્માષ્ટમી પર્વ : ૨૨પ રમતા, રાચતા, રાસલીલાના રસિક તેમજ ગોકુળ-મથુરાને સંબંધ ભૂલી જતા કૃષ્ણનાં કામણગારા વિવિધ રૂપે અને રંગનાં આંતરિક રહસ્યને સમજવામાં આપણે ભૂલથાપ ખાઈ બેસીશું. કૃષ્ણ તે તેમનાં પરસ્પર વિરેધી છતાં એક સાથે રહેલાં રૂપમાં જ પરિપૂર્ણ છે. તેમનાં એક અને અખંડ વ્યકિતત્વનાં દર્શનમાં જ તેમની મહામૂલી મહત્તા અને ગૌરવભરી ગરિમા છુપાએલી છે. કૃષ્ણ એટલે એકમાં અનેક અને અનેકમાં એક! એ જ તેમને મહિમા છે, એમાં જ તેમના વ્યકિતત્વની ચમક છે. જે કૃણ વાંસળી વગાડી નાચી શકે છે તે સમય આવતાં સુદર્શનચક હાથમાં લઈને લડી પણ શકે છે. બીજા સાથે લડવાની કે યુદ્ધ કરવાની તે વાત દૂર રહી, પણ તેના પરમ પ્રિય સખા અર્જુન સાથે પણ પ્રસંગ આવ્યે તેઓ યુદ્ધમાં ઊતરી શકે છે! જે કૃષ્ણ મહીની મટુકીને પ્રેમ કાંકરીથી ફેડી શકે છે એ જ કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધની નેબતે અને પાંચજન્ય જેવા શંખના વનિ સાથે “ગીતા બેને ગંભીર ઘોષ પણ કરી શકે છે! તે બાલમુકુંદ માખણચાર પણ હોઈ શકે છે અને પરમાગી પણ! આ છે શ્રીકૃષ્ણના વ્યક્તિત્વની સ્વધર્મતા ! આવું વિરોધી વ્યક્તિત્વ રામ, મહાવીર કે બુદ્ધમાં જોવા મળતું નથી. તેમના જીવન તે સમાનતા અને સમરસથી ભરેલાં મેળ સુમેળવાળાં છે. એટલે આ બધા પુણ્યશ્લેક પુણ્યાત્માઓ અને પરમાત્માની પ્રભુતા સમજવી સરળ છે, પણ આંટીઘૂંટીવાળું કૃષ્ણનું વ્યક્તિત્વ સમજવું જરા કઠિન છે. શ્રીકૃષ્ણ અનેક વિધાની વચ્ચે સમાગમ છે–સમસ્ત વિરોધોનો સમાગમ. એટલે દેખાતા અને જણાતા વિરોધને વિરોધી થવાનું કશું જ મહત્વનું કારણ નથી. કારણ સમગ્ર જીવનનું સત્ય જ વિવિધરંગી વિરોધને સમાગમ છે. આ કહેવાતા વિરોધમાં વિસંવાદિતા કે વિસંગતિ પારમાર્થિક રીતે હોતી નથી. એક માણસ પિતા પણ હોય છે અને પુત્ર પણ હોય છે. આજે જે બાળક કે યુવક દેખાય છે, તે જ સમય જતાં વૃદ્ધ થાય છે. એ બધામાં શાબ્દિક વિધ ભલે જણાય, પણ હકિકતે તે તેમાં અવિરેાધ અને સુમેળ જ હોય છે. બાળક અને યુવક પ્રતિ ક્ષણ વૃદ્ધિ પામતા હોય છે અને અંતે બંને વૃદ્ધાવસ્થાને આરે આવીને ઊભા રહે છે. એટલે આપણે અનુક્રમે બાળકને યુવક અને યુવકને વૃદ્ધ, એમ સરળતાપૂર્વક ભાવિમાં છુપાયેલી સંજ્ઞા આપી શકીએ છીએ. સુખ અને દુઃખ, પ્રકાશ અને અંધકાર, જન્મ અને મૃત્યુ, શાંતિ અને અશાંતિ આપણી કલ્પનામાં બે પૃથફ વસ્તુઓ છે. શબ્દ અને શબ્દાર્થ બંનેમાં આ કંઢો પરસ્પર વિરોધી છે. છતાં જ્યારે જીવનની સૂફમ સમીક્ષા કરીશું તો ડગલે ને પગલે આપણને જણાશે કે દુઃખ સુખ થઈ જાય છે અને સુખ દુખ થઈ જાય છે. સવાર સાંજ થઈ જાય છે અને જન્મ મૃત્યુ બની જાય છે. પ્રકાશ અંધકાર બની જાય છે અને અંધકાર પ્રકાશમાં ફેરવાઈ જાય છે. કેમકે જીવન સમસ્ત વિરોધને સમાગમ છે. ભિન્ન જણાતી આ વસ્તુઓ ભિન્ન નથી પણ અભિન્ન છે. એક જ શક્તિની બે બાજુ છે. એક જ શક્તિના બે ખેલ છે. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર આ કારણે હિન્દુ સમાજમાં બાકીના બધા અવતારો અંશાવતારે છે પણ પૂર્ણાવતાર તે માત્ર કૃષ્ણ જ છે. પૂર્ણાવતાર માનવા પાછળનું રહસ્ય એ છે કે, કૃષ્ણનાં જીવનમાં એક સંગીત, એક સ્વર અને એક અપૂર્વ આનંદ તેમજ અલૌકિક નૃત્યનાં દર્શન થાય છે. જીવનની પૂર્ણતા જ્યારે કેઈ એક વ્યકિતમાં સેળે કળાએ ખીલે છે, ત્યારે તેમાં અનેક વ્યકિતઓ એક સાથે ફલિત થતી દેખાય છે. તેમની અસંગતિઓમાં એકસંગતિ હોય છે, અનેક વિસંવાદમાં પણ વાદિતા હોય છે અને વિવિધ વિધિમાં પણ એક અવિરોધ હોય છે. કૃષ્ણના સમગ્ર જીવનના નિષ્કર્ષ રૂપે તેમનાં જીવનના આ માધ્યમને જે યથાર્થ ખ્યાલ આવી જાય, તે કૃણ સંબંધમાં જે પાયાની ગેરસમજણ અને ભૂલે થાય છે તે ન થાય. કૃષ્ણના જીવનમાં રહેલી એજ્ય અને સમાનતાની પારમાર્થિક દષ્ટિ જે યથાર્થ રૂપે આપણામાં જન્મે તે કૃણને સમજવામાં તેને અન્યાય થવાનો ભય ન રહે. હવે એમનાં જીવનની વિશિષ્ટતાઓ અને રહયે પણ સમજવા જેવાં છે. અત્રે તેને સમજવા યત્કિંચિત્ પ્રયત્ન કરીએ. તળુસાર કૃષ્ણને જન્મ અંધકારપૂર્ણ રાત્રિમાં થયે. કૃષ્ણ તે એક પ્રતીક છે. બધાંને જન્મ અંધકારભરી રાત્રિમાં જ થાય છે. આપણા જ જન્મની વાત નથી, જગતની કઈ પણ વસ્તુ પ્રકાશમાં જન્મતી નથી. એક બીજ પણ અંકુરિત કે પ્રસ્કુરિત થાય છે તે તે પણ પૃથ્વીના અંધારાભર્યા પેટાળમાં જ જમે છે. જન્મ સદા અંધારામાં થાય છે અને ફૂલ સદા પ્રકાશમાં જ ખીલે છે. પ્રકૃતિની આ રહસ્યભરી પ્રક્રિયા છે કે જન્મ સદા અંધારામાં જ સંભવિત બને છે. આ તે સ્થૂલ જન્મ, કે જેને આપણે જન્મના નામે સ્પષ્ટરૂપે ઓળખીએ છીએ તેની વાત થઈ, પરંતુ જ્યારે જ્યારે કઈ પણ વસ્તુને જન્મ થાય છે, ત્યારે તેનાં મૂળે સઘન અંધકારમાં જ હેય છે. ભલે પછી તે કાવ્યને, સંગીત, ચિત્રને, શિલ્પ, ધ્યાનને કે સમાધિનો, ગમે તેને જન્મ કેમ નથી હોતો ! જ્યાં પ્રકાશને પહોંચવાને કશોજ અવકાશ નથી, જગતને કહેવાત પ્રકાશ જ્યાં પ્રવેશ પામી શકતું નથી, તે મનના અતલ ઊંડાણમાંથી તેને જન્મ થાય છે. જન્મ માટેની આ સામાન્ય અને સાર્વજનિક પ્રક્રિયા છે. કૃષ્ણને જન્મ કારાગૃહમાં થાય છે તે પણ એક પ્રતીક છે. કને જન્મ કારાગૃહમાં નથી થત? જન્મ જ એક બંધન ઊભું કરે છે. જન્મથી એક લક્ષ્મણરેખા બંધાઈ જાય છે અને સીમા નિત થઈ જાય છે. શરીરનાં એકઠામાં પૂરાઈ-બંધાઈ જવું એથી બીજું મેટું બંધન આત્મા માટે કેઈ નથી. આત્માનું મોટામાં મોટું જેલખાનું શરીર છે. આવાં આધ્યાત્મિક રહસ્યને એતિહાસિક ઘટના માની લેવામાં આવે ત્યારે તેની પરમ કાવ્યાત્મકતા અને આધ્યાત્મિકતા ભૂલાઈ જાય છે. હાં મૃત્યુની અંતિમ ક્ષણે જે આ કારગૃહમાંથી સદાને માટે મુક્તિ મળી જાય, તે જીવનની યાત્રા સફળ અને સાર્થક થઈ જાય. પરંતુ મૃત્યુ સદા સર્વદા મુક્તિ દાયક નીવડતું નથી. જેમ જન્મ બંધનમાં થાય છે તેમ સંભવ છે કે મૃત્યુ પણ કારાગૃહને એક ભાગ કે નવા કારાગૃહના નિર્માણની માત્ર ભૂમિકા જ હોય ! Page #288 -------------------------------------------------------------------------- ________________ જન્માષ્ટમી પર્વ : ૨૭ કૃષ્ણના જીવન સાથે જન્મથી જ જોડાયેલી એક વાત એ છે કે તેને કંસથી મૃત્યુનો ભય છે ! જન્મ પહેલાં પણ મળેલી આ ધમકી ગૂઢ અને ગંભીર પ્રતીક છે. જન્મ પછી મૃત્યુને ભય કેને નથી? જન્મ થતાંની ક્ષણેજ મૃત્યુને પ્રારંભ સંભવિત છે. જન્મની સાથેની મરણની ઘટના સંલગ્ન છે. જન્મની એક ક્ષણ પછી પણ મૃત્યુ ઘટી શકે છે. કારણ જન્મ પછી પ્રતિપળ મૃત્યુની શક્યતા છે. મૃત્યુ માટે એક જ વસ્તુ જરૂરી છે અને તે જન્મ. જન્મની બીજી જ ક્ષણે, મરણ માટે એક બાળક જેટલે ગ્ય ગણાય છે, એટલે જ સે વર્ષ સુધી જીવેલે માણસ પણ ગણાય છે. મૃત્યુ માટે બીજી કશી જ યોગ્યતા અનિવાર્ય નથી. માત્ર જન્મ એ જ મૃત્યુનું મૂળ છે. જીવન તે મરવાની એક લાંબી પ્રક્રિયા જ છે, જે જન્મની ક્ષણથી શરુ થાય છે અને મૃત્યુની ક્ષણે પર્યવસાન પામે છે. કૃષ્ણ જીવનમાં આશ્ચર્ય અને ઐશ્વર્યનાં દર્શન સ્થળે સ્થળે થાય છે. મૃત્યુનાં વાવાઝોડાનો સામને તેમને ક્ષણે ક્ષણે કરે પડે છે. પરંતુ તેમાં તેઓ ક્ષેમકુશળ પાર ઉતરે છે અને તેને ઊની આંચ પણ આવતી નથી. મારનાર પોતે જ મૃત્યુના પંજામાં સપડાય અને તેને મૃત્યુને સ્પર પણ ન થાય, એ જ આશ્ચર્ય અને ઐશ્વર્ય ! કૃષ્ણને માટે મૃત્યુ તેિજ મરી જાય છે. મૃત્યુના બધા ઉપાયો એમની સામે નાકામિયાબ બને છે. આવા મૃત્યુંજયેના જીવનને આપણને કશો જ પરિચય નથી કે જેમનાં જીવન દ્વારે મૃત્યુ હંમેશાં હારી જાય છે. આપણું જીવન જોઈએ તે જીવંત જીવન નથી. આપણે તે જીવતાં છતાં મરેલાં જેવાં છીએ, પામર છીએ, કંગાલ છીએ, અને દુર્બળ છીએ કે મૃત્યુની એક સાધારણ થપાટ પણ આપણને બસ થઈ પડે. કૃષ્ણનું જીવન એવું છે કે જેમની પાસે મૃત્યુ વિવિધ રૂપે વિવિધ સ્વાંગમાં આવે છે, પરંતુ કૃષ્ણને તે સ્પર્શી પણ નથી શકતું. ખાલી હાથે હારીને પાછું વળે છે. આ બધાં રૂપક કથાનાં રૂપમાં ગુંથાઈ ગયાં છે. તેનું રહસ્ય માત્ર એટલું જ છે કે મૃત્યુ અનેકરૂપે માનવીને ઘેરતું હોય છે, પરંતુ કૃષ્ણ જેવી કે વિરલ વિભૂતિ જ તેમાંથી મુક્ત રહે છે અને મૃત્યુ પિતે જ પ્રતિ ક્ષણ હારતું જાય છે. અંતમાં કહીએ તો મૃત્યુ પોતે જ મરી જાય છે અને તેના બધા ઉપાયે નિષ્ફળ નીવડે છે. આવા શ્રીકૃષ્ણના જીવનને પ્રતીક માની, આપણે બધાં આપણું જીવન સાથે સનાતનરૂપે સંકળાયેલ આ કાવ્યાત્મક કથાઓના પારમાર્થિક સત્ય સ્વરૂપને સમજવા યથાર્થ પ્રયત્ન કરીશું, તે આપણે જ નિઃશંક કૃષ્ણ થઈ શકીશું. સમય ઘણો થઈ ગયો છે. એટલે હવે શ્રીકૃષ્ણના પરમપ્રિય સખા શ્રી સુદામાના વિશિષ્ટતમ સંબંધની સામાન્ય ચર્ચા કરી, આ વાતને સમાપ્ત કરીશ. તે મુજબ કહેવાય છે કે કૃષ્ણ પિતાની બાલમૈત્રીનાં માધુર્યભર્યા સંબંધની યાદમાં સુદામાને કુટુંબ નિર્વાહ માટે પક્ષ રીતે જે આપ્યું, તે સુદામાની યેગ્યતા અને પ્રભુતા કરતાં વધારે હતું. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ : મેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર દ્વારિકાધીશ પોતે સિંહાસન ઉપરથી ઊઠીને, હડી કાઢીને સુદામાને ભેટવા દોડે, માત્ર ત્રણ મૂઠી તાંદુલના બદલામાં ત્રણ લેકનું રાજ્ય આપી દે એ સાંભળીને આપણને આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે. આપણી શક્તિ અને ગ્યતા મર્યાદિત છે. એટલે આ અમર્યાદિત ઐશ્વર્યયુક્ત દાનની વાત આપણને મહાપ્રયાસે અને મહામુશ્કેલીથી ગળે ઊતરે છે. પરંતુ હકીકતે તો કૃષ્ણ કરતાં સુદામાનું દાન વિશિષ્ટતમ અને કિલષ્ટતમ હતું, એ સત્ય પણ સહેલાઈથી સમજાય તેવું નથી. એ સમજવા માટે તે સુદામા જેવી સ્થિતિ, અને પ્રભુપ્રેમ ભીનું ઉત્કટ પ્રેમથી સભર હૃદય જોઈએ. મુઠ્ઠી તાંદુલના બદલામાં અષ્ટસિદ્ધિ અને નવનિધિ સાથે ત્રણ લેકનું સામ્રાજ્ય આપી દેવાની વાત વધારે પડતી લાગે, છતાં રહસ્યભરી અને જાણવા જેવી છે. કૃષ્ણપ્રેમના પ્રતીકરૂપે પ્રેમથી ભેટ ધરવા તાંદુલ ભેગા કરવાનું કાર્ય સુદામા માટે જેટલું કઠિન હતું, તેટલું કદિન ત્રણ લોકનું સામ્રાજ્ય આપવાનું શ્રીકૃષ્ણ માટે કઠિન ન હતું. ગરીબ માણસની મરણમૂડી સમાં પાંચ રૂપિયા વિરાણી ભાઈઓના લાખ રૂપિયા કરતાં જરાયે ઓછી કિંમતના નથી હતા. એટલે ખરા અર્થમાં જોઈએ તો ખરું દાન સુદામાનું હતું. સુદામાની દારિદ્રય ભરેલી દયનીય અને હૃદયદ્રાવક ગરીબીને સાચો અને જીવંત ખ્યાલ આપણને નથી આવતું એટલે તેનાં તાંદુલની કિંમત પણ ક્યાંથી સમજાય? કૃષ્ણને તે આ મિત્ર તરફથી પ્રદર્શિત થયેલ મૈત્રી ભાવને માત્ર જવાબ હતો. જે બહુ મટે નહિ, છતાં પણ મોટામાં મોટે હેઈ શકે તેટલે! પહાડની ખીણમાં, આપણે જ્યાં એક અવાજ કરીએ ત્યાં, તે ખીણ તે અવાજને સાતગણે કરી પ્રતિધ્વનિરૂપે પાછો વાળે છે. ખીણને આપણે અવાજની અંશમાત્ર પણ આતુરતા કે પ્રતીક્ષા ખપતી નથી. તે આપણા અવાજને જવાબ વાળવા તૈયાર નથી. છતાં પ્રતિધ્વનિ સંભળાવવાની તેની પ્રકૃતિ છે–વભાવ છે. તે ત્રણ મૂઠી તાંદુલના બદલામાં ત્રણ લેકનું સામ્રાજ્ય આપવું એ પણ ખીણની જેમ જ શ્રીકૃષ્ણને સ્વભાવ જ માનીએ. સુદામા જેવી ભક્ત અને ઉદાત્ત પ્રેમી વ્યક્તિની ભેટરૂપ અવાજના જવાબમાં, શ્રીકૃષ્ણ તે ભેટને હજારે કે લાખો ગણી કરીને, તેને સન્માનપૂર્વક જવાબ વાળ્યું હોય તો તે સ્વાભાવિક છે. અત્રે વિચારવા જેવી એક ખાસ વાત તે એ છે કે, ગરીબ હંમેશાં માગવા જાય, પણ ગરીબ કામ તે કૃષ્ણને આપવા આવ્યો હતો. આ રંક દેવા જાય છે ત્યારે તેનાં એશ્વર્યનો જોટે જતો નથી. આનાથી ઊલટી વાત શ્રીમંતની છે-અમીરની છે. અમીર આપવા જાય, પરંતુ આપવાને બદલે ભિક્ષાવૃત્તિ કરે ત્યારે વાત જુદી જ થઈ જાય છે. સુદામાને બુદ્ધ અને મહાવીર સાથે સરખાવીએ તે સંભવ છે કે આંશિક સત્યનાં દર્શન થશે. સુદામે ગરીબ છે અને દેવા ગયે છે. મહાવીર અને બુદ્ધ પાસે તે સામ્રાજ્ય છે, છતાં ભીખ માંગવા નીકળ્યા છે. રાજા જ્યારે ભિક્ષુક બને અને કણ કણ માટે કણસતે ગરીબ જ્યારે દાન આપવા નીકળે, ત્યારે તે અર્લોકિક ઘટના લેખાય છે. સામાન્ય રીતે અમીર આપે અને ગરીબ Page #290 -------------------------------------------------------------------------- ________________ સત્સંગ-મહિમા : રર૯ માગે એ સ્વાભાવિક છે. એમાં કશું નવું નથી, પરંતુ અહીં તો સુદામા એવી વિશિષ્ટતમ સ્થિતમાં છે જે સ્થિતિમાં બુદ્ધની ભિક્ષાવૃત્તિ-પ્રેમ સદા શું નથી કરી શક્યો તેને હિસાબ રાખે છે. સામી વ્યકિત પાસે પ્રેમ ગમે તેટલું હોય, છતાં તે દેવા માટે જ આતુર હોય છે. સુદામા શરમના માર્યા પોટલી છુપાવવા પ્રયાસ કરે, કૃષ્ણ તે ગોતી કાઢે, અને ભર દરબારમાં સૌના દેખતાં તાંદુલ આરોગવા માંડે, અમૃત રસને આસ્વાદ માણે, આમ પ્રેમને પારખવા માટે અને સમજવા માટે સુદામા અને કૃષ્ણ જેવાં હૃદય જોઈએ. સત્સંગ મહિમા સામાન્ય જનસમાજની લૌકિક દ્રષ્ટિમાં કેન્સર વ્યક્તિત્વને સમજવામાં હંમેશાં કિલષ્ટતા રહેતી હોય છે. પિતાની અણસમજનાં કારણે, તેમના વિચારે અને વર્તન સાથે તે હંમેશાં વિરોધમાં ઊભું રહે છે. એટલે અતિ માનવોને સમાજ તરફથી પીરસાતાં ઝેર અને અપમાનના કડવા ઘૂંટડા આજીવન પીવા પડે છે. અલૌકિક માણસની દિવ્યતા અને પ્રભુતાને ઓળખવા માટે લોકર ચક્ષુઓ જોઈએ. શંકરની જેમ તૃતીય નેત્ર ઊઘડે તે જ આવા મહાપુરુષોને ઓળખી શકાય છે. અન્યથા તેઓ હંમેશાં સામાન્ય સમજણથી બહાર જ રહે છે. તેમના સરળ અને સીધા માર્ગમાં લેકે પથરા પાથરે છે, કાંટાઓની મર્મભેદી ગૂંચ ઊભી કરે છે, જાણે અજાણે અનેક અવરોધે ઉભા કરે છે અને આમ અણસમજુ સમુદાય કર્તવ્ય બજાવ્યાને સંતેષ અનુભવે છે. પરંતુ પુરુષને આવા વિરેની કશીજ પડી હતી નથી. તેઓ પિતાના કર્તવ્ય ક્ષેત્રમાં કડવા મીઠા અનુભવેનું પાથેય બનાવી, આગળ ને આગળ ચાલતા રહે છે. અણસમજુ માણસેએ પાથરેલ કાંટાઓમાં તેઓ ફૂલનાં દર્શન કરે છે. તેમનું મન નિઃશલ્ય હોય છે. કડવાશ કે કઈ પરત્વે અભાવાનું તેમનાં મનમાં લેશમાત્ર સ્થાન હોતું નથી. તેઓ સદા સ્મિત અને હાસ્ય જ વેરતા હોય છે. પુરુષના આવા સ્વભાવનું એક કવિએ એક શ્લોકમાં સુંદર વર્ણન કરેલ છે. તદુનુસાર घृष्टं घृष्टं पुनरपि पुनश्चन्दनं चारुगन्ध । छिन्नं छिन्न पुनरपि पुनः स्वादु चैवेश्चदंडम् ॥ दग्ध दग्ध पुनरपि पुन: कांचन कांतवर्ण । __-- न प्राणान्तेऽपि प्रकृति विकृतिर्जायते सजनानाम् || ચંદન એક સુગંધી દ્રવ્ય છે. ગમે તેવી કઠોરતમ પરીક્ષામાં પણ તે પિતાને સુગંધ આપવાને સ્વભાવ છેડતું નથી. પથ્થરની સાથે જ્યારે ચંદનને ઘસવામાં આવે છે, ત્યારે પોતે તે ઘસાય છે પરંતુ જેમ જેમ તે ઘસાય છે, તેમ તેમ તે પિતાની સુગંધ મુક્ત મનથી જગતને Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ : ભેદ્યા પાષાણુ, ખેાલ્યાં દ્વાર આપે છે. ઘસનાર તરફ તે જરાપણુ ક્રોધ કરતું નથી કે નથી ઘસાઇ ગયાના ક્ષેાભ અનુભવતું. પેાતાને ઘસનારને પણ તે પેાતાની શીતળ અને મીઠી સુગંધ આપી મુગ્ધ કરે છે. જે કુહાડાથી ચંદનને કાપવામાં આવે છે, તે કુહાડાને પણ તે પોતાના પ્રકૃતિદત્ત સ્વભાવ પ્રમાણે, સુવાસિત કર્યો વગર રહેતું નથી. જેમ ચંદન પેાતાના આ સુવાસિત કરવાના સ્વભાવને મરણાંત જાળવી રાખે છે, તેમ શેરડીના ટૂકડાઓ પણ પેાતાની મીઠાશ, યંત્રામાં પીલાતાં છતાં મૂકતાં નથી. યત્રાની યાતનાભરી પરિસ્થિતિમાંથી પસાર થતાં પણ તે પોતાનાં માને છેડતા નથી. પોતાના શરીરને નીચાવી નાખે છે, પોતે મરી જાય છે પણ પેાતાનાં માધુને મટવા દેતા નથી. એટલુ જ નહિ, પેાતાને યંત્રમાં પીલનારને તે પાત્ર ભરી ભરીને મીઠા રસ આપે છે. સેનાની પરીક્ષા કસેટીએ કસવા માત્રથી પૂરી થએલી ગણાતી નથી. તેને અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડે છે અને એ ટચ સાનાપણાની ખાત્રી કરાવવી પડે છે. આમ છતાં, જેમ જેમ સેનાને અગ્નિમાં તપાવવામાં આવે છે તેમ તેમ તેની ચમક વધતી જાય છે. જેમ અગ્નિમાં તપવા છતાં સાનું એક રિત ભાર પણ પોતાની ચમક ઓછી કરતું નથી, તેમ સત્પુરુષા પણ ગમે તેવી મુશ્કેલીઆમાં, કસોટીએની પળેામાં, પેાતાની પ્રકૃતિમાં આંશિક પણ ફેર પડવા દેતા નથી. સત્પુરુષાના આ સ્વભાવ છે. પોતાના માગ ને કટકાકીણું બનાવનાર તરફ પણ તેમની ફૂલા જેવી કામળ દૃષ્ટિ હાય છે. તેમના પ્રત્યે તેઓ મનમાં કોઇ ડ ંખ કે કાંટા રાખતા નથી. તેમણે પાથરેલા કાંટાઓને તેઓ ફૂલોની શય્યા જ માને છે. કોઇ અસભ્ય શબ્દ કહે કૈશસ્ત્રના પ્રહારથી તેમને લોહીલેાહાણુ બનાવી દે, છતાં તેમનાં હૃદયમાં તેઓ જરાપણુ દ્વેષ કે ઘણા રાખતા નથી. આવા વિધીએ માટે પણ તેમનાં હૃદયમાં પ્રેમનું ઝરણું જ વહેતુ હાય છે. મુરાઈના બદલા ભલાઈથી વાળવા એ જ સતવૃત્તિ છે, સત્પ્રકૃતિ છે, ભારતીય સંસ્કૃતિનુ એ પ્રતીક છે. આજ આને અનુસરીને આપણા દેશમાં વિષ ધર સપને પણ દૂધ પાઈ ઊછેરવાના રિવાજ છે. આવા સત્પુરુષોના સ્વભાવ કેવા ન્યાયાચિત અને સત્ય સાથે જોડાએલા હાય છે તે મર્યાદા પુરુષાત્તમ ભગવાન શ્રીરામના એક જીવન પ્રસંગથી સમજી શકાશે. આમ તે રામનું આખું જીવન જ પરમ આદર્શ પૂર્ણ છે. એટલે રામને થઇ ગયા ભલે ગમે તેટલા વર્ષો થઇ ગયાં હોય, છતાં તેમના પરમેાચ્ચ જીવનની નાની મેાટી પ્રત્યેક ઘટનાએ, જનસામાન્ય માટે આદર્શરૂપ છે, દીવાદાંડીરૂપ છે. લંકાના યુદ્ધમાં જ્યારે લક્ષ્મણ ઘવાયા ત્યારે રામના દુઃખને પાર ન રહ્યો. તેમના જીવનના ઇતિહાસમાં સૌથી વધારે વિષાદ અને દુઃખભરી આ ઘટના હતી. સૌથી વધારે આઘાતના આંચકા તે વખતે તેમણે અનુભવ્યા હતા. રામ હતા તેા મર્યાદા પુરુષાત્તમ, પરંતુ ઉદ્વેગ અને ખિન્નતાએ એ સમયે તેમને ઘેરી લીધા હતા. રાવણુ જેવા દુર્જેય શત્રુને મહાત Page #292 -------------------------------------------------------------------------- ________________ સત્સંગ-મહિમા : ર૩૧ કરવામાં, વિષધર સમા રાવણના વિષદંતને મૂળથી કચડી નાખવામાં અને લંકાનાં રાજ્યને સિદ્ધ કરવામાં, શ્રીરામને લક્ષ્મણજીને ઠેઠ સુધી અસાધારણ સહગ હતો. રામ માટે તેમને ભેગા નાને સૂને નહેતે. આજે એ બધાં ચિત્રો રામની નજર સામે તરવરી રહ્યાં હતાં. રામની ચિંતાને પાર નહોતે. માતા સુમિત્રાને અને દેવી ઊર્મિલાને શું જવાબ આપીશ? અયોધ્યામાં લમણ વગર કેમ પ્રવેશી શકીશ ? વગેરે અને રામના મનને વિહ્વળ બનાવી રહ્યા હતા. લમણની મૂચ્છથી માત્ર રામ જ નહિ, પરંતુ આખી સેના ચિંતામાં ડૂબી ગઈ. ચારે કોર વિષાદ છવાઈ ગયે. રામ જેવા રામ ચોધાર આંસુએ રડવા લાગ્યા. તેમની ચિંતા ખૂબ વધી ગઈ. લક્ષ્મણ પરત્વેના સનેહની પરિસીમા અને વાત્સલ્યની પરાકાષ્ઠા, આ ક્ષણે ગંગાયમુના સ્વરૂપે તેમની આંખમાંથી વહેવા લાગી. આવી નાજુક ક્ષણમાં બરાબર યુદ્ધની ભૂમિ પર જ, એકાએક થએલે લમણજીને વિયેગ રામને માટે અસહ્ય બન્યા હતા. લક્ષમણજીનાં સાહસ, હિંમત, અને શૌર્યનાં જે તે તેમણે લંકા ઉપર ચઢાઈ કરી હતી. યુદ્ધનું પરિણામ આવે તે પહેલાં ભાઈને વિયેગ થવાથી, શ્રીરામ ભારે ચિંતામાં પડી ગયા. લક્ષમણ અને સીતા વગર હું એકલે અધ્યામાં કઈ રીતે પગ મૂકીશ? માતા સુમિત્રા અને દેવી ઊર્મિલાની અશ્રુભરી આંખે લક્મણને માટે તલસતી હશે, તેમને હું શું જવાબ આપીશ? અને હવે આ જ પરિસ્થિતિ રહી તે વિભીષણને પણ લંકાનું રાજ્ય હું કયાંથી આપી શકીશ? આમ અનેકવિધ ચિંતાઓ અને સંકલ્પ-વિકલ્પમાં વાએલા શ્રીરામની આંખમાંથી ફરી આંસુઓની ધારાઓ ચાલી. શ્રીરામ આમ અનેક વ્યથાઓમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યાં તેમના પરમ ભક્ત હનુમાન આવ્યા. રામની ખિન્ન અને વિષાદપૂર્ણ મુદ્રાને જોઈને જ ક્ષણભર તે તેઓ હેબતાઈ ગયા, છતાં હિંમત રાખી તેઓ બેલ્યાઃ “પ્રભે! આ રીતે ચિંતા કરવાથી શું વળવાનું છે? હજી પણ પ્રયત્નોને અવકાશ છે અને તે માટે લંકાના સૌથી કુશળ, નિષ્ણાત અને આયુર્વેદ શાસ્ત્રના પારગામી ચિકિત્સક, વૈદ્યરાજને હું સૂતેલા જ ઉપાડી લાવ્યો છું. યમનાં દ્વાર સુધી પહોચેલાને પણ પાછા લાવી શકે એવા તેઓ નિષ્ણત છે, ત્યારે વીર લક્ષ્મણને ભાનમાં લાવવાની વાત તે તેમને મન શું હિસાબમાં માટે ચિંતા ન કરે, પ્રભો! તેમની ઔષધિ રામબાણ છે. આ વૈદ્યરાજના હાથને સ્પર્શ થતાં જ, જેમ માણસ ઊંઘમાંથી આળસ મરડીને ઊભે થાય, તેમ લહમણજી ઊભા થઈ જશે. માટે ચિંતા ન કરશે. હમણાં જ લક્ષમણજી આંખે ખેલશે. તેમને ફકત મૂછ જ આવી છે, ભગવાન? વૈદ્યરાજ સુષને કુતૂડલભરી દૃષ્ટિથી રામને નિહાળ્યા. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામની સ્તુતિઓ અને વખાણે તેમણે આ જ સુધી ઘણું સાંભળ્યાં હતાં. આજે એમનાં પ્રત્યક્ષ દર્શન થયાં. આજે તેમને સન્મુખ જેવાને પુણ્ય પ્રસંગે પિતાને પ્રાપ્ત થયે. સાક્ષાત્ અનુભૂતિમાં પણ રામ તેવા ને તેવા, સે ટચ સેના જેવા પાર ઉતરે છે કે કેમ, એ જેવાને જાણે આ એક સુંદર અવસર સાંપડે છે, તેમ વિચારી તેઓ બોલી ઊઠયાઃ “રામ! લમણની ચિકિત્સા મારે મન એક Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર સાધારણ વાત લાગે છે. બે મિનિટમાં તેઓ પૂર્વવત્ જાગૃત અને મૂછવિહીન થઈ જશે એવો મારે આંતરિક વિશ્વાસ છે. પરંતુ મારા મનમાં એક પ્રશ્ન ઘોળાઈ રહ્યો છે અને તે એ કે, હું લંકાના અધિપતિ રાવણને વેદ્ય છું. એનાં જ અન્ન પાણી આ લેહીમાં વહી રહ્યાં છે. મારા શરીરનું મેરમ રાવણનું ઋણી છે. વળી આપ અહીં રાવણને મિત્ર કે મહેમાન થઈને પધાર્યા નથી. લંકામાંથી રાવણનાં અસ્તિત્વને મટાડવાની તમારી નેમ છે, તે ભલા તમને આ રીતે સહાયરૂપ થવા જતાં, લેકે મને સ્વામીદ્રોહી તે નહિ કહેને? રાવણના દુશમનની ચિકિત્સા કરવાથી કુતશ્રીની શ્રેણીમાં તે મારી ગણતરી નહિ કરે ને? કર્તવ્યભ્રષ્ટ અને પૈસા પાછળ આંધળી દેટ મૂકનાર જઘન્યતમ વ્યકિત તરીકે તે મારું નામ કલંકિત નહિ થાય ને?” રામ વૈદ્યરાજની આવી વાત સાંભળી સ્તબ્ધ બની ગયા. ભાઈને જીવિત જોવાની સંજીવની જડીબુટ્ટી હાથમાંથી સરી જતી જણાઈ. ભ્રાતૃવ્યામોહ અને કર્તવ્યનિષ્ઠા વચ્ચે લોમહર્ષક યુદ્ધ શરૂ થયું. એક બાજુ વૈદ્યરાજ ચાલ્યા જાય અને લક્ષ્મણજીને પિતાને હમેશને વિયોગ થાય તે પરિસ્થિતિ માટે પિતે તૈયાર નહોતા તે બીજી બાજુ પિતે વૈદ્યરાજને કર્તવ્યભ્રષ્ટ બનાવવા ઈચ્છતા નહોતા. કેટલીક ક્ષણે આમ વ્યામોહમાં પસાર થઈ, ત્યાં અચાનક તેમનાં અંતરાત્મામાંથી સાદ ઊડ્યો અને તેઓ બોલ્યા: “વૈદ્યરાજ ! તમે સાચું કહે છે. અત્યારે અમે રાવણના દુશમને છીએ. લંકામાં અમારું આગમન મિત્ર કે અતિથિ રૂપે થએલ નથી. આપની વાત પણ પારમાર્થિક છે. લક્ષમણની ચિકિત્સા તમારે માટે નિમકહલાલીને બદલે નિમકહરામી ગણાશે, અને તેથી રાવણને માટે દ્રોહ થશે, તે આપની વાત મને બરાબર લાગે છે. તમે સ્વામીદ્રોહી અને કૃતલ્દી થશે નહિ. સત્યના સંરક્ષણ માટે અયોધ્યાના સિંહાસનને ત્યાગ કરતાં પણ મેં અચકો નથી અનુભવ્યું, તે ભ્રાતૃવ્યામોહમાં શું તમને કર્તવ્યભ્રષ્ટ બનાવવા હું તૈયાર થઈશ? પિતાને અપાર સ્નેહ અને માતાની મમતાભરી મૂડીને ત્યાગી મેં ચૌદ વરસને વનવાસ સ્વીકાર્યો, મારા વિયેગમાં મૃત્યુ પામેલા પિતાના મૃત્યુના કારમા ઘાને પણ મેં સહન કર્યો અને આજે માત્ર ભ્રાતૃવ્યાહથી આકર્ષાઈ, તમારા જેવા ઉત્તમ માણસો પાસે સ્વામી હનું શું હું પાપ કરાવીશ? આ તે પુરુષના સત્યની કસોટી છે. આ કસોટીમાં સર્વસ્વ હોમાઈ જાય તે પણ શું? ભાઈ લક્ષમણ ખાતર તમારા કપાળે કૃતફ્લીપણાની કાળી ટીલી લગાડવાનું પાપ હું નહિ વહોરું. તમે ખુશીથી લંકા પાછા ફરી શકે છે. આમ કહી રામ હનુમાન તરફ ફર્યા અને બોલ્યાઃ “હનુમાન ! જે રીતે તમે સુનને લઈ આવ્યા છે, તે જ રીતે તેમને પ્રેમથી તેમને સ્થાને પહોંચાડી આવે.” સુષેને રામ વિષે આજ સુધી ઘણું સાંભળ્યું હતું, પણ આજે તે પ્રત્યક્ષ જોયું. એમની સત્યનિષ્ઠા અને અતિ માનવતાનાં કણોપકર્ણ સાંભળેલાં વખાણેની આજે તેમને સાક્ષાત્ પ્રતીતિ થઈ. તેમને લાગ્યું, શ્રીરામના દર્શન કરી આજે હું કૃતકૃત્ય બન્યો છું. આજ સુધી માત્ર કાનેથી પક્ષ પ્રતીતિ કરી હતી, આજે આંખેથી પ્રત્યક્ષ જોયું. Page #294 -------------------------------------------------------------------------- ________________ સત્સંગ-મહિમા : ૨૩૩ સુષેન એલી ઊઠયા: પ્રભા ! આપ માનવ સ્વરૂપમાં સાક્ષાત્ લેાકેાત્તર દેવ છે. તમારો યશસ્વી ઇતિહાસ યાવચ્ચ દ્રદિવાકર અમર રહેશે. સત્પુરુષાની મંગલ જીભ ઉપર આપનાં પાવન જીવન પવિત્ર કથા યુગ યુગ સુધી રમ્યા કરશે. માળાના પવિત્ર મણુકા ઉપર ભકતા સતત તમારા નામના જાપ કરશે. મને લાગે છે, વી લક્ષ્મણુના ઔષધોપચાર કરવાથી હું કન્ય ભ્રષ્ટ બનતા નથી. વૈદ્યના સંબંધ કદી કેાઇ વિશેષ વ્યક્તિ સાથે હાતા નથી. વૈદ્ય સદા રાગી સાથે જોડાએલા છે. આવેલા રોગીને તિરસ્કાર વૈદ્યની દૃષ્ટિમાં પરમાત્માના તિરસ્કાર છે, પ્રભુતાનું અપમાન છે. વળી વિભીષણની અત્રે ઉપસ્થિતિ છે એટલે મને કૃતઘ્ધીપણાનું પાપ નહિ લાગે. રામની સેવા કદી કાઈને પાપી બનાવે એમ મારું હૃદય સાક્ષી પૂરતું નથી.’ સત્પુરુષો ગમે તેવી વિષમ ક્ષણેામાં પણ પેાતાના સસ્વભાવને પરિત્યાગ કરતા નથી. સત્પુરુષાની પ્રકૃતિ પ્રાણાન્તે પણુ વિકૃત થતી નથી. સત્ય અને ધને માટે તેઓ હુંમેશાં સસ્વ સમર્પવા તૈયાર હૈાય છે. એ જ સત્પુરુષોની સન્નિષ્ઠા છે. આ જગતના સામાન્ય જીવા તાપ–ત્રયથી સંતપ્ત છે. ઉપરથી સુખી અને સંપન્ન જણાતી વ્યકિતઓ પણ આ તાપના પરિતાપથી મુક્ત હોતી નથી. આ પરિતાપે ત્રણ પ્રકારના હોય છે. (૧) આધ્યાત્મિક તાપ (૨) આધિદૈવિક તાપ (૩) આધિભૌતિક તાપ (૧) આધ્યાત્મિક તાપ-જીવ મહારના અને અંદરના વ્યાપારોમાં સદા સક્રિય હોય છે. તેને જ અહંકાર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયા વગેરે નામે ક્રિયા અનુસાર આપવામાં આવે છે. આ જીવ વિભાવ પરિણતિની અસર નીચે માનસિક વિકારો જેવા કે, કામ, ક્રોધ, લેાલ, મેહ, મદ્ય અને મત્સર વગેરેથી ર'ગાઇ જાય છે. આ નબળાઇએના કારણે તે મિથ્યાજ્ઞાનને પ્રાપ્ત થાય છે. સમુદ્રના તરંગામાં અથડાતા લાકડાની માફ્ક સંસારરૂપી ચકડાળમાં તે આમ તેમ ભમ્યા કરે છે. આ વિકારાના શિકાર થઈ દુ:ખાની જે પરપરામાં અટવાય છે તે આત્મમૂલક હાઇ આધ્યાત્મિક તાપ કહેવાય છે. ૨. આધિદૈવિક તાપ-વ્યંતર દેવા તેમજ ભૂતપિશાચાદિ કૃત ઉપસર્ગાને લઇ જીવ સંજ્ઞા શૂન્ય બની જાય છે. તે સારા નરસાને વિવેક ચૂકી જાય છે, ચિત્તભ્રમ અથવા શૂન્યતાની ન સમજાય એવી વિચિત્ર સ્થિતિમાં તે મૂકાય જાય છે, જે માનવ બુદ્ધિની બહારની વાત હેાય છે. આવાં આવાં કારણાથી જે સંતાપ જન્મવા પામે છે તે આધિદૈવિક તાપ છે. નિમિત્તથી જે મુશ્કેલીઓ ઊભી થાય, થઈ જાય કે કાઇ પણુ અણુધાયુ. શારીરિક ૩. આધિભૌતિક તાપ-પદાર્થોના અથવા પરના આકસ્મિક અકસ્માતના ભાગ થઈ જવાય, ફ્રેકચર Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ઃ ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર કષ્ટ આવી પડે તે આધિભૌતિક તાપ છે. આ તાપ-ત્રયથી મુકિત તે તે જ મેળવી શકે નિજ જય અપૂરતા, ઉના થયા છે જાતિ મi | - अममा असंकिलिदा. ते हुति परित्त संसारी ॥ અર્થાત્ જે સાધક જિનવચનમાં અનુરાગશીલ છે, અને જે જિનાજ્ઞા અનુસાર જિન વચનનું યથાર્થ પાલન કરે છે, તે કલેશશુન્ય અને નિર્મળ આત્મા પરિત–સંસારી થાય છે. સંસારમૂલક તાપ-ત્રયથી તે મુક્ત થાય છે. સપુરુષનું સાંનિધ્ય, સગ્રંથનું વાચન અને સદ્ધર્મનું આચરણ જ ત્રણે પ્રકારના તાપને હરનાર છે. એટલે જ કવિજનેએ તાપમાંથી મુક્ત થઈ શીતળતા મેળવવાને આ અમેઘ ઉપાય બતાવ્યું છે चंदन शीतल लोके, चन्दनादपि चन्द्रमाः । चन्द्र चन्दनयोर्मध्ये, शीतला साधु संगति ।। ચંદન અને ચંદ્રમા કરતાં પણ વધારે શીતળતાને અનુભવ પુરુષના સત્સંગમાં ઉપલબ્ધ થાય છે. संगतथी सुधरे नहि, जाका बडा अभाग । जाकु संग बिगडे नहि, ताका बडा सुभाग ॥ पारसमणि के सगसे हुइ कंचन तलवार । तुलसी तीनों ना गये, धार मार आकार || પારસના સંસ્પર્શથી લેઢાની તલવાર સેનાની અવશ્ય બની જાય છે. છતાં તેની ધાર, માર, અને આકાર તે તેવા ને એવા જ રહે છે. બાહ્ય બેખું અવશ્ય સેનાનું થઈ ગયું, પરંતુ તેની ધારની તીણતા કે મારની કુશળતા કે આકારની વક્રતામાં કશે જ ફેર પડતો નથી. પરંતુ તેના પ્રતાપે આ પણ બદલી જાય છે. તે જ કવિના શબ્દોમાં બતાવે છે મન એરા સર કુકર વન, ગુરુ મિસ્ટે સુનાર | तुलसी तीनों ना रहे, धार, मार, आकार ।। એટલે સદ્ગુરુરૂપી સનીના મનરૂપી એરણ પર હિંતપદેશના શબ્દરૂપી ઘણો પ્રહાર જે બરાબર થાય, તે વિકારરૂપી તલવારના ધાર, માર, અને આકાર પણ બદલાઈ જાય છે. તેથી જ કહેવાય છે કે सगत करी ले साधुकी, संगत शिवसुखदातारे જ જ જ Page #296 -------------------------------------------------------------------------- ________________ સંસ્કારોનું પરિબળ મનુષ્ય જાણ્યે અજાણ્યે પ્રતિ ક્ષણ સક્રિય હોય છે. ગણ ગણાય નહિ એટલી ક્રિયાઓ જીવ સતત કર્યા જ કરે છે. તેને કઈ હિસાબ રાખવા પ્રયત્ન કરે છે તેમાં તેને નિષ્ફળતા જ સાંપડે. સૂકમ ક્રિયાઓને કઈ પાર જ હેતું નથી. એટલે સૂક્ષ્મ ક્રિયાઓની વાત એક બાજુ મૂકીએ અને સ્થૂલ ક્રિયાઓના હિસાબ તરફ દષ્ટિપાત કરીએ તે પણ તે બધી ક્રિયાઓને સાચે મેળ મેળવો મુશ્કેલ થઈ જાય છે. રોજની ક્રિયાઓમાં પણ ખાવું, પીવું, ઊંઘવું, બેસવું, ફરવું, કરી કરવી, લખવું, બેલવું, વાંચવું વગેરે સ્થૂલ કિયા તે સૌની જાણીતી છે. આ ઉપરાંત શેખચલ્લીના હવાઈ વિચારોથી પણ માણસ મુક્ત નથી. દરેકની જુદી જુદી અનેકરંગી અને વિવિધલક્ષી મહત્વાકાંક્ષાઓ હોય છે. તેના અગણિત પ્રકારે છે. સહુના માનસિક સ્વપ્નાઓ પણ સરખાં હતાં નથી. દરેક વ્યક્તિનાં માનસિક સ્વપ્નાઓ સ્વપ્નની જેમ પ્રતિ ક્ષણ બદલતાં રહે છે. અમાયા-માયા, રાગ-દ્વેષ, માન-અપમાન, પ્રેમ-ઘણા સુખ અને દુઃખના વિવિધરંગે જુદા જુદા પરિવેષમાં જુદી જુદી રીતે જોવા મળે છે. આ બધી ક્રિયાઓ જીવન ઉપર સંસ્કારની એક આછી, પાતળી, જાડી અને અટલ છાપ અથવા રેખા અંકિત કરે છે “શા યા વિજયા તા તા ૮થતી” એટલે ક્રિયાઓ વય નથી. દરેક ક્રિયા પિતાપિતાની ફલશ્રુતિ અને નિષ્પત્તિનું નિર્માણ કરે જ છે. આપણું આખું જીવન ખરી રીતે આપણે કરેલી વિવિધરંગી ક્રિયાઓના સરવાળા રૂપેજ છે. સંસ્કારો બધાજ સબળા દેતા નથી તેમજ બધા નબળા પણ હેતા નથી. જીવન સબળા અને નબળા સંસ્કારોને એક કષાગાર છે. આપણે બહુ દૂરની દેટ હમણાં મૂકી દઈએ, દીર્ઘકાલીન અતીતના ઇતિહાસમાં દષ્ટિપાત કરવાની વાત એક બાજુ મૂકીએ અને વિચારીએ તે આપણું બાળપણ જ આપણને સ્મૃતિગેચર છે ખરું? તિણુતમ મેઘાશકિત અને પારદર્શી પ્રજ્ઞાશકિત ધરાવતી વ્યકિતને પણ પિતાના બાલ્યકાલીન સંસ્કાર કે ક્રિયાઓની સમૃતિ ભાગ્યે જ હોય છે. કદાચ હોય તે પણ તે સ્મૃતિ એટલી બધી અધૂરી, અપૂર્ણ અને અસ્પષ્ટ હોય છે કે, તેને સ્મૃતિ તરીકે સ્વીકારવામાં પણ આપણે તૈયાર નથી હોતાં. મને વૈજ્ઞાનિકે કહે છે કે, સ્મૃતિને વધારેમાં વધારે સતેજ કરવામાં આવે તે પણ તે ભાગ્યે જ ત્રણ ચાર વર્ષની ઉમરની પહેલાંના કાળમાં ડેકિયું કરી શકે છે, અને ચાર વર્ષની ઉપરની ઉમરના સંસ્મરણો પણ બહુ ચમક્તાં કે તાજાં હતાં નથી. જેમ પાટીનું લખાણ ભૂંસાઈ જાય છે તેમ બચપણની યાદિએ માનવીય માનસની સ્મૃતિમાંથી ભૂંસાઈ જાય છે. જ્યારે વર્તમાનકાલીન આ જીવનની, એટલે કે પાંચ પચ્ચીસ વર્ષ પહેલાંની ક્રિયાઓ વિષેની સ્મૃતિની પણ જયારે આ સ્થિતિ છે ત્યારે પૂર્વભવના સંસ્કારોના સંસ્મરણોની વાત કરવી એ જ અસ્થાને છે. પૂર્વ જન્મના સંસ્કારો તે છેક ભૂંસાઈ ગયા હોય છે. પ્રાયઃ જીવ તે ભવની સ્મૃતિ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ : ભેઘા પાષાણ, ખોલ્યાં દ્વાર મૃત્યુના બેભાન કાળમાં ત્યાં જ મૂકી આવે છે. મૃત્યુની અંતિમ ક્ષણ સુધી જાગૃત રહેનાર, પિતાના મૃત્યુને બીજાનાં મૃત્યુની જેમ સાક્ષાત્ જેનાર, પિતાના મૃત્યુને સાક્ષી થઈ શકનાર, વિરલ જ્ઞાતા, દષ્ટા આત્મા મૃત્યુના સમયે સતત સાવધાન, પ્રસન્નચિત્ત, અને જાગૃત હોય છે. એવી વિરલ વ્યકિતને પિતાનાં પૂર્વ ભવનાં સંસ્મરણે સ્મૃતિગોચર થાય ખરાં, પરંતુ એવા આત્માઓ તે અબજેમાં કઈ એકાદ બે, ગણ્યા ગાંઠયા જ હોય. એવી એકાદ બે વ્યકિતની ઉપસ્થિતિ અપવાદ રૂપેજ સ્વીકારી શકાય. તે નિયમ બની શકે નહિ. એટલે જ આપણે જેવા સામાન્ય કેટિના અને તે પૂર્વભવ હતું કે કેમ, તે વિષે પણ શંકા ઉદ્ભવતી હોય છે. નિષ્કર્ષ એ છે કે, પૂર્વભવની વાત પણ વધારે પડતી છે. આપણે આપણા આ જન્મને જ જરા સૂદ્ધમતાપૂર્વક વિચાર કરીએ, તે પણ જણાઈ આવશે કે, જેટલી ક્રિયાઓ આપણી સ્મૃતિમાં આપણને સંગ્રહીત થઈ છે તેટલી જ ક્રિયાઓ કરી આપણે બેસી ગયેલાં હોઈએ એમ નથી રહેતું. આપણને જેટલી ક્રિયાઓ યાદ છે, અથવા તેની જાગૃત સ્મૃતિ છે તે કરતાં પણ ઘણી વધારે ક્રિયાઓ આપણે કરી હોય છે, વધારે જ્ઞાન પણ મેળવ્યાં છે. પરંતુ તે બધામાંથી મોટા ભાગની ક્રિયાઓ અને જ્ઞાને, કશા જ સંસ્કારે મૂક્યા વગર જ મરી પરવાર્યા હોય છે. બહુજ ઓછી ક્રિયાઓ કે જ્ઞાનના સંસ્કારની છાપ આપણું જીવન ઉપર અંક્તિ થાય છે. પ્રતિ દિવસની ક્રિયાઓને જ હિસાબ તૈયાર કરવા પ્રયત્ન કરીએ અને દિવસમાં આચરેલી તે બધી ક્રિયાઓને રાત્રિમાં સંભાળપૂર્વક સ્મૃતિને વિષય બનાવીએ, તે પણ દિવસની બધી ક્રિયાઓ યાદ આવે જ એ ચેકક્રસ નથી. જે ક્રિયાઓ બહાર તરી આવનારી હોય છે તે જ પ્રાયઃ દષ્ટિ સામે રહે છે. બહાર તરી આવતી પ્રભાવી ક્રિયાઓની અસર ઉપજાવનારી મેટી મેટી વાતના સંસ્કારની છાપ જ મનમાં ઊંડી ઊતરી જાય છે. પ્રત્યેક દિવસના આવા સંસ્કારને લઇ, જે અઠવાડિયા પછી તારણ કાઢીશું, તે એમાંથી પણ કેટલીયે વાતે સરી જતી હોય છે અને અઠવાડિયા દરમિયાનની ડી બહાર તરી આવતી મોટી મોટી વાતે જ બાકી રહી જાય છે. જેમ સમય ગાળે લાંબે થતો જાય છે, તેમ ક્રિયાઓ અને જ્ઞાનેની સંખ્યામાં પણ અસાધારણ વૃદ્ધિ થતી જાય છે. પરંતુ મનની પાસે સંસ્કારધન ગણી શકાય એવી સિલક બહુ નજીવી બાકી રહેલી હોય છે. કિયાએ અને જ્ઞાને જેટલી ઝડપથી આવ્યાં, તેટલી જ ઝડપે વિલય પણ પામે છે અને અવશિષ્ટ પાંચ દસ દઢ સંસ્કારે જ સંસ્કાર સંપત્તિરૂપે અવસ્થિત રહે છે. અનેક સંસ્કારોના સરવાળા બાદબાકી કરતાં કંઈક જ તદ્દન ચોકખીચટ અને માપસરની સિલક બાકી રહે છે. જેમ વેપારી કરેડની ખરીદી અને વેંચાણ કરે છે, પરંતુ છેવટે સરવૈયામાં જે વધે તે તેની મૂડી ગણાય છે તેમજ એટલી મહેનત અને કરોડોની ઉથલપાથલ પછી પણ જે કંઈ ન વધે, તે તેની છાતી બેસી જાય છે. આ જ રીતે જીવનના સરવાળા અને બાદબાકીની પણ આવી જ કંઈક પ્રક્રિયા છે. મૃત્યુની અંતિમ ક્ષણે જે માણસની વૃત્તિ ખાવાની વસ્તુ પર અટવાઈ ગઈ તે જીવનનાં સરવૈયામાં સ્વાદના સંસ્કાર બલવત્તર થઈ ઉપસી આવે છે. અન્નની વાસના તેના આખા Page #298 -------------------------------------------------------------------------- ________________ સંસ્કારોનું પરિબળ : ૨૩૭ જીવનની કમાણી થઈ ગણાય. મરતી વખતે પિતા, પુત્ર, માતા કે સ્ત્રી અથવા સંતાનોની સ્મૃતિ સતાવવા માંડે તે સ્વજને વિષેના સંસ્કારની ઊંડી છાપની સાબિતી થઈ. બાકીના જે અસંખ્ય કર્મો અને જ્ઞાન હતાં તે બધાં ગૌણ થઈ ગયાં. - ગણિત શાસ્ત્રમાં અપૂર્ણાંકના દાખલાઓ તે તમે ભણ્યા હશે. આ દાખલાઓના આંકડાઓ એવા તે મોટા અને અટપટા હોય છે કે, અપૂર્ણાંકથી અપરિચિત માણસ તે આ દાખલાઓને જોઈને જ ગભરાઈ જાય. તેને સ્પર્શવા પણ તે પ્રયત્ન ન કરે. પરંતુ ગણિતમાં રસ ધરાવતા બાળકને ખબર હોય છે કે, આ તો માત્ર આંકડાની માયાજાળ છે. આ દેખાતા મોટા મોટા આંકડાઓને સંક્ષિપ્ત અને સંક્ષિપ્તતમ બનાવતાં જઈએ, તે છેવટમાં જવાબ એક અથવા બે આંકડાને બહુ જ ના આવે. એ જ રીતે જીવનમાં સંસ્કારના અનેક આંકડાઓ રહી અથવા ઓછા પ્રભાવી બની, સૂર્યના પ્રકાશમાં જેમ તારાઓ છુપાઈ જાય છે તેમ જોરાવર અને કદાવર સંસ્કારના અસરકારક પ્રભાવમાં નબળી ક્રિયાઓ અને જ્ઞાનના સંસ્કાર પ્રાયઃ છુપાય જાય છે. આવા જ્ઞાન અને ક્રિયાઓની અસર નહિવત્ બની જાય છે. જીવનની અંતિમ નિષ્પત્તિ મીઠી અને સુવાસિત નીવડે તે માટે જીવનની અમુક જ ક્ષણો કામ નથી આવતી, પરંતુ આખા જીવનની મહેનત તે દિશા માટેની હોય, તો જ મૃત્યુની ક્ષણમાં ઇચ્છિત નિષ્પત્તિ ક્રિયાન્વિત થતી જણાય છે. આપણે ઈચ્છતા હોઈએ કે મારા મૃત્યુ સમયે અમુક જ સંસ્કારે ઉપર તરી આવે, તે તે ઈચ્છિત સંસ્કારને કેન્દ્રમાં રાખી, તે સંસ્કારની પરિપુષ્ટિ માટે, આખા જીવનને પ્રવાહને સંસ્કાર મૂલક બનાવવા નિતાંત પ્રયત્ન કરતા રહેવું જોઈએ. જે વાતનો અભ્યાસ રાત અને દિવસ ચાલુ રહેતું હોય તેની પ્રબળતમ અસર મન અને પ્રાણે ઉપર થયા વગર રહેતી નથી. પાપમાં સતત પરોવાયેલા મનને મૃત્યુની અંતિમ ક્ષણમાં પણ પ્રભુનાં નામનું સ્મરણ થતું નથી. કામની સાથે જે રામનું નામ રમતું હશે અને દરેક કામમાં રામનું અસ્તિત્વ અનુભવાતું હશે, તે જ મૃત્યુની ક્ષણે રામનું નામ અચૂક યાદ આવશે. અન્યથા ફેફાંજ ખાંડવાનાં રહ્યાં. સારા સંસ્કારને સતત આગ્રહ રાખી, તેને કેળવવા સતત પ્રયત્ન કર જોઈએ. સારા સંસ્કાર માત્ર ઉપરની સપાટી સુધી જ અસર નથી કરતા, પરંતુ પ્રાણેને પણ તે આંદલિત કરે છે, પ્રાણને જગાડે છે. માટે સારા સંસ્કારની કેળવણીની સતત કાળજી અનિવાર્યતઃ જરૂરી છે. વહેલા ઊઠવાથી શું લાભ ? મોડા ઊઠીએ તે શી હાનિ ? એવી ખોટી ગડમથલમાં પડવાને જે નિરર્થક પ્રયત્ન કર્યો તે, મન એકદમ કહ્યા બહાર થઈ જશે. મન ઉપરનું આપણું નિયંત્રણ ચાલ્યું હશે, અને મન અણછાજતી છૂટ લેવા મંડી જશે અને છેવટે તેનું પરિણામ તે આપણને જ છેતરનારૂં નીવડશે. સંસ્કૃતમાં એક કવિએ એક નાનકડી પરંતુ અસરકારક વાત તરફ સૌનું લક્ષ્ય ખેંચ્યું છે. તદ્દનુસાર– ક્ષણ વાવ, વિમર્થગ્ન ચિત્તત ! क्षणत्यागे कुतो विद्या कणत्यागे कुतो धनम् ।। Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર લક્ષ્મીની સ ́પ્રાપ્તિ માટે કણેકણના ઉપયોગ આવશ્યક અને અનિવાય અને છે. વિદ્યાની ઉપલબ્ધિમાં ક્ષણેક્ષણ વેડફવી કે ફ્રગટ બગાડવી પાસાય નહિ. ક્ષણને વેડફનાર વિદ્યાને ખાઇ બેસે છે અને કણના દુરુપયેાગ કરનાર ધનના ધણી થઈ શકતા નથી. દરેક ક્ષણે ઊભા થતા વિચારા સારા છે કે નહિ, તે વિષેની સતત સાવધાની અપેક્ષિત છે. સદ્વિચારો સ`સ્કારોના આવિર્ભાવની ગંગોત્રી છે. કોઈ ગાળો ખેલે, અથવા અશુભ ચિ ંતન કરે, તે તેનામાં ઝૂરા સંસ્કારો જન્મ્યા વગર રહેતા નથી. આપણું પ્રત્યેક કાર્યાં આપણાં જીવન ઘડતરમાં યાગ્ય રીતે ભાગ ભજવે છે. એક શિલ્પી પેાતાની છીણી અને હથેાડીની સહાયથી પથ્થરમાંથી પોતાની ઇચ્છા પડે એવી પ્રતિમા કાંડારી શકે છે, એ પ્રતિમામાં પરમાત્મા સુધીની પ્રતિષ્ઠા આપી શકે છે અને એ રસ્તામાં રગઢોડાતા, કચડાંતા પથ્થરને પ્રભુતા પ્રદાન કરી, તેને સૌના આદરનું, સન્માનનું નિમિત્ત પણ ખનાવી દે છે. હવે તે પથ્થર નથી, પરમાત્મા છે. લોકો તેને પરમાત્મા માની તેના ચરણામાં માથુ નમાવે છે. આજ રીતે આપણા સારા નરસા વિચારે અને કૃતિઓરૂપી છીણીએ આપણા ઘાટ ઘડવામાં કીમતી ભાગ ભજવે છે. તે આપણને નરમાંથી નારાયણ બનાવી શકે છે અને ચાર્વાંસી ચકડાળમાં રખડતાં અને ભમતાં પણ કરી શકે છે. ડૂબનારને જેમ તણખલુ' પણ આધાર બની જાય છે, તેમ જીવનમાં કરેલાં થેાડા પણ સારાં કાર્યો આપણને આ સંસાર સાગરમાં ડૂબતાં બચાવનાર તણખલાના આધારનીગરજ સારે છે. સારુ કરેલું કા કદી નિષ્ફળ જતુ નથી. સમય આવતાં તે અવશ્ય તારક અને છે. શકરનાં લિંગ ઉપર થતી અભિષેકની ક્રિયાને તમે જોઈ છે ખરી ? જો જોઈ ક્રાય તા તમને ધ્યાનમાંજ હશે કે શ ંકરની લિંગ ઉપર જે ઘડો રાખવામાં આવે છે, તેમાં પાણી તે એક આલદી પણ માંડ હોય છે પણ ઘડામાં એક અતિ ઝીણુ કાણું પાડવામાં આવ્યુ. હાય છે. તે કાણામાંથી સતત એક એક ટીપું પાણી ટપકયા જ કરતુ હાય છે. સતત ચાવીસે કલાક તે પાણી ટપકયા જ કરે છે. આની પાછળનું કારણ શું છે ? તમારામાંથી પણ જો કોઇ શ'કરના ભકત હશે તો તે અવશ્ય શિવલિંગ ઉપર પાણી રેડવાની ક્રિયા કરતા જ હશે. પરંતુ આવી રીતે ધીમી ક્રિયા સતત ચાલુ રાખવા પાછળનું રહસ્ય શું છે એમ જો તેને પૂછવામાં આવે તે તેની પાસે ભાગ્યે જ તેનેા જવાબ ડાય છે. તેણે આ ક્રિયાની ચાવી તેા સાચવી રાખી છે; પર ંતુ તે ચાવીથી જે તાળું ઉઘાડવાનુ છે, જે તિજોરી ખાલવાની છે, તેની માહિતી તેની પાસે નથી. ફલતઃ તે ખાલી ઊઠશે: અભિષેકની આવી ધીમી ક્રિયા શા માટે છે તે તે હું જાણતા નથી, પરંતુ મારા બાપદાદા અને તેમના બાપદાદા આમજ કરતા, તેથી હું પણ એમજ કરું છું? તેના જવાખમાં કોઇ વળી કહે કે, શિવલિંગ ઉપર પાણીની ધાર છોડવી હોય તેા આ રીતે એક એક ટીપુ રેડવાથી શે લાભ ? એક સામટીએ પાંચ બાલદી રેડી દીધી હોય તેા ન ચાલે ? કારણઅજ'નાપ્રિય વિષ્ણુ: જ્ઞાપ્રિય : શિવઃ । नमस्कारप्रियो भान्नुर्ब्राह्मणेो मेादकाप्रियः || Page #300 -------------------------------------------------------------------------- ________________ સંસ્કારોનું પરિખળ : ૨૩૯ શકર સ્વભાવથી જલધારાથી પ્રસન્ન થનારા દેવ છે. વિષ્ણુ અલંકાર પ્રિય છે અને બ્રાહ્મણેાને લાડવા સિવાય બીજા મિષ્ટાન્ન તરફ રૂચિ હાતી નથી. તે પછી નાનાં કાણાંમાંથી એક એક ટીપુ પાણી પાડવાની ક્રિયા પાછળનું રહસ્ય શું ? તમારામાંથી કાઇ શંકરના ભકત હાય અને છતાં જો તે ન સમજાવી શકે, તેા મારે તે મારી રીતે તેના રહસ્યમાં ઊતરવા પ્રયત્ન કરવા જ રહ્યો. હું માનું છું ત્યાં સુધી, જળને એકદમ એક સામટું રેડી દેવાથી કમ સફળ થતુ નથી. ઝડપથી કરવામાં આવેલી ક્રિયાની પાછળ કશી જ અસર રહેતી નથી. ટીપેટીપે જે સતત ધાર • થાય છે, તેનું જ નામ આરાધના અને ઉપાસના છે. એક સરખા સંસ્કારની એક સરખી સતત ધારા ચાલવી જોઈએ. સંસ્કારોની દિવ્ય ધારા, શકરના જલાભિષેકની માક, સતત વહેતી રહેવી જોઇએ. આવે। અખંડ પ્રવાહ જ જીવનમાં પ્રભાવાત્પાદક અને છે. ડાકટરે આપેલા દવાના ડાઝને જો એક સામટા એક જ ક્ષણમાં લઇ લેવામાં આવે તે તે દવા લેવાનેા હેતુ પાર પડે નહિ. જેમ ક્રમિક રીતે લેવામાં આવતા ડોઝ જ શારીરિક પ્રકૃતિની વિકૃતિને દુર કરી સંસ્કૃતિના આવિર્ભાવ કરે છે, તેમ ક્રમિક અને સતત પોષાતા સંસ્કારની છાપ જ જીવન ઘડતરમાં અગત્યના ભાગ ભજવે છે. વડલા ઊભા ધનુ' મૂળ વિનય છે. ધમ તે સંસ્કારાનું મૃત સ્વરૂપ છે. માટે સંસ્કારો મેળવવા અહીંનાં વિસર્જનની અને વિનયનાં સર્જનની તૈયારી હાવી જોઇએ. વિનયમૂલક ધર્મોંમાંથી સંસ્કારરૂપ વટ વૃક્ષના આવિર્ભાવ થાય છે. મને કલકત્તાના મેટાનિકલ ગાર્ડનના એક વડલાનુ સ્મરણ થઇ આવે છે. તે વડલાની લગભગ દોઢસા શાખાએ છે. એકસો પચાસ હાય, એવા તે વડલા છે. તેનાં મૂળને શોધવું જ મુશ્કેલ થઇ પડયું છે. એક વડવાઇ જમીનમાં ધસે ત્યારે એક વડવાઇ ત્યાં ફૂટે. આ રીતે આ વડલાએ, વિષ્ણુના વામનમાંથી વિરાટ રૂપની માફક, પેાતાની વિરાટતા પ્રગટાવી છે. શાસ્ત્રકાર આ જ વાતને સમર્થિત કરતાં કહે છે કે, વિનયરૂપ મૂળ જો પુષ્ટ હશે તેા જ તેમાંથી આવિર્ભાવ પામેલુ' વૃક્ષ મોક્ષરૂપ ફળની નિષ્પત્તિ ઉપજાવી શકશે. અન્યથા વિનયરૂપ મૂળના અભાવમાં વૃક્ષ ધરાશાયી થઈ જશે. मूलाउ खंधपभवा दुमस्त खंधाउ पच्छा समुर्विति साहा । साहापसाहा विसहति पत्ता तओવૃક્ષનું મૂળ જો મજબૂત હશે તે તેમાં સ્કંધ, શાખા, પ્રશાખા, ફૂલ ફળ અને મધુર રસની નિષ્પત્તિ થશે. ધનું મૂળ વિનય છે. તે ખરાખર દૃઢ હશે, તેા તેમાંથી નિષ્પન્ન થતા ગુણા મેક્ષપદની ઉપલબ્ધિમાં અસરકારક સહાયક બનશે. કેશીકુમાર શ્રમણ અને ગૌતમ સ્વામી અને સત્સંસ્કારાની પ્રભુતાના ધણી છે. તેમનામાં રહેલા વિનયાદિ ગુણેાની વરિષ્ઠતા તે તેમના વિનયમૂલક વ્યવહારોમાંથી જ જણાઇ આવે છે. વળી આ ગાથાઓ પણ તેમના આ ગુણ્ણાની સમ્યક્ પુષ્ટિ પણ કરી આપશે જ. पुच्छामि ते महाभाग ! केसी गोयम मब्बवी । केसिं गोयमो इणमब्बवी ॥ तओ २० Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ : ભેળા પાષાણ, ખેલ્યાં દ્વાર पुच्छ मते ! जहिच्छते केसिं गोयम मब्बधी । तओ केसी अणुन्नाले गोयम इणमब्बवी ॥ २१ કેશીકુમાર શ્રમણે શ્રી ગૌતમને કહ્યું: “હે મહાભાગ! હું આપને કંઈકે પૂછવા માગુ છું. આ સાંભળી શ્રી ગૌતમે કહ્યું: “ભગવન્! આપને જે પૂછવું હોય તે પૂછે. આ રીતે રજા મેળવીને કેશીકુમાર શ્રમણે શ્રી ગૌતમને આમ કહ્યું આ ઉપરથી એકબીજાને એક બીજા પર કે પૂજ્યભાવ અને કેટલે સરળતાપૂર્ણ વ્યવહાર છે તે સ્વયમેવ સ્પષ્ટ થઈ જાય છે. સમય થઈ ગયે છે તેથી વિશેષ વિસ્તારમાં ઊતરતે નથી. પણ આ બંને પ્રભુની પ્રભુતા શાસ્ત્રીય ગાથાઓમાંથી સમજાઈ જાય છે. તપ અને જન્મ વિશ્વ વંદનીય જગતપિતા ભગવાન મહાવીરની વાણી જગતના જીવોના કલ્યાણ માટે જીવનવિશુદ્ધિને પરમ મંગલ માર્ગ સૂચવે છે. શુદ્ધિ વગર સ્વરૂપનિષ્ઠા અથવા પરમાત્મભાવની ઉપલબ્ધિ સર્વથા અશકય છે. મન એ જ જગત છે. મનન કરવાની શક્તિ એ મનનો ધર્મ છે. મનઃ શુદ્ધિ કમિક રીતે આત્મશુદ્ધિની દિશાની મંગળ યાત્રાને શ્રીગણેશ છે. મનના બળ ઉપર જ આ સંસાર છે. મનને મારવાથી, મનથી વિનિર્મિત સંસાર પણ મરી જાય છે. એટલે મનની શકિતને ઓછી આંકવા જેવી તે નથી જ. આત્મશુદ્ધિને પાવન પ્રારંભ તે લકત્તર જીવનને સંસ્પર્શની કે સારાયે જીવનના રૂપાન્તરણની વાત રહી. આમ છતાં, આત્મશુદ્ધિની પૂર્વની ભૂમિકા રૂપે મનઃ શુદ્ધિ અતિ અનિવાર્ય છે. મન એક મનુષ્ઠાન કાર વા ક્ષઃ સામાન્યતયા મન જડ છે; છતાં જ્યાં સુધી આત્મા સમજણના ઘરમાં ન આવે, એટલે કે તેને સ્વરૂપપલબ્ધિ ન થાય, ત્યાં સુધી ઇન્દ્રિય ઉપર મનનું સ્વામિત્વ હોય છે. એટલે આત્મા ઉપર પણ તેનું સાર્વભૌમત્ર વર્તાતું હોય છે. TTT TT જાવંતે, તત્રા નિવારિત – એટલે ગુણે ગુણોથીજ જન્મે છે અને તેમાંજ લય પામે છે. આ ન્યાયે ઈન્દ્રિય અને મન બને ભૌતિક છે. બંને પુદ્ગલેનીક રચનાઓ છે. પદગલિક દષ્ટિએ પણ બનને સજાતીય છે, એટલે ઈન્દ્રિ અને મનને પરસ્પર આકર્ષણ રહે તે સ્વાભાવિક છે. ઈન્દ્રિયોથી મન જે વિલગ રહે, તે ઈન્દ્રિયે કાર્યકારી બની શકતી નથી. તેથી સંસારમૂલક દરેક પ્રવૃત્તિના કેન્દ્રમાં મન પ્રધાનતા ભેગવે છે. ઉપર બરાબર જ કહ્યું છે કે, મન જ સંસારનું મૂળ છે અને મન જ બદલાઈ જાય તે જ મેક્ષની મંગળ યાત્રા શક્ય બને છે. આ વિધાનથી મનની શકિતની વિશેષતા દેખાઈ આવે છે. મનનું અનિયમન અથવા અનિયંત્રિત મન સંસારમૂલક છે તે મનને સંયમ મોક્ષનું સાધતમ નિમિત્ત છે. મનની Page #302 -------------------------------------------------------------------------- ________________ તપ અને જપ : ૨૪૧ આ વિશિષ્ટ શક્તિને ગીતાએ દ્રિાણિ પુરાહુરિનિદ્રશેખ્યઃ પર મન:” આ શબ્દોમાં વર્ણવી છે. અર્થાત્ બાહ્ય પદાર્થો કરતાં ઇન્દ્રિયે શ્રેષ્ઠ છે અને ઇન્દ્રિય કરતાં મને શ્રેષ્ઠ છે. આ કથનની પાછળ ભારે રહસ્ય રહેલું છે. બાહ્ય દેખાતા જગતમાં એટલે કે પદાર્થોમાં આપણને આકર્ષવાની કે વિકર્ષવાની કઈ જ ક્ષમતા સ્વભાવતઃ હોતી નથી. બાહ્ય પદાર્થો તે સદા પોતાના સ્વરૂપમાં જ અવસ્થિત હોય છે. પદાર્થ ન બંધનું કારણ છે કે ન મેક્ષનું. બંધ અને મોક્ષનું જગત આપણું નિર્માણ છે. આપણામાં તેમની ઉત્પત્તિ અને સ્થિતિ છે. ઈન્દ્રિયોના વ્યાપારમાં જ્યાં સુધી મનને સંક૯પ વિકપાત્મક સમીચીન સંગ ન થાય ત્યાં સુધી ઊઘાડી આંખે કે ઊઘાડે કાને પણ કાંઈ દેખાય કે સંભળાય નહિ. પદાર્થોમાં સારા નરસાણાની, ઈષ્ટ અનિષ્ટતાની કે આકર્ષણ વિકર્ષણની જે રાગદ્વેષાત્મક ભાવનાઓ મન જોડી રાખે છે તે જ બંધન છે. તે જ તેનું કાર્ય છે. બુદ્ધિવડે કરેલા નિશ્ચયનો અમલ કેમ કરે તેને જે સંકલ્પ-વિકલ્પાત્મક વિચાર કરે “સાપુ વિવાQારમાં મનઃ – તે મનનું કાર્ય છે. મનના જ વિવિધ પરિણમનની તે વિવિધ રચનાઓ છે. “કચવાયાંરિમા યુદ્ધિ: મનોવ્યાપારમ” – અર્થાત્ બુદ્ધિ વ્યવસાય કરનાર એટલે સારાસારને વિચાર કરી, નિશ્ચય કરનાર અને મન તે પછી વ્યવસ્થા કરનાર પ્રવર્તક ઈન્દ્રિય છે. બુદ્ધિ વ્યવસાયાત્મક અને મન વ્યાકરણાત્મક છે. એટલે જ કહ્યું છે કે “મન : પૂર્વ સમાવત'– મનથી પવિત્ર થએલું આચરણ કરવું જોઈએ. માનસિક પ્રસન્નતા, સૌમ્ય સ્વભાવ, મૌન એટલે મુનિ જેવી વૃત્તિ રાખવી, મોનિગ્રહ અને સર્વ જગતના જીવેના કલ્યાણની મંગલ કામના એ માનસ તપ છે. | મન સદા અરીસાની જેમ નિર્મળ અને સ્વચ્છ હોવું જોઈએ. અરીસો જે ચેક અને શુદ્ધ હોય તે જ તેના સંસર્ગમાં આવતાં પદાર્થોનું પ્રતિફલન પણ નિર્મળ હોય છે. અરીસે જે ધૂળ કે રજથી સંસ્કૃષ્ટ હશે તે તેમાં પ્રતિબિંબ યથાર્થ પડવાની શક્યતા નથી. મને બહુ પ્રભાવી વસ્તુ છે. આત્મામાં અપરિમિત સામર્થ્ય અને અનંત જ્ઞાન ગુણની ગરિમા હોવા છતાં, તેની ઉપર જ્યાં સુધી મનનું સામ્રાજ્ય છવાયું છે ત્યાં સુધી, આત્માની આત્યંતિક શુદ્ધતા અશકય છે. दानं, श्रुत, ध्यान तपोडर्चनादि, वृथामनो निग्रहमन्तरेण । भवेत्पर मानसमेवजन्ताः . ससारचक्र भ्रमणैक हेतुः ।। અર્થાત્ જ્યાં સુધી જીવ મનને નિગ્રહ ન કરે ત્યાં સુધી કિલષ્ટતમ કાયકલેશ કે ધમ ક્રિયાઓ પણ નિષ્ફળ જાય છે. મનનું નિયમન સંયમનું મૂળ છે, ધર્મને પામે છે, સદાચારનું સ્થાન છે. અને આત્મકલ્યાણનો માર્ગ છે. તેથી કવિ કહે છે કે, વિશિષ્ટ દાન, અસાધારણ પ્રતિભા સંપન્ન શાસ્ત્રાધ્યયન, કિલષ્ટતમ ધ્યાન, કઠેર તપશ્ચર્યા અને ભગવત્ પૂજારૂપ આ બધી સન્ક્રિયાઓ મને નિગ્રહ વગર ફળવતી બનતી નથી. મનઃ સંયમન વગરની બધી ક્રિયાઓ માત્ર કાય-કલેશ જ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૪ર : મેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર છે. માટે જીવને સંસાર પરિભ્રમણનું મૂળ અને પારમાર્થિક કારણ એક મન જ છે. તેથી જ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું : चञ्चल हि मनः कृष्ण, प्रमाथि बलवदृढम् । तस्याह' निग्रह मन्ये, वायोरिव सुदुष्करम् ।। હે કૃષ્ણ! મન બળવાન, દઢ અને શરીર ઈન્દ્રિઓમાં ક્ષોભ ઊપજાવનારૂં ચંચળ છે. તેથી તેને વશ કરવું, એ વાયુને રોકવા જેવું અત્યંત કઠિન હું તેને માનું છું. અર્જુનની મન સંબંધેની માનસિક મૂંઝવણને જવાબ આપતાં કૃષ્ણ કહે છે असंशयं महाबाहो मनो दुनिग्रहं चलम् । अम्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते ।। હે મહાબાહ ! મન ચંચળ અને વશ કરવું મુશ્કેલ છે એમાં સંશય નથી. પરંતુ છે અર્જુન ! અભ્યાસ વડે અને વૈરાગ્ય વડે તે વશ કરી શકાય છે. મનને નાથવાના પ્રયત્નમાં માણસ થાપ ખાઈ જાય છે. તેના ઉપર અંકુશ મૂકવા જતાં જીવ પિતે જ તેને અંકુશમાં આવી જાય છે, પરંતુ મનને નાથવાને જીવ જાગૃતિપૂર્વક સતત અભ્યાસ કરે અને ક્ષણે ક્ષણ નિષ્ઠાપૂર્વક જ્ઞાન અને વૈરાગ્યવૃત્તિ વધારતે રહે, તે એક દિવસ મન આત્માના ચરણોમાં આળોટતું થઈ જાય. આ જ વિશિષ્ટ જાતનું મસ્ત છે. મનમાં ઉદ્વેગને આવિર્ભાવ ન થાય તે પ્રકારે સત્ય, પ્રિય, હિતકર ભાષણ કરવું તેમજ શાસ્ત્રને સ્વાધ્યાય કરે એ વાચિક તપનાં લક્ષણ છે. હિત, મિત અને પ્રિય બોલવું એ વાણીનું તપ છે. વાણી બે ધારી તલવાર છે. તે કાપવાની અને રક્ષણ કરવાની અને કામગીરી બજાવી શકે છે. વાણી વિષ અને અમૃત બનેને ભાગ ભજવી શકે છે. દ્રૌપદીના “આંધળાના દીકરા આંધળા જ હોય”– એ એક જ શબ્દ મહાભારત ઊભું કર્યું. ઝવના શીર્થgnતા ” એટલે નિરર્થક શબ્દ પ્રયોગ કરી ભાષાને વેડફવી, તે બ્રહ્મચર્યના ભંગ કરતાં પણ ભયંકર છે. એટલે ના પૂતાં ત વા એમ મનુએ મનુસ્મૃતિમાં કહેલ છે. શરને શય્યા ઉપર સૂતેલા ભીષ્મ શાંતિપર્વ અને અનુશાસન પર્વમાં યુધિષ્ઠિરની સામે ધોની યથા યેગ્ય મીમાંસા કર્યા પછી પ્રાણ છોડતા પહેલાં, નિષ્પત્તિરૂપે જણાવેલ કે“ પુ તિર્થ 8: સત્ય હી ઘરમ વસ્ત્ર હે યુધિષ્ઠિર ! સત્યમાં તમારે યત્ન કરે. સત્ય એ જ પરમ બળ છે. બધા ધર્મોની એ ફલશ્રુતિ છે. મનુસ્મૃતિકારે તે વાણીનાં સંબંધમાં ભારે સુંદર ઉપદેશ આપે છે. | સર્વ વ્યવહાર વાણીથી ચાલે છે, અને વિચાર એ વાણીનું મૂળ છે. એકબીજાના વિચારો એક બીજાને સમજાય, એ માટે વાણ જેવું બીજું કઈ પરમ સાધન નથી. આવી વાણીની જે Page #304 -------------------------------------------------------------------------- ________________ તપ અને જપ : ૨૪૩ ચેરી કરે છે, એટલે સર્વ વ્યવહારના આધારરૂપ જે વાણીને મૂળ ઝરે છે, તેને જ જે ડહોળ કરી નાખે છે, એટલે કે વાણી સાથે જે છેતરપિંડી કરે છે, તે મનુષ્યને સર્વ મૂડીની જ ચોરી કરનારો જાણ. ધર્મરાજ યુધિષ્ઠિરે મૂંઝવણના એક પ્રસંગમાં પોતાના શિક્ષા ગુરુ દ્રોણાચાર્યને યા ” કહી વ્યામોહ ઉત્પન્ન કર્યો. મહાભારતમાં ઉલ્લેખ છે કે, સત્ય તપના બળે યુધિષ્ઠિરને રથ જે પૃથ્વીથી ચાર આંગળ અદ્ધર ચાલતો હતો, તે આ અસત્યોચ્ચારથી બીજા રની માફક જમીન ઉપર ચાલવા માંડે. એક ઘડી માટેનાં આ અસત્ય ભાષણના પાપના ફળરૂપે તેમને નરકની યાતના પણ ભેગવવી પડી. ભતૃહરિએ કહ્યું છે: “તેજિ : સુમસૂરિ અંત્યજતિ સત્યવ્ર ઇચનિનઃ ન પુન: પ્રતિજ્ઞામ્” સત્યપ્રતિજ્ઞ પુરુષે આસાનીથી પિતાનાં સુખ સાધન અને પ્રાણ ત્યાગ કરી શકશે, પરંતુ પિતાની પ્રતિજ્ઞાને પરિત્યાગ કદી કરશે નહિ. ભગવાન રામ માટે આજ કારણે આ લેકેતિ છે “ દિનામિત્તે રામે નિમિત” મર્યાદા પુરુષોત્તમ રામ એકપત્નીવ્રત તે હતા જ, પરંતુ એક બાણી અને એક વાણી પણ હતા. તેમનું શરસંધાન અમોધ હતું. બેલેલાં વચન પાળવામાં તેઓ કદી નબળાઈ દાખવતા નહિ. તેઓ એક વાણી હતા. રાજા હરિશ્ચંદ્રનું સત્યમૂલક તપ કયાં કેઈથી અજાણ્યું છે? સત્યની તાપણીમાં તપાઈ, અણિશુદ્ધ રીતે ઊગરેલું એમનું પવિત્ર નામસ્મરણ, આજ પણ વ્યક્તિ વ્યક્તિને મોઢે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક રમી રહ્યું છે. આ રીતે વાચિક તપ એ પણ આત્મશુદ્ધિને એક ઉપાય છે. કાયિક તપને સમજવા માટે કાયોત્સર્ગ કે વ્યુત્સગ તપના સ્વરૂપને અવધ કરવાથી તે સમજાઈ જાય છે. સૂતાં, બેસતાં કે ઊભતાં, જે કાયાના બધા વ્યાપારને ત્યાગ કરે છે, શરીરને જે જરાપણ હલાવતે કે ચલાવતું નથી, તે સ્થિતિ કાર્યોત્સર્ગ તપના નામે ઓળખાય છે. કાર્યોત્સર્ગ શબ્દને વ્યુત્પત્તિસિદ્ધ અર્થ-કાયા એટલે કે શરીરના સમસ્ત વ્યાપારનો ત્યાગ જેમાં હોય. તેમાં ધ્યાનારૂઢ થએલે આત્મા જ્યારે સ્થિર બની જાય છે, ત્યારે સ્થૂલ ક્રિયાઓ વિરામ પામે છે. ગણ, દેહ, ઉપધિ કે આહાર–પાણીરૂપ દ્રવ્ય તરફ પણ ઉપેક્ષા વર્તતી હોય, ક્રોધાદિ કષાને પણ ત્યાગ હોય, આત્મસ્થિરતા જ એક લક્ષ્ય હોય, તેવા શારીરિક મમતાના ત્યાગ અને કષાયવૃત્તિના પરિહારને કાર્યોત્સર્ગ અથવા વ્યુત્સર્ગરૂપ તપ એવું નામ આપવામાં આવ્યું છે. - શરીરને આત્મા સાથે સનિકટવર્તી સંબંધ છે. શરીરના આ અનાદિકાલીન નિકટતમ સંપર્કમાં કારણે શરીરને જ આત્મા માની લેવાની ભૂલ આપણે પરંપરાથી કરતા આવ્યા છીએ. આ ભૂલનું મૂળ જ્યાં સુધી શેધાય નહિ, શરીર અને આત્માનું પાર્વાકય અનુભવાય નહિ, ત્યાં સુધી શાંતિ મળે જ નહિ. શરીર સાથેના આ સાંગિક સંબંધમાં, શરીરમાં સ્વત્વની બુદ્ધિને નાશ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વારા તેમજ શરીર આત્માથી આત્યંતિક ભિન્ન પર પદાર્થ છે એવી ભાવનાને ઉદય, તે જીવને જે તે પુરુષાર્થ ન કહેવાય. અનંત પદાર્થોમાં અટવાએલી પિતાની ચિત્તવૃત્તિને આત્મામાં સ્થિર બનાવવી અને આત્મા સાથે નિકટને સંબંધ ધરાવતા શરીરની સાથેના અનાદિ સંબંધને તિલાંજલિ આપી દેવી, તે એક વિશિષ્ટ તપ જ છે. અને તેથી જ કાત્સર્ગ તપની ગણત્રી આત્યંતર તપમાં છે. મેહ, મમતાદિ વિભાવે ભલે આત્મજન્ય રહ્યા પણ આત્માની સ્વભાવદશાના બોધક તે નથી જ. માટે જે આત્માને સહજ સ્વભાવ કે અવસ્થા ન હોય તેમાંથી મતિ-વ્યાપારને અટકાવી, તેને સ્વભાવ (આત્મિક ગુણો)માં સ્થાપવા એ જ વ્યુત્સર્ગ તપ છે. | ગીતાકારના તપનું તાત્પર્ય પણ પાંતજલ યુગ પ્રમાણે અરણ્યમાં જઈ શરીરની કૃશતા કરવી એવા સંકુચિત અર્થમાં મર્યાદિત નથી, પરંતુ વ્યાવહારિક જીવન અને આશ્રમ ધર્મોના નિર્વાહ પૂર્વક અનુરૂપ પવિત્રતા તેમજ કર્તવ્ય જાગૃતિ રાખી સ્વ-પરનું હિત સાધન કરવું, એ જ તપ શબ્દથી અભીષ્ટ છે. એટલે જ મન, વચન અને કાયાની પવિત્રતાને તપમાં અંતર્ભાવ કરેલ છે. તેમની દ્રષ્ટિમાં દેવ, આત્મસ, ગુરુ, વિદ્વાન, તેમજ વડીલેનું પૂજન અને પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસાનું આરાધન કરવું એ કાયિક તપ છે. સાધકની સાધનામાં ગુણાધિકે પરત્વેની સન્માનવૃત્તિ માનને ઉપશમમાંથી પાદુર્ભુત થાય છે. માનને ઉપશમ એ એક જાતનું તપ છે. પવિત્રતા અને સરળતા વગર ધર્મનાં બી આરોપિત થતાં નથી, એટલે સાધકને આ બન્ને ગુણે શ્રમથી મેળવ્યું કે કેળવ્યે જ છૂટકે છે. બ્રહ્મચર્ય અને અહિંસા જેમ આંતરિક વિકારોના અભાવરૂપ અધ્યાત્મગુણો છે, તેમ તે શરીર સાથે સંબંધિત શરીરના ધર્મો કે ક્રિયાઓ પણ છે. શારીરિક બ્રહ્મચર્યનું પાલન પણ આત્યંતર શુદ્ધિનું સાધકતમ કારણ છે. તે કારણે ગીતાકારે આ બધાં તપ કાયિક્તપમાં ગણાવ્યાં છે. આ બધી ક્રિયાઓ શરીર ચેષ્ટામાંથી જન્મ લે છે, એટલે આ ધર્મોનું મૂળ કારણ શરીર સંચરણ છે. શારીરિક ક્રિયાની પ્રધાનતા અને પવિત્રતા જ કાયિક તપ છે. આપણું હૃદયમાં પ્રભુના નામને જાપ જે અવિરત ચાલ્યા કરશે તે પછી દેશે દૂર થઈ જશે, પાપ નાસી જશે અને દુષ્કર્મોનું અંધારું હટી જશે. ભકતો તે સદા એમ જ કહે છે કે રામના નામ આગળ ટકી શકે એવું ધીંગું કે દાંડ પાપ જ કયાં છે ? વળી આગળ કહે છે કે, તારાથી થાય તેટલાં પાપ કર, તને સદર પરવાનગી છે; પરંતુ રામનામનું અને તારા પાપનું એકવાર તું ધીંગાણું થાવા દેજે ! રામના નામમાં આ જન્મમાં તે શું, અનંત જન્મના પાપ એક જ ક્ષણમાં બાળીને ખાક કરવાનું સામર્થ્ય છે ! રાત્રિના ભયંકર અને અનંત અંધારાને કઈ ઉલેચવા પ્રયત્ન કરે, અથવા તેની સાથે કુસ્તીએ ચઢે, તે તેથી અંધારાનું કંઈ જવાનું નથી; હજારે પ્રયત્નો પછી પણ અંધારું તો જેમ છે તેમજ રહેવાનું છે. તેને દૂર કરવાનો કે હઠાવવાનો Page #306 -------------------------------------------------------------------------- ________________ વાણીની પ્રભુતા : ૨૪પ અમેઘ ઉપાય એક જ છે કે, તમે દીવાસળી ઘસેા એટલે અંધારાનુ આવી મનશે. ગમે તેવું સઘન અને પ્રગાઢ અંધારું હશે તે પણ તે પળવારમાં હઠી જશે. પાપાનુ' પણુ તેમજ છે. તે જેટલાં જૂનાં તેટલાં વહેલાં મરશે. તે મરવાને વાંકેજ જીવી રહેલાં ડાય છે. જાપના પ્રારંભ થયા એમ તેને ખખર પડે કે તે નાસવા લાગે ! જૂનાં અને જીણુ લાકડાની રાખ થતાં કેટલીવાર લાગે ? ઇશ્વરના નામની પાસે પાપા ટકી શકતાં નથી. એટલે નાનાં બાળકો પણ કહેતાં હાય છે કે, “રામનું નામ લઇએ એટલે ભૂતભાગી જાય.” ભગવત્ સ્મરણથી એક દિવ્ય શકિતનાં સતત સાંનિધ્યને સહજ આભાસ સતત રહ્યા જ કરે છે. પરમેશ્વર સાથે છે એવી ભાવના જો જાપના સતત સ્મરણથી પ્રાણા સાથે જોડાઈ જાય, પછી આખી દુનિયા ભલે વિધમાં સામે આવીને ઊભી રહે, પણ ઇશ્વરપરાયણ વ્યક્તિ ભય પામતી નથી. પરમેશ્વરની સામે ચીજોના ગમે તેટલા ઢગલા કરો, પણ તેનું તેને કોઈજ મહત્ત્વ નથી. માપના, આકારના કે કં'મતના તેને કોઇજ પ્રશ્ન નથી. મહત્ત્વપૂર્ણ અને કીમતી વસ્તુ ભાવના, શ્રદ્ધા અને સમણુ છે. ચીજ મોટી હાય એટલે તેના ઉપયોગ પણ મેટા કે અસાધારણ કીમતના હાય જ, એવેા એકાંત નિયમ નથી. વસ્તુમાં તેજ, શકિત, સામર્થ્ય, ખળ કેટલાં છે તે જોવાનુ હોય છે. ઈશ્વરસ્મરણપૂર્વક કરવામાં આવેલી એક જ ક્રિયાનું મૂલ્ય, જીવનમાં અમથી કરવામાં આવતી હજારો ક્રિયાઓ કરતાં વધારે છે. કયારેક જ કોઈ એકાદ પવિત્ર ક્ષણે આવા દિવ્ય અને લેાકેાત્તર આનંદનો અનુભવ થઈ શકે છે જે ઘણાં વર્ષોંના પરિશ્રમથી પણ સાધ્ય નથી. એક તરફથી ક અને ખીજી તરફથી ભિતના સુભગ સંચાગ સાધી, જીવનને પ્રતિક્ષણ સત્ય, શિવ, સુ ંદરમ્ બનાવી આગળને આગળ ગતિ કરવા જે પ્રયત્ન કરશે તેનાં જીવનમાં તે અપાર આનંદ અને પવિત્રતા અનુભશે. વાણીની પ્રભુતા વાણી એ માનવસૃષ્ટિની અણુમેલ સોંપત્તિ છે; ઇશ્વરીય ચમત્કૃતિ છે. સામાન્યતયા જૈન શાસ્ત્રોમાં એકેન્દ્રિય જીવા જેવા કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ કાયને બાદ કરતાં શેષ બધા જીવાને જીભ હાય છે એમ સ્વીકારવામાં આવેલ છે. આમ છતાં મનુષ્ય સિવાયના બીજા જીવે, મનુષ્યની માફક એલીને, પોતાના વિચાર। સ્પષ્ટ અભિવ્યકત કરી શકતા નથી. મનુષ્ય પોતાના વિચાશને વાણીના માધ્યમથી જ વ્યકત કરી શકે છે. એટલે વાણીનું માહાત્મ્ય જેવું તેવું નથી. નિર્વાણાપનિષદ્ની પ્રથમ પ્રાથનામાં જ ઋષિ કહે છે-“ૐ વાદમે મનત્તિ પ્રતિષ્ટિતા, મને મે વાષિ પ્રતિષ્ઠિતમ્” અર્થાત્ મારી વાણી મનમાં સ્થિર થાએ; અને મારું મન વાણીમાં સ્થિર થાઓ ! Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ : ભેદ્યા પાષાણુ, ત્યાં દ્વાર આપણી તે વાણી અને મન વચ્ચે કેઈ સુમેળ નથી. આપણે વિચારતાં કંઇક હોઈએ છીએ, કહેવા કંઇક માંગીએ છીએ અને વાણીમાંથી નીકળી જાય છે કંઈક ! એટલે વાણીને વ્યવહાર કરતાં પહેલાં આપણે વ્યવસ્થા ઊભી કરવી પડે છે. કેમકે મન અને વાણુને તાલમેળ નથી, બંને વચ્ચે હોવું જોઈતું સામંજસ્ય નથી. આપણને હંમેશાં ભય રહે છે કે આપણું શુદ્ધ મન, આપણું સાચું મન, વાણીના માધ્યમથી જે પ્રકટ થઈ જશે તે આપણી આખી વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ જશે. ઉપનિષદના અષિની પ્રાર્થના છે કે, મારામાં તેટલી જ વાણી બચે જેટલી મારા મન સાથે તાલમેળ ધરાવતી હોય, સામંજસ્ય રાખતી હોય ! મનની સાથે અસંગતિ ધરાવતી વાણીનું મારામાં અસ્તિત્વ જ ન હોય ! જે વાણી બચે તે પ્રામાણિક હોય ! હે પ્રભો! મારું મન જ મારી વાણીમાં સ્થિર થઈ જાય! હું મનને ઉપગ ત્યારે જ કરું, જ્યારે પાણીની જરૂરત હોય ! હું પીંછી ત્યારે જ હાથમાં લઉં, જ્યારે ચિત્ર બનાવવું હોય! હું વીણા ત્યારે જ વગાડું, જ્યારે ગીતને છેડવાનું હોય ! રષિ કહે છે કે, મારી વાણીમાં મારું મન સ્થિર થઈ જાય ! હે સ્વયં પ્રકાશ આત્મા, તું મારી સામે પ્રગટ થઈ જા! પણ કયારે? જ્યારે મારું મન મૌન હોય અને મારી વાણીની વિણ બંધ હોય, શાંત હોય, પ્રશાંત હોય ! વાણી અને મનને સંચરણ કાળમાં પણ જે પરમાત્મા કોઈની સામે પ્રગટ થાય તે પણ આત્મદેવને ઓળખવા મુશ્કેલ થાય છે. કેમકે મન અને વાણીના ઉકરડામાં દેવાધિદેવનું પ્રતિફલન અશકય છે. આત્મદેવ તે પ્રતિક્ષણ આપણું પાસે જ છે. એક ક્ષણને માટે પણ તે આપણાથી વિલગ થઈ શકતા નથી, પરંતુ તેની સાથે સાક્ષાત્કાર ત્યારે જ સંભવે છે જ્યારે આપણે શાંત અને નિર્મળ અરીસા જેવા થઈ જઈએ છીએ. જ્યારે મન મૂક થશે અને વાણીની મુખરતા અટકી જશે, ત્યારે જ જણાશે કે જેની શિધમાં આપણે ભટકી રહ્યા હતા, તે તે આપણી પાસે જ છે. હું પોતે જ વાણી અને મનના જગતમાં એ અટવાઈ ગયું હતું કે મારા આત્મદેવને સાક્ષાત્કાર કે અનુભવ કરી શકે નહિ. કષિ આગળ વધે છે અને કહે છેઃ હે પ્રભો ! મારી વાણી શાંત અને શૂન્ય કરી દે ! મારા મનમાં વાણીને સ્થિર બનાવી દે અને મારા મનને વાણીમાં સ્થિર કરી દો! આ પ્રાર્થનામાં ઋષિએ વાણી અને મનને આઘાત ન થાય, ઈજા ન પહોંચે તેવી હળવાશથી પ્રાર્થના કરી છે. કારણ કષિ જાણે છે, વાણી અને મન ભલે આત્મસાક્ષાત્કારના અવરોધરૂપ હય, છતાં જ્ઞાનના આધારરૂપ પણ તે જ છે. એટલે મન અને વાણી પરત્વે તેમને વૈમનસ્ય નથી, શત્રુતા નથી, દુશ્મનાવટને કઈ ભાવ નથી. વાણી અને મન ભલે વરૂપ દર્શનમાં બાધક રહ્યા, પરંતુ જેઓ આંતરિક યાત્રાની વધારે ગહનતામાં ઊતર્યા છે એવા મહાપુરુષેએ માર્ગમાં બાધકરૂપે પડેલા પથરાઓને પણ પગથિયાં Page #308 -------------------------------------------------------------------------- ________________ વાણીની પ્રભુતા : ૨૪૭ બનાવી લીધાં છે. અજ્ઞાન માણસ તે પથરાને જોઈ હતાશાને અનુભવ કરે છે, નિરાશ થાય છે પરંતુ જે સૂઝ છે તે કંઈ પણ બોલ્યા વગર, અવરોધક પાણ ઉપર પગ મૂકી, પાર થઈ જાય છે. મનને બુરું –ભલું કહેનાર અને ગાળો ભાંડનાર ઘણા સાધુ સંતે મળશે, પરંતુ “હે વાણી!” હે મન !” આમ વાણી અને મન જેવા અવરોધક બળને પણ આટલા માન અને આદરથી સંબોધન કરનારા તે કેઈ આવા વિરલ વ્યષિ જ હોય છે. “મન બહુ દુષ્ટ છે, એક ક્ષણ પણ સ્થિર રહેતું નથી; આ વાંદરાને નિયંત્રણમાં રાખવું બહુ મુશ્કેલ છે–આમ કહેનારા તે ઘણાં મળશે, પરંતુ તેને સન્માનના શબ્દોથી બિરદાવનારા બહુ ઓછા મળશે. હે વાણી ! હે મન ! તમે મારા જ્ઞાનના આધાર – સન્માનના શબ્દોથી આમ મન અને વાણીને બિરદાવનારા વિરલ હોય છે. સામાન્યતયા મન અજ્ઞાનનો આધાર છે. તે જ્ઞાનને આધાર હોઈ શકે નહિ. મનથી મળતાં જ્ઞાન ઉપર જે આધાર રાખે છે તે જ્ઞાની હેતે નથી. મન તે અમનમાં (આત્મામાં) છલાંગ લગાડવા માટેનું એક સાધન છે. કારણ અમનમાં ઊતરવા માટે પણ મનને આધાર બનાવવું જ પડે છે. સાધનના સંબંધમાં ભારે ગેરસમજણ ઊભી થવા સંભવ છે અને તર્કને આધારે તે આ રીતે સંભવિત છે-જેમ કેઈ માણસ સીડીના આધારે અગાશી ઉપર ચઢે છે, પરંતુ ચઢી ગયા પછી સીડીને છેડી દેવી પડે છે, તેમ જે બુદ્ધિવાદી અથવા તર્કજીવી છે, જે વાસ્તવિકતાને સ્પર્શવાને બદલે તર્કના આધારને સર્વસ્વ માની બેસે છે. તે કહેશે કે જે સીડીને છેડવી એ જ વાસ્તવિક અને અંતિમ નિષ્પત્તિ છે તો પછી તેને પકડવી જ શા માટે? તેને અત્યારે અને અહીં જ છેડી દેવી જોઈએ. પરંતુ તેમ કરવા જતાં માણસ ઉપર જઈ જ શકતું નથી, તે નીચે જ રહી જાય છે અને અગાશીની સ્વચ્છ અને તાજી હવા તેમજ નિરભ્ર અનંત આકાશન અપરિમિત આનંદને તે મેળવી શકતા નથી. તર્ક હંમેશાં બેધારી તલવાર છે. તલવાર તે સામાન્યતયા એક જ બાજુ કાપવાનું કામ કરે છે, પરંતુ તર્કરૂપ તલવાર તે કાપેલાને પણ સાંધવા તૈયાર થાય છે અને સાંધેલાને પણ કાપવામાં તે કશેજ ખચકાટ અનુભવતી નથી. તર્ક ઘણી રીતે વિચારી શકે. તે કહેશેઃ આટલી મહેનતે સીડી ચઢ. હવે એને છેડાય જ કેમ ? જે સીડીએ આવી મદદ કરી, જેની સહાયથી અગાશી પાસે પહોંચે, તેના તરફ એકદમ ઉદાસીનતા બતાવવી એતે કૃતઘતા જ કહેવાય. આમ આવી વ્યક્તિ સાધનને જ વળગી રહેશે. તે સીડીને છેડશે નહિ. સીડીને છોડવામાં તેને કષ્ટની અનુભૂતિ થશે. જે પારમાર્થિક જ્ઞાતા છે તે સીડીનું અવલંબન પણ સ્વીકારે છે અને સાધ્ય સિદ્ધ થતાં સાધનને છોડી પણ દે છે. આ જગતમાં સાધન સ્વીકારવાં પણ પડે છે અને છોડવાં પણ પડે છે. સાધનનો પરમાર્થ જ એ છે કે, અમુક પરિસ્થિતિમાં તેને પકડી પણ રાખવાં પડે અને અમુક પરિસ્થિતિએ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ : ભેદ્યા પાષાણુ, ખલ્યાં દ્વાર પહોંચી જતાં તેને છોડવાં પણ અવશ્ય પડે. અંતિમ ધ્યેય ત્યાં પહોંચવાનું છે કે જ્યાં પહોંચ્યા પછી, કંઈ પણ પકડવા કે છોડવા માટે અવશિષ્ટ રહેતું નથી. ઉપનિષની પ્રાર્થના સાથે આ વાણીને વિષય શરૂ કર્યો એટલે વાત જરા ગંભીર બની ગઈ છે. હવે આ ગંભીરતામાં હળવાશ લાવવા આપણે વાણીના સ્થૂલ સ્વરૂપ તરફ વળીએ. વાણુ વડે માણસની ખરી પરીક્ષા થઈ જાય છે. જ્યારે કુંભારને ત્યાં કઈ માટીનું વાસણ ખરીદવા જાય છે, ત્યારે ખરીદતાં પહેલાં હાથના ટકોરા વડે તે ચકાસી જુએ છે કે, આ ઘડે ફૂટેલો તે નથીને ? તેમ માણસ પણ પિતાની વાતેથી પિતાની અસલિયતને પ્રગટ કરી દે છે. नजार जातस्य ललाट श्रृंग', कुले प्रस्तस्य न पाणिपद्मम् । यदायदा मुञ्चति वाक्यबाण', तदा तदा जाति कुलप्रमाणम् ॥ વ્યભિચારી વ્યક્તિના માથા ઉપર કાંઈ શીંગડાં ઊગતાં નથી તેમ ખાનદાન વ્યકિતના હાથમાં કમળ ખીલતાં નથી. વ્યકિતના બાહ્ય સૌંદર્ય, ટાપટીપ કે શણગાર ઉપરથી જે વ્યક્તિત્વનું અનુમાન કરવા બેસશે તે અવશ્ય છેતરાઈ જશે. ભયંકર, કર અને લુચ્ચાલફંગા ગણાતા મવાલીઓની વેષભૂષા અને ઉપલક રીતભાત એક સજજનના સૌજન્યને ફીકી પાડે એવી ઠગારી હોય છે. સારા નરસા પણાના વિવેકને સમજવામાં માણસને મેઢેથી બહાર પડતા શબ્દો જ અગત્યનો ભાગ ભજવે છે. માણસ પિતાની શિષ્ટતા કે અનિષ્ટતાને બોલવાનાં દ્વારથી ડેકિયું કરાવી દે છે. આચારાંગમાં કહેલ છે- “કહાં સન્ત ત ા”- જેવું જેનું આંતરિક જીવન હોય છે તેવું જ તેનું સ્પષ્ટ ચિત્ર જીભ ઉપસાવી દે છે. કારણ વાણી આપણા હૃદયનું ચિત્ર છે અને લેખની હૃદયની જીભ છે. વાણીના જીવતા જાદુને પ્રકૃતિતઃ વરેલી આ કેયલ, માત્ર વાણીની મીઠાશ અને અપ્રતિમ સુંદરતાનાં કારણે કવિઓની કાવ્ય ભૂમિમાં અમર થઈ ગઈ છે. કે તેને મીઠે અને ઉત્કટ અવાજ છે એટલે જ હિન્દુધર્મમાં કેકિલાવ્રત કરવા કહ્યું છે. કોયલને અવાજ સાંભળ્યા વગર જમવું નહિ એવું વ્રત સ્ત્રીઓ લે છે. કેયલરૂપે પ્રગટ થનારી આ પ્રભુતાના સ્વરૂપને શીખવનારું એ વ્રત છે. એટલે જ આપણું દેશમાં, ઘરઘરની સામાન્ય સ્ત્રીઓ પણ કેયલ જેવા ન મળે તે દિવસે જમવાનું જતું કરે છે. જે કોયલ પરમ આનંદને મધુર અવાજ સંભળાવે છે, મને તેની વાણીના રૂપે પ્રકૃતિનું વિરાટ સૌદર્ય પરમાત્મભાવે પ્રગટ થાય છે! મીઠાશ એ વાણીનું અમૃત છે. વાણીમાં ગમે તેટલું તવ ભર્યું હશે, પરંતુ માધુર્ય ગુણથી તે શૂન્ય હશે તે ભાગ્યે જ ગૂઢાર્થ ભરેલી તે વાત પણ મહત્ત્વ પામશે. વાણી સદા મીઠાશ સાથે જ પ્રભાત્પાદક બને છે. કહ્યું છે કે- “ સૂયાત્ fuષ સૂયાત ન ટૂયાત્ બિય”—તમે સત્ય બોલે, પરંતુ તેમાં પાણીનું માધુર્ય ભળેલું હોવું જોઈએ. મીઠાશ વગરનું સત્ય પણ અસરકારક બનતું નથી. જેમ દૂધમાં સાકર ભળી જાય તેમ દૂધ વધારે સ્વાદિષ્ટ અને રૂચિકર બની જાય છે, તેમ હૃદયની મધુરતા જ્યારે વાણીમાં ઊતરે ત્યારે વાણી Page #310 -------------------------------------------------------------------------- ________________ વાણીની પ્રભુતા : ૨૪૯ પણ વધારે પ્રિય અને પ્રિયતર બની જાય છે. મીઠાશ વગરનું સત્ય પણ ઝેરી બની જાય છે. માટે શાસ્ત્રમાં કહ્યું છે ? તવ શા “'ત્તિ iાં “imત્તિ તા. वाहि वा वि 'रोगित्ति' तेण चोरेत्ति नो बसे । અર્થાત–તેમજ કાણને કાણે, નપુંસકને નપુંસક, રેગવાળાને રેગી, અને ચોરને ચાર ન કહે. આ રીતે કહેવાથી અપ્રીતિ ઉત્પન્ન થાય છે, લજજાને નાશ થાય છે અને જ્ઞાનની વિરાધના વગેરે દેશે ઉત્પન્ન થાય છે. - મીઠી વાણું એક પ્રકારને એ જાદુ છે કે મીઠી વાણી બોલનાર તરફ સૌ સહજ આકર્ષાય. કહે છે કે, કૃષ્ણની વાંસળીના મીઠા અવાજથી ગાયે પણ આકર્ષાઈ તેમની પાસે આવી પહોંચતી ! મીઠાશને બદલે, જ્યારે મેઢામાંથી ગાળીને વરસાદ વરસે, અણછાજતા શબ્દોને અવારનવાર પ્રયોગ થાય, ત્યારે વૈમનસ્ય શેધવાની જરૂર જ રહે નહિ. એક દાખલાથી આ સ્પષ્ટ સત્ય સહેલાઈથી સમજાઈ જશે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ લંકાના વિજ્ય પછી, સીતા સાથે ફરી અયોધ્યા પધાર્યા ત્યારે તેમના રાજ્યાભિષેકની દબદબાપૂર્વક તૈયારીઓ થવા લાગી. આવા સુંદર પ્રસંગે પુણ્યપાનના હેતુસર એક દાનશાળા પણ ખોલવામાં આવી. આ દાનશાળા સાર્વજનિક હતી. યાચકની જે માંગ હોય, તેની સંપૂર્ણ પૂતિ સાથે આ દાનશાળા શરુ કરવામાં આવી હતી. કઈ પણ યાચક ક્યારેય પણ ખાલી હાથે પાછા ન ફરે તે આ દાનશાળાની નેમ હતી. તે યુગમાં અતિથિને ભારે આદર થતે. તેને ભિક્ષુક માનવાને બદલે દેવ માનવામાં આવતા ! તેને ઉપકૃત કરવાને બદલે પોતે ઉપકૃત થઈ કૃતકૃત્યતા અનુભવવાને તે યુગ હતે. “અતિથિ દે મા – ને આદર્શ સદા આંખ સામે તરવરતે રહેતા अथितिर्यस्य भग्नाशो गृहात्प्रति निवर्तते । स तस्मै दुष्कृत दत्वा पुण्यमादाय गच्छति ॥ આવેલ અતિથિ જેને ઘેરથી નિરાશ, હતપ્રભ થઈ, ખાલી હાથે પાછો વળે છે, તે આતિથેયને પિતાનું પાપ આપી જાય છે અને આતિથેયનું પુણ્ય તે ગ્રહણ કરી ચાલ્યા જાય છે, એવી માન્યતાઓ આત્મસાત્ થએલી હતી. પરિણામે માણસના મન અતિથિ તરફના અસાધારણ પ્રેમ અને સદ્દભાવથી ભરેલાં હતાં. પરંતુ આજે યુગ બદલાઈ ગયે છે. યુગની સાથે મૂળ મંત્ર પણ બદલાઈ ગયા છે. આજે અતિથિ દેવસ્વરૂપે જણ કે ગણાતો નથી. આજે તે દેવરૂપે જણાવાને બદલે આવેલ અતિથિ યમરૂપે દષ્ટિગોચર થાય છે. અતિથિ તરફને પ્રેમ સૂકાઈ ગયો છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર પરંતુ આ વાત આજના સમયની નથી. આ તે રામના યુગની, એટલે સત્યુગની વાત છે. ભગવાન રામની દાનશાળાની આ વાત હતી અને એના વ્યવસ્થાપક હતા શ્રી રામના જ પરમભક્ત શ્રી હનુમાન ! હનુમાન ભગવાન રામની આજ્ઞા અને સૂચનાઓનું બરાબર પાલન કરતા હતા. દાનશાળાને મહિમા વધવા લાગે. યાચકની સંખ્યામાં પણ અસાધારણ વૃદ્ધિ થવા લાગી. હનુમાનના સંતેષને પાર ન રહ્યો. દિલ ખેલી છે, જે કંઈ માંગે, તે કશી જ ખચકાટ અનુભવ્યા વગર તેઓ આપી દેતા. દિવસે સુંદર રીતે પસાર થતા ગયા. યાચકેની ભીડમાં બીજના ચાંદની માફક પ્રતિદિન વૃદ્ધિ થવા લાગી. કશી જ રોકટોક કે પ્રતિબંધને પ્રશ્ન હતું નહિ, એટલે યાચકની ભીડ પણ દિન પ્રતિદિન વધતી જતી હતી. દિવસે જતાં હનુમાન માટે આ ભીડ અસહ્ય થઈ પડી. જેમની દાનશાળા હતી તેમના માનસમાં કશેજ ઉગ કે ચિંતાની રેખા પણ ઉપસી નહિ, પરંતુ વ્યવસ્થાપકનું હૃદય સંકેચાતું ગયું. રામના ભયથી આ મૂંઝવણ છેડે વખત તે મનની મનમાં જ રહી; પરંતુ પેટમાં ઊભી થયેલી ગડબડ વમન વાટે નીકળે તે જ પેટને શાંતિ થાય, તેમ તેમની મૂંઝવણે ગાળ અને કઠોર શબ્દને આશ્રય શે. મનગમતી વસ્તુઓના દાનપ્રવાહ કરતાં બમણા વેગથી ગાળોને પ્રવાહ ચાલવા માંડે. વસ્તુઓના ભંડારમાં તે કયારેક કદાચ કઈ વસ્તુની ઊણપ જણાઈ આવતી, પરંતુ ગાળે તે જાણે હનુમાનને અક્ષયનિધિ થઈ ગયો! આનું જ પરિણામ આવવું જોઈતું હતું તે જ આવ્યું. આવનારા અતિથિએ પિતાનાં સ્વમાનની છડેચોક હરરાજી થતી જોઈ સ્તબ્ધ થઈ ગયા. તેમની સંખ્યા કૃષ્ણપક્ષના ચંદ્રની કળાની માફક ઘટવા લાગી. શ્રી રામને કાને પણ ક્રમિક આ ફરિયાદ પહોંચી તો ગઈ, પરંતુ હનુમાન તરફની અપાર મમતાના કારણે ઠપકે આપવામાં તેઓ સંકોચ અનુભવવા લાગ્યા. ત્યારે બીજી બાજુ પોતાની દાનશાળાની આવી દુર્દશા પણ તેમને માટે અસહ્ય થઈ પડી. એક સાંજે શ્રીરામ ફરવા નીકળ્યા. હનુમાન પણ પડછાયાની માફક સાથે જ હતા, પરંતુ વવશાત્ તે છેડા પાછળ રહી ગયા હતા. એટલે શ્રીરામ જલદી જલદી ડગલાં ભરવા લાગ્યા. પાછળ રહેલા હનુમાનજી જ્યારે આવ્યા, ત્યારે એક મઢુલીમાં એક સાધુ પુરુષને તેમણે બેઠેલા જોયા. સાધુ પુરુષનું આખું શરીર સોનાની માફક ચમકી રહ્યું હતું પરંતુ તેનું મોટું ભૂંડ જેવું દેખાતું હતું. તે જોઈ હનુમાનના આશ્ચર્ય પાર ન રહ્યો. હનુમાનજીને આમ જોતાં જોઈ મુનિ કહેવા લાગ્યાઃ “હનુમાન ! દેહ તરફ દષ્ટિ ન નાખે; જેવું જ હોય તે આત્મા તરફ જવા પ્રયત્ન કરે !” હનુમાન બોલ્યા “પ્રભો ! આવું વિચિત્ર શરીર તે મેં કદીયે જોયું નથી. આનું કંઈ કારણ ખરૂં?’ મુનિએ કહ્યું “સાંભળવા ઇચ્છતા હે તે સાંભળે, હનુમાન ! પૂર્વ જન્મમાં હું એક સમ્રાટ તરફથી ચાલતી દાનશાળા વ્યવસ્થાપક હતે. એ દાનશાળામાં હું વર્ષો સુધી બાદશાહ વતી દાન કરતે રહ્યો. આખી વ્યવસ્થા રાજ્યની હતી. મારે તે માત્ર વ્યવસ્થા સાચવવાની અને Page #312 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ મહાપર્વ : ૨૫૧ યશ લેવાની જ વાત હતી, પરંતુ તે પણ હું યથોચિત લઈ શકવા ભાગ્યશાળી ન થે. દાન દેવામાં તે રાજાના હુકમથી કશી જ કચાશ ન દાખવી, પરંતુ દાન સાથે મધુર વાણીને મેળ ન રાખે. દાન સાથે યાચક તરફ હીનતા અને તિરસ્કાર વરસાવ્યા. આજે આ સ્વરૂપમાં દાન સાકાર થયું છે. હાથે દાન આપ્યું એટલે આ દેહ કાંચનવર્ણો મળે, પરંતુ વાણીમાં તિરસ્કાર વરસાવ્યું એટલે મોટું ભૂંડ જેવું થયું ! મહારાજ, કાર્યોની આ સાક્ષાત્ ફલશ્રુતિ છે! नाना दान मयादत्त रत्नानि विविधानि च । न दत्तमधुर वाक्य तेनाह शुकर मुखः ।। હનુમાનજીને હવે કશું જ સમજાવવાની કે ઠપકે આપવાની જરૂર ન રહી. તે પિતાની મેળે જ સમજવા જેવું બધું સમજી ગયા. બંધુઓ ! તમે પણ વાણીની પ્રભુતા બરાબર સમજી ગયા હશે. પર્યુષણ મહાપર્વ જે દિવસે માટે આપણે સતત પ્રતીક્ષા હોય છે, જે દિવસોમાં આબાલવૃદ્ધ સૌના હૈયાં આનંદથી ઊભરાઈ જાય છે, જે દિવસેની ઉત્સુકતા અને આતુરતાપૂર્વક રાહ જોવાય છે, તે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ આજે આવી ગયું છે. જુઓ તો ખરાં, કેવા મીઠા અને સુંદર આ દિવસે છે ! બાળકનાં તન અને મન કેવાં નાચી રહ્યાં છે ? તેમનાં મનને ઉમળકે અને આનંદ બીજું કશું સમજી શકે ? તેમનાં નાનાં શરીરમાં આનંદ સમાતું નથી. હનુમાન કુદકાની માફક તે બહાર નીકળવા મથી રહ્યો છે ! તેમનાં શરીર અને મન આજે તાજાં છે. તેમનામાં આજે નવી તિ, નવો ઉત્સાહ અને નવા જીવનના સ્પષ્ટ દર્શન થાય છે. અરે, આ નાનકડાં બાલુડાંઓએ પિતાનાં માબાપ પાસે ઉપવાસ માટે સત્યાગ્રહ આદર્યો છે. જુઓ તે ખરાં, માબાપ અને બાળકે વચ્ચે આ કે મીઠે કજિયે ? બન્ને પોતપોતાના નિશ્ચયમાં દઢ છે. મા બાપ બાળકોને ઉપવાસ ન કરવા સમજાવી રહ્યાં છે, પ્રલોભન આપી રહ્યાં છે, ત્યારે બાળકે પિતાના નિર્ણયમાં અડગ છે. તેમને થાય છે, ભલે અમે દેખાવમાં નાના હોઈએ, પરંતુ અમારામાં ઉપવાસ કરવાની શકિત તે મોટાં જેટલી જ છે. શકિતને સંબંધ શું શરીરની સાથે છે કે અમને અટકાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ? જે શકિત નાના શરીરમાં નાની, અને મોટા શરીરમાં મોટી હત તે હિરણ્યકશ્યપની સામે પ્રહલાદ કઈ રીતે બળવો કરી શકે? પાંચ વર્ષની નાની વયને ધ્રુવ રાજપાટને ત્યાગ કરી, પ્રભુને મેળવવા ભયંકર વનમાં કેવી રીતે જઈ શકે ? સોળ વર્ષનો અભિમન્યુ જયદ્રથ અને દુર્યોધનની સામે કેમ ઝઝૂમી શકો ? અને ગજસુકુમાલના મસ્તક પર ધગધગતા અંગારા મૂકાયા છતાં પિતાનાં પાનમાંથી તે કેમ ચૂત ન બન્યો ? શકિતને સંબંધ જે શરીર સાથે હતા તે આ બધું આ બાલ કિશોરાથી કેમ બની શકયું ? માટે Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૧ર : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર શકિતને સીધે સંબંધ શરીર સાથે નહિ, પણ મનની સ્કૂર્તિ, મનના ઉત્સાહ અને આત્મ વિશ્વાસ સાથે છે અને આમ સ્કૂર્તિ, ઉત્સાહ અને દઢતામાં અમે મોટાઓ કરતાં જરાયે ઊતરતાં નથી. હવે સમજાવ, અમારે શા માટે ઉપવાસ ન કરવા ? - નાનાં નાનાં બાળકનાં હૈયામાં ઉપવાસ, ભકિત, જાપ, સંબંધે આવો અપ્રતિમ અને લકત્તર ઉલાસ છે ત્યારે જે આ અષ્ટાબ્લિક મહત્સવસ્વરૂપ લકેર પર્વનું નિર્માણ ન થયું હોત, તો ભલા આ ઉમળકે ક્યાંય જોવા મળત ખરે? તમે બધાં રીઢાં થઈ ગયાં છે. તમે ઘણાં પર્યુષણો ઊજવ્યો એટલે તમારા મનમાં આ મહાપર્વનાં જે મહિમા અને ગરિમા અંક્તિ થવાં જોઈએ, તે તમારા મનમાં અંકિત હોય કે ન હોય એ તમે જાણે, પરંતુ આ નિર્દોષ બાળકનાં હૈયાં આ દિવસેને કારણે ખરેખર થનગની ઊઠ્યાં છે ! એમનાં મનભેર નાચી ઊઠયા છે. આ મહાપર્વના નિમિત્તમાં એમની નિર્મળ વૃત્તિ, એમનાં હદયની સ્વાભાવિક નિર્મળતાને વધારે સઘન અને પ્રગાઢ બનાવશે. એમની પ્રભુતામાં આશ્ચર્યજનક વૃદ્ધિ કરશે. આ દિવસોને જે આંતરિક આનંદ તમે નહિ માણી શકે, નહિ લુંટી શકે, તે આ બાળકે માણશે, આ બાળકે લુંટશે ! તેમને માટે તે કોઈ આનંદના અમૃતસાગરમાં ડૂબકી મારી કઈ દિવ્ય આનંદ અને અમૃતત્વની અપૂર્વ મીઠાશ અનુભવવાના આ દિવસ છે ! જે બાળકે આ મૂળના ઝરાની દિવ્ય મીઠાશ એકવાર પણ ચાખી લેશે, પછી તે માબાપનાં પ્રલેશનનાં ગેળ કપરાં જઈ મેટું નહીં મટમટાવે. આજે પર્યુષણ મહાપર્વને પ્રથમ દિવસ છે. આપણી પરંપરામાં આ દિવસ અડ્રાઈધરને નામે જાણતા છે. આ મહાપર્વને ચરમ અને પરમ દિવસ સંવત્સરી મહાપર્વ છે. સંવત્સરી મહાપર્વની સ્મૃતિ સાધકને સતત રહે તે માટે આપણે ત્યાં મહીનાને ધર, પછી પક્ષન ધર, અને છેવટે અડ્ડાઈના ઘરની ઊજવણી કરવામાં આવે છે. આવા પર્વોની વ્યવસ્થા સંસ્કારને જાગૃત રાખવામાં અને પ્રગાઢ બનાવવામાં આંતરિક ઉત્સાહની વૃદ્ધિ કરે છે. પૂર્વાચાર્યોએ સામાન્ય જીવોને કલ્યાણને માર્ગે પ્રવર્તાવવા માટે, પિતાની પરમાર્થ બુદ્ધિથી, સરળ ઉપાયનું કેવું આયોજન કર્યું છે તે આ ઉપરથી સમજી શકાશે. સામાન્યતઃ આપણું સૌનાં માનસમાં આ મહાપર્વને ભારે મહિમા છે. આ લોકોત્તર મહાપર્વ છે. એની આરાધના મંગલરૂપ છે. ઉપાશ્રયમાં ભાગ્યે જ પગ મૂકનાર મહાનુભાવોના હૃદયે પણ આજે કૂણાં બન્યા વગર નહિ રહે. તેમનાં માનસને એક સત્ વિકલ્પ આજે તેમને ઉપાશ્રય સુધી ખેંચી લાવશે. વધુ નહિ તે પણ આઠ દિવસની મંગળતા, પવિત્રતા, ઉગ્રતા તેમનાં હૃદયમાં કોતરાઈ જશે. ભગવાનની વાણી સાંભળ્યા વગર તેમને ચેન નહિ પડે. ભગવાનની વાણી ન સાંભળતાં પોતે કંઈક ખાઈ રહ્યો છે એવી જે અનુભૂતિ માણસને થાય, તે જ આ મહાપર્વની વરિષ્ઠતા છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ પયુ ષણ મહાપર્વ : ૨૫૩ દીપાવલીના દિવસે નફા છેટાને હિસાબ આપણે રાખતા હોઈએ છીએ. રૂપિયાની આવક જાવક તેના કેન્દ્રમાં રહે છે. આ વર્ષે કેટલું કમાયા તેનું સરવૈયું કઢાય છે. પરંતુ પર્યુષણના દિવસનું સરવૈયું રૂપિયા આના પાઈ સાથે સંબંધ ધરાવતું નથી. પર્યુષણને સીધે સંબંધ આત્માની સાથે છે કે જ્યાં અપાર સમૃદ્ધિ, અક્ષય ઐશ્વર્યા અને અનેરા આનંદના સાગરે છે. એટલે આ દિવસેમાં આપણે આત્મિક સમૃદ્ધિના ગુણે કેટલા પ્રમાણમાં કેળવ્યા ? ધર્મમાં કેટલા ઊંડા ઊતર્યા? વગેરેના સરવાળા બાદબાકી કરવાના છે. આંતનિરીક્ષણ અને પરીક્ષણ માટેનું આ પર્વ છે. પ જવા પાછળ ઘણું માર્મિક રહસ્ય રહેલાં છે. માણસોના માનસ સદા ઉત્સાહ, પ્રેમ, આનંદ અને ઉમળકાથી ઊભરાતાં રહે એ આવા પર્વોની યેજના પાછળની મીઠી ભાવના છે. એ જ કારણે પર્વો ભલે લૌકિક હોય કે કેત્તર, પરંતુ બાહ્ય અને આત્યંતર આનંદને વિસ્તારવાના અને વિકસાવવામાં તે પ્રબળ સાધન બની જાય છે. લૌકિક પર્વે બાહ્ય શુદ્ધિની મૂળભૂત ભૂમિકાને અનુલક્ષી નિર્માણ થયાં છે. લૌકિક પર્વોનાં મૂળમાં ત્રણ આંતરિક કારણો અન્તનિવિષ્ટ છે. કેટલાંક પર્વે માણસના આંતરિક ભયમાંથી જમ્યા છે તે કેટલાક ભવિષ્યનાં આકર્ષણે અને લાલસામાંથી પ્રાદુર્ભાવ પામ્યા છે. વળી કેટલાક આંતરિક અને વૈજ્ઞાનિક કારણોની સમજના અભાવે વિસ્મય અને આશ્ચર્યમાંથી ઉદ્દભૂત થયા છે. આ બધાંને સંક્ષેપમાં ગ્ય રીતે સમજી લેવાં જરૂરી છે. તદ્દનુસાર નાગપંચમી અને શીતળા સાતમ જેવા પનાં કેન્દ્રમાં માણસની ભયવૃત્તિની પ્રધાનતા છે. નાગ ઝેરી પ્રાણી છે. આપણા દેશની વનસંપદા ઘણી એશ્વર્યવાળી હતી. ઘાટાં જંગલો હતાં. સર્પોના ઉપદ્ર તે સામાન્ય હતા. એટલે સર્પ કરડવાને કારણે માણસેના અકાળ મૃત્યુ થતાં હતાં. તેથી નાગને દેવતા તરીકેની પ્રતિષ્ઠા આપી, નાગપંચમીનો એક દિવસ નાગપૂજા માટે નિર્ધારિત કર્યો. “લકરની પાછળ ફકીર–એ કહેવત અનુસાર આ પરંપરા આજના વૈજ્ઞાનિક અને બુદ્ધિજીવી યુગમાં પણ અનુસરતી રહી છે. સર્પ એક સામાન્ય પ્રાણી છે, આમ છતાં ચાલ્યા આવતા સંસ્કારના અવશે, આજે પણ તેમાં દેવત્વનું આરોપણ કરવા આપણને લલચાવે છે, અને મૃત્યુની ભયગ્રંથિ આ વહેમને જીવતે જાગતે રાખે છે. નાગપંચમીની જેમ વાત કરી તેમ શીતળા સાતમના સંબંધની પણ વાત છે. એક યુગ હતું કે જ્યારે લેકે સીધા અને સરળ હતા. એકાએક તાવમાંથી મેટા ફેડલા થઈ જાય, ક્રમશઃ તે વધતા જાય અને આઠમે દિવસે તે પાછા સમાઈ જાય અને બાળકનું શરીર તેને કારણે કદરૂપું પણ થઈ જાય. ગરમીને આ પ્રકોપ પ્રકૃતિદત્ત હતો. પરંતુ બાળકોને ટપોટપ મરતાં અને આંધળાં થતાં જોઈ, દૈવી પ્રકેપના એક ભાગ તરીકે શીતળા દેવીની સ્થાપના થઈ. અને શીતળા સાતમના નામે પ્રચલિત થએલી તે પૂજા આજે પણ એવી ને એવી રીતે ચાલી રહી છે. આ તહેવારનાં મૂળમાં મૃત્યુ અને આંધળા થઈ જવાની દૈવી પ્રકોપની ભયગ્રંથિ છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ : ભેઘા પાષાણુ, ત્યાં દ્વાર મંગળાગૌરી અને લક્ષ્મીપૂજન વગેરે પનાં મૂળમાં આકર્ષણ, લાલચ અને ભવિષ્યની મંગળ કામના અંતર્લિંત છે તે સમુદ્ર, સૂર્ય, ચંદ્ર, અને અગ્નિની પૂજા પાછળ વિસ્મય અને આશ્ચર્ય સમાવિષ્ટ છે. સૌથી પ્રથમ માણસ સાગરની વિરાટતા અને વિશાળતાને જોઈ આશ્ચર્ય પામે તે સૂર્ય અને ચંદ્ર જેવા તેજસ્વી ગ્રહો જેમાં વધારે વિસ્મયાવિત થયે. આમ તેણે એ બધાની પૂજા કરવાને પ્રારંભ કર્યો. એક વખત પ્રારંભ થએલી આ પરંપરા હવે અવિચ્છિન્નપણે ચાલ્યા જ કરે છે. આવાં કારણેની સુસ્પષ્ટતા થઈ હોવા છતાં, જૂના સંસ્કારનું પરિબળ આજે પણ કામ કરી રહ્યું છે. આ તો થઈ લૌકિક પર્વોની વાત. લેકર પર્વોની પાછળ માત્ર તારક જાગૃતિને પ્રોત્સાહન આપવા સિવાય બીજા કશાંજ કારણે નથી. લેકર પ આપણી જેમ અન્ય ધર્મોમાં પણ એક યા બીજાંરૂપે આધ્યાત્મિક ભૂમિકા ઉપર સ્થિત થયેલાં છે, છતાં વખત જતાં તેમની આંતરિક આધ્યાત્મિકતાનાં મૂલ્ય ઓછાં થતાં ગયાં છે. બાહ્ય મૂલ્યની અણધારી અસર વધી જવા પામી, પરિણામે તેમની લકત્તર મહત્તા માત્ર નામશેષ જ રહી જવા પામી છે. જેનેનાં સંબંધમાં એક બીજી વાત પણ ઉલ્લેખવા જેવી છે અને તે એ કે, બાહા અથવા લૌકિક પર્વો સાથે તેની કદી એકરૂપતા થવા પામી નથી. તેથી જેનેના બધાં જ પર્વો અલૌકિક અને આધ્યાત્મિક રહેવા પામ્યાં છે. જેનાં પર્વોનું એકાંત લક્ષ્ય આત્મશુદ્ધિ છે. આત્માની સમીપતામાં પહોંચી, આંતરિક અનંત સૌંદર્ય અને અમૃતત્વની ઉપલબ્ધિ માટે આ પર્યુષણ મહાપર્વ છે. આ ઉગમના ઝરાની અપૂર્વ મીઠાશ એકવાર ચાખ્યા પછી બીજા રસ તુચ્છ અને નીરસ લાગે છે. અસલ ફળના રસની જેણે મોજ માણી છે, મીઠા મધુરા સ્વાદ જેણે અનુભવ્યા છે, તેવા માણસે લાકડાના રંગબેરંગી રમકડાંનાં ફળે ક્ષણભર હાથમાં અવશ્ય લેશે, સુંદર છે એમ પણ કહેશે, પણ એમ કહીને પછી બાજુએ મૂકી દેશે. જેણે સાચાં ફળે. ખાધાં છે તેને પછી લાકડાંનાં ફળોમાં રસ નહિ રહે. આત્મદેવનાં દર્શન માટેની સાધના, એ જ પર્યુષણ મહાપર્વમાં આપણા સૌનું પરમ કર્તવ્ય છે. મન, વચન, અને કાયાને સમજણપૂર્વક નિરોધ કરવાથી તે શકય બને છે. મનમાં કદી પણ ખરાબ વિચારે ન પ્રવેશે તેને માટે સતત કાળજી રાખવી જોઈએ. મન સદા પ્રવત્તિશીલ હોય છે. એક મિનિટ પણ મનની પ્રવૃત્તિ રકાતી નથી. જે ક્ષણે મન પિતાની પ્રવૃત્તિઓ સંકેલી લે અને તે નિર્મન કે નિર્વિચાર થઈ જાય, એટલે આત્મદેવને સાક્ષાત્કાર થયે જ સમજ. મનની પ્રવૃત્તિઓ જ તેમાં બાધક હોય છે. મંદિરે કે કઈ તીર્થસ્થાન જેવાં પવિત્ર અને સારાં સ્થાન માં જ્યારે આપણે પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે તે સ્થાનેની પવિત્રતાને ટકાવવા ઘણા બાહ્ય અને સ્કૂલ નિયએ બનાવેલા હોય છે. બાહ્ય નિયમોની રક્ષણરેખા પવિત્ર ભૂમિઓની આંતરિક પવિત્રતાને ભાગ્યે જ રક્ષતી હેય છે. છતાં પવિત્રતાને નામે આપણે તે નિયમને ચુસ્તતાપૂર્વક વળગી રહેતાં હોઈએ છીએ. તેમજ તેનાં પાલનમાં ધર્મસ્થાની પવિત્રતાનું સંરક્ષણ થાય છે એમ પણ માનીએ Page #316 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ મહાપર્વ : ૨૫૫ છીએ. મંદિર અને તીર્થસ્થાનમાં મોટા અક્ષરેમાં મોટા મોટા સાઈન બેડ લગાડેલાં હોય છે. મહેરબાની કરી જેડા બહાર જ ઉતારે! ચામડાની ચીજે સાથે પ્રવેશ નિષિદ્ધ છે! કૂતરા કે એવા કેઈ પાલતુ જાનવરેને લઈ પ્રવેશ કરશે નહિ ! સ્નાનાદિ કરી શુદ્ધિપૂર્વક જ પ્રવેશ કરી શકાય છે–આ બધા નિયમની રક્ષણ દીવાલે રચી, દેવળના દેવની દિવ્યતા સુરક્ષિત રાખવાના આપણા પ્રયત્ન હોય છે. પરંતુ તેને બદલે જે એવા નિયમેની સુરક્ષા રચવામાં આવે કે મનના ઉકરડા અને ગંદકી સાથે પ્રવેશી, આ દેવળની દિવ્યતા અભડાવશે નહિ! રાગ, દ્વેષ અને ઈષ્યના વાતાવરણથી સંસ્કૃષ્ટ વ્યકિતને પ્રવેશ નિષિદ્ધ છે! સ્ફટિક અને અરીસા જેવા નિર્મળ મનથી જ અત્રે પ્રવેશ કરી શકાય છે! તે હું માનું છું કે, તીર્થસ્થાને કે ધર્માલયમાં વિરલ વ્યક્તિઓને જ પ્રવેશ સંભવ બને. ચામડાની વસ્તુઓ કે જેડાએથી ભગવાન અભડાય છે કે નહિ તે તે ભગવાન જાણે, પરંતુ રાગ, દ્વેષ, ઈર્ષ્યા અને અસૂયાથી ભરેલાં માનસવાળાથી ભગવાન જરૂર અભડાય છે. આવા માણસને ભગવદ્ દર્શન થતાં નથી એ એક સુસ્પષ્ટ હકીકત છે. હું બાહ્ય એટલે કે શારીરિક શુદ્ધિ કરતાં માનસિક શુદ્ધિ પર વધારે ભાર આટલા માટે આપી રહ્યો છું કે, જે મનની ભૂમિકા શુદ્ધ, પવિત્ર અને સરળ હશે તે ભકતના નાના હૃદયમાં પણ વિરાટને પ્રવેશ આસાન બનશે. મનથી આગળ વધ્યા પછી જ આત્માનું દર્શન શક્ય બને છે આ વાત નિઃસંદેહ અને નિરપવાદ છે. આમ છતાં, જ્યાં સુધી આપણે મને જગતમાં ઊભાં છીએ, મનને પાર જવા માટે પણ મનને જ ઉપગ કરવો પડશે. દાખલા તરીકે, તમે આ વ્યાખ્યાન સભામાં આવ્યા છે. આ વ્યાખ્યાન હોલમાં તમે પ્રવેશ કર્યો છે. તે પ્રવેશ ચાલીને કર્યો છે. એટલે એમ પણ પણ વિચારી શકે કે, આ વ્યાખ્યાન હાલમાં હું પ્રવેશ્યા હતા ત્યારે ચાલીને આવ્યા હતા. હવે મારે વ્યાખ્યાન હેલની બહાર જવું છે, પણ બહાર નીકળવા માટે મારે ચાલવું જરાપણું ન જોઈએ, કેમકે ચાલીને તે હું આ હોલમાં પ્રવેશ્યા હતે ! પરંતુ આમ બનતું નથી. વ્યાખ્યાન હોલમાંથી તમારે બહાર નીકળવું હશે તે તમારે થોડું તે ફરી વ્યાખ્યાન હેલમાંથી ચાલવાનું જ રહેશે. અન્યથા બહાર જઈ શકવું અશકય થશે. અંદર આવતી વખતે જેટલું ચાલવું પડયું હતું તેટલું જ બહાર નીકળતી વખતે પણ ચાલવું જ પડશે. ફેરમાત્ર મોઢાની દિશાને પડશે. જ્યારે તમે પ્રવેશ્યા હતા ત્યારે દરવાજા તરફ વાસે હતા અને દીવાલ તરફ મોટું હતું, હવે જતી વખતે દીવાલ તરફ પીઠ હશે અને દરવાજા તરફ મોઢું થઈ જશે ! પરંતુ વ્યાખ્યાન હેલમાંથી તમારે ચાલવું તે એટલું જ પડશે જેટલું તમે અંદર પ્રવેશ્યા ત્યારે ચાલ્યા હતા ! અન્યથા બહાર નીકળવાને કશે જ ઉપાય નથી. મનથી બહાર જવા માટે પણ મનને એટલે જ ઉપયોગ કરવો પડે છે એટલે મનની અંદર જવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. પરંતુ મનની અંદર જવા માટે જે વ્યક્તિ મનને શ્રમ કરે છે, તેને માટે મન અજ્ઞાનને આધાર બની જાય છે અને મનની બહાર નીકળવા Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ : મેઘા પાષાણુ, ખાલ્યાં દ્વાર -~ માટે જે મનના ઉપયાગ કરે છે, તેને માટે મન જ્ઞાનને આધાર બની જાય છે. મન તા યાંત્રિક છે. જેવા અભ્યાસની એને ટેવ પાડવામાં આવે તેવા અભ્યાસવાળુ તે બની જાય છે. મનથી બહાર આત્માની દિશામાં જવાના આપણે કશે। જ અભ્યાસ કર્યાં નથી. મનની દુનિયામાં જ ભટકવાના આપણે આનંદ માણ્યા છે એટલે મન એવાં જ સુખ અને પરિભ્રમણેાથી ટેવાઇ ગયું છે. આ દિવસેામાં આપણે મનની આ ગતિવિધિને અઠ્ઠલવી પડશે. સાચી દિશા તરફ એને વાળવી પડશે. અન્યથા દેવાધિદેવનાં દિવ્ય દર્શન આપણે માટે દુર્લભ ખની રહેશે. મન અભિવ્યક્તિનું માધ્યમ છે; પરંતુ જ્યારે આપણે ખેલતાં ન હાઇએ, કોઇ વિચાર પ્રગટ ન કરતાં હાઇએ, ત્યારે મનની કશી જરૂરત રહેતી નથી. છતાં આપણી એક ટેવ પડી ગઇ છે. ખેલવું હાય કે ન ખોલવું હાય, પ્રગટ કરવું હાય કે ન કરવુ. હાય, ખાલી જ બેઠાં હાઇએ કે સૂતાં હાઇએ, મન ચાલ્યા જ કરવાનું. આ જ મનનું પાગલપણું છે. જાપાનમાં પર’પરાગત રૂપમાં વાંદરાની મૂર્તિ રાખવાના રિવાજ છે. વાંદરાની મૂર્તિ આના રિવાજતું રહસ્ય એ છે કે, માણસનું મન જ વાંદરા જેવુ છે. મનનાં સંબંધમાં થોડી પણ જાણકારી જેને હશે, તે અવશ્ય સમજે છે કે, મન વાંદરાનું એક સ્વરૂપ છે. પાશ્ચાત્ય વિદ્વાન ડાર્વિને તે। આ વાત સિદ્ધ કરી બતાવી છે કે, મનુષ્યના પૂર્વજો વાંદરાઓ હતા. વાંદરાઓનું પરિષ્કૃત રૂપ જ આજના માણસ છે. પરંતુ મનનાં ગૂઢ રહસ્યાને સમજનારા પારદર્શી મહાપુરુષો તા સદાથી જાણતા આવ્યા છે કે, માણસનું મન વાંદરુ જ છે. વાંદરાની ચંચળતા તે તમા સૌને સૃષ્ટિગત છે. તે એક ક્ષણ માટે પણ સ્થિર રહી શકતા નથી. પરંતુ મનની દશા તે તેના કરતાં પણ વધારે ચંચળ છે. મંદિરમાં પ્રભુ સ્તુતિ કરતાં હાઇએ, પદ્માસન લગાવી ધ્યાનથી મુદ્રામાં ખેડાં હાઇએ પરંતુ મહારથી ભક્તિમાં અને ધ્યાનમાં બેઠેલાં શરીરનાં મનની યાત્રા તે મ ંદિર અને પદ્માસનથી દૂર, સુદૂર, અંતરિક્ષમાં પહોંચી ગઇ હોય છે. વાંદરા જેમ એક શાખાથી ખીજી શાખા પર છલાંગ મારતા હાય છે, એક વૃક્ષ પરથી ખીજા વૃક્ષ પર કૂદકા મારતા હોય છે, તેમ મનુષ્યનું મન પણ વાંદરા કરતાંયે માટી છલાંગા ભરતું હોય છે. આ મનની સૂક્ષ્મતાને સમજવા પ્રયત્ન કરીશું તેા જ મનથી મહાર આત્મદેવના સાંનિધ્યમાં પહેાંચવું શકય મનાવી શકીશું. Page #318 -------------------------------------------------------------------------- ________________ અમરતાના રાજમાર્ગ ધ્યાનની ગહનતામાં એવી ક્ષણ આવી જાય છે કે, જ્યારે વગર જોયે પણ દેખાય છે, વગર સાંભળ્યે પણ સંભળાય છે; અને વગર અડયે પણ સ્પર્શીને અનુભવ થાય છે. વગર કાને જે સંભળાય તેને મહિષએ અનાહત નાદ કહે છે. જે વગર આંખે દેખાય તેને ઋષિએ અમૂર્ત કહે છે, અવિધ દર્શીનમાં નેત્ર વિના પણ મૃત પદાર્થાના સાક્ષાત્કાર થાય છે, પરંતુ કેવળ દનમાં તે ભૂત અને અમૂત બધા પદાર્થો હસ્તામલકવત્ ષ્ટિગોચર થાય છે. આ અનુભવ મેળવતાં પહેલાં જીવે પાતે આકાશની માફક નિર્મળ અને નિલેપ થઈ જવું જોઇએ. આત્માને જ્ઞાન મેળવવા માટે ઇન્દ્રિયા અને મનને જે વચ્ચેનેા માધ્યમ છે, તે હટી જવે જોઇએ. એમ થતાં ચેતનાનું આકાશ મુકત થઈ જાય છે. આવા સત્પુરુષોના આત્મા અમૃતના તરંગોથી યુકત જાણે અમૃત ભરેલી સરિતા હૈય તેવા થઈ જાય છે ! આત્માની અનુભૂતિ વગર તે અમૃતત્વના આનંદ માણી શકાતા નથી. આપણને તેને અનુભવ નથી એટલે આપણે તે અમૃતત્વને અનુભવી શકતાં નથી. આપણેા અનુભવ તેનાથી ઊલટો છે. આપણા અનુભવમાં તા મધુ દુઃખના તરંગાથી ભરેલું છે. નારકીય આગની જ્વાલાએથી બધું ઘેરાયેલું જણાય છે. અમૃતત્વને આપણે જાણતાં જ નથી. આપણને જે જણાય છે તે બધું ઝેર, ઝેર અને ઝેર જ જણાય છે. સુખનાં ફૂલે જીવનમાં ભાગ્યે જ ખીલે છે; દુઃખના કાંટા જ ચારેકોર ખૂંચતા આપણુને જણાય છે. - આપણે જે મહાપુરુષાની આ વાત કરીએ છીએ, તે અમૃતના તર ંગાથી ભરેલી જાણે નદીએ હાય, એવી તેમની ચેતના હેાય છે. આ વાત આપણાં જેવી વ્યકિતઓને ભાગ્યે જ સમજાય છે. એ સમજવા માટે આપણી પાસે કાઈ એવા અનુભવ જ નથી. કારણ આપણા જે અનુભવ છે તે મૃત્યુને છે. અમૃતનુ આસ્વાદન જ આપણે કર્યું નથી. દુઃખ જ આપણને સૌને જ્ઞાત છે; આનંદથી આપણે અજ્ઞાત છીએ. આપણે જાણીએ છીએ માત્ર વિષાદ અને પાંડાને! આહલાદ કે અહેાભાવને આપણને કશો જ પરિચય નથી. આપણા અનુભવ માત્ર નરકના છે. પરંતુ એનાથી વિપરીત અનુભવ પણ સ ંભવી શકે છે. આપણાં દુઃખ, નિશાદ અને પીડાનાં નારકીય અનુભવામાં પણ અમરતાની સૂચનાએ છુપાએલી છે. દુઃખના અનુભવ જ આપણને એ માટે થાય છે કે, આપણી ચેતના દુઃખ માટે નિર્મિત થએલી નથી હાતી. દુઃખ આપણી ચેતનાને આત્યંતિક સ્વભાવ નથી. આપણી ચેતના જો દુઃખ-સ્વરૂપ હાત તે આપણને દુઃખના કદી અનુભવ જ ન થાત. કેમકે દુઃખ તેનેા સ્વભાવ હાત તે તે ચેતના સાથે આત્મસાત્ થયેલુ હોત અને તેથી તે દુઃખના અનુભવના વિષય જ ન મનત. પરંતુ દુઃખની આપણને સ્પષ્ટ પ્રતીતિ છે. પ્રતીતિ હંમેશાં આપણાં સ્વરૂપથી ભિન્ન વસ્તુઓની જ હાય છે. માટે દુઃખ આત્માનુ સ્વરૂપ કે સ્વભાવ નથી. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર પ્રકૃત્તિને નિયમ છે કે, દુઃખ હંમેશાં વિપરીતનું, અનિચ્છનીયનું, આપણા સ્વભાવથી ભિન્નનું જ હોય છે. જે આપણને દુઃખને અનુભવ થાય છે તે તેને અર્થ એ થયો કે, આપણી અંદર એ કે સ્વભાવ છે જે દુઃખ સ્વરૂપ નથી. અન્યથા આપણને દુઃખને અનુભવ ન થાત. આપણી અંદરમાં જે આત્મા છે તેનો સ્વભાવ જે દુઃખ સ્વરૂપ હોત તે બહારથી આવેલું દુઃખ તેમાં ભળી જાત, એકરૂપ થઈ જાત, સ્વભાવમાં તેની વૃદ્ધિ થાત જેને કારણે આપણે વધારે સમૃદ્ધ બની જાત, વધારે એશ્વર્યશીલ અને સંપત્તિશાળી થઇ જાત ! દુઃખની પીડા, પરેશાની કે ચિંતા જ ન રહેત ! કેમકે જે સ્વભાવ જ છે તેની પછી પરેશાની શી? ચિંતા શી? પીડા શી? તેના જેવું જ તેમાં તત્વ ભળી જાય પછી તે સ્વભાવની સઘનતા જ થાય. કશી હાનિ થવાની તે શક્યતા જ ન રહે! અંધારામાં જે થોડું વધારે અંધારું આવીને ભળી જાય તે તેનાથી અંધારાને કંઈ અડચણ ઊભી થાય ખરી? વિષમાં બેડું વધારે વિષ ભળી જાય તે વિષની માત્રા વધી જવાથી વિષને શું મુશ્કેલી કે પરેશાની થવાની છે? સમુદ્રમાં બધી નદીઓ જે એકસાથે એક સામટી પડવા લાગે તે તેનાથી સમુદ્રને શી હાનિ થવાની છે? અડચણ હંમેશાં વિપરીતના કારણે જ સર્જાય છે. સ્વભાવ કદી પરેશાનીનું સર્જન કરી શકે નહિ. આપણાં શરીરમાં જે તત્ત્વ આપણી દષ્ટિને વિષય થતું નથી, જે આપણી અંદર છુપાએલું પડયું છે, તે દ્રવ્ય પરમ આનંદના સ્વભાવવાળું છે. એટલે નાનામાં નાનું દુઃખ પણ આપણને કાંટાની માફક ખૂંચે છે, આપણને અડચણ અને પરેશાની ઊભી કરે છે. આપણા અંદરમાં જે છુપાએલું છે તે અમૃત છે. એટલે મૃત્યુને ભૂલાવવા ગમે તેટલા પ્રયત્નો કરવામાં આવે તે પણ મૃત્યુ ભૂલાતું નથી. મૃત્યુ આપણને ચારેકેર ઘેરીને ઊભેલું દેખાય છે. આપણી અંદર છુપાએલા તત્ત્વને સ્વભાવ જે મૃત્યુ હોત, તે મૃત્યુને ભય આપણને સતાવત નહિ. મૃત્યુની આપણને કશી જ ચિંતા ન થાત. મૃત્યુ અને આપણી વચ્ચે એક સામંજસ્ય, એક સંગતિ દેખાત. મૃત્યુ અને આપણી વચ્ચે જે સ્પષ્ટ વિસંગતિ અને વિસંવાદ દેખાય છે તે ન દેખાત. મૃત્યુ જીવનનું એક સત્ય બની જાત; અને મૃત્યુ અને આપણી અંદર છુપાએલા તત્ત્વમાં એક તારતમ્યતા દેખાત. યાદ રાખજે ચિંતા અને પરેશાની હંમેશાં સ્વભાવથી વિપરીતતા સંગને કારણે છે. એટલે આપણી અંદર જે છુપાએલું તત્ત્વ પરમજીવન છે, તેની સાથે તેનાથી જે વિપરીત તત્વ મૃત્યુ છે, તેને સતત સંઘર્ષ છે. મુશ્કેલીની વાત એ છે કે હજારે માણસેને આપણે મરતાં જોઈએ છીએ, સપુષે પણ પોતાના ઉપદેશમાં આ પરમ સત્યના દર્શન કરાવે છે કે મૃત્યુ અવસ્થંભાવી છે, રેજેરજ મરતાં માણસને જોઈ આપણને પણ આપણું મૃત્યુની ચેતવણી નિશ્ચિત મળે છે, છતાં આપણી અંદર ન જાણે એવું કયું જીવન તત્વ છે કે જેને કારણે આપણે હજારે માણસોને સાક્ષાત્ મરતાં જોઈએ છીએ છતાં આપણને એ વાતની સ્પષ્ટ પ્રતીતિ થતી નથી કે, બીજાઓની માફક આપણે પણ એક દિવસ મરી જઈશું. શબ્દમાં ભલે આપણે બોલતા હોઈએ કે એક દિવસ મરી જવું છે, શમશાન વૈરાગ્યની Page #320 -------------------------------------------------------------------------- ________________ અમરતાને રાજમાર્ગ ઃ ૨૫૯ લાંબી પહોળી વાત પણ કરીએ છીએ. છતાં હું મરીશ” એ ખ્યાલ આપણને કદી આવત નથી. બીજાનાં મૃત્યુમાં માણસને પિતાનું મૃત્યુ દેખાતું હોત તે આ સૃષ્ટિ જ જુદી બની જાત. ઉપરનું સ્વર્ગ આ સૃષ્ટિ ઉપર ઊતરી આવ્યું હોત ! પરંતુ સામે પડેલા શબને જોઈને પણ હું પણ મરી જઈશ” એવી ભાવના અંતરમાં કેતરાતી નથી. અન્યથા ભગવાન બુદ્ધની માફક રાજ્યના વૈભવ વિલાસો પણ ઝેર જેવા લાગવા માંડત. પિતાનાં મૃત્યુ વિષે માણસ પોતાની જાતને સમજાવવા ગમે તેટલો પ્રયત્ન કરે, વાતોથી તેને સ્વીકાર પણ કરે, છતાં પિતાનાં મૃત્યુની વાત તેના પ્રાણોને સ્પર્શતી નથી. અંદર કંઈક એવું શાશ્વત જીવન છે કે જેને લઈ મૃત્યુ તેને અસત્ જ જણાય છે. મહાભારતનો પ્રસંગ છે. વનમાં ફરતા યુધિષ્ઠિર તરસ્યા થયા છે. પાણીની શોધમાં પિતાના ભાઈઓને મોકલે છે. સૌથી પ્રથમ ભીમ જાય છે. બહુ દૂર જતાં એક વાવ તેને દષ્ટિગોચર થાય છે. પાણી લેવા જે તે નીચે નમે છે કે આકાશમાંથી એક અવાજ આવે છે. મારા પ્રશ્નોના જવાબ આપ્યા વિના પાણી લેવા પ્રયત્ન કરશે તો મૃત્યુને શરણ થવું પડશે. બીમ ચારેકોર જુએ છે, તેને કઈ દેખાતું નથી. એટલે તે વિચારે છે કે, આ બિચારાને મારી ગદાને પરિચય નથી લાગતું, તેથી આમ અદશ્ય રહી ભય બતાવે છે. એ શું કરી લેવાનું હતું ? આમ વિચારી, ફરી તે નીચે નમ્યો અને જે પાણી લેવા જાય છે, કે તે મૂછિત થઈ પડી ગયે. ઘણો સમય વીતી ગયા છતાં ભીમને ન આવેલ જેમાં યુધિષ્ઠિરે અર્જુનને મોકલ્યો. અર્જુન પણ આ જ રીતે ત્યાં પહોંચે છે. ભીમને મૂર્શિત સ્થિતિમાં પડેલે જે તે વિસ્મય પામે છે. જે અર્જુન પાણી લેવા નીચે નમે છે કે ફરી એ જ અદશ્ય અવાજ આવે છે, એ જ ધમકી ઉચ્ચાર સંભળાય છે. પરંતુ અર્જુનના મનને પણ એમ જ થાય છે કે બિચારાને મારા ગાંડીવને કશેજ પરિચય લાગતું નથી; એટલે અદશ્ય રહી તે પિતાની શકિત અજમાવે છે. આમ વિચારી તે ફરી પાણી લેવા નીચે નમે છે કે તરત જ તે મૂર્શિત થઈ જાય છે. ત્યાર પછી નકુલ અને સહદેવ આવે છે. તેમની પણ એ જ સ્થિતિ થાય છે. અંતે યુધિષ્ઠિર ત્યાં આવે છે. પિતાના ભાઈઓને મરેલા જોઈ તેઓ ખિન્ન બની જાય છે. એટલામાં યક્ષે અદશ્ય રહી અવાજ કર્યો કે મારા પ્રશ્નના જવાબ આપ, પછી પાણી પીવા પ્રયત્ન કરે ! અન્યથા તમારી સ્થિતિ પણ તમારા ભાઈઓ જેવી જ થશે ! યુધિષ્ઠિર ધીર હતા, ગંભીર હતા. તેઓ થંભી ગયા- યક્ષે ઘણા પ્રશ્ન કર્યા, પરંતુ આ વિષય સાથે જે સંબંધિત છે એ જ પ્રશ્નને હું અહીં ઉલ્લેખ કરું છું. તે પ્રશ્નોમાંથી એક પ્રશ્ન એ હતું ઃ આશ્ચર્ય શું છે? યુધિષ્ઠિર શાંત ચિત્તે જવાબ આપે છેઃ अहन्यहनि भूतानि गच्छन्ति हियमालयम् । शेपाः स्थावरमिच्छन्ति किमाश्चर्यमतः परम् ॥ હજાર માણસને આપણી આંખો સામે આપણે મૃત્યુના કરાલ મુખમાં ધકેલાઈ જતાં પ્રતિદિન જોઈએ છીએ, હજારેને ખાંધે ઊપાડી બાળી આવ્યાં હેઈએ છીએ, છતાં આપણે Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ : ભેઘા પાષાણ, ખોલ્યાં દ્વાર આપણા વિષે એવા તે નિશ્ચિત હોઈએ છીએ, કે મૃત્યુને સ્પર્શ એ બધાને ભલે થયે, મને કદી જ થવાને નથી ! મૃત્યુના સંબંધમાં પોતાના વિષે આટલી નિશ્ચિતતાથી વધારે આશ્ચર્ય બીજું કયું? આજે આપણને જે આપણા વિષે સ્મરણ નથી આવતું કે હું પણ મરી જઈશ, તે માત્ર અજ્ઞાનના કારણે જ નથી. તેનું રહસ્ય પૂર્ણ કારણ તે એ છે કે, આપણી અંદર કેઈક એવું જીવન તત્ત્વ, શાશ્વત તત્ત્વ, પડેલું છે, જે કદી મરી શકતું જ નથી. આપણી ઉપર જે છે, જે દેખાય છે, તે મરશે પરંતુ આપણી અંદર જે છુપાએલું તત્ત્વ છે તે કદી મરશે નહિ. બીજાને પણ આપણે જે મરતાં જોઈએ છીએ, તે પણ શરીરગત ઉપરના મૃત્યુને જ જોતા હોઈએ છીએ. અંદરની તે કશી જ પ્રતીતિ આપણને નથી. એટલે આપણી અંદર જે છુપાયેલું અમૃત છે તે મૃત્યુની વાત માની શકતું નથી. એટલે હજારે મૃત્યુની ઘટનાઓ જોયા પછી પણ અંદરથી કઈ કહેતું હોય છે કે, એ બધા ભલે મર્યા, હું મરીશ નહિ. એટલે બીજાનાં મૃત્યુની ઘટના પણ દરેક વ્યકિતને પિતાને માટે અપવાદ જ જણાય તે એમાં આશ્ચર્ય શું ? આપણી ઉપર જે જે વસ્તુઓના પડે છે તેને અવશ્ય નાશ થાય છે. શરીર પણ આત્મા ઉપરનુ એક પડ છે, એટલે તેને પણ અવશ્ય નાશ થશે. આજે જે બાળક છે તે કાલે યુવાન થશે અને વખત જતાં તે વૃદ્ધ થશે. આજે જે ગામ જે શક્તિશાળી દેખાય છે તે આવતી કાલે શિથિલગાત્ર અને જર્જરકાય બની જશે. આજે જે ચાલે છે, દેડે છે, આવતીકાલે તે પથારીમાં હશે. આજ ઊભું થાય છે તે આવતીકાલે પડી જશે, માટીમાં ભળી જશે. મન પણ એક પડ છે એટલે તેને પણ નાશ થશે. જે પડે બહારથી આવ્યાં છે, ઉપરથી ચઢાવેલાં છે, તે પૃથફ થશે જ. કારણ “HT : સાપનમ:” જે જોડાય છે તે વિખરાય છે, સંયુક્ત થયેલું વિમુક્ત થાય જ છે. પરંતુ જે આત્યંતિક સ્વભાવ અથવા સ્વરૂપ છે તે કદી પણ અન્યથા થશે નહિ. આત્મા અમર છે એમ માની લેવા માત્રથી કશે જ અર્થ સરવાને નથી. આત્માને તે જાણ પડે છે. સ્વર્યાની અનુભૂતિથી તેને સાક્ષાત્કાર કરવો પડે છે. શાસ્ત્રથી જાણેલે આત્મા મેક્ષે નહિ પહોંચાડી શકે. ચેપડીને ઘેડે રાજકોટથી જામનગર દેડ ન કરી શકે. શાસ્ત્રના માધ્યમથી પ્રથમ તે આત્માનું સ્વરૂપ પ્રત્યક્ષ કરવું પડશે અને ધ્યાન વગર તે શક્ય નથી. ધ્યાન પણ જીવતા મૃત્યુની એક પ્રક્રિયા છે. ધ્યાન મૃત્યુને પ્રયોગ છે. સમાધિ પણ મૃત્યુનો અનુભવ છે. આ બધામાં વિતાવસ્થામાં જ મરી જઈને જોઈ લેવાનું છે કે શું મારું છે ? અને શું મારું નથી ? મૃત્યુ જ “મારાં” અને “મારાથી ભિન્ન માટે નિર્ણાયક થશે. એટલે જ તે સંન્યાસીને જે સ્થળે દાટવામાં આવે છે તેની કબરને સમાધિનાં નામે ઓળખવામાં આવે છે. સમાધિ એ જીવતાં જ મૃત્યુને અનુભવ છે. સંન્યાસીની કબરને સમાધિ એટલા માટેજ કહેવામાં આવે છે કે, તેણે મૃત્યુ પૂર્વેજ જાણી લીધું હતું કે કેણ મરનાર છે અને કેણ મરનાર નથી. નહિ કરી શકનાર શાશ્વત જીવનની તેને પ્રતીતિ હતી. Page #322 -------------------------------------------------------------------------- ________________ અમરતાને રાજમાર્ગ : ૨૬૧ શરીર અને પદાર્થોને સ્વભાવ અધે દિશામાં ગતિ કરવાને છે પરંતુ ચેતનાનો સ્વભાવ ઊર્ધ્વગમન કરવાને છે. તે ઉપર, ઉપર અને ઉપર જ જાય છે. અમરતાના રાજમાર્ગ સંબંધની ઊર્ધ્વગામી વાતે ઘણી માર્મિક અને ગંભીર છે. ગંભીર વાત સાંભળવા તમે બહુ ટેવાયેલા નથી, એટલે હવે એક નાજુક વાર્તા આજ સંબંધમાં કહી બતાવું છું. એક નિર્મોહી નામની નગરી હતી. તેના રાજાનું નામ પણ નિર્મોહી હતું. માત્ર નામ માત્રથી જ નગરી નિર્મોહી નહતી, તે રીના નાગરિકે અને આ પરિવાર પણ મહિના સંસ્પર્શથી શૂન્ય હતે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ સંતુલન ટકાવી રાખવાની તેમની શક્તિ આશ્ચર્ય પમાડે એવી હતી. આ રાજાને એકજ દીકરે હતું. તેનું નામ શ્યામ હતું. આ રાજકુમારનાં લગ્ન પણ સારા એવા રાજપરિવારમાં થયા હતા. આવી નગરી અને આ રાજા જ્યાં હોય ત્યાં પ્રજાનાં સંરક્ષણ અને પાલનના સંબંધમાં તે ભાગ્યે જ કાંઈ કહેવા જેવું રહે! એક વખત રાજકુમાર શ્યામ વન વિહાર માટે રાજધાનીથી દૂર નીકળી ગયે હમણાંજ આવી જઈશું એવી કલ્પનામાં માર્ગ ભૂલી જતાં, પાછા ફરતાં તેને ભારે વિલંબ થયે. જંગલના અટપટા માર્ગો હતા. રાજમાર્ગોથી ટેવાએલા આ રાજકુમાર માટે એ અટપટા માર્ગોએ મુશ્કેલી ઊભી કરી. માર્ગ ભૂલી જતાં અને પાણીની આકરી તરસ લાગતાં, તે જંગલમાં એક ઋષિના આશ્રમમાં પહોંચી ગયે. આશ્રમના અધિપતિએ આગંતુકનું સ્વાગત કર્યું અને પૂછયું: “તમે કેણુ છે ? અને કયાં છે ?” રાજકુમાર શ્યામે શાંત દિલે જવાબ આપેઃ “હું નિર્મોહી રાજાનો પુત્ર શ્યામ છું.” ત્રાષિએ વિચાર કર્યો તેમને થયું કે, રાજવૈભવની મોજ માણનાર વળી નિર્મોહી હોઈ શકે ખરો ? ખરેખર નામ જ નિર્મોહી છે કે સ્વભાવથી પણ તે નિર્મોહી છે, તેની પરીક્ષા કરવી અનિવાર્ય છે. એટલે એક પિટલીમાં રાખ બાંધી, નિર્મોહી નગરીના રાજા નિર્મોહીને મળવા અને એની મહાતીત સ્થિતિને અભ્યાસ કરવા તેઓ આશ્રમમાંથી રવાના થયા. કમશઃ ચાલતા તે દરબારમાં પહોંચ્યા. ત્યાં દરવાજે એક દાસી ઊભી હતી. તેને ઉદેશીને ઋષિએ કહ્યું: “તમારા રાજકુમાર શ્યામને સિંહે ફાડી નાખે છે.” तू सुन चेरी श्यामकी बात सुनाव तोहि । कुंवर विनास्या सिंहने आसन परयो मोहि ।। પિતાના સ્વામીના રાજકુમારના મૃત્યુના સમાચાર જેવા તેવાની પાસેથી નહિ, પરંતુ એક ઋષિને મોઢેથી સાંભળ્યા છતાં તેને કશે જ આંચકે ન લાગે. હિમ્મત અને સમજણપૂર્વક તેણુએ ઋષિએ આપેલા આ દુઃખદ સમાચારને આ રીતે જવાબ વાળે : ना मैं चेरी श्यामकी नहि कोई मेरा श्याम । प्रारब्ध वश मेल यह सुनो ऋषि अमिराम ॥ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર આ બધી પ્રારબ્ધ અને નિયતિની રમત છે. કોઇ કોઇનુ નથી. ઋષિ આગળ ચાલ્યા, ત્યાં શ્યામની પત્ની તેમને સામે મળી. એટલે તેમણે તેણીને કહ્યું: ‘તારા ભગવાનના હુ` સમાચાર લાગ્યે છુ तू सुन चातुर सुंदरी अबला यौवन वान देवी वाहन दल मल्यो तुम्हारो श्री मगवान् ॥ પેાતાના પતિના મૃત્યુના સમાચાર સાંભળી તે શુ જવાબ આપે છે ? न पिया पूरव जन्मकी क्या जानत है लोक ? मिले कर्मवश आन हम अब बिधि किन संयोग || આ તે બધુ પ્રારબ્ધ અને નિયતિને આધીન છે. સંચાગ અને વિયેાગ બધા કર્મોનાં ફળ છે. હવે ઋષિને નિમેોહી નગરીના અને તેના નિર્મોહી રાજાની તથ્યતાના આભાસ થયા. ઋષિ આગળ ચાલ્યા ત્યાં શ્યામની માતા મળ્યાં. ઋષિએ તેમને કહ્યું : रानी तुमको विपत्ति अति सुत खाया मृणराज हमने भोजन ना किय तिस मृतक के જાન || તમારા શ્યામને સિંહ ખાઇ ગયા છે. હુ ખાધા પીધા વગર તમને આ સમાચાર આપવા આવ્યે છુ. માતા શે જવાબ આપે છે ? एक वृक्ष डाली घनी पंछी बैठे ગાય । यह तो परिपाटि हुई उड उड चहुं दिशि जाय || વૃક્ષ એક હાય છે. તેની શાખા પ્રશાખાઓ ઘણી હાય છે. પક્ષીએ વિસામા માટે આવે છે. અને સમય થતાં દશે દિશાઓમાં ઊડી જાય છે. રાજકુમારની માતાના ઉપર પણ કશી જ વિષાદની રેખાન જોતાં ઋષિ રાજા પાસે ગયા. राजा सुत હે રાજન ! સિ ંહું તારા હવે બીજો કાઈ ઉપાય નથી. मुखसे राम कहो पल पल जात खायो मृगराजने मेरे पास घड़ी । વડી || પુત્રને ખાઇ ગયા છે માટે હવે રામનામ બેલા. તે સિવાય ઋષિ પાસેથી પોતાના પુત્રના મૃત્યુના સમાચાર સાંભળ્યા છતાં રાજાનું રૂંવાડું પણ ફરકયું નહિ. એટલું જ નહિ, ઊલટાના તે ઋષિને ઠપકે। આપવા લાગ્યાઃ तपिया तप क्यों छांडियो यहां वासा जगत सरायका सभी पालक नहि शोक । मुसाफिर लोग || અરે, ઋષિ ! મારા દીકરા મરી ગયા એમાં તમારે તપશ્ચર્યા છોડી આટલી દોડધામ શા માટે કરવી પડી ? આ જગત જ ધર્મશાળા છે. મુસાફરો રાતના તેમાં આવે છે, વિસામે લે છે અને સવાર થતાં ચાલ્યા જાય છે. તેના હુષ શેક શો ? Page #324 -------------------------------------------------------------------------- ________________ | સુવર્ણ પાત્રઃ ૨૬૩ આ જવાબથી ઋષિના આનંદનો પાર ન રહ્યો. તેમને થયું, જંગલમાં આશ્રમમાં રહીને વર્ષોની એકાંત સાધના પછી પણ જે અમરતાને રાજમાર્ગ, જે અમૃતત્વને સંદેશ, અમે નથી મેળવી શક્યા તે રાજમાર્ગો, તે અમૃતત્વને સંદેશ આ રાજ પરિવારના જીવનમાં રેમે રેમ વ્યાપ્ત છે. આત્માને જાણે તે અમરતાને પામે ! સુવર્ણ પાત્ર આજે પર્યુષણ મહાપર્વને ત્રીજો સુવર્ણ દિવસ છે. મનુષ્ય માત્રને સ્વભાવ હમેશાં અશુભને, અરુચિકર વસ્તુને સરળતાથી છોડવા તત્પર થઈ જાય છે, પરંતુ જ્યારે શુભ, રુચિકર વસ્તુને પરિત્યાગ કરવાને પ્રસંગ આવે છે ત્યારે તેને પરેશાની થાય છે. લોખંડની બેડીને છોડવામાં શી અડચણ હોઈ શકે ? સેનાની શંખલા બેડી હોવા છતાં તે શંખલા રૂપે દેખાતી નથી. એટલે સેનાની બેડીને છોડવામાં મુશ્કેલી અનુભવાય છે. સોનાની બેડીને આભૂષણનું સ્થાન મળ્યું, એટલે તે દેહના શણગારનું એક પ્રસાધન બની ગયું. માણસનું મન હંમેશાં પ્રકાશમાં જ રહેવા ઈચ્છે છે, સુખની સાથે જોડાએલું રહેવા ચાહે છે, સ્વર્ગમાં રહેવા ઝંખે છે પરંતુ માણસના જીવનમાં એક ક્ષણ એવી પણ આવે છે જ્યારે તે બધાને તેને પરિત્યાગ કરવું જ પડે છે. એક બાજુ માનવ સ્વભાવની પરાકાષ્ઠા છે જે કહે છે કે, પ્રકાશ આનંદદાયી છે. પ્રકાશની સાથે આત્મસાત્ થવામાં, તેમાં જ ડૂબી જવામાં, તેનાં જ સંગીત અને નૃત્યમાં લીન થઈ જવામાં, તેમાં જ એકરૂપતા અને તાદામ્ય સાધી લેવામાં, જે આનંદ છે તે બીજે ક્યાંય નથી. પ્રકાશમાં જ રમતા રહેવાનું માણસનું મન લલચાતું રહે છે. પરંતુ બીજી બાજુ અંદરમાં જે છૂપાએલું તત્ત્વ છે, તે અંદરમાંથી પિકારી ઊઠે છે કે, મનુષ્યના જીવનની આ અંતિમ નિપત્તિ નથી. આજે પ્રકાશના આનંદમાં મસ્ત બની એની પેલે પાર જેવાની દષ્ટિ ભલે તમે ભૂલી રહ્યા છે, પરંતુ જીવનના ચરમ અને પરમ સત્યેનાં દર્શન તે આ પ્રકાશની પેલે પાર–પેલે પાર છે. આ તે પરમ સત્યનું અંતિમ આવરણ છે, જે સુવર્ણ પાત્ર છે, તેથી વધારે પ્રીતિકર અને આકર્ષક લાગે છે. આ અંતિમ આવરણથી અનાવૃત્ત થવામાં જ પરમ સત્યના, પરમાત્મદેવનાં દર્શન સુલભ બને છે. આ સત્ય અને એના ઉપર આવૃત્ત સુવર્ણ પાત્રના સંબંધમાં ઉપનિષનું એક સુંદર સૂત્ર છે, જે હૃદયની આરપાર ઊતરી જાય એવું છે. हिरण्मयेन पात्रेण सत्यस्यापिहित मुख । तत्त्व पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये ।। Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ : ભેદ્યા પાષાણુ, બોલ્યાં દ્વાર પરબ્રહ્મ અથવા સત્યનું મુખ સુવર્ણમય, તિર્મય પાત્રથી ઢંકાએલું છે. હે પૂષન! સત્ય ધર્મા એવા મને આત્માની ઉપલબ્ધિ કરવા માટે તું તે આવરણને ઊઠાવી લે! સામાન્યતા આમસમુદાયની સમજણ છે કે, જે સત્ય હંકાએલું હોય તે તે સદા અંધકારથી જ ઢંકાએલું છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે, સત્ય પ્રીતિકર તિથી, પ્રકાશથી, સુવર્ણ પાત્રથી આવૃત્ત છે. સત્યના આયામની ગહનતામાં જેણે ઊતરવા મહેનત લીધી છે, સત્યની પાર પહોંચવાની જેની અંતિમ નેમ છે, તેવા જ માણસેની અનુભૂતિની આ ફલશ્રુતિ છે. જેમણે સત્યને સાક્ષાત્કાર કરવા શ્રમ ખેડ નથી, સાધનાના ઊંડાણમાં ઊતરવાની જરા જેટલી પણ મહેનત લીધી નથી, માત્ર સત્યના સંબંધને શાસ્ત્રો અને ગ્રન્થ જ વાંચ્યા છે અને તેને આધારે ચેડા ચિંતનના ક્ષેત્રમાં પ્રવેશવાને ઉપલક પ્રયાસ કર્યો છે, તેવા માણસેએ મનનના બળે એમ માન્યું કે સત્ય હંમેશાં અંધકારથી ઢંકાએલું છે. પરંતુ જેમણે સત્યને પ્રત્યક્ષ કરવા, આત્મસાત્ કરવા, તેમજ ધ્યાન અને સાધનાના અંતિમ પગથિયાં સુધી પહોંચવાને ઉચિત દિશામાં અવિશ્રાંત પરિશ્રમ કર્યો છે, તેમને એવો અનુભવ છે કે સત્ય પ્રકાશમાં ઢંકાયેલું છે. ત્યાં એ પ્રકાશમાં જે કેઈને અંધકાર દેખાય છે તેનું કારણ પ્રકાશની પરાકાષ્ઠા છે. પ્રકાશની પ્રગાઢતા અને અધિકતામાં આંખે જોવાનું કાર્ય કરી શકતી નથી. તે આંધળી બની જાય છે. પ્રકાશની પ્રગાઢતા પણ અંધકાર જેવી થઈ જાય છે. બપોરના સમયે સૂર્યના પ્રખર પ્રકાશમાં આપણે સૂર્ય તરફ આંખો માંડવા જઈએ તે આંખો અંજાઈ જાય છે. વધારે પડતા પ્રકાશને આંખે ભાગ્યે જ જીરવી શકે છે. અમુક જ પ્રકાશને પચાવવાની આંખેની શક્તિ છે, એટલે આંખની શક્તિ કરતાં વધારે પ્રકાશને આંખે સહી શકતી નથી. વધારે પડતા પ્રકાશને ન જીરવી શકવાની આંખની આ અશક્તિ તેની અપાત્રતા અને નબળાઈ છે. એટલે જે માણસોએ અંતિમ સત્યને મેળવવા માટે, અંતિમ સાધનાના અંતિમ પગથિએ પહોંચવાની મહેનત નથી લીધી, દૂરદૂરથી જ જાણવા અને વિચારવાનો માત્ર શ્રમ કર્યો છે, તેઓ અવશ્ય કહેશે કે, પ્રભુનું મંદિર અંધકારમાં છુપાએલું છે. સત્ય તરફની યાત્રા જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ પ્રકાશ વધતું જાય છે. તે પ્રકાશ વધતાં વધતાં એટલે બધે વધી જાય છે કે, પ્રકાશની અધિકતાના કારણે જ અંદર અંધકારની પ્રતીતિ થવા લાગે છે. પરંતુ અંધશ્નર સંબંધી તે આપણી નરી ભૂલ છે. તે અંધકાર બીજું કાંઈ નથી પણ વિશેષ પ્રકાશની અધિકતા જ છે, અને તે જ ક્ષણે કરવામાં આવેલી આ પ્રાર્થના છે કે-“હે પ્રભો ! આ પ્રકાશના પરદાને હટાવી લે કે જેથી આ સુવર્ણમય અને જતિર્મય પ્રકાશની પાછળ છુપાએલા સત્યના હું દર્શન કરી શકું. દેવાધિદેવ સાથેના સાક્ષાત્કારનું આ અંતિમ આવરણ છે જે અનાવૃત્ત થતાં, પ્રભુતા, વિરાટતા અને દિવ્યતા સેળે કળાએ ખીલી ઊઠે છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ સુવણ પાત્ર : ૨૬૫ સમીચીન અને ઉચિત પણ એ જ દેખાય છે કે, પ્રકાશના વર્તુળમાં જ સત્ય છુપાવું હોય ! કોડે સૂર્યો જેવા તીવ્ર પ્રકાશપુંજમાં પણ આપણી અસમર્થતા કે અપાત્રતાને કારણે જે અંધકાર જણાય, તે તે આપણી માત્ર ભ્રાંતિ છે. સત્યની ચારેકોર કદી અંધકાર સંભવી શકે ખરા? અને માને કે સત્ય જેવા પરમ તત્વની આજુબાજુ પણ અંધકારનું જ વર્તુલ હોય, તે પછી પ્રકાશને રહેવાને બીજે અવકાશ કયાં ? સત્યની પાસે અંધારું કદી પણ ટકી શકતું નથી. સત્યની પાસે ટકી રહેવાની અંધકારની ક્ષમતા પણ નથી. જેમણે આત્માની અનુભૂતિ કરી છે તેવા માણસેના સંસર્ગમાં આવે, તેમના અનુભવની, શબ્દોથી અગમ્ય છતાં સત્યની દિશા તરફ ઈશારે કરતી વાણી સાંભળે, તે કરેડ સૂર્યને દિવ્ય પ્રકાશ એકસામટે તમારી અંદરમાં આવિર્ભાવ પામી ગયે હોય એ તમને અનુભવ થશે! આવા દિવ્ય પ્રકાશની અધિકતામાં આખો ઊઘાડવી પણ મુશ્કેલ છે. આંખો અંધારામાં જ સહેલાઈથી ઊઘડે છે. યાદ રાખજે, જે સત્યની નિકટ પહોંચશે તેમને અંતિમ સંઘર્ષ પ્રકાશની સાથે જ થશે, અંધકાર સાથે નહિ. આ પ્રકાશ માટે “હિરણ્યમય’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યું છે તેની પાછળ પણ ભારે રહસ્ય છે. પ્રકાશને માટે જે શબ્દ પ્રયોગ કરવામાં આવેલ છે તે સુવર્ણ જે છે, એટલે તેને સંઘરી રાખવાને વ્યાણ થાય તે સ્વાભાવિક છે. અસાધુતાને ત્યાગ સરળ હોય છે, પરંતુ અંતિમ ક્ષણમાં જ્યારે સાધુતા પણ પરમ સત્યના દર્શનમાં બંધ થઈ જાય છે, ત્યારે તેને છેડવી અનિવાર્ય થઈ જાય છે. પરંતુ બેચેની અને પરેશાનીની ક્ષણે તે જ હોય છે. આજ સુધી સાચવી સાચવીને સુરક્ષિત રાખેલા શુભેનો સમુદાય કે જેની સાથે આત્મીયતા બંધાઈ ગઈ છે, તેની પકડ પણ એક પરતંત્રતા છે અને સત્યની સામે આ પરતંત્રતા પણ અડચણરૂપ છે, ત્યાં તે પરમ સ્વાતંત્ર્ય જોઈએ. આપણે ત્યાં નાની નાની સાંપ્રદાયિક પકડે કેવી મજબૂત હોય છે એને અનુભવ આપણને બધાને છે. આ બધી પકડે આત્માથી કરોડ ગાઉ દૂરની છે. છતાં પરાપૂર્વથી ચાલી આવેલી પરંપરાને વ્યામહ, આ પકડેને ટકાવી રાખવામાં સંઘભેદના પાપને પણ ગૌણ બનાવી, પોતાની પકડને આગ્રહપૂર્વક ટકાવી રાખે છે. બે ભાદરવા હોય ત્યારે પર્યુષણ પહેલા ભાદરવામાં કરવા કે બીજા ભાદરવામાં તેને સંઘર્ષ ચાલે છે. સામાન્ય રીતે જોઈએ તે આ કેવી સ્કૂલ અને નજીવી વાત છે? છતાં આપણી આ વિષેની પકડ કેટલી જબરી હોય છે? પહેલા ભાદરવામાં પર્યુષણ ઉજવાય કે બીજામાં, એ કઈ આત્મા સાથેના આત્યંતિક સત્યનો વિષય નથી; છતાં એ વિષેના આગ્રહ-પ્રત્યાગ્રહ જાણીતા છે. આ આચડપ્રત્યાગ્રહની પકડમાં તે જે નિયમે, જે મર્યાદાઓ, જે બંધને આજ સુધી સ્વીકાર્યા, સાચવ્યાં, નભાવ્યાં અને ટકાવ્યાં તેનાથી પણ ત્યારે નિયમાતીત, સીમાતીત અને બંધનાતીત થઈ, તે બધી મર્યાદાઓને પણ તજી દેવાતી હોય છે. તે પકડની પરિસ્થિતિમાં સત્ય માટેનું પારદર્શી પરદા જેવું સૂમ આવરણ પણ આકર્ષક અને મોહક બની જાય છે. તેને ભેદવાનું મન થતું નથી. Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ : દ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર મનને જીવવા માટેનું આ અંતિમ સાધન છે. માટે મન તેને ટકાવી રાખવા મથે છે. તેથી ઋષિએ કહે છે કે, અંધારાથી તેા અમે મજેથી સંઘર્ષમાં ઊતરી જઇશુ. જે અમારા વિરોધી છે તેની સાથેના સંઘર્ષને અમને ભય નથી, પરંતુ જ્યારે પ્રકાશની સાથે, સુખની સાથે, સ્વની સાથે, લડવાના પ્રસંગ આવશે ત્યારે અમને શસ્રો ફેકી દેવાનું મન થશે; તેને અપનાવી લેવાની આકાંક્ષા જન્મશે અને થાડા જ વધારે શ્રમથી સાધ્ય પરમ સત્યને મેળવવાનુ ભૂલાઇ જશે. કારણ અંધારાથી તે ઉપર ઊઠવાનું છે જ, પરંતુ પ્રકાશથી જ્યારે ચેતના ઉપર ચાલી જાય છે ત્યારેજ પરમ સત્યની, પરમ આત્માની ઉપલબ્ધિ થાય છે. દુઃખ સાથે લડવામાં કશી તકલીફ નથી. છતાં સુખની સાથે લડવા કરતાં તેની સાથે રમવાનું અને તેમાં જ ડૂબી જવાનુ આપણુને મન થતુ હોય છે. પરંતુ સુખને પણ જો પકડી રાખવામાં આવે તે તે પણ આત્યંતિક મેક્ષ નથી. સર્વા સિદ્ધના દેવા માટે એમ કહેવાય છે કે, તેમનુ' આયુષ્ય માત્ર લવ સપ્તક જ વધારે હેત તે ૩૩ સાગરોપમનાં સુખનું સ્વર્ગ તેમનાથી નિર્માણ ન થવા પામત. તેમના ખાકી રહી જવા પામેલા પુણ્યના સ્ક ંધાને ક્ષય લવ સપ્તકમાં જ થઇ જાત. પરંતુ પુણ્યની, શુભની, ઉપનિષદ્ના શબ્દોમાં કહીએ તે પ્રકાશની કે સ્વર્ણ પાત્રની સામાન્ય પકડ એવી તે સુખદ, પ્રીતિકર, મનેહર અને મનારમ હાય છે કે તે સ્વગ નું નિર્માણ અવશ્ય કરી શકે પરંતુ મેક્ષ માટે એટલે કે અંતિમ નિષ્પત્તિ માટે તે તેટલે અશે ખાધક થશે. દુઃખમાં જીવનારને ભાગ્યે જ આ વાતની જાણકારી હાય છે કે સુખની પણ એક પીડા હાય છે. શત્રુઓની વચ્ચે જીવનારને કયાંથી ખખર હાય કે મિત્રાની પણ એક શત્રુતા હાય છે ? નરકમાં જે જીવે છે તેને સ્વર્ગની પીડાના કયાંથી ખ્યાલ આવે ? એવી જ રીતે અધકારમાં જે જીવે છે તેને કયાંથી ખ્યાલ આવે કે પ્રકાશ પણ એક દિવસ કારાગૃહ બની જાય છે ? જ્યાં સુધી દ્વૈત છે ત્યાં સુધી સંસાર છે. જ્યાં સુધી દ્વૈત છે ત્યાં સુધી બંધન છે. દ્વૈતની પાર થઈ જવામાં જ મુકિત છે. જ્યાં સુધી આંતરિક સૃષ્ટિમાં, અતરાત્મામાં, દષ્ટિ નાખવાના આપણે પ્રયત્ન કર્યો નથી હતા ત્યાં સુધી બહાર જેને આપણે જીવન માન્યું હતું, આંતષ્ટિ ઊઘડતાં આપણને ખખર પડે છે કે તે તે મૃત્યુ છે. જ્યારે ઉદ્ગમરહિત, વસ્તુશૂન્ય, નિરાકાર પ્રકાશ અંતરાકાશમાં પ્રગટ થાય છે ત્યારે તેની આભાને પચાવવી ભારે મુશ્કેલ થાય છે. સૌથી મેાટી અને કિલષ્ટતમ મુશ્કેલી તે એ છે કે, મનને એમ લાગવા માંડે છે કે, હવે અંતિમ મઝિલ આવી ગઇ છે. સાધક માટે ઇન્દ્રિયા બહુ મોટી બાધા ઉપજાવનારી નથી હાતી, તેનાથી તે તેએ પાર થઈ જાય છે, વિચારાની ખાધાથી પણ તેઓ પાર થઈ જાય છે, પરંતુ જ્યારે અંદર પ્રીતિકર અનુભવનાં ફૂલો ખીલવા લાગે છે, સિદ્ધિના આનંદ પ્રગટ થવાનેા જ્યારે પ્રારંભ થાય છે, ત્યારે મન તેમાં Page #328 -------------------------------------------------------------------------- ________________ સુવર્ણ પાત્ર : ૨૬૭ જ અટવાઈ જાય છે. તેને મૂકવાનું મનને ગમતું નથી. ગતિ અવરોધાઈ જાય છે. પગમાં તેનાથી આગળ વધવાની હિંમત ખોવાઈ જાય છે. તે તેમાં જ બંધાઈ અને ખેવાઈ જાય છે. આવી ક્ષણે સત્યના દર્શનના એક અત્ય૫ છતાં મેહક આવરણને હટાવવા તે નાહિંમત બની જાય છે. કઠોર એવા લાકડાને કેતરી નાખવાની કળામાં ભ્રમર નિષ્ણાત હોય છે, પરંતુ તે જ ભ્રમર જ્યારે કમળના કેષમાં બીડાઈ જાય છે, ત્યારે કમળને કષ તેને એ તે પ્રીતિકર, સુખદ અને મનરમ લાગવા માંડે છે કે, તેમાં ગોંધાઈ મરી જવાનું તે પસંદ કરે છે, પરંતુ કાષ્ઠને કેતરી બહાર નીકળી જનાર તે ભ્રમર કમળ કેષને કેતરી બહાર નીકળી જવાની હિંમત હારી જાય છે. મનને જ્યારે નાશ થઈ જાય છે ત્યારે મનથી નિર્મિત આ આખું જગત, આ આખું નિર્માણ વિલીન થઈ જાય છે. મનની અંતિમ પકડ સુધી દૈત છે અને ત્યાં સુધી સંસાર છે. કારણ મનના આધાર પર જ બધું સંયુક્ત છે. મન ઉપર જ જીવનનું ચક્ર ફર્યા કરે છે. ભગવાન બુદ્ધને જે દિવસે જ્ઞાન થયું, ત્યારે તેમણે એક વિચિત્ર વાત કહી. તેમનું મન જ્યારે શૂન્યદશામાં પ્રવિષ્ટ થયું, મૂલતઃ ઊખડી જવા પામ્યું, ત્યારે તેમણે કહ્યું: “હે મન ! હવે હું તને પ્રેમથી વિદાય આપું છું. આજ સુધી મને તારી ડગલે ને પગલે ઘણી જ જરૂર પડી હતી. કેમકે શરીરરૂપી નવા નવા ઘરોનું મારે નિર્માણ કરવાનું હતું. હવે એ નવા ઘરના સજનને મારે વાહ અસ્ત થઈ ગયા છે. તેથી તારા જેવા ઈજનેરની મારે હવે જરૂર રહી નથી. હવે મને મારે પિતાને શાશ્વત નિવાસ મળી ગયો છે. હવે મારે મારું નવું ઘર બનાવવા માટે તારી કુશળ કારીગર તરીકેની કશી જ આવશ્યકતા રહી નથી. હું ત્યાં પહોંચી ગયો છું જ્યાં મારું ઘર છે. આજ સુધી મેં તારા સર્જિત ઘરમાં નિવાસ કર્યો હતો. હવે હું સ્વના ઘરમાં પહોંચી ગયો છું. હવે તું ખુશીથી જઈ શકે છે.” સ્વાંગસે નામના એક આધ્યાત્મિક પરમ સંત ચીનમાં થઈ ગયા. એક દિવસ સાંજે તેમને એક સ્મશાનમાંથી પસાર થવાનું થયું. તેમના ઘણા શિષ્ય પણ તેમની સાથે હતા. સ્મશાનમાં મુડદાંઓની ખેપારીઓ પડી હોય તે સ્વાભાવિક છે. આમાંથી એક ખોપરી સાથે ભૂલથી તેમને પગ અથડાઈ ગયે. સ્વાંગલ્સેએ તે પરીને હાથમાં ઉપાડી લીધી અને માથે અડાડી, પુનઃ પુનઃ તેની ક્ષમા માગવા લાગ્યો અને અતિ નમ્ર શબ્દોમાં કહેવા લાગ્યાઃ “ભાઈ ! મને માફ કર ! મને માફ કર !” સ્વાંગસેના શિષ્યનાં આશ્ચર્ય પાર ન રહ્યો. પિતાના ગુરુની આ ચેષ્ટા તેમને ભારે વિચિત્ર લાગી. કંઈ તેમનું ચસકી તે નથી ગયું ને એવી પણ એક ક્ષણ માટે તેમને બ્રિાંતિ થઈ. તેમણે ઉત્સુકતાપૂર્વક પૂછયું: “આપ આ શું કરી રહ્યા છે? કેઈ જેશે તે આપના વિષે કેવી વિચિત્ર અને અઘટિત કલ્પના કરશે?” સ્વાંગજોએ જવાબ આપેઃ “આ કંઈ નાના માણસનું Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર રમશાન નથી આ તે મેટા બાદશાહ અને શાહી માણસની અંતિમ યાત્રાનું વિશ્રામસ્થાન છે. ગામના મોટા મોટા માણસની અત્રે દફનવિધિ થાય છે.” શિષ્યએ કહ્યું: “ભગવન! માણસ માટે હોય કે નાને, મૃત્યુ તે બધાને સમાન બનાવી દે છે !” વાંગલ્સેએ જવાબ આપે: “ભલે, પણ માફી તે માગવી જ જોઈએ. આ ખોપરીવાળા માણસ જે જીવતે હેત અને એના માથાને આ જ રીતે ભૂલથી મારા પગને સ્પર્શ થઈ ગયે હેત, તે મારી શી હાલત થાત તેની તમને કલ્પના નથી, માટે તમે નિશ્ચિતપણે આમ કહી રહ્યા છે. સારું થયું કે, એ માણસ જીવતો નથી એટલે કશી જ ચિંતાનું કારણ નથી.” આમ કહી સ્વાંગલ્સેએ ખોપરી પિતાની સાથે લઈ લીધી અને પોતાની મહુલીમાં લાવી, તેને પિતાની પથારી પાસે જ રાખી. આ ફકીરનાં દર્શનાર્થે કે તેમને મળવા માટે જે જે લોકે આવતા, તે દરેક આશ્ચર્યથી આ ખોપરીને જોઈ રહેતા અને પૂછી નાખતા કે “ગુરુજી ! આ ખોપરી અહીં મઢેલીમાં આપની પાસે રાખવાનું આપનું પ્રયોજન શું છે ?” રવાંગસેં જવાબ આપતાઃ “જુઓ ભાઈ ! આ પરી ઉપર મારા પગ મૂકાઈ ગયે હતે. મુશ્કેલી એ છે કે, આ માણસ જીવતે નથી એટલે મારે તેની માફી માગવી હોય તે પણ હું તેની પાસે માગું ? એટલે તેની આ પરી જ લઈ આવ્યો છું. રેજ એની માફી માગું છું. સંભવ છે કે ક્યારેક પણ તે સાંભળશે !” લેકે કહેતા : “આપ આ કેવી વાત કરે છે ?” તે સ્વાંગસેં જવાબ આપતા ઃ “ભાઈ, એ એક જ કારણ નથી. આ પરી લઈ આવવાનું બીજું કારણ એ છે કે, એ ખોપરીને જોઈ મને હંમેશ ખ્યાલ રહે કે આજે નહિ તો આવતીકાલે, મારી પરી પણ આમ જ એક દિવસ કેઈ સ્મશાનમાં નધણિયાતી ઉખડવાની છે. તેને લેકેની ઠેકરા વાગવાની છે. જોકેના પગ તળે તે રગદોળાવાની છે. કદાચ કોઈ માફી માંગશે તો માફ કરવાની હાલતમાં પણ હું નહિ હોઉં ! એટલે જ્યારથી હું આ ખોપરી લાવ્યો છું, ત્યારથી મને મારી ખોપરીના સંબંધમાં ભારે સમજણ જન્મવા પામી છે. હવે કે મારી પરીને લાત મારશે તે પણ તેથી મને દુઃખ નહિ થાય ! આ બધી વસ્તુઓની માત્ર બૌદ્ધિક સમજથી કશે જ અર્થ સવાને નથી. સમજણ ઠેઠ પ્રાણોને સ્પર્શી જાય, અને આ સત્ય સમજાઈ જાય કે મન માત્ર ધેખા સિવાય કઈ વસ્તુ નથી, તે જીવનની એક નવી યાત્રા અને નવી ક્રાંતિના મંગળ શ્રીગણેશ મંડાય ! Page #330 -------------------------------------------------------------------------- ________________ સંપત્તિ સંન્યાસીની પાદુકા છે આજે આ મહાપર્વને ચતુર્થ દિવસ છે. આત્મદ્રવ્યને ઓળખવા માટે આ પરમ ઉપકારક નિમિત્તે છે. કારણ આત્માનો અચિંત્ય અને અકથ્ય મહિમા છે. એનું પિતાનું અપાર એશ્વર્યા છે. બાહ્ય પરિગ્રહમાં આસકત થએલી બુદ્ધિ પિતાની જ આંતરિક સમૃદ્ધિને જેવા અસમર્થ બની જાય છે. મોહનીય કર્મના પ્રબળ ઉદયનું આ પરિણામ છે. જેણે મેહ ઉપર વિજય મેળવી લીધે છે એવા સપુરુષ માટે તો નિર્વાણ ઉપનિષમાં જેમ કહ્યું છે તેમ “ ક્રિશાં દુ:સંપત્તિ મહર્ષિઓની પાદુકા છે, પગરખાં છે. કેવી સુંદર આ વાત છે ! કેવું અદ્દભૂત આ સૂત્ર છે ! સામાન્યરૂપે તે એમ જણાશે કે, સાધુ પુરુષોને સંપત્તિ સાથે શું લેવા દેવા ? પુરુષોને અંતિમ આદર્શ આત્મદર્શન એટલે કે બ્રહ્મદર્શનને છે. સંપત્તિ સાથે તેમને કશે જ સંબંધ નથી. આ જ વાતની સૂચના આ સૂત્રમાં અન્તર્નિવિષ્ટ છે. ઉપનિષદુ કહે છે કે, સંપત્તિ સાથે સંતેને સ્નાન સૂતકને પણ સંબંધ નથી. સંપત્તિ સંતે માટે પાદુકા છે. અહીં સમજવાની વાત એ છે કે, આમ સમુદાય સંપત્તિની પાદુકા એટલે પગરખાં છે. એટલે કે, સંપત્તિ જ્યારે ચાલે છે ત્યારે આપણે બધા તેના પગરખાનું કામ કરીએ છીએ. કારણ આપણે સંપત્તિના ગુલામ છીએ. સાચા સંતે સંપત્તિના માલિક છે. એટલે સંપત્તિને પગરખાંની માફક પહેરીને ચાલી શકે છે. આથી પુરુષ સંપત્તિને કદી પણ માંગતા નથી, ભૂલથી તેને સ્પર્શ પણ કરતા નથી. સામાન્ય રીતે તમે માનતા હે છે કે, તમે તમારી સંપત્તિના માલિક છે; પરંતુ આ તમારી એક બ્રાન્તિ છે. ખરેખર તો સંપત્તિ જ તમારી માલિક હોય છે. કેમકે જ્યારે તમે રાતના સૂતા હે છે, ત્યારે તમારી તિજોરીના રૂપીઆ રાતભર જાગતા નથી. તે તો નિરાંતે તિજોરીમાં આરામ લેતા હોય છે. આ રૂપીઆની ઝંઝટનાં કારણે તમારી ઊંઘ હરામ થઈ જાય છે. રૂપીઆ આરામથી સૂઈ જાય છે અને તમને જાગવા ફરજ પાડે છે. તેથી પ્રશ્ન એ થાય છે કે તમે સંપતિના માલિક છે કે સંપત્તિ તમારી માલિક છે ? તમારા હાથમાંથી સો રૂપિયાની નોટ સરી જાય, કે ખિસ્સામાંથી કેઈ તે કાઢી લે, ત્યારે સો રૂપિયાની નોટ રડવા બેસતી નથી, પરંતુ તમે તેને માટે રડે છો; અને છતાં તમે તેના માલિક હોવાનો દાવો કરે છે, આ તે કેવી વિચિત્રતા છે? ખરી હકીક્ત તો એ છે કે જેને ઉપર તમે માલિકીપણાને દાવો કરે છે તે જ તમારે માલિક થઈ જાય છે. જે માલિક થવા જાય છે, તે માલિક થવાને બદલે, ગુલામ થઈ જાય છે. સંપત્તિની માલિકી માટે સંન્યાસી વાત જ કરતું નથી. તે કહે છે કે, જનસમુદાયમાં જેને આપણે સંપત્તિશાળી તરીકે જાણીએ છીએ તેને મુખ ઉપર સંપત્તિના તો કશા જ દર્શન થતાં નથી. તેની મુખમુદ્રા સંપત્તિને અભાસ આપવાને બદલે વિપત્તિનો એહસાસ કરાવે છે. સાચી સંપત્તિની લાલિમા તે સંતનાં પેઢાં ઉપર જ જોવા મળે છે. પુરુષ હંમેશાં પ્રફુલ્લિત, આનંદિત, મસ્ત અને બેફિકર હોય છે. તેમનાં જીવનમાં એક સ્વર અને એક સંગીતનાં જ દર્શન Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ : ભેદ્યા પાષાણુ, ખલ્યાં દ્વારા થાય છે. તેમનું વ્યક્તિત્વ ફૂલ જેવું હોય છે. તેમની મુખમુદ્રા પરથી તેઓ અપાર સંપત્તિના ધણી હોય તેવા દેખાય છે. પરંતુ જેને સાધારણ જનસમાજ સંપત્તિ કહે છે, તે કહેવાતી સંપત્તિને તે અવશેષ પણ તેમનાં મુખ પર હોતું નથી અને જેમની પાસે આવું બધું છે તે વિપત્તિમાં ઘેરાએલા દેખાય છે. સાચા સંન્યાસી સંપત્તિને પગનાં પગરખાં માની ચાલે છે. પાદુકાની માફક તેને ઉપયોગ ધર્મકાર્યોમાં અવશ્ય કરાવી લે છે, પરંતુ તે પગરખાને પિતાનાં માથા ઉપર રાખીને ચાલતા નથી. આજથી લગભગ ૧૪૦૦ વર્ષ કરતાં પણ વધારે જૂની વાત છે. ચીન તે તે સમયે ક્યારનુંય બૌદ્ધધર્માવલંબી થઈ ગયું હતું. ભારતમાંથી વિલુપ્ત થએલે બૌદ્ધધર્મ ચીન, જાપાન અને લંકામાં પલવિત થયે હતે. એકવાર ચીનના સમ્રાટે ધિધર્મ નામના બૌદ્ધ સાધુને પિતાના દેશમાં નિમંત્ર્યા. તે ભારે વિચિત્ર સંત હતા. જ્યારે તે ચીન ગયા ત્યારે પિતાની એક પાદુકાને તેમણે માથા ઉપર રાખી અને બીજી પાદુકાને પગમાં પહેરી, તેમણે ચીન દેશમાં પ્રવેશ કર્યો. સાધુ બોધિધર્મની ભારે પ્રતિષ્ઠા હતી. આ એમની ખ્યાતિ માત્ર ભારત સુધી જ સીમિત નહોતી, એટલે ચીન દેશના લકે એમનાં દર્શન માટે ઉત્સુક હતા. એમનાં જ્ઞાનને સાંભળવાની તેમને ભારે તૃષા હતી. ઠેક ભારતથી તેઓ પોતાના દેશમાં આવતા હતા એટલે ચીનના લોકોને પણ તેમના વિષે ભારે ઉત્સુક્તા અને આતુરતા હતી. સમ્રાટ પિતે તેમનું સ્વાગત કરવા સામે આવ્યા હતા. સૌ આ અનુઠા સંતનાં દર્શન કરવા અને તેમની વાણી સાંભળવા ઈ તેજાર હતા. પરંતુ જ્યારે લોકેએ, એક પાદુકા તેમના માથા પર અને બીજી પાદુકા તેમના પગમાં જોઈ ત્યારે સૌ આશ્ચર્યમાં પડી ગયા. સમ્રાટ પણ ભારે વિસ્મયમાં પડી ગયા. બોધિધર્મને જોઈને સૌને વિસ્મિત થયેલાં જોઈ, શિષ્યને પણ ભારે ક્ષોભ થયો. આ સ્થિતિ સૌને માટે અસહ્ય હતી. આ વિશ્વવિકૃત અને અસાધારણ સંત આવી સ્થિતિમાં આ રીતે ચીન દેશમાં પ્રવેશ કરે, તે વાત બાદશાહને પણ ભારે ઝાંખપવાળી લાગી. એકાંત અને અવસર મળી જતાં સમ્રાટે તેમને માથા પરથી પાદુકા ઉતારી લઈ બીજા પગમાં પહેરી લેવાની વિનંતિ પણ કરી. લેકને થયું, આ તે સાધુ છે કે કઈ ગાંડ માણસ? કારણ સામાન્ય રીતે જેડાં તે પગમાં પહેરાય. એક પગરખાને માથા ઉપર મૂકી, બીજાને પગમાં પહેરી, ચીનમાં પ્રવેશ કરવાની આ સંતની આ રીત સૌના આશ્ચર્યને વિષય બની ગઈ ! બાદશાહે પણ નમ્રતાપૂર્વક અરજ ગુજારીઃ “પ્રભે! આખા દેશમાં આપને માટે ભારે પ્રચાર કરવામાં આવ્યો છે. આપના અપ્રતિમ જ્ઞાન માટેની અસાધારણ ઉદ્ઘેષણ પણ કરવામાં આવી છે અને આપ આ શું કરી રહ્યા છે ? આપની આ રીતથી તે લેકે સમજશે કે, આ માણસ જ્ઞાની નથી, કેઈ પાગલ છે. આ સાંભળી બેધિધર્મો સમ્રાટને કહ્યું: “પગરખાને જે મેં માથા ઉપર મૂકયું છે તે તમને અનુલક્ષીને, એટલે કે સંપત્તિ પરત્વેની તમારી આંતરિક વૃત્તિને બતાવવાના પ્રતીક તરીકે મૂકેલ છે; અને જે પગમાં પહેરેલ છે તે મારી પિતાની સંપત્તિ વિષેની પ્રતીતિના પ્રતીક રૂપે છે. સાધુ પુરુષની દ્રષ્ટિમાં સંપત્તિનું મહત્વ પગના પગરખાંથી વધારે Page #332 -------------------------------------------------------------------------- ________________ સંપત્તિ સંન્યાસીની પાદુકા છે : ૨૭૧ જરા પણ નથી. માથા ઉપરના પગરખાનું કારણ તમારી સાથે સંબંધિત છે. તમને એ યાદી આપવા માટે છે કે, એક પગરખાંને માથા ઉપર રાખવાથી પણ જે માણસ ગાંડાની શ્રેણીમાં ગણાતું હોય, તે તમે તે આ લક્ષ્મીરૂપી બંને પગરખાંને તમારા માથા ઉપર મૂકી રાખ્યાં છે. એક પગરખાને માથા ઉપર મૂકવાથી જે હું ગાંડામાં ખપતે હેઉં, તે બન્ને પગરખાંને માથા ઉપર મૂકનાર તમે શેમાં ખપશે?” યાદ રાખજે સંપત્તિને આવશ્યકતા કરતાં વધારે મહત્વ આપવામાં આવે તો તે પાદુકાને માથા ઉપર મૂકવાની જ એક પ્રક્રિયા છે. સંપત્તિ જ્યાં હોવી જોઈએ ત્યાં જ હોવી જોઈએ. તે માત્ર પગને જ ઉપગ છે. તેને માલિક બનાવી શકાય નહિ. જે કદાપિ સંપત્તિના માલિક થવા મહેનત કરશે તે માલિક તો થશે જ નહિ, ઊલટાના તેના ગુલામ બની જશે. માટે સંપત્તિના સ્વામી થવાને બદલે સ્વના સ્વામી થઈ જાઓ, એટલે સંપત્તિ તમારી ગુલામ થઈ જશે. પિતાને જે માલિક છે તે જ સાચે માલિક છે. સંપત્તિ તે તેની પાદુકા છે. પશુઓની જરૂરિયાતો મર્યાદિત છે. તેમની મર્યાદિત આવશ્યકતાઓ પરિપૂર્ણ થઈ જતાં તે સંતૃપ્ત બની જાય છે. તેમની જરૂરિયાતો બહુ સામાન્ય અને સીમિત છે. ખાવા માટે ઘાસ મળી જાય, પીવા માટે પાણી, ડી ઊંઘ, થેડી વિશ્રાંતિ અને વર્ષમાં અમુક વખતે કામ વાસનાની તૃપ્તિ મળી જાય એટલે તે સંતૃપ્ત થઈ જાય છે. પરંતુ માણસને તે પોતે કપેલી બધી જ આવશ્યકતાઓ પૂર્ણ થાય તો પણ તેને સંતોષ થતો નથી. માણસમાં એક અનોખી જ ભૂખ હોય છે અને તે એ કે, બીજાને પોતાની જરૂરિયાત હંમેશાં લાગવી જોઈએ. આ એની આંતરિક ભૂખ છે. અહંકારથી પીડાએલો તે એમ જ માને છે કે, મારા વગર આ જગત ચોપટ થઈ જશે. બધી જરૂરિયાત પૂરી થઈ ગઈ હોય છતાં એક જરૂરિયાત તેને હંમેશાં લાગ્યા જ કરતી હોય છે મારી ઉપયોગિતા બીજાને હંમેશાં દેખાવી જ જોઈએ ! અન્યથા આ જીવનનું મહત્વ પણ શું? બીજાને મારી ઉપયોગિતા, મારી જરૂરિયાત ન દેખાય તે મારું જીવવું પણ બેકાર છે. મારી પાસે ભેજન, કપડ, નીંદ બધું છે, પણ બીજાને મારી જરૂરત ન હોય તે એ બધાં જ નકામાં છે એમ તે હંમેશાં માનતા રહે છે. કબીરના જીવનની એક ઉપદેશાત્મક ઘટના છે. કબીરની પાસે કેઈ આવતું તે તેની પાસેથી કંઈ પણ લેવાનું તેઓ સ્વીકારતા નહિ. તે “ઇન્કાર, તે “નાની પાછળ પણ તેમની આંતરિક કરુણવૃત્તિ જ કામ કરતી હતી. કારણ તેઓ માણસના માનસના પૂરા અભ્યાસી હતા, આંતરિક અને ભાવનાને ઓળખી પાડનારા સાચા પરીક્ષક હતા. તેઓ સમજતા હતા કે, દેનાર માણસ આવેશમાં આપી તે દે છે, પરંતુ તેના આપવાના સત્કાર્યમાં પણ પરેશાની અને બેચેનીને ઈતિહાસ છુપાએલો હોય છે. સંભવ છે આપ્યા પછી આપનારને રાતભર ઊંઘ ન આવે. સંભવ છે તેને મનમાં એવી ભાવના સક્રિય થઈ જાય કે, સાધુ અને ફકીરને નામે કેવા Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર લેાભી અને લેભાગુ પાસે હું પહેાંચી ગયા ! આ કારણે તેમણે એક જ પદ્ધતિ રાખી હતી કે ભેટ આપનાર પાસેથી કદી ભેટ ન લેવી. કબીરજીના પુત્રનું નામ કમાલ હતું. કમાલ ખરેખર કમાલ જ હતા. તેણે કશ્મીરની માફક એક જુદી જ મઢુલી બનાવી હતી. બાપ અને બેટા અને ઇશ્વરપરાયણ હતા પણ તેમના વિચારમાં કયારેક મતભેદો જાગી પડતા અને ઝંઝટ ઊભી થઇ જતી. એક પ્રસંગે એક ચાલતી ચક્કીને જોઇ કખીર રડવા લાગ્યા. કારણ ઘંટીનાં એ પડની વચ્ચે જે સપડાઇ જતું મધુ પિસાઇને લાટ થઈ જતું હતું. પરંતુ કમાલ આ ચકકીને ચાલતી જોઇ હસવા લાગ્યા. કબીર કરતાં તેની આ એકદમ વિરોધી રીત હતી. ઘઉંટીનાં બન્ને પડો દાણાઓને પીસી તે રહ્યાં હતાં પરંતુ જે દાણાઓ વચલા દંડના આશ્રય લેતા હતા તે અખંડ ખેંચી જતા હતા. એ સત્યા વચ્ચેનું આ ઘણું હતું. બન્ને પોતપોતાની રીતે સાચા હતા. પરંતુ અકારણ આવી કઠિનાઇઓ ઊભી થઈ જવા પામતી. એટલે કબીરે કમાલને અલગ કુટીર બનાવી અલગ રહેવા સલાહ આપી. કમાલની સ્થિતિ કશ્મીરથી ઊલટી જ હતી. કમાલને ત્યાં જે કોઇ સત્સંગ કરવા આવતુ તે કંઇ ને કંઇ ભેટ ધરીને જતું. કમાલ પણ તે ખુશીથી સ્વીકારી લેતા. તે માનતા કે ભેટ સ્વીકારવાથી આપનારના અંતરાત્મામાં સંતોષ અને આન ંદનાં પુષ્પો ખીલી ઊઠે છે ! • કમાલ આમ છતાં કબીરના શિષ્યાથી આ વાત સહન ન થઈ. તેઓ કહેવા લાગ્યાઃ ભારે લાલચુ છે. તે કાંઈ ફકીર નથી કે બધાંની ભેટ ખુશીથી સ્વીકારી લે છે.’એક વાર કાશી નરેશ કબીરને ત્યાં આવ્યા. કશ્મીરના શિષ્યા ગભરાઈ ગયા. રખેને પાસેની મઢુલીમાં તેએ ચાલ્યા ન જાય તેની તેએ ચીવટ રાખવા માંડયા ! એટલે શિષ્યા રાજાને સીધા કબીર પાસે લઇ જવા લાગ્યા. ત્યારે રાજાએ કહ્યું: ‘કમાલની કુટિયા પણ પાસે જ છે; એટલે તેને પણ મળી લઇએ.’ શિષ્યાએ કહ્યું: તે માણસ બરાબર નથી. તે ભારે લાભી છે. તે સત્સંગ કરવા જેવા નથી,’ રાજાએ કહ્યું: ભલે પણ તેની પણ પરીક્ષા કરી લઇએ.’ 6 રાજા કમાલ પાસે ગયા. હાથમાંથી એક કીમતી હીરાની વીંટી કાઢી ભેટ ધરી. કમાલે કશા જ ખચકાટ વગર તેને સ્વીકાર કર્યો. લાખાની કિંમતની તે વીંટી હતી. કમાલને આટલી સહજતાથી વીંટીના સ્વીકાર કરતાં જોઈ, રાજાના પણ આશ્ચયના પાર ન રહ્યો. ફકીરી અને વીંટી વચ્ચે કેાઇ તારતમ્યતા કે સંગતિ દેખાતી નહેાતી. રાજા જરા ચમકયે. વીટી ઘણી કીમતી હતી એટલે તેને પાછી લઈ લેવાની પણ તેમને મરજી થઈ. છતાં આખરુ જવાની બીકે તેઓ તેમ કરતાં અચકાયા. રાજા વિચારવા લાગ્યાઃ ‘કબીરના શિષ્યાએ સાચી જ સલાહ આપી હતી. હું ખરેખર છેતરાઇ ગયા! પરંતુ હવે થાય શું ?' રાજાના આવા ક્ષેાભ કમાલની નજર બહાર ન રહ્યો. તે એલી ઊઠચેા : વીટી આપવી જ હાય તે। મનમાં તેને ખચકાટ શે?” રાજાને આ સાંભળી સકાચ તા થયા પણ તે ખેલ્યાઃ ‘વીંટી કયાં મૂકું ?” કમાલે કહ્યું: તમારી મરજી પડે ત્યાં મૂકો.’ Page #334 -------------------------------------------------------------------------- ________________ સંપત્તિ સંન્યાસીની પાદુકા છે : ર૭૩ રાજાએ વીંટીને મહુલીના ઉપરના ભાગમાં નળિયા નીચે મૂકી દીધી. રાજાની પરેશાની ખૂબ વધી જવા પામી, તેની ઊંઘ ઊડી ગઈ. કબીર અને કમાલ વચ્ચેની ભેદ રેખા બે વિરોધી છેડાઓને સ્પર્શતી તેમને જણાઈ. કબીર તરફ તેમને ભારે આદર જન્મે અને કમાલ પ્રત્યે તેટલે જ અગણમે ! આ વાતને પંદર દિવસ વીતી ગયા પણ રાજાના મનમાં જરા પણ શાંતિ ન થઈ. તે પાછે કમાલ પાસે આવ્યો. તેમને હતું કે કમાલે પિતાની વીંટીના દાળિયા કરી નાખ્યા હશે, ભારે લાલચુ માણસ છે ! આ તે ફકીરની રીતે કહેવાય? - રાજાને આવતા જોઈ કમાલે કહ્યું: “એહ! શું ફરી વીંટીની ભેટ આપવા આવ્યા છે?' રાજાના મનમાં હવે તેને લાલચુપણુ વિષે શંકાને અવકાશ ન રહ્યો. તે વિચારવા લાગ્યાઃ “આ ભારે વિચિત્ર અને લોભી માણસ છે. એટલે જરા રૂક્ષતાપૂર્વક તેમણે જવાબ આપેઃ “આ વખતે કંઈ જ ભેટ લઈને આવ્યું નથી. આ વખતે તે અગાઉ આપેલી ભેટને તમે શું ઉપયોગ કર્યો તે તપાસવા આવ્યો છું–તે વીંટીને તમે શો ઉપયોગ કર્યો તે મને કહો કમાલે કહ્યું વીંટીની મને કશી જ ખબર નથી. તમે તે કયાં મૂકીને ગયા હતા તેની પણ મને ખબર નથી. મેં તેને સ્પર્શ પણ કર્યો નથી. એટલે તમે જ્યાં મૂકીને ગયા છે, ત્યાં તેની તપાસ કરો ! તમારી મૂકેલી ચીજ વિષે તમે જાણે, મારે એની સાથે શું સંબંધ છે?. તમે મૂકીને ગયા છે અને ત્યાંથી કદાચ કેઈએ તે ઉપાડી લીધી હોય, તે પણ મારે શું? તમારી વીંટીને સાચવવાની જવાબદારી અમારી ફકીરાની નથી હોતી. રાજા ઊભે થયે. જે જગ્યા પર તેણે વીંટી મૂકી હતી, તે જગ્યા તેને બરાબર યાદ હતી. તેણે ત્યાં જોયું તે નળિયાની નીચે તેમણે જેમ તે મૂકી હતી તેમ છે તેમ સુરક્ષિત ત્યાં પડી હતી. સંતની દષ્ટિમાં સંપત્તિ એક પાદુકાથી જરા પણ વધારે મહત્વ ધરાવતી નથી. તેને. ઈન્કાર કરવા જેટલું માલિકીપણું પણ સંન્યાસીને મનથી સંપત્તિ વિષેના વ્યામોહની અસ્પષ્ટ સ્વીકૃતિ જ ગણાય. એટલે સાધુ પુરુષ તેને સ્વીકાર કે અસ્વીકારથી પર હોય છે. તેને ઈન્કાર કરવાથી પણ શું લાભ? આખર તે તે માટી છે. સંપત્તિને છોડવા જતાં કે પકડવા જતાં બંને વખત જાયે-અજાણ્યે પણ સંપત્તિને મહત્વ અપાઈ જાય છે. છોડવાના કેન્દ્રમાં પણ સંપત્તિની જ મહત્તા પ્રધાન હોય છે અને પકડવામાં તે તેની પ્રમુખતા સ્પષ્ટ છે જ. જ્યારે આપણે કહીએ કે સંપત્તિ હેવી આવશ્યક છે ત્યારે પણ આપણા મનમાં તેનું આંતરિક મૂલ્ય હોય છે. જે આપણે એમ કહીએ કે અમે સંપત્તિને અડીશું નહિ, સંપત્તિ તે અભડાવનારી, અપવિત્ર વસ્તુ છે, તે પણ તેનું આંતરિક મૂલ્ય અંકિત થઈ જાય છે. સંન્યાસીને માટે તેનું કશું જ મૂલ્ય નથી. સંન્યાસીની સમજમાં સંપત્તિ નિમૂલ્ય છે. Page #335 -------------------------------------------------------------------------- ________________ ર૭૪: ભેદ્ય પાષાણ, ખેલ્યાં દ્વાર સાચા સાધુઓને સાચી રીતે ઓળખવા ભારે મુશ્કેલ છે. પરિગ્રહવૃત્તિ અને અપરિગ્રહ વૃત્તિને આધાર છના મમતામૂલક પરિણમે છે. કઈ પણ વસ્તુને આકર્ષણ બુદ્ધિથી ગ્રહણ કરવી અથવા કોઈ વસ્તુને પરિગ્રહ બુદ્ધિથી ગ્રહણ કરવા માટે તે વસ્તુની પાસે જવાના છના પરિણામ પણ પરિગ્રહ છે. ખરેખર પરિગ્રહને આગ્રહ જ અનર્થનું મૂળ છે. __ ममावमिति चैष यावदभिमानदाहज्वरः । નામત મુવિ તાવિતિ પ્રત્યુત્ત: | આને હું છું અને આ મારું છે આ અભિમાનરૂપી દાહજવર જ્યાં સુધી મનુષ્ય સાથે ટકી રહે છે ત્યાં સુધી તેને માટે યમરાજનું મોટું શરણ છે, એટલે તેને જન્મ મરણની ચક્કીમાં પીસાવાનું છે. આવી સ્થિતિમાં શાંતિની આશા રાખવી એકદમ વ્યર્થ છે. છાસ સTrણસમા અvidયા-જેમ આકાશને ઓર કે ઓર ન દેખાય તેમ ઈચ્છાને પણ આરંભ કે અંત ન દેખાય. એટલે ઈચ્છાઓનું નિયમન ન કરાય તે શાંતિ અને સમાધિ દૂર-સુદૂર ભાગતી જ રહેવાની ઈચ્છા જ બધાં પાપનું મૂળ છે. ઈચ્છા જ આકુલતા- વ્યાકુલતાનું પ્રમુખ કારણ છે. ઇચ્છાઓને સદ્ભાવ તે દુઃખ અને ઈચ્છાઓને નિરોધ તે સુખ. છા જાતા: તમે બીજી શારીરિક તપશ્ચર્યા કરી શકે કે ન પણ કરી શકે, માત્ર તમારી મનોભૂમિકાને મર્યાદિત કે સંયમિત બનાવવા પ્રયાસ યથાર્થ રીતે કરશે તે એક દિવસ તમે સંપત્તિના સ્વામી બની શકશે. અન્યથા સંપત્તિના સ્વામી થવાને બદલે તમે તેના ગુલામ તો છે, છે અને છે જ. ભગવાન મહાવીર આજે મહાવીર જન્મ વાંચવાની આપણી પરંપરા છે. જેના શાસનમાં આપણે છીએ તે પરમ ઉપકારી મહાપુરુષના જીવનથી આબાલવૃદ્ધ સૌ જ્ઞાત હોવા જોઇએ. એટલે એક દિવસ આ નિર્ધારિત કરવામાં આવ્યું છે. જૈન ધર્મ અવતારવાદી નથી, તે ઉત્તારવાદી છે. નરમાંથી પિતાની ઉત્કટ સાધના અને પરમ તપશ્ચર્યા વડે નારાયણ બની શકવાની યોગ્યતા અને ક્ષમતા જીવમાત્રની અભીપ્સા છે. એટલે આપણું તીર્થકરે પણ એક વખત આપણી જ માફક ચોર્યાસીની ચકડળમાં ભમતા અને રાગદ્વેષથી કલુષિત આત્મા હતા. પરંતુ સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રની પરમ આરાધનાનાં ફળસ્વરૂપે તેઓ જીવમાંથી શિવ બની ગયા. આ ભૂમિકાનાં, આ અનાદિકાલીન પરિભ્રમણમાં, સબધિરૂપ મોક્ષમાર્ગના પ્રથમ ચરણની જ્યારથી ઉપલબ્ધિ થઈ તે ભવથી જ તેમના પૂર્વભવેની ગણતરી કરવામાં આવી છે. તેમાં પણ માત્ર સત્તાવીસ ભની જ ગણતરી કરવામાં આવી છે. આ સત્તાવીસ ની વચ્ચે અનેકવાર નારક, દેવ તેમજ Page #336 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : ૨૭૫ ક્ષુલ્લક ભવેનું ગ્રહણ સ્વીકાર્ય છે, પરંતુ તે ક્ષુદ્રભવનાં કયાંય નામ નિર્દેશ મળતાં નથી. “áરે ચિત્તમf ૮મદિયા?” આ ઉલ્લેખ એ જ આ માટે એક સંકેત છે. ૧. નયસાર ? આ ભવમાં મોક્ષમાર્ગમાં આવશ્યક સમ્યગ્દર્શનને લાભ થયે. અપર મહાવિદેહમાં મહાવપ્રવિજય ક્ષેત્રમાં જયંતિ નામની નગરી હતી. તે નગરીના રાજા શત્રુમર્દન હતા. આ પ્રાંતના પુરપ્રતિષ્ઠાન ગામમાં ભગવાન મહાવીરને જીવ નયસાર નામને ગ્રામચિંતક બન્યું. રાજા શત્રુમદનને નવા રાજપ્રાસાદ માટે ઊંચી જાતનાં લાકડાંઓની જરૂર પડી. નયસાર આ વિષયને કુશળ કારીગર હતું. એટલે આ કાર્યને ભાર તેને સેંપવામાં આવ્યું. નયસાર પણ રાજાના આદેશથી અનેક સાથીઓ અને કાર્યકરોને લઈ, અનેક ગાડાંઓ સાથે અરણ્યમાં પહોંચે. લાકડાંની પરીક્ષણપૂર્વક કાપવાની પ્રક્રિયા પ્રારંભ થઈ. બપોરના વખતે ભેજન તૈયાર થઈ જતાં જમવા બેસતું હતું કે ત્યાં સાર્થથી છૂટા પડેલા, માર્ગ ભૂલી ગએલા, ભૂખ અને તૃષાથી સંતપ્ત બનેલા નિગ્રંથ મુનિઓને આકસ્મિક સમાગમ થયે. આ નયસાર આ અજાણી અટવીમાં મુનિઓના પદાર્પણથી વિસ્મિત થયે. તેનું હૃદય ભકિત અને પ્રેમના હિલેળે ચઢયું. તે આનંદ વિભોર બની ગયો. તેણે નિર્દોષ આહાર નિર્ચને વહેરાવ્યો અને અરયમાંથી બહાર જવાને માર્ગ બતાવ્યો. મુનિઓએ મોક્ષમાર્ગને ઉપદેશ આપી તેનામાં સમ્યગ્દર્શનનું આપણું કર્યું. નયસારને આ આકસ્મિક સમાગમે તીર્થંકર મહાવીર થવાની ભૂમિકા પૂરી પાડી. તે પરિત્તસંસારી થયો. ૨ પ્રથમ દેવલેક : નયસાર રૂપ મનુષ્ય ભવના આયુષ્યને સમ્યગ્દર્શનની આરાધનાપૂર્વક પૂર્ણ કરી તે નયસાર સૌધર્મ કપમાં એક પામની સ્થિતિવાળે મહાપુણ્યશાળી મહદ્ધિક દેવ થયા. ૩ મરીચિત્રદંડી : પ્રથમ દેવકનું આયુષ્ય પૂર્ણ કરી નયસારને જીવ પ્રથમ તીર્થંકર શ્રી કષભદેવ સ્વામી અને તેના પુત્ર પ્રથમ ચકવતી શ્રી ભરતના મરીચિ નામના પુત્ર તરીકે જમે. ભગવાન રાષભ દેવના પ્રવચનોથી પ્રભાવિત થઈ તે દીક્ષિત થઈ ગયા. પરંતુ અનેક પરિષહોપસર્ગવાળે દીક્ષાને માર્ગ તેના માટે અસહ્ય થઈ પડે. તે વિચારતે થયું કે હું ફરી ગૃહસ્થાશ્રમને સ્વીકાર કરું કે કેમ ? ઘણા વિચારોને અંતે નિર્ણય કર્યો કે, આ શ્રમણ પરિધાનને પરિત્યાગ કરી, નવી વેષભૂષા સ્વીકારવી એ જ મારે માટે ઉચિત છે. તેણે મનમાં દઢ સંકલ્પ કર્યો કે, નિર્ગથે ત્રિદંડ એટલે મન, વચન અને કાયાના અશુભ વ્યાપારને અવધનારા અને ઈન્દ્રિય ઉપર વિજય મેળવનારા હોય છે. પરંતુ હું ત્રિદંડથી યુક્ત અને અજિતેન્દ્રિય છું. એટલે તેના પ્રતીક રૂપે હું ત્રિદંડ ધારણ કરીશ. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર શ્રમણા નવકાટિએ સર્વ પાપ-વ્યાપારોથી મુકત, મહાવ્રતધારી અને મુ ંડિત હાય છે. પરંતુ હું શિખા સહિત છું. એટલે હજામત કરાવીશ અને સ્થૂલ પાપનુ વિરમણુ કરીશ. નિગ્રન્થા નિષ્પરિગ્રહી અને શીલ-સદાચારની સુગન્ધથી સુગ ંધિત હોય છે. પરંતુ હું તેવા નથી. હું સપરિગ્રહ અને ચંદનાદિ સુગંધિત દ્રવ્યેાની સુગંધથી સુરભિત રહીશ. શ્રમણા નિર્માહી હોય છે. પરંતુ હુ મેહશીલ છું, એટલે તેનાં પ્રતીક રૂપે હું છત્ર ધારણ કરીશ. નિત્થા પગમાં કશુજ પહેરતા નથી; પરંતુ હું કાષ્ટ પાદુકાનેા ઉપયોગ કરીશ. ઘવિકલ્પી સાધુ શ્વેતવસ્ત્ર ધારણ કરે છે અને જિનકલ્પી વસ્ત્ર વગરના હાય છે. પરંતુ હું કષાયથી કલુષિત છું તેથી કષાયના પ્રતીક રૂપે કાષાયિક વસ્ત્રો ધારણ કરીશ. શ્રમણે। સચિત પાણીના ઉપયોગ કરતા નથી. સ્નાનાદિ શણગારોથી મુકત હાય છે. મર્યાદિત જળ સ્નાન-પાનાદિ ક્રિયાઓ માટે ઉપયાગમાં લઇશ. પરંતુ આ રીતે મરીચિ નવી પરિવ્રાજકની વેશભૂષાને ધારણ કરી ભગવાન સાથે જ વિચરતા. તેની જુદી જાતની ચર્ચા અને વેશભૂષાથી માણસે આશ્ચય પામતા અને જિજ્ઞાસાવશ થઇ તેની પાસે જતા. મરીચિ પણ તે બધાંને પ્રતિધ આપી તેમને ભગવાન ઋષભદેવના શિષ્યા બનાવતા. સમવસરણમાં એકદા ભરત રાજાએ ભગવાનને પ્રશ્ન કર્યો: પ્રભા ! આવડી આ પરિષદામાં કાઇ એવી વ્યક્તિ છે ખરી, જે આ ભરતક્ષેત્રમાં આપની માફેંક ભાવિ તીર્થંકર થવાની હાય !? ભગવાને જવાબ આપ્યા તમારા પુત્ર મરીચિ આ જ ભરતક્ષેત્રમાં વમાન (મહાવીર) નામને અંતિમ તીથ કર થશે. તેની પૂર્વે તે પોતનપુરના અધિપતિ ત્રિપૃષ્ઠ વાસુદેવ બનશે અને વિદેહ ક્ષેત્રની મૂકાનગરીમાં તમારા જેવા જ પ્રિયમિત્ર નામના ચક્રવર્તી થશે. આ રીતે આ મરીચિત્રણ ઉત્કૃષ્ટ પદવીને ધણી થશે.' ભગવાનની ભવિષ્ય વાણી સાંભળી, ભરત રાજા તરત જ મરીચિ પાસે ગયા. તેને ભાવિ તીર્થંકર રૂપે તેમણે અભિનંદન આપ્યા. તેના વાસુદેવ અને ચક્રવર્તી થવાની પણ વાત કહી. તે સાંભળી મરીચિ આન ંદ અને ઉત્સાહમાં આવી ગયા. હું ત્રણ પદવીના ધણી ! મારા પિતા પ્રથમ ચક્રવર્તી! મારા દાદા પ્રથમ તીથ કર ! જાણે જગતની બધી વરિષ્ઠતા પોતાના જ કુળને કેમ ન વરી હાય ! આમ આનંદ વિભાર બની તે નાચવા લાગ્યા ! એક દિવસે મરીચિ અસ્વસ્થ થયા. તેની સેવા કરનાર કેાઇ હતુ નહિ. એટલે તે વધારે સક્ષુબ્ધ અને બેચેન બન્યાઃ મેં અનેકને ભગવાનના શિષ્યા બનાવ્યા, પણ મારો એકેય શિષ્ય ખનાબ્યા નહિ અને હું શિષ્યથી વાંચિત રહ્યો એટલે મારી આજ આ સ્થિતિ થઈ છે. હવે હું પણ મારા શિષ્ય બનાવીશ’–એવા તેણે નિર્ણય કર્યો. ઘેાડા દિવસે રાજકુમાર કપિલ ધર્મ જાણવાની ભાવનાથી તેની પાસે આવ્યેા. મરીચિએ આહુતી દીક્ષાની પ્રેરણા આપી. કપિલે સામેથી પ્રશ્ન કર્યાં: તેા પછી આપ પોતે આર્હત ધમ નું પાલન કેમ કરતા નથી ?” મરીચિએ Page #338 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : ૨૭૭ તે બાબતમાં પોતાની અસમર્થતા પ્રગટ કરી. એટલે કપિલે ફરી પ્રશ્ન કર્યો “આપ જેનું આચરણ કરી રહ્યા છે તેમાં શું ધર્મ નથી? આ પ્રશ્ન મરીચિના મનમાં મિથ્યાભિમાન જગાડયું. તેઓ ડીવાર મૌન રહ્યા પછી બોલ્યાઃ “અહીં પણ તે જ છે જે આહંત ધર્મમાં છે. આ સાંભળી કપિલ મરીચિને શિષ્ય થયે. આ ઉસૂત્રપ્રરૂપણાના કારણે કાડાઝાડ સાગરોપમપ્રમાણ તેમને સંસાર ભ્રમણ કરવું પડ્યું અને દોષની આલોચના વગર આયુષ્ય પૂર્ણ કર્યું. ૪ બ્રહ્મ-દેવલોક : ચેર્યાસી લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરીને મરીચિને જીવે બ્રહ્મ દેવલેકમાં દસ સાગરની સ્થિતિવાળે દેવ બન્ય. ૫ કૌશિક બ્રાહ્મણ . દેવલેકમાંથી અવતરી કલ્લાક સંનિવેશમાં એંસી લાખ પૂર્વની આયુષ્યવાળા કૌશિક બ્રાહ્મણના રૂપે જન્મ લીધો. ૬ પુષ્પમિત્ર બ્રાહ્મણ કૌશિકનું આયુષ્ય પૂર્ણ કરીને તે ધૂણ નગરીમાં પુષ્પમિત્ર નામને બ્રાહ્મણ . તેનું તેર લાખ પૂર્વનું આયુષ્ય હતું. તે અંતિમ સમયમાં પૂર્વના સંસ્કારવશ પરિવ્રાજક ત્રિદંડી બને. ૭ સૌધર્મ દેવલોક : ત્યાંથી આયુષ્ય પરિપૂર્ણ કરીને સૌધર્મ કલ્પમાં તે મધ્યમ રિથતિવાળે દેવ બન્યો. ૮ અગ્નિધીત : ત્યાંથી ચવીને તે ચેત્ય સન્નિવેશમાં અગ્નિદ્યોત નામને બ્રાહ્મણ થયું. તેનું આયુષ્ય ચેસઠ લાખ પૂર્વનું હતું. પરિવ્રાજકના સંસ્કારની તીવ્રતાથી પરિવ્રાજક ત્રિદંડી બન્ય. ૯ ઈશાન દેવલોક : ત્યાંથી આયુષ્યની પરિસમાપિત થવા પર તે ઈશાન દેવલેકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયા. ૧૦ અગ્નિભૂતિ બ્રાહ્મણ ત્યારબાદ મંદિર નામક સન્નિવેશમાં અગ્નિભૂતિ નામના બ્રાહ્મણના રૂપે જન્મ લીધો. તેનું આયુષ્ય છપ્પન લાખ પૂર્વનું હતું. જીવનના અંત સમયે ત્યાં ફરી પરિવ્રાજક ત્રિદંડી બને. ૧૧ સનકુમાર દેવલોક ? અગ્નિભૂતિરૂપ ભવની સમાપ્તિ પછી તે સનકુમાર કલ્પમાં મધ્યમ સ્થિતિવાળે દેવ બને. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ : લેવા પાષાણુ, ત્યાં દ્વાર ૧૨ ભારદ્વાજ બ્રાહ્મણ સનસ્કુમાર કલ્પથી ચવી તે શ્વેતાંબિકા નગરીમાં ભારદ્વાજ નામને બ્રાહ્મણ થયું. તેનું આયુષ્ય ચુંમાલીસ લાખ પૂર્વનું હતું. અંતિમ સમયે ત્યાં પરિવ્રાજકની દીક્ષાથી દીક્ષિત થશે. ૧૩ મહેન્દ્ર દેવલોક : ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી તે મહેન્દ્ર કલ્પમાં મધ્યમ સ્થિતિવાળે દેવ થયા. ૧૪. સ્થાવર બ્રાહ્મણ : દેવલોકથી ચવીને કેટલાયે કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરીને તે રાજગૃહ નગરમાં સ્થાવર નામને બ્રાહ્મણ થયું. ત્યાં તેનું આયુષ્ય ચેત્રીસ લાખ પૂર્વનું હતું. અંત સમયે ત્રિદંડી પરિવ્રાજક બને. ૧૫. બ્રહ્મ દેવલોક : - પંદરમા ભવમાં તે બ્રહ્મ દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળે દેવ બને. ૧૬. વિભૂતિઃ દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી નયસારને જીવ સોળમા ભવે રાજગૃહ નગરમાં વિશ્વનંદી રાજાના ભાઈ તથા યુવરાજ વિશાખાભૂતિના પુત્ર વિશ્વભૂતિ થયા. રાજા વિશ્વનંદીના પુત્રનું નામ વિશાખાનંદી હતું. એક વખત વિશ્વતિ પુપકરંડ ઉપવનમાં પોતાની પત્નીઓ સાથે ક્રીડા કરતા હતા ત્યારે મહારાણીની દાસીઓ પુપે લેવા ત્યાં આવી. વિશ્વભૂતિની ક્રીડા જોઈ તેમને ઈર્ષ્યા આવી. તેમણે મહારાણીના હૃદયમાં પણ ઇર્ષાને અગ્નિ પ્રગટાવ્યું. રાજાએ પોતાની કુળમર્યાદાનો ખ્યાલ આપી તેને સમજાવવા ઘણે પ્રયત્ન કર્યો પરંતુ જ્યારે તે એકથી બે ન થઈ અને પિતાને આગ્રહુ ટકાવી જ રાખે ત્યારે મંત્રીએ એક યુકિત અજમાવી. રાજાના આદેશથી રણભેરી વગાડવામાં આવી. રણભેરીને અવાજ સાંભળતાં જ વિશ્વતિએ ઉદ્યાન ક્રીડા સ્થગિત કરી નાખી અને રાજા પાસે આવી ઉપસ્થિત થયે. રાજાને અટકાવી પોતે સેના સાથે યુદ્ધ માટે પ્રસ્થાન કર્યું. શત્રુનાં ક્યાંય દર્શન ન થતાં તે સેના સહિત પાછા વળ્યા. આ દરમિયાન રાજકુમાર વિશાખાનંદીએ પિતાના અંતઃપુર સહિત પિતાને પડાવ તે ઉદ્યાનમાં નાખી દીધે. જ્યારે વિશ્વભૂતિ પુનઃ ઉદ્યાનમાં પ્રવેશ કરવા લાગ્યા ત્યારે દ્વારપાલેએ તેમને અટકાવ્યા અને જણાવ્યું કે રાજકુમાર વિશાખાનંદી પિતાના અંતઃપુર સહિત કીડા કરી રહ્યા છે. - વિશ્વભૂતિને હવે ભાન થયું કે, મને યુદ્ધના બહાને અત્રેથી કાઢવામાં આવેલ છે. આથી કે પાયમાન થઈ તેમણે કઠાનાં વૃક્ષ ઉપર એક મુક્કો માર્યો જેથી કોઠાનાં બધાં ફળે ટપટપ પડી ગયાં. પછી દ્વારપાલને કહ્યું કે આ રીતે હું તમારાં માથાં વધેરી શકું છું. પરંતુ રાજાના ગૌરવની રક્ષા ખાતર તેમ કરતું નથી. Page #340 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ઃ ૨૭૯ - આ બનાવે વિશ્વતિના સંસાર વિષયક રાગને ઉડાડી દીધું. તેમણે આર્ય સંભૂતિ સ્થવિર પાસે સંયમ સ્વીકાર્યો અને ઉત્કૃષ્ટતમ તધર્મની પરમ આરાધનાથી પરમ લબ્ધિઓ મેળવી. એક વખત વિહાર કરતા વિશ્વભૂતિ મુનિ મથુરા પધાર્યા. રાજકુમાર વિશાખાનંદી પણ રાજકન્યાઓ સાથે વિહાર કરવા ત્યાં આવ્યું હતું અને રાજમાર્ગના રાજમહેલમાં રોકાયો. એકાએક વિશાખાનંદી રાજકુમારની દષ્ટિ મુનિ વિભૂતિ ઉપર પડી અને ઈર્ષ્યાને અગ્નિ ક્રોધ ને તિરસ્કારના રૂપમાં ભભૂકી ઊઠશે. મુનિ તપશ્ચર્યાથી ક્ષીણુકાય બની ગયા હતા એટલે તરત જ વિયાયેલ ગાયના સાધારણ ધક્કાથી ગેકું ખાઈ ગબડી પડ્યા. ઉપહાસ માટે આ પ્રસંગ વિશાખાનંદીને હાથ લાગી ગયે. તેમણે હસતાં હસતાં કહ્યું: “કોઠાના વૃક્ષને મુક મારી બધાં ફળોને ટપટપ નીચાં પાડી દેનાર કેવા પરાક્રમી કે ગાયના ધક્કાથી પણ ગબડી જાય છે! એમ કહી તે ખડખડાટ હસી પડશે. આ સાંભળી વિશ્વતિ અણગાર આવેશમાં આવી ગયા. ગાયનાં શિંગડાને પકડીને ચક્રની માફક ફેરવીને, ગાયને આકાશમાં ઊછાળતાં તેમણે કહ્યું શું દુર્બળ સિંહ શિયાળથી પણ ઊતરતે હોય છે? આ દુરાત્મા આજે પણ મારા તરફ ભારે દુર્ભાવ ધરાવે છે. એટલે મારાં તપ, જપ, બ્રહ્મચર્યનું જે કંઈ ફળ હોય તે આગામી ભવમાં હું અપરિમિત બળવાળો બનું. આમ નિયાણું કરી આચના કર્યા વગર તેમણે આયુષ્ય પૂર્ણ કર્યું. ૧૭. મહાશુક દેવલોક : ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી નયસારને મુનિ વિશ્વભૂતિરૂપ છવ મહાશુક કલ્પમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવ થયો. ૧૮. ત્રિપૃષ્ઠ વાસુદેવ : - દેવલેકમાંથી આવી પિતનપુર નામના નગરમાં પ્રજાપતિ નામના રાજાને ત્યાં રાણી મૃગાવતીની કુક્ષિમાં જન્મ લીધે. દેવના ભવથી ચવેલ વિશ્વભૂતિને આત્મા જે અવતર્યો કે કે રાણી મૃગાવતીને સુંદર સાત સપનાં આવ્યાં. આ સપનાં વાસુદેવના અવતરણના સૂચક હતાં. કારણ ચૌદ તેજસ્વી સપનાં તીર્થકરની માતા જુએ છે. તે જ સપનાં જરા ઝાંખા ચક્રવર્તીની માતાને આવે છે અને વાસુદેવની માતા સાત સપનાં જોઈ પ્રબુદ્ધ થાય છે. વિશ્વભૂતિને આ આત્મા જ્યારે જન્મે ત્યારે વાંસામાં ત્રણ પાંસળીઓ હતી, એટલે એનું નામ ત્રિપૃષ્ઠ રાખવામાં આવ્યું. ત્રિપૃષ્ઠ રાજકુમારના પિતા પ્રજાપતિ અશ્વગ્રીવ-પ્રતિ વાસુદેવના અધીનસ્થ માંડલિક રાજા હતા. એક દિવસે અશ્વગ્રીવ-પ્રતિવાસુદેવે એક જતિષીને પૂછયું કે મારું મૃત્યુ કેમ થશે ? તિષીએ ગણિત ગણી જણાવ્યું કે જે તમારા દૂતનું અપમાન કરશે અને તું ગિરિના કેસરીસિંહનું વિદારણ કરેશે, તેના હાથે તમારું મૃત્યુ થશે. તે સાંભળી અશ્વગ્રીવ સચિંત બન્યો. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ : ભેદ્યા પાષાણુ, ત્યાં દ્વાર પ્રજાપતિના પુત્રોની વધતી જતી શકિત તેનાથી અજાણી નહોતી. જોતિષીની ભવિષ્ય વાણીને તાગ મેળવવા તેણે પિતાના દૂતને અમુક સંદેશા સાથે પ્રજાપતિ પાસે મોકલ્યા. દૂતેએ જ્યારે રાજસભામાં પ્રવેશ કર્યો, ત્યારે સંગીતને જલસો ચાલી રહ્યો હતે. પ્રતિવાસુદેવના દૂત તરીકે તે દૂતના માનસમાં પણ અભિમાને પ્રવેશ કર્યો હતે. એટલે રાજાની અનુમતિ મેળવવાની પણ દરકાર રાખ્યા વિના તેમણે રાજસભામાં પ્રવેશ કર્યો. આ રાજ પરિવાર સંગીતના રસમાં તલ્લીન હતું. એટલે તેના આકસ્મિક પ્રવેશથી રંગમાં ભંગ પડે. ત્રિપૃષ્ઠ માટે આ વાત અસહ્ય થઈ પડી. રાજા પ્રજાપતિએ જ્યારે ઉચિત સત્કાર સાથે દૂતને વિદાય આપી ત્યારે ત્રિપૃષ્ઠ લાગ જોઈ. માર્ગમાં દૂતેને અધવચ્ચે અટકાવી તેમને સારે એ મેથીપાક ચખાડો. પ્રજાપતિને પિતાના પુત્રના આ દુર્વ્યવહારથી ભારે ચિંતા ઊપજી, તેમણે તેને ફરી બોલાવ્યા અને સારા પુરસ્કારથી પુરસ્કૃત કર્યા અને ત્રિપૃષ્ઠના અશિષ્ટ વ્યવહારની ક્ષમા માંગી. અશ્વગ્રીવને આ વાતની ગંધ પણ ન આવે તે માટે વિનંતિ કરી. દૂતે તે માની ગયા. પરંતુ તેમના બે સાથીદારો જે ભાગી છૂટ્યા હતા, તેમણે રાજા અશ્વગ્રીવની પાસે જઈ અથથી ઇતિ સુધીની હકીકત કહી બતાવી. આ બાજુ પૂર્વભવને વેરી વિશાખાનંદી તુંગગિરિમાં કેસરી સિંહના રૂપે જન્મી, તુંગગિરિના જંગલ પાસેનાં ક્ષેત્રોમાં ભારે રંજાડ કરતે હતે. અશ્વગ્રીવને દૂતનાં અપમાનને બદલે વાળવા, અને તેનાં પ્રતિફળ રૂપે પિતાના દુશ્મનને સદાને માટે વિનાશ કરવા નિર્ણય કર્યો. એટલે તુંગગિરિનાં આસપાસનાં ક્ષેત્રમાં શાલિ ધાન્ય વાવવાનો ઉપકમ કર્યો. તે ખેતરે અને ખેડૂતના કેસરીસિંહથી અને બીજા વન્ય પશુઓથી રક્ષણ કરવાનાં કામમાં રાજા પ્રજાપતિની નિમણુંક કરી. અશ્વગ્રીવના આ આદેશથી પ્રજાપતિને ભારે આશ્ચર્ય થયું. તેને વાર નહેતે છતાં તેની નિમણુંકથી ત્રિપૃષ્ઠ કરેલા અપરાધની જ આ શિક્ષા છે એમ માની તુંગગિરિ જવાને તેણે નિર્ણય કર્યો. પિતાના પિતાને જતાં બંને દીકરાઓએ અટકાવ્યા અને તેમના વતી તેમની ફરજ પિતે વફાદારીથી બજાવવા તત્પર છે એમ કહી અટકી જવા વિનંતિ કરી. બંને ભાઈઓ ત્યાં ગયા અને ખેડૂતને પૂછ્યું કે તે કેસરી સિંહ કયાં છે કે જેની રંજાડથી તમે બધા સંત્રસ્ત છે? ખેડૂતોએ સિંહનું સ્થાન બતાવ્યું. તેમણે સૂતેલા સિંહને જગાડે. રથમાંથી ઊતરી, નિઃશસ તેની સાથે ઝઝુમવા ત્રિપૃષ્ઠ તૈયાર થયા. સિંહને થયું, આ ભારે મૂખ છે. પિતાના રક્ષણનાં સાધનેને પરિત્યાગ કરી, આ મૂરખ પિતાના જ હાથે પિતાનું મોત નેતરી રહ્યો છે. આળસ મરડીને જે તે ઊભો થયો અને ત્રાડ મારી કે, ત્રિપૃહઠે તેનાં જડબાં પકડી બે કટકા કરી, તેને જીર્ણ કપડાંની માફક ચીરી નાખે. - તંગગિરિના આસપાસનાં ક્ષેત્રે તે સુરક્ષિત થઈ ગયાં પણ અશ્વગ્રીવ અસુરક્ષિત અને ચિંતાશીલ થયું. તેને થયું, આ ત્રિપૃષ્ઠના હાથે મારું નિશ્ચિત મૃત્યુ છે તે એને જ મારી Page #342 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર : ૨૮૧ નાખ ઉચિત છે. તેમ નિર્ણય કરી બંને ભાઈઓને બોલાવવા સંદેશ મોકલે છે. પરંતુ ત્રિપૃષ્ઠ તેની અવહેલના કરે છે. અશ્વગ્રીવ પિતનપુર ઉપર સૈન્ય લઈને ચઢી આવે છે, ત્યારે ત્રિપૃષ્ઠ સંદેશ મોકલે છે કે, યુદ્ધમાં હજારો નિર્દોષ માણસે નિષ્કારણ મૃત્યુને શરણ થાય એને બદલે આપણે બને જ પરસ્પર યુદ્ધ કરી, જય-પરાજયને નિર્ણય કરી લઈએ. અશ્વગ્રીવે આ શરત સ્વીકારી. દષ્ટિ યુદ્ધ, મુષ્ટિ યુદ્ધાદિ બધાં યુદ્ધમાં તે પરાજિત થયે. અંતે ચક નામના તીણ શાસ્ત્રને તેણે પ્રહાર કર્યો. ત્રિપૃષ્ઠ તેને હાથમાં પકડી તેના ઉપર જ વળતો પ્રહાર કરતાં તેનું માથું છેદાઈ ગયું. આકાશમાં ત્રિપૃષ્ઠ વાસુદેવના અવતરણને દિવ્ય ધ્વનિ પ્રસરી રહ્યો ! એકદા ત્રિપૃષ્ઠ વાસુદેવે કઈ પ્રસંગે પુનઃ સંગીતના ઉત્સવનો પ્રારંભ કર્યો. શય્યાપાલકને આદેશ આપે કે, મને ઊંઘ આવી જાય કે આ જલસો સમેટી લેજે. વાસુદેવને તે ઊંઘ આવી ગઈ, પરંતુ શવ્યાપાલક રસમાં એ તે મશગૂલ બની ગયે કે વાસુદેવ સૂઈ ગયા છતાં તેણે જલસો બંધ ન કર્યો. પ્રાતઃ જ્યારે વાસુદેવ જાગ્યા અને ઉત્સવને તે જ રીતે ચાલતે જે ત્યારે શવ્યાપાલક પર ગુસ્સે થઈ તેમણે ધગધગતું સીસું તેના કાનમાં રેડયું. પરિણામે તે દિવંગત થયે. આ બધાં બાંધેલાં કમ્ મહાવીરના ભવમાં તેમને ઉદયમાં આવવાનાં હતાં. આ રીતે વાસુદેવનું ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય તેમણે પૂર્ણ કર્યું. ૧૯. સાતમી નરક : ત્રિપૃષ્ઠ વાસુદેવનું આયુષ્ય પૂર્ણ થતાં તેઓ સાતમા તમસ્તમા નરકના અપ્રતિષ્ઠાન નરકાવાસમાં નૈરયિકરૂપે જન્મ્યા. ૨૦. સિંહ : ત્યાંથી નીકળી તે કેસરી સિંહ બન્યા. ૨૧. ચોથી નરકઃ સિંહના આયુષ્યને પૂરું કરીને તેઓ ચોથી નરકમાં ગયા. ૨૨. પ્રિય મિત્ર ચક્રવતી ? ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી તેઓ મહાવિદેહ ક્ષેત્રની મૂકાનગરીમાં ધનંજ્ય રાજાની ધારિણી રાણીથી પ્રિય મિત્ર ચક્રવત થયા. આ ભવમાં, જૈન મુનિના દર્શનથી દીક્ષા ગ્રહણ કરી, તેમણે એક કરેડ વર્ષ સુધી દીક્ષા પાળી. ૨૩. મહાશુટ દેવક ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી મહાશુક કલ્પમાં સર્વાર્થ વિમાનમાં તેઓ ઉત્પન્ન થયા. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ઃ ભેદ્યા પાષાણુ, ખેલ્યાં દ્વાર ૨૪, નંદનકુમાર : ત્યાંથી ચવી ભરતક્ષેત્રની છત્રનગરીમાં જિતશત્રુ રાજાની ભદ્રા રાણીની કુક્ષિમાં નંદન નામના કુમાર થયા. ત્યાં વીસ લાખ વર્ષ તેઓ ગૃહવાસમાં રહ્યા. એક લાખ વર્ષ અવશેષ રહ્યા ત્યારે પિફ્રિલાચાર્ય પાસે તેમણે સંયમ સ્વીકાર્યો. એક લાખ વરસ સુધી માસખમણની તપસ્યા કરી. તેમાં તેમને અગિયાર લાખ સાઠ હજાર માસખમણ થયા.વીસ સ્થાનકેની આરાધના કરી. તીર્થકર નામકર્મ ઉપજયું, ૨૫, પ્રાણુત દેવલોક : ત્યાંથી તે પ્રાકૃત દેવલોકમાં પુપત્તરવહંસક વિમાનમાં વીસ સાગરની સ્થિતિવાળા દેવ થયા. ૨૬. દેવાનંદાના ગર્ભમાં : સ્વર્ગથી ચવી બ્રાહ્મણકુંડ ગામમાં ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનંદાના ગર્ભમાં પુત્રરૂપે ઉત્પન્ન થયા. કુળ શ્રેષ્ઠતાનાં દર્પનાં પરિણામે દેવાનંદાના ગર્ભમાં આવવું પડ્યું. ખ્યાંસી રાત સુધી તેઓ ગર્ભમાં રહ્યા. ૨૭. વર્ધમાન મહાવીર : ચાંસીમી રાત્રિએ શકેન્દ્રની આજ્ઞાથી હરિëગમેલી દેવે સિદ્ધાર્થ રાજાની મહારાણી ત્રિશલાના ઉદરમાં તેમને પ્રસ્થાપિત કર્યા અને ત્યાં જ જન્મ લઈને તેઓ વર્ધમાન મહાવીરના નામથી પ્રસિદ્ધ થયા. સહસ્ર રૂપ સાધના ઘણી વખત આપણી એવી ભ્રામક માન્યતા આપણા માનસમાં ઘર કરી ગઈ હોય છે કે પરમાર્થ સાધુ પુરુષે જ કરી શકે. ધર્મગ્રંથે જાણે સાધુઓ માટે જ નિર્મિત થયા હોય! સામાન્ય માણસને તે કેમ જાણે તેની સાથે કશી જ લેવા દેવા ન હોય ! આત્મકલ્યાણ કે પ્રભુતાની ઉપલબ્ધિ, ભક્તિ, સાધના કે આરાધના અને ઉપાસનાની પરમાર્થમૂલક પ્રવૃત્તિઓ જાણે કેમ સાધુઓ માટે જ હોય ! સાધુ જગતથી પૃથફ વહેવારમાં તમે રહેનારા એટલે તમે જાણે જુદા જગતના જે, જુદા વિચારો ધરાવતા માને અને જુદા જ આચાર આચરતી વ્યક્તિઓ કેમ ન , એ રીતે તમે સાધુ જગત અને વ્યાવહારિક જગત વચ્ચે એક મોટી ખાઈ ઊભી કરી કીધી છે ! એકબીજાને એકબીજાથી પરસ્પર નિરપેક્ષ-જુદા પાડી નાખ્યા છે. જે પરમાર્થ સાધક છે તે તે માને છે કે, દરેક સાધન અથવા પરમાર્થમૂલક દરેક કાર્ય, સાધુ સંતો અને વહેવારુ માણસો બંને માટે સમાન ઉપયોગી અને સમાન કિમતના છે. વહેવારની Page #344 -------------------------------------------------------------------------- ________________ સહસ રૂપ સાધના : ૨૮૩ શુદ્ધિ વગર જ્યાં માનવતા અંકુરિત થતી નથી ત્યાં સાધના અંકુરિત થવાની તે વાત જ કયાં રહી? જીવનમાં પ્રામાણિકતા, સદાચાર, ઈશ્વરનિષ્ઠા, સૌમાં પરમાત્મભાવ જેવાની વૃત્તિ, એ જ માનવતાનાં મૂળે છે. તે સદ્દગુણે જ ધર્મ છે. માણસમાં તે સદ્ગણે ક્રમશઃ વિકસિત અને પ્રસ્ફટિત થતાં તે ધમ માણસ તરીકે ઓળખાય છે. એથી, અજ્ઞાની છું, વહેવારીઓ છું, સંસારને કીડો છું—એમ બેટી રીતે ક્ષુદ્રતામાં અટવાઈ પિતાની જાતને હલકી માનશે નહિ. અન્યથા તમારા વિકાસ માટે પ્રકૃતિએ આપેલાં સાધને, તમારા વિકાસમાં પરિપૂર્ણ ઉપયેગી થવાને બદલે, નાકામિયાબ નીવડશે. આ સાડાત્રણ હાથ જેટલા શરીરમાં જ મારું સાર સર્વસ્વ છે એમ રખે માની બેસતા ! આ વામન જેવા જણુતા ક્ષુદ્ર દેહમાં વિરાટ અને અસીમ પ્રભુતા પડેલી છે. આપણું વ્યકિતત્વ માત્ર દેહની દિવાલે સુધી જ સીમિત કે મર્યાદિત નથી. આકાશની માફક તે અનંત, અમાપ અને અસીમ છે. દેહ સુધીના બંધનેની દીવાલ તે પશુ જગત ઊભી કરે છે. તેમને માટે દેહ એ જ સર્વસ્વ હોય છે. તેમની આકાંક્ષાઓ શારીરિક નિર્વાહ પૂરતી જ મર્યાદિત હોય છે. એગ્ય આહાર, ગ્ય નિવાસ, થેડી વિશ્રાંતિ અને ડી કામવાસનાની સંતૃપ્તિમાં જ તેમનાં જીવનની પરિપૂર્ણતા સન્નિહિત મનાય છે. તેનાથી વધારે ઊંડાણમાં ઊતરવાની કે કૂદકે મારવાની તેમની પાત્રતા, ક્ષમતા કે યોગ્યતા પણ હોતી નથી. એટલે તેમને માટેની મર્યાદા અને દૈહિક બંધન સંતવ્ય છે. પરંતુ આપણા જેવા મનુષ્ય જે વગર પાંખે આકાશમાં ઊડી શકે છે, ચંદ્ર અને મંગળની યાત્રાઓ કરી શકે છે, સમુદ્રને વગર મહેનતે પાર કરી શકે છે, તેના અતલ તળ સુધી મરજીવાની જેમ પહોંચી શકે છે, તેમને અસીમ, અમાપ, અનંત, અક્ષય અને કાલાતીત પરમ તત્વમાં અવગાહન કર્યા વગર, તેને મેળવ્યા વગર, શાંતિ કે સમાધિ કેમ થાય ? ગીતામાં આ જ વાતને ભારે સુંદર શબ્દોમાં વર્ણવી બતાવી છે-“વામનારમાન નામાનામવાત તમે કહેશે : “મહારાજ ! અમે તે સંસારી જ છીએ, પામર છીએ, કંઇ પરમાર્થ સાધી શકીએ એમ નથી–પરંતુ આમ કહી અનંત સામર્થ્ય અને પ્રભુતાથી ભરેલા તમારા આત્માની અવહેલના કરે નહિ ! ઊર્ધ્વગામી બનવાની પાંખે તેડી નાખે નહિ! હિંમત હાર નહિ ! તમારા મનોબળને સુદઢ બનાવે ! તમારી કલ્પનાને સતેજ કરે ! સુદ્રતાનો આશ્રય લઈ તમારામાં રહેલી વિરાટતાને વિસારે નહિ ! ભાવનાની નબળાઈ અને સંકલ્પની કચાશ તમને ઊર્ધ્વગમનની સાચી દિશામાં જવા દેશે નહિ ! આપણામાં રહેલી નબળાઈઓ જ આપણને ઊંચે ચઢવા દેતી નથી. તે આપણા પુરુષાર્થને પાંગળો બનાવે છે અને આપણે નીચેના પગથીએ જ અટકી જઈએ છીએ. ભાવના અને પુરુષાર્થ રૂપ જે માનવજીવનને ઊર્ધ્વગામી બનવા માટેના મૂળ પાયા છે તેને જ જે તેડી નાખવામાં આવે, તે પછી તેને નીચે પડવા સિવાય બીજો ઉપાય પણ શો રહે? Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ : ભેઘા પાષાણુ, ખેલ્યાં દ્વાર પુરુષાર્થને ક હંમેશાં ઊર્ધ્વગત હોવું જોઈએ. પુરુષાર્થના આત્માને સંકેચવા જતાં આપણે જાતે જ સંકેચાઈ જઈએ છીએ. માટે વિકાસના રાજમાર્ગ ઉપર સતત ગતિશીલ રહો ! અમારાથી કાંઈ બની શકે નહિ. અમે તે અનાજના કીડા છીએ, અમારાથી ઉપવાસ થઈ શકે નહિ. અમે તે સંસારનાં જીવડા, અમારાથી ધર્મ ધ્યાન કયાંથી થાય?’--આવાં આવાં રોદણાં રડયાં કરશે તે ચોર્યાસીને ચકડળમાંથી છૂટવાને કદી આ આવશે નહિ. સંસારને જ વળગી રહેવાની મૂર્ખાઈથી સંસારની ઘટમાળ જ વળગે છે. પ્રભુતા અને પરમાત્મભાવની ઉપલબ્ધિ તે હજારો ગાઉ દૂર રહી જવાની ! માટે તમારા આત્માને નબળો માનશે નહિ, તમારી જાતને લઘુતાગ્રંથિમાં બાંધશે નહિ, તમારા આત્માનું કદાપિ અપમાન કરશો નહિ! આત્માની અવહેલનાથી અધિક બીજું કોઈ પાપ નથી. પરમાત્મભાવને ઉપલબ્ધ થયેલા પરમ પુરુષને આત્મવિશ્વાસ કેટલે પ્રબળ અને સઘન હોય છે ! નબળી પાથી અનંત આકાશમાં ઉડ્ડયન કરવાનું શક્ય જ નથી. જેમનું મન અને સંકલ્પ નબળા છે તેવા માણસે કદી પણ આગળ પગલું ભરી શક્તા નથી. આત્મવિશ્વાસ અને દઢતમ સંકલ્પશક્તિ હોય તે જ પ્રગતિને પંથે અભિગમન કરી શકાય છે. આપણું ઉદ્ધારની ભાવના પણ તે જ સાકાર બની શકે છે જે આપણામાં ઊર્ધ્વગમનની મહત્ત્વાકાંક્ષા હોય ! મહત્વાકાંક્ષાથી શૂન્ય વ્યકિત સાધને શોધવાની મહેનતમાં, તકલીફમાં પડતી નથી. તમે કદી પણ ભૂલશો નહિ કે તમે પરિપૂર્ણ ઈશ્વર છે. ઇશ્વર થવા માટે જ તમે સર્જાએલા છે. ઐશ્વર્ય એ જ તમારું આત્યંતિક સ્વરૂપ છે. એટલે પિતાના સ્વરૂપને મેળવવાની આકાંક્ષા એ કંઈ મિથ્યાભિમાન કે અનુચિત મહત્ત્વાકાંક્ષા નથી. એ તે સુનિશ્ચિત આપણા અંતર્ગત જગતમાં આપણું સાધિકાર પ્રવેશની વાત છે. સાધનાના વિવિધ પ્રકારે છે. ભક્તિયોગ, ધ્યાન, જ્ઞાનવિજ્ઞાન, ગુણવિકાસ, આત્માનાત્મ વિવેક વગેરે, ભલે નામેથી ભિન્ન ભિન્ન છે, પણ બધાંજ સાધનાનાં મૂળભૂત અંગે છે. આ બધાં નામમાં પારમાર્થિક રીતે તે સાધના જ અન્તર્નિવિષ્ટ છે. કારણ આ બધાની જે ફલશ્રુતિ અથવા અંતિમ નિષ્પત્તિ છે તે તે સ્વયંમાં સ્વની ઉપલબ્ધિ કરવી એ જ છે. મનની તન્મયતા, મનની એકાગ્રતા એ જ સાધનાને એક પ્રમુખતમ ઉપાય છે. વહેવારમાં કે પરમાર્થમાં એકાગ્રતા વગર વિજયી થવાતું નથી. ખરી રીતે તે વહેવાર અને પરમાર્થ બંને નિતાંત તંત્ર કે ભિન્ન વસ્તુઓ નથી. પરંતુ એકજ સિકકાની બે બાજુઓ છે. વહેવારની શુદ્ધિ એ જ પરમાર્થ છે. દરેક સ&િયાઓ, સત્કર્મો એ જ પરમાર્થ બની જાય છે એટલે વહેવાર અને પરમાર્થના ગુણેને ભિન્ન ક૯૫વાની ભૂલ કરશે નહિ. મનની પવિત્રતા જાળવી રાખવા સતત જાગૃત રહેજે, કેમકે મન જ્યારે વાસનાથી વાસિત થાય છે ત્યારે તેમાં અશુચિ પ્રવેશ્યા વગર રહેતી જ નથી. મન જ્યારે કામનાઓ અને આકાંક્ષાઓથી ઉત્કંઠિત બની જાય છે, Page #346 -------------------------------------------------------------------------- ________________ સહસ રૂપ સાધના : ૨૮૫ ગંદકીથી ભરાઈ જાય છે ત્યારે આ બાજુ હજુ તૃષ્ણ અને ઈચ્છા પૂરેપૂરી જન્મવા પણ ન પામી હોય ત્યાં જ તેમાં એક જાતને જ્વર-તાપ પ્રવિષ્ટ થઈ જાય છે. તેનું આખું શરીર આંદલિત બની જાય છે. તે એક પ્રકારની ઉત્તપ્તતા અનુભવવા લાગે છે. તે ભારે અસ્વસ્થ બની જાય છે. કામના એ જ અશુચિ, અસ્વસ્થતા અને અપવિત્રતા છે. જેવી મનમાં કામનાઓ સાકાર થવા લાગે છે કે આંતરિક સુગંધ ખવાઈ જાય છે અને દુર્ગધ પ્રાદુર્ભત થવા લાગે છે. શાંતિ અદશ્ય થઈ જાય છે અને અશાંતિ અને અસમાધિનાં વલે ઊભાં થવા લાગે છે. હૃદયમાં વિવિધ વમળે સક્રિય બની જાય છે અને દીનતા અને હીનતાગ્રંથિ મજબૂત રીતે પકડાઈ જાય છે. માણસ પિતાનું આંતરિક એશ્વર્ય ગુમાવી બેસે છે. હૃદયથી તે રાંક અને દીનહીન બની જાય છે. | મનમાં જેવી ઇચ્છા કે વાસના જાગૃત થઈ કે તરત જ તેની બીજા વિકાર સાથેની સ્પર્ધાને પ્રારંભ થાય છે. જેવી ઈર્ષાની નિર્મિતી શરૂ થવા લાગે છે કે પ્રતિસ્પર્ધાની ભાવના બળવત્તર થઈ ઊભી રહે છે. સ્પર્ધા, અસૂયા કે ઈર્ષ્યાથી વધારે ગંદી બીજી કઈ વસ્તુ નથી. પ્રતિસ્પર્ધાથી ભરેલું મન કદરૂપું બની જાય છે. વાસનાથી વાસિત ચિત્તદષ્ટિ ભવિષ્ય તરફ જોડાએલી હોય છે. વર્તમાન તરફ તે જોતી નથી. જે છે તેના તરફ તે ઉદાસીન છે અને જે નથી તેને મેળવવા તે ધમપછાડા કરે છે. કઈ દાંત પડી જાય અને તે ખાલી જગ્યામાં જેમ જીભ વારંવાર અડયા કરે, તેમ વાસના પણ જે નથી તેને મેળવવા દેડે છે. જ્યાં દાંતની અસ્તિ છે ત્યાં જીભ અડતી પણ નથી. પડી ગયેલો દાંત જ્યાં સુધી પડયે નહોતે ત્યાં સુધી જીભ તેને અડતી પણ નહોતી, આજે જ્યારે તે દાંત નથી ત્યારે તે ખાલી જગ્યાને સ્પર્શવા જીભ સતત પ્રયત્નશીલ છે. જે નથી તેના સંસ્પર્શને માણસને ભારે રસ છે; જે છે તેનું તેને કશું જ મહત્ત્વ નથી. આમ વાસના જે નથી તેને મેળવવા મથે છે અને જે છે તેની સદંતર ઉપેક્ષા કરે છે. આ વાસનાનું ઉદ્દભવસ્થાન મન છે; અને મનની સફળતાને આધાર તેની એકાગ્રતા ઉપર આધારિત છે. ડાં વર્ષો પહેલાંની આ વાત છે. કાશી પાસે રામગઢ નામે એક ગામ છે. તે ગંગા નદીને કિનારે આવેલું છે. કાશીનું જ તે ઉપનગર છે. આ ગામના રાજાને એકવાર ભારે શારીરિક તકલીફ ઊભી થઈ. પોતે રાજા હતા એટલે ઉપચારની કઈ જ ખામી રાખવામાં આવી નહિ. તેમના ઓપરેશનને માટે ખાસ પરદેશથી સજનેને બોલાવવામાં આવ્યા હતા. ઓપરેશન બે ત્રણ કલાક ચાલે તેમ હતું. તેથી ડોકટરેએ કરેફર્મ સુંઘાડવાને આગ્રહ રાખે. પરંતુ કાશી નરેશને તે સ્વીકાર્યું નહોતું. સભાન અવસ્થામાં જ ઓપરેશન કરાવવા તેઓ આગ્રહ રાખી રહ્યા હતા. સર્જનને કલોરેફર્મ સુંઘાડ્યા વિના શસ્ત્રક્રિયા કરવાની વાત ગળે ઊતરતી નહોતી. એટલે તેઓ કલેરેફર્મ સુંઘાડવાને આગ્રહ રાખી રહ્યા હતા. કાશી નરેશે કહ્યું: “તેમાં ગભરાએ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ : લેવા પાષાણ, ખેલ્યાં દ્વાર નહિ. જ્યારે હું ગીતાજીના વાંચનમાં એકચિત્ત બની જાઉં ત્યારે તમારે મારા ઓપરેશનનું કાર્ય શરૂ કરી દેવું. ગીતાના વાંચનમાં જ્યારે હું એકચિત્ત બની જાઉં છું ત્યારે આજુબાજુનું બધું જ ભૂલી જાઉં છું. એટલે શસ્ત્ર ચિકિત્સા તરફ મારું જરા જેટલું પણ લક્ષ્ય નહિ ખેંચાય.” જો કે આ વાત સહેલાઈથી ડોકટરોને ગળે ઊતરે એવી નહોતી. તેઓ કાશી નરેશના સૂચનને અનુસરવા તૈયાર પણ નહોતા. છતાં રાજાના સરળ પરંતુ મકકમ આગ્રહ સામે ડોકટરેએ પિતાને આગ્રહ છોડી દીધું અને વગર કાફેમેં ઓપરેશન કરવાનું નકકી કર્યું. કહે છે કે શ્રીમદ્ ભગવદ્ ગીતાના વાંચનમાં જેવા તેઓ તન્મય થયા કે ડેકટરોએ શસ્ત્ર ચિકિત્સા પ્રારંભ કરી. કાશી નરેશ જાણે કશું જ જાણતા ન હોય તેમ ગીતાના સ્વાધ્યાયમાં સંલગ્ન રહ્યા. કલાકે વીતી ગયા છતાં, ચિકિત્સાજન્ય વેદનાની સામાન્ય રેખા પણ તેમનાં માનસ પર અંકિત ન થઈ. વગર કલરફેમેં પણ આટલી સમાધિ, શાંતિ અને સ્વસ્થતા જોઈ ડોકટરનાં આશ્ચર્યને પાર ન રહ્યો. તેમણે આનાં રહસ્યને જાણવા પ્રયત્ન કર્યો. પરંતુ આ તે અનુભૂતિને વિષય હતે. અનુભૂતિના વિષયને ગમે તેવી કુશળ વાચા આપવામાં આવે, ગમે તેવા સુંદર શબ્દોથી તેનું સાક્ષાત્ ચિત્ર ઉપસાવવામાં આવે, તે પણ તેની સાક્ષાત્ સાકારતા કદાપિ ઊભી કરી શકાતી નથી. અનુભૂતિનું જીવંત ચિત્ર તે અનુભવથી જ મેળવી શકાય છે. આ વાતનું સ્પષ્ટીકરણ કરતાં કાશી નરેશે કહ્યું જેમાં પ્રભુતાના દર્શન થાય તેની સાથે અભ્યાસથી થોડા જ કાળમાં તાદાભ્ય સાધી શકાય છે. ભગવદ્ ગીતા માત્ર અમારે ધર્મ ગ્રંથ જ નથી, તે અમારો પ્રાણ અને આત્મા છે. અમારી માન્યતા મુજબ તે ભગવદ્ ગીતા સારી દુનિયાને ગ્રંથ છે. પરમામાં આવતું પ્રત્યેક સાધન પ્રત્યેક વહેવારૂ માણસને માટે છે. આપણે વહેવાર શુદ્ધ અને નિર્મળ થાય, મનને સમાધાન તેમજ શાંતિ મળે, એ વાત જે પરમાર્થ શીખવતું હોય તે વ્યવહાર કેમ શુદ્ધ રાખવે તે ગીતા શીખડાવે છે. આપણે જ્યાં જ્યાં વહેવાર કરીએ ત્યાં બધે ગીતા આવીને ઊભી જ રહેવાની. તે આપણને ત્યાં ને ત્યાં ઊભવા દેવા માંગતી નથી. પરંતુ આપણે હાથ ઝાલી તે આપણને અંતિમ સાધ, ચરમ નિષ્પત્તિ સુધી લઈ જાય છે. માણસ પિતાને વ્યવહાર શુદ્ધ કરતે કરતે પરમોચ્ચ સ્થિતિને પહોંચે એ ગીતાની ઈચ્છા છે અને આટલા ખાતર જ ગીતાની હયાતી છે, ત્યારે બે કલાક શસ્ત્રક્રિયાના સમયમાં, વગર કલરફ અખંડ સમાધિમાં રાખવાની વાત, તે તેના ચરમ અને પરમ આદર્શની સામે સાવ ક્ષુલ્લક, નગણ્ય અને નજીવી છે.” યાદ રાખજો કે મનની એકાગ્રતા જે યથાર્થ દિશામાં કેળવાશે તે તમારી સ્કૂર્તિ, તમારે ઉત્સાહ, બળ, પરાક્રમ અને પુરુષાર્થ કદી પણ નબળા પડશે નહિ. તમે વૃદ્ધ થયા હશે તે પણ તમારામાં યુવાન માણસને શરમાવે એવું સામર્થ્ય, એ ઉત્સાહ, એવું જેમ અને એવી વિલક્ષણ ગંભીરતા તમને જણાશે. શરીર બળ ઘટી જતાં મબળ કે આત્મવિશ્વાસ ઘટતાં નથી. Page #348 -------------------------------------------------------------------------- ________________ સહસ્ર રૂપા સાધના : ૨૮૭ માણસ જેમ જેમ વૃદ્ધ થશે તેમ તેમ તેનુ મન કઠણુ અને મજબૂત થશે. ફળના જ દાખલા લા. પ્રથમ તે કાચુ' હાય છે ત્યારે લીલુંછમ ક્રાય છે. પછી ક્રમિક રીતે પાકે છે. અંતે સડીને કહી જાય છે અને નાશ પણ પામે છે. પણ તે સડી ગએલા ફળના ખેાખામાં અંદર રહેલું ખી, જે ફળનું જીવન સત્ત્વ છે, આત્મા છે, પ્રાણ છે, તે તેા કઠણ કઠણ અને મજબૂત ને મજબૂત રહે છે. બહારનું કલેવર ભલે સડી જાય કે ખરી જાય, તેનું કોઇ મહત્ત્વ નથી. કેમકે બહારનું કલેવર તેનું સાર સંસ્વ નથી. તેનું સાર સર્વસ્વ તે તેને આત્મા છે, તેનું ખી છે. આપણાં શરીરનુ પણું એવું જ છે. આપણું શરીર ભલે ઘરડું થાય, અશક્ત અને અસમર્થ બની જાય, છતાં આપણા અનુભવા અને સ્મૃતિએ વધારે સઘન, વધારે તાજા અને વધારે તેજસ્વી બનવાં જોઇએ. મતિની સૂક્ષ્મતામાં અને પ્રજ્ઞાની પારદર્શિતામાં અપાર વૃદ્ધિ થવી જોઇએ, પણ એમ થતુ નથી. વૃદ્ધ માણસેાની પ્રતિદિન આવી જ ફરિયાદો હાય છે કે: હમણાં હમણાં તે કંઈ થાદ રહેતું નથી. શું કરીએ ? ઉમર થઇ છે.' પરંતુ હકીકતે આ ખરાખર નથી. આપણું જ્ઞાન, આપણાં અનુભવ, આપણી સ્મૃતિ, એ કાંઇ આપણાં શરીરનાં અંગે નથી કે શરીરની કૃશતાની સાથે તે જ્ઞાન, અનુભવ અને સ્મૃતિએ પણ કૃશ અને કસ વગરની થઇ જાય ! એ તે આપણા આત્મા છે. આપણાં શરીરનાં ખી છે. આપણા પ્રાણા છે. શરીરની કૃશતા છતાં ફળના ખીની માફક આપણા અંદરના આત્માના જે જ્ઞાન, સંસ્કાર, અનુભવા અને સ્મૃતિએ છે તે વધારે ગહન અને તેજસ્વી થવાં જોઇએ. બહારની બહારને અપરંપાર સંસાર આપણાં મનમાં ભરેલા હાઈ ઊભરાયા કરે છે. ક્ષુલ્લક વસ્તુ પાછળ આપણે આપણી અનંત જ્ઞાનશક્તિ અને અપાર વીય શક્તિ વાપરી નાખીએ છીએ. આ જ્ઞાનશક્તિ આપણી અણુમાલ મૂડી છે. પરંતુ આપણે મૂડીને નગણ્ય બાબતાના ચિંતનમાં અને સ્થૂલ વિષય પરત્વેની રસાકસીમાં વાપરી નાખીએ છીએ. આ આપણી પાયાની ભૂલ છે. તે આપણને આપણા જ અનંત વૈભવનાં દનમાંથી પીછેહટ કરાવી દે છે– આજે રસોઈ ખરાખર નથી થઇ. શાકમાં તેલ નથી. મીઠું તેા નાખતા જ ભૂલી ગયા, મીઠું નાખતા કેમ ભૂલી ગયા ?”—આવી મતની વાતો અને વિચાર પાછળ આપણે આપણુ જ્ઞાન વાપરી નાખીએ છીએ. એટલે જે જ્ઞાન આપણને પરમ દેવાધિદેવ પરમાત્માના દર્શન કરાવવા સમ છે તે રસેાઇના સારા નરસાપણાની ચર્ચામાં અટવાઇ જાય છે. જ્ઞાનનુ કેટલું સામર્થ્ય છે તે જુએ ! ગીતામાં કહ્યુ છે: નહિ જ્ઞાનેન સંપૂરા પવિત્રમિક વિદ્યતે। જ્ઞાનથી વધારે શ્રેષ્ઠ અને પવિત્ર કાઇ વસ્તુ નથી. જ્ઞાનથી વધારે પવિત્ર કરનારું કોઇ સ્ત્રાત, કોઈ ઝરણું નથી. જ્ઞાન જ મુકિત છે; જ્ઞાન જ અમૃત છે. હાં, અજ્ઞાનીના હાથમાં જે જાગતિક પદાર્થોનું જ્ઞાન આવી જાય તે ભારે ખતરો ઊભો થાય. વિજ્ઞાને અજ્ઞાનીના હાથમાં જ્ઞાનની રાશિ સોંપી, પરિણામે હિરાશિમા અને નાગાસાકીના Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર દુષ્પરિણામનું આવર્તન થયું. જ્ઞાનીના હાથમાં જ્ઞાનને દુરુપયોગ થતું નથી. જ્ઞાનથી પદાર્થજ્ઞાનને સમજવાની કેશિશ ન કરતાં આત્મજ્ઞાનની જ પવિત્રતાને લક્ષ્યમાં લેશે તે જ્ઞાનની સર્વોચ્ચતા સમજાશે કે, જ્ઞાનથી સર્વોચ્ચ શિખર પરમાત્માને સ્પર્શ કરી શકાય છે. સહસ્ત્રધા સાધના ગઈકાલે સાધનાની વાત કરી હતી, તેના જ અનુસંધાનમાં, આજે એ જ વિષયને આધાર બનાવી. આપણે આગળ ધપવા પ્રયત્ન કરીએ. આ ભયાનક સંસાર સાગર આપણી અંદર અને બહાર, રાત અને દિવસ, ઘુઘવાટા માર્યા કરે છે. સમુદ્રનાં તોફાને તે શમી જતાં પણ દષ્ટિગોચર દેખાય થાય છે. પરંતુ મને જગતના સાગરમાં તે પ્રતિક્ષણ પ્રચંડ વાવાઝોડાના પ્રકારે ઊઠતા જ હોય છે. આપણી દરેક ક્રિયા, પછી ભલે તે વ્યાવહારિક હોય કે આધ્યાત્મિક, ઘરમાં રહીને કરાતી હોય કે મંદિરમાં જઈને ઉજવાતી હોય, સામુદાયિક હોય કે ઐકાન્તિક, પણ બધી બાહ્ય અને સંસારમૂલક છે. આપણી દષ્ટિ પદાર્થોથી પાર જઈ શકવા અસમર્થ છે. પ્રાર્થના કે ઈશ્વર ભકિતની આડમાં પણ સંસારની માયાની જ અદશ્ય રમત રહેલી હોય છે. સંસારને ભૂલી જવાની વાત આપણું માટે અશક્ય જેવી થઈ પડી છે. ક્ષણભર માટે પણ જે સંસાર વિસરી શકાય, તે બેડે પાર થઈ જાય. જે સંસાર વિસરાય કે પ્રભુતાને પરિપૂર્ણતામાં સાક્ષાત્કાર થાય, પછી સંસાર તરફનું આકર્ષણ વિકર્ષણમાં ફેરવાઈ જાય છે. પરંતુ તેમ થવું ઘણું જ મુશ્કેલ હોય છે. જ્યાં સુધી અંતતિ ન પ્રગટે ત્યાં સુધી તે અશકય જ છે. આપણી પ્રાર્થના ને પૂજા પણ એક બનાવટ છે, પરમાત્માની સાથે પરમ વંચના છે. આપણે આપણી જાતને જ છેતરી ચોર્યાસીની ચકડળમાં તેને ફગવી રહ્યા છીએ એ પરમ સત્ય પ્રાર્થના અને પ્રાર્થના મંદિરમાં પણ ભૂલાઈ જતું હોય છે. મન તે વખતે જાણે કઈ બીજા જ જગતમાં ફરતું હોય છે. પ્રાર્થના અને પૂજા પાછળ વિરાટના દર્શનની જે આદર્શ ભાવના છે તે તે કઈ વિરલ વ્યક્તિમાં જ નજરે પડે છે. બાકી સામાન્ય રીતે માણસનું લક્ષ્ય સાંસારિક સાધનની પ્રચુરતા અને વિપુલતાની ઉપલબ્ધિનું હેય છે. ફલતઃ મન બાહ્ય પદાર્થોમાં જ આકર્ષતું અને તેને મેળવવાના પ્રયત્નમાં જ આમ તેમ દેડતું રહેતું હોય છે. પરમાત્મભાવના સંશોધનમાં ઉપયોગી થઈ શકતું મન, માત્ર સંસારનાં વમળે ઊભા કરવામાં અને એ વમળમાં ગોથાં ખવરાવવામાં કૃતાર્થ થઈ જાય છે. માણસ પોતાની જાતને આત્મવિશ્વાસ બેઈ બેસે છે. શકિત સભર હોવા છતાં સામર્થ્યહીન અને દીન બની જાય છે. Page #350 -------------------------------------------------------------------------- ________________ સહસ્રધા સાધના : ૨૮૯ પુખ્ય ત્તિ મારતે જ્ઞમ-આ ઋષિપ્રધાન અને ધમ પ્રધાન ભૂમિમાં જન્મેપલબ્ધિ એ પણ એક પરમ પુણ્યની નિશાની ગણાય છે. પરંતુ આવા અધ્યાત્મમૂલક પવિત્ર દેશમાં આપણા જન્મ થયા હેાવા છતાં, જે આધ્યાત્મિક, પવિત્ર અને હિતકર સંસ્કૃતિની એક સુંદર, પ્રભાવક અસર આપણા માનસ ઉપર હાવી જોઇએ તે જોવા મળતી નથી. પરિણામ એ આવ્યું કે, મદિરા અને ઉપાશ્રયામાં જ્યાં ભગવદ્ ભકિત અને ભગવદ્ વાણી સાંભળવાના લેાકેાત્તર અવસર મળે છે ત્યાં આંખા ઊંઘથી ઘેરાઈ જાય છે અને જ્યાં પથારી પર જઇને સૂઇ જવાને પ્રયાસ કરીએ ત્યાં મન ચિંતા અને વિચારોના ચકકરમાં સપડાઈ જાય છે. પરિણામે ઊંઘ આવવાને બદલે તે ભાગી જાય છે અને વિશ્રાંતિ મળવાને બદલે ઉજાગરાના શ્રમ લાગે છે. એકાગ્રતાની સાધના વગર ચિત્તની વૃત્તિએમાં આવી જ વિસંગતિ કે વિસંવાદિતા સ્વાભાવિક રીતે જ આવી જાય છે. ધ્યાનમાં કે પ્રાથનામાં આંખા અધી ઉઘાડી રાખવાની જે ધારણા છે તેની પાછળ પણ ઘણા અનુભૂત સત્યાનુ` મ` છે. આંખા મીંચી પ્રાથના કરવા જતાં ઊંઘ આવી જવાના ભય રહેવાના જ. મનની સાધના વગર મીંચાએલી આંખા, ઇશ્વરના દરબારના દર્શન કરવાને બદલે, તમેગુણ પ્રધાન નિદ્રાદેવીના શરણમાં પહેાંચી જવાની. નિદ્રા સાથેના સાતત્યને લઇ મીંચાએલી આખા પ્રાથનામાં પ્રભુનાં દર્શન કરવાને બદલે નિદ્રાના સુખમાં તન્મય બની જવાની. કારણ તેને પરમાત્માને તેા કશા જ અનુભવ નથી, પરમાત્માપલબ્ધિની તેની સાધના નથી, સ્વની પ્રાપ્તિની કશી જ તપશ્ચર્યા નથી અને જે સુખને તેને અનુભવ છે તે તે માત્ર ઊંઘના જ સુખના અનુભવ છે. તમેાગુણના આનંદ સાથે તાદાત્મ્ય સાધવા દેવાએલી તેની આંખા પરમાત્મા તરફ કેમ આકર્ષાઇ શકે ? વળી જો તે જોર કરીને ખુલ્લી રાખશે તેા પણ તેની નજર તા ચારેકોર ફર્યાં જ કરવાની, તે ભાગ્યે જ કયાંય સ્થિર થવાની. એટલે ખુલ્લી રાખવામાં આવતી આંખા સદા રોગુણ તરફ્ ઘસડાઈ જવાની એક ભીતિ હાય છે. આ બંને તમેગુણુ અને રજોગુણના ભયસ્થાનામાંથી ખચી જવા માટે અનુભવીએએ આંખાની વચલી સ્થિતિ એટલે કે અધી ઊઘાડી રાખવાની હિમાયત કરી છે, પલાંઠી કે આસન વાળી બેસવાથી કોઇ હેતુ સરવાના નથી. મનની શુદ્ધિ એ જ એક અમેઘ ઉપાય છે. બહારની વસ્તુનું આકષણ અને ચિંતન છૂટી જાય એ જ પરમાત્મેપલબ્ધિના એક માત્ર સરળ માર્ગ છે. દેવતાએ અસખ્ય વર્ષાના મેાટા આયુષ્યમાં પણ જે નથી મેળવી શકતા, તે માણસ આ નાનકડી આવરદામાં મેળવી શકે છે એ માણસનું પરમ સૌભાગ્ય છે. પરમાત્મભાવના અનુભવ મનુષ્ય સિવાય કોઇ ચેાનિમાં શકય નથી. આ સત્ય જો માણસના હૃદયમાં જોડાઈ જાય, કોતરાઇ જાય, તેા તે નરમાંથી નારાયણ બનવાના. અન્યથા માણુસ નરમાંથી વાનર જ થવાને. સામાન્યતયા બધા મનુષ્યની આકૃતિ સમાન જ હોય છે. દરેકને બે આંખા, એ આંખેા વચ્ચે નાક, તેમજ બ ંને બાજુએ એક એક કાન હાય છે. છતાં એક માણસ દેવ જેવે જણાય, તેનું સાંનિધ્ય Page #351 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર આનંદદાયી નીવડે અને બીજા માણસને ટાળવાનું મન થાય, એમ શા માટે? તેના તરફ અકારણ અણગમે ઊભું થાય છે તેનું કારણ શું ? આમ થવાનાં આંતરિક કારણેની તપાસ અનિવાર્ય છે. ઉચ્ચતાના પરમ શિખરને સ્પર્શ માનવ અતિ માનવ બની શકે છે. તેના અનેક દાખલાઓ પણ છે. શ્રી રામ, શ્રી કૃષ્ણ, ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ, ભગવાન ઈશુ, વગેરે મહાપુરુષ વિકાસની ચરમ સીમાને ઉપલબ્ધ કરી, નરમાંથી નારાયણ બન્યા છે તે બીજી બાજુ તૈમૂર, ચંગીઝખાન, નાદિરશાહ, હિટલર મુસોલિની અને સ્ટાલીન જેવા આત્માઓએ પાપ અને ફરતાના ખડકે ખડકી, પશુતાને પણ શરમાવે એવા દુષ્કને ઈતિહાસ સજર્યો છે. પિતાના પુરુષાર્થથી મનુષ્ય સ્વર્ગનું પણ નિર્માણ કરી શકે છે અને નરકનું પણ. નરકનું નિર્માણ કરનારા માણસો પિતે તે અશાંતિના વમળમાં અટવાય છે પણ બીજાને માટે પણ ઉપદ્રવનાં કારણરૂપ બને છે. આવા માણસે ભયનું વાતાવરણ સર્જી પશુતાનું નિર્માણ કરે છે. આવા માણસેથી સૌ બચવા ચાહે છે. પરંતુ યાદ રાખજે માણસ મધ્યનિ છે. આ યોનિથી ઊર્ધ્વગામી બની અનંત આકાશમાં ઉડ્ડયન કરવાનું પણ શકય છે અને અગામી બની નીચે પાતાલમાં પહોંચી જવાનું પણ સરળ છે. છતાં જે આકાશમાં ઉડવાને માટે પાંખો ફફડાવે છે તે જ પ્રભુતાને પામી શકે છે. નાદિરશાહે એકવાર એક જ્યોતિષીને પૂછયું : “મેં એક ધર્મગ્રંથમાં વાંચેલ છે કે, માણસે વહેલા ઊઠી જવું જોઈએ. વધારે પડતી ઊંઘ હાનિપ્રદ છે. પરંતુ હું તે હંમેશાં દસ વાગ્યા પછી જ જાણું છું. તે તે ધર્મગ્રંથ બરાબર છે કે હું જે કરી રહ્યો છું તે બરાબર છે ? તિષી પણ જે તે નહોતે. તે ભારે હિંમતવાન અને પારદર્શી પ્રજ્ઞા ધરાવતે માણસ હતે. એટલે તરતજ તેણે જવાબ વાળે : “જહાંપનાહ ! જે ધર્મગ્રંથમાં આપે વહેલા ઊઠવા સંબંધી વાંચ્યું, તે ધર્મગ્રંથમાં લખેલ વાત આપને માટે બરાબર નથી. આ૫ જે કરી રહ્યા છે તે જ બરાબર છે. એટલે નાદિરશાહે કહ્યું : “એટલે તમે શું કહેવા માંગો છો?” જ્યોતિષીએ જવાબ વાળે : “જહાંપનાહ ! પુસ્તક કે ધર્મગ્રંથ સારા માણસોને લક્ષ્યમાં રાખીને લખવામાં આવ્યાં ફ્રાય છે; નબળા આચરણવાળા માણસને અનુલક્ષીને લખવામાં આવ્યાં નથી હોતાં.” સારા માણસનું જાગરણ જગતના છ માટે હિતકર હોય છે. સારા માણસો સદા સર્વ જીવ રાશિના હિત અને કલ્યાણની કામનામાં પ્રવૃત્ત હોય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે-દિ વાચા કૃત ચિત્ તુર્ત તાત જછતિ ! બીજાંનાં કલ્યાણ અને શુભને માટે પ્રવૃત્ત થનારી વ્યકિત કદી પણ દુર્ગતિને પામતી નથી. માટે સારા માણસના જાગરણમાં સર્વ સોનું હિત અને કલ્યાણ સમાએલું છે. નબળાં મન અને આચરણવાળા મનુષ્યના હૃદયમાં પિતાને સ્વાર્થ સર્વોપરિ હોય છે. બીજાનું જે થવાનું હોય તે થાય પણ મારા અને બરાબર પોષણ મળવું જોઈએ, એ પ્રકારની ભાવના પ્રમુખ રાખી વર્તનાર માણસ, બીજાની લાગણીઓનો જરા પણ વિચાર કરતા નથી. પરિણામે, ફાવે તેટલા અત્યાચાર કે અનાચારે આચરતાં પણ Page #352 -------------------------------------------------------------------------- ________________ સહઅધા સાધના : ૨૯૧ તેને આંચકે આવતું નથી. માટે આવા માણસની ઊંઘમાં જ બધા નું હિત અંતર્નિવિટ હોય છે. એટલે આવા માણસે જાગે તે કરતાં તે ઊંઘે એ જ તેમને માટે યોગ્ય છે. તેમની ઊંઘ જ જગતના જેને માટે આશીર્વાદરૂપ છે, તેમની જાગૃતિ અભિશાપરૂપ છે. નાદિરશાહ જાગે તે તે ઉપદ્રવ કર્યા વગર રહે જ નહિ. માટે તે વધુ ઊંઘતો રહે એ જ તેને માટે એગ્ય છે. અજ્ઞાનીના હાથમાં અજ્ઞાન જ શ્રેયસ્કર છે. અજ્ઞાનીના હાથમાં જ્ઞાન ખતરનાક છે. જ્ઞાનીના હાથમાં અજ્ઞાનનું પણ જોખમ નથી હતું તે પછી જ્ઞાનની તે વાત જ શી ? મનની એકાગ્રતા માટે જીવનની પરમ શુદ્ધિ અનિવાર્ય છે. જીવનના અંત સુધી શંકરની જેમ કડવા અને કાતિલ ઝેરે માણસે પચાવવાના હોય છે. તેના વિના જીવનની અંતિમ ક્ષણ એટલે કે મૃત્યુ અમૃત ભરેલું બનતું નથી. મૃત્યુની અંતિમ ક્ષણ અંતિમ મૂડી થાય તે માટે આખા જીવનની સાવધાનીપૂર્વકની જાગૃતિ આવશ્યક છે. આટલી બધી દોડધામ અને મથામણની પાછળ મૃત્યુની ક્ષણને સુધારી લેવાની માણસની આત્યંતિક ભાવના હોય છે. મરણની પવિત્રતા પણ તે જ જળવાય છે. મનુષ્ય આ માટે પિતાનું આત્મનિરીક્ષણ કરતાં રહેવું જોઈએ કેઃ “આ મનુષ્ય દેહમાં મારા જેવા જ કાળા માથાના માનવીઓ ઋષિ, મહર્ષિ અને પરમર્ષિ થઈ ગયા. આ મનુષ્ય દેહમાં જ મારા જેવા સંસારમાં રખડતા અને રઝળતા જી નરમાંથી નારાયણ થઈ ગયા, તે પછી હું કેમ આવે ને આ જ કેરે છું? મારી અવશ્ય કંઈક ભૂલ થાય છે, હું કંઈક ગફલતમાં પડયે છું. મારું અવશ્ય અવળું આચરણ છે, મારી સ્વમાં (આત્મામાં સ્થિરતા નથી. મારી ચિત્તવૃત્તિ સદા બહાર રઝળ્યા કરે છે. બીજાના દોષોને જોવામાં હું મારું દેઢ ડહાપણ વાપરું છું, પણ મારા દે હું જેતે નથી. મારે શા માટે બીજાના દોષ જેવા જોઈએ? હું કયાં ગુણોને ખજાને છું? મારામાં વળી કયાં ઓછા દેશે પડયા છે ? જો હું મારા તરફ લક્ષ્ય આપવાને બદલે, બીજાના ઝીણા ઝીણા દોષને હિમાલય જેવડા મોટા બનાવી જોવાની દષ્ટિ કેળવીશ, તે તેથી બીજાને શી હાનિ થવાની? હાનિને પાત્ર તે હું જ થઈશ. મારા વિકાસને માટે મળેલાં સાધનોને નિરર્થક વેડફી નાખવાને બદલે જે હું તેમાંથી એરપૂર્વક બચવા પ્રયત્ન કરીશ તે જ હું મારા મનની એકાગ્રતા સાધી શકીશ. અન્યથા મને મળેલ આ અમૂલ્ય માનવદેહ અને પરમાત્માને પામવાના મને મળેલાં બધાં સાધનોને હું ગુમાવી બેસીશ. તમોગુણ અને રજોગુણમાં અટવાયા કરીશ તે મારું જીવન નિરર્થક સિદ્ધ થશે. માટે મારે પ્રયત્નપૂર્વક આ બધાંમાંથી બહાર નીકળી જવું જોઈએ—મનુષ્યના મનને આ દઢતમ નિર્ણય જ ચિત્તની એકાગ્રતામાં ઉપકારક થશે. માપસરનું જીવન : મનની એકાગ્રતામાં માપસરનું જીવન ઉત્તમ નિમિત્તની ગરજ સારે છે. જેમ દવાઓ માત્રાના આંકા ગણીને લેવાની હોય છે તેમ જીવનના બધા વ્યવહારો Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર અને આવશ્યકતાઓમાં પણ મર્યાદાની લક્ષ્મણુરેખા આવશ્યક છે. આવશ્યકતાઓના નિરથ ક વધારા મનને અસ્તવ્યસ્ત બનાવી દે છે. એટલે અનિવાય અને અપરિહાય જરૂરિયાત સિવાય જીવનમાં અનાવશ્યક વસ્તુઓના ખોટા પ્રવેશ ન થઈ જાય તે માટે સતત કાળજી રાખવી જરૂરી છે. ખાનપાન અને ઊંઘની પ્રવૃત્તિએ નિષ્કારણુ વધી જવા ન પામે તે મનની એકાગ્રતા માટે પરમ આવશ્યક છે. ખાનપાનની અનિયત્રિત છૂટ અને ઊંઘની અનિયમિતતા તમેગુણના પાષક સહુચરા છે. બધા અનર્થી જિહવાના અનિયમનમાંથી જન્મે છે. આહારની અધિકતા ઊંઘ સાથે નિકટના સંબધ ધરાવે છે. આહાર અને ઊંઘના સનાતન ભાઇચારા છે. માટે ઇન્દ્રિયાની લગામ તમારા હાથમાં સલામત રહે તે માટે પ્રયત્ન કરો. સદા અનિરીક્ષણ કરી કે ખાનપાનમાં હું ભૂલ તા નથી કરતા ને ? ઊંધની મર્યાદા કરતાં વધારે નિદ્રાને પ્રશ્નય તેા નથી આપતા ને ? આંખા અને બીજી ઇન્દ્રિયા પદાર્થોમાં લાલુપ થઈ પોતપતાના અભીષ્ટ વિષયને ગેતવામાં આમતેમ વગર લગામે ભટકતી તેા નથીને ? આ રીતે કાળજી અને ઝીણવટભરી દૃષ્ટિથી આત્મ-નિરીક્ષણ કરનાર મનુષ્ય મનની એકાગ્રતા સાધી લે છે. ઇન્દ્રિયા આપણી માલિક નથી પરંતુ આપણે ઇન્દ્રિયાના માલિક છીએ, એ સત્ય ભૂલાઇ ન જવું જોઇએ. ઇન્દ્રિયા ઉપર સદા ધાક રહેવી જોઇએ કે તેઓ જરાપણ આડી અવળી ચાલશે તો અંદર અદૃષ્ટ બેઠેલા માલિક તેમને અમર્યાદિત સજા કર્યાં વગર રહેશે નહિ. શુભ દૃષ્ટિ : બધામાં પરમાત્મભાવ જોવાની અલૌકિક અને વાસ્તવિક વૃત્તિ જ્યાં સુધી જન્મશે નહિ ત્યાં સુધી મન સદા ખીજાથી ભયગ્રસ્ત રહેવાનું. ભયથી આકુળવ્યાકુળ બનેલા આત્માના ચિત્તમાં એકાગ્રતા સાધી શકાય નહિ. આપણી દૃષ્ટિમાં આખી સૃષ્ટિ મોંગલમય અને પરમાત્મા રૂપ ભાસવી જોઇએ. આપણી જાત ઉપર આપણને જેટલાં વિશ્વાસ અને શ્રદ્ધા હાય તેટલાં જ જગતના બીજા બધા જીવા ઉપર પણ હાવાં જોઇએ. આમ થાય તે પછી કાઇથી આપણને ભય પામવાનું કે આપણાથી કેાઈ ને ભય પામવાનુ રહેશે નહિ. આપણી અને આપણા જેવા ખીજા જીવાની સ્થિતિ જુદી જ જાતની છે. જેમ આપણાથી ભિન્ન એવા મીજા બધા જીવાથી આપણે ભયત્રસ્ત છીએ, તેમ બીજા જીવા આપણાથી ભયત્રસ્ત, ખિન્ન અને પરેશાન છે. નાનાં નાનાં કીડી મકાડાથી લઇ, સિહુ જેવા બળવાન પ્રાણીઓની આ જ સ્થિતિ છે. સિંહના હૃદયને પણ આપણા કરતાં કઇ છે। ભય નથી. તે પણ ચાર ડગલાં ચાલી. ચારે બાજુ જોઈ લે છે કે, મારુ ભક્ષણ કરવા તે કોઈ આવતું નથી ને ? હિંસક વૃત્તિવાળા ખીજાથી હિંસિત થઈ જવાના ભયથી અભય બની શકતા નથી. બિલાડા, કાગડા, કૂતરાની આંખા હ ંમેશાં એક સરખી ફર્યા જ કરતી હાય છે. તેમનાં મનમાં એક ક્ષણની પણ સ્થિરતા નથી. તેમની દૃષ્ટિ સદા એબાકળી હોય છે. આ બધાનાં કારણેાની આંતરિક ગવેષણા કરવી આવશ્યક છે. મારી સમજણ પ્રમાણે તેા સૃષ્ટિ તે જેવી છે તેવી જ છે, તેવી જ Page #354 -------------------------------------------------------------------------- ________________ સહસ્રધા સાધના : ૨૯૩ રહેવાની છે, તેમાં ભાગ્યે જ ક્રૂર પડતા હોય છે. તે કદી ફેરવી શકાતી નથી, ફેરવવી જ હાય તે આપણી સૃષ્ટિ ફેરવવી જોઇશે. જેવી સૃષ્ટિ ફરી કે સૃષ્ટિ એની મેળે ફ્રી જશે. તમારી આંખા ઉપર જો લાલ રંગના ચશ્મા ચઢાવશે તે આખી સૃષ્ટિ તમને લાલ દેખાશે, બળતી હોય એમ જણાશે. પરંતુ દુનિયામાં કશું જ મગડેલુ નથી. ખગયુ. જ ઢાય તે માત્ર આપણી સૃષ્ટિ બગડી હેાય છે. એટલે આપણા હૃદયના ભય જ ખીજામાં આરોપિત થઈ, આપણને ભયભીત બનાવ્યા કરે છે. પક્ષીઓ ચણ ચણતા હૈાય ત્યારે તેમની પાસેથી જરા ધીમેથી પણ પસાર થઇ જાઓ. તમેાને શે। અનુભવ થાય છે? તે બધાં પક્ષીઓ ફડફડાટ કરતાં એક સાથે ઊડી જાય છે. આગળ પાછળ ફરતી જ રહે છે. તેના ફફડાટ જુદી જ સતત સતાવ્યા જ કરે છે. તેમને એક ક્ષણ માટેની પણ પક્ષીની ડાક તાવની સતત જાતના હાય છે. તેમને બીજાના ભય નિશ્ચિ ંતતા કે નિભયતા હાતી નથી. ♦ જ્યાં સુધી આપણું હૃદય સવ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને વિશ્વાસથી છલકાઈ ન જાય, ત્યાં સુધી આખી દુનિયા આપણને દુશ્મન જેવી જણાશે. આ વિકૃત અને બિહામણી ભાવના જેના પ્રાણાને સ્પર્શી ગઇ હોય, તેનાં માનસને શાંતિ કે સમાધિ કયાંથી હોય ? એવા માણસો ભૂલથી એમ સમજવા લાગે છે કે મારું સંરક્ષણ હું પાતે જ કરવાના છું. બીજા બધા મારા સંહારક છે, ભક્ષક છે. આવી ભ્રાંતિપૂર્ણ ભાવનાઓ જ્યાં સુધી નિર્મૂળ ન થાય ત્યાં સુધી પ્રકૃતિની સૃષ્ટિમાં માંગલ્ય જોવાની દૃષ્ટિ અભિવ્યક્ત થશે નહિ. સૃષ્ટિ મોંગલથી ભરેલી છે, એ રીતે જોવાની જો કળા સિદ્ધ થઈ ગઇ, તે આનદ અને પ્રેમના અનંત ઝરા આપણાં હૃદયમાં જ અસ્ખલિત રીતે વહેતા થઇ જશે. આનંદ લેવા કયાંય ભટકવું નહિ પડે. તેના અક્ષય ખન્નાને આપણામાં જ પડેલા દેખાશે. હૃદયાકાશ દિવ્ય પ્રકારાથી ઝળહળી ઊઠશે ! અંતરાત્માના દિવ્ય ભંડારને જોતાં શીખેા! બહારના નિરભ્ર આકાશને નિરખીને ચિત્ત નિળ તેમજ નિલેપ બનાવે! કારણ, વર્ષાતપામ્યાં િચેમ્નશ્રમ ચૈત્ર તા:સ્થિતિ: । વરસાદ અથવા તડકાથી આકાશ ભીંજાઇ કે સંકોચાઈ જતું નથી. વર્ષા અને તડકાની અસર તેા ચામડા ઉપર થાય છે. ચામડું પાણીથી કુલાઇ જાય છે અને તડકાથી સંકોચાઇ જાય છે. આકાશ ઉપર તેની કશી જ--અસર થતી નથી. માટે આકાશની માફ્ક સ્વચ્છ અને નિલેપ થવામાં જ સાધનાની નિષ્પત્તિ સમાએલી છે. Page #355 -------------------------------------------------------------------------- ________________ સંવત્સરી મહાપર્વ અને ક્ષમાપના આજે સંવત્સરી મહાપર્વને પવિત્ર દિવસ છે. આ પવિત્ર દિવસને અતિ દિવ્ય અને ભવ્ય ઈતિહાસ છે. પ્રકૃતિએ આપેલાં વિપુલ સાધના સમીચીન ઉપગ તેમજ માનવ જાતના નવી દિશા તરફના પ્રયાણના પુરુષાર્થના સુભગ સંગની મીઠી સ્મૃતિને આ મીઠે અને અપૂર્વ દિવસ છે. આગને આધારે આ દિવસના રહસ્યભર્યા ઈતિહાસને સ્મૃતિગોચર બનાવવા આજના દિવસે આપણે પ્રયત્ન કરીએ. જંબુદ્વીપ પન્નત્તિમાં આ દિવસ કેમ ઉદ્ભવ્ય ? આ દિવસનું સંવત્સરી મહાપર્વ નામકરણ કેમ અપાયું ? આ મહાપર્વની ઉજવણી હમણાં જ શરૂ થઈ કે તે પરાપૂર્વથી ચાલી આવે છે, વગેરે બાબતે જાણી લેવી આવશ્યક છે. જૈન આગમમાં વીસ ક્રોડાકોડ સાગરોપમની મર્યાદાના સમયને કાળચકના નામથી ઓળખવામાં આવે છે. તેના અવસર્પિણી અને ઉત્સર્પિણી નામના બે વિભાગે છે. ઉતરતે કાળ કે જેમાં સમસ્ત પદાર્થોના વર્ણાદિ ગુણેની ક્રમશઃ હાનિ થાય તે અવસર્પિણી કાળ, અને જેમાં સમસ્ત વસ્તુઓના વર્ણાદિગુણેની ક્રમિક રીતે વૃદ્ધિ થાય, એટલે કે શુભ પર્યાયે વધતાં વધતાં પરિસીમાએ પહોંચે તે ઉત્સર્પિણી કાળ કહેવાય છે. દરેક કાળચક્રમાં છ-છ આરા હોય છે. અવસર્પિણીના પ્રથમ આરાનું નામ “સુષમ-સુષમ છે. તેની સ્થિતિ ચાર ઝેડક્રોડ સાગરોપમપ્રમાણ છે. આ આરામાં ભૂમિ હથેળીની માફક સમ હોય છે. પાંચ વર્ણવાળા મણિઓ સમાન સુંદર વનરાઈથી તે સભર હોય છે. ઉદાલ, કેદાલ, મેદાલ, કૃતમાલ, નૃતમાલ, દંતમાલ, નાગમાલ, શંખમાલ અને તમાલ વૃક્ષની સઘન છાયા તેમજ સુંદર પુષ્પ અને ફળથી ભરેલાં ઘટાદાર વૃક્ષ હોય છે. જેરુતાલવન, હેરુતાલવન, મેરુતાલવન, સાલવન, ખજુરીવન, નાળિયેરીવન આદિ વને જ્યાં ત્યાં વિસ્તરેલાં હોય છે. આ યુગના માણસે સ્વભાવથી બાળક જેવા નિર્મળ, સરળ, ઉપશાન્ત કષાયી અને કમળ હોય છે. તેમની ઉત્કૃષ્ટ ઊંચાઈ ત્રણ ગાઉની અને આયુષ્ય ત્રણ પલ્યનું હોય છે. ત્રણ દિવસે તેઓ ક્ષુધાતુર થાય છે. તુવેરની દાળ જેટલી માત્રાનું અત્યલ્પ ભેજન તેઓ લે છે. કલ્પ વૃક્ષોથી ઈચ્છિત સુખ સાધને તેઓ મેળવે છે. તે યુગના માનવી ઘણાં સુખી અને સંતોષી હોય છે. બીજા આરાનું નામ “સુષમ છે. તે ત્રણ કેડાર્કોડ સાગરોપમપ્રમાણ હોય છે. પહેલા આરા કરતાં આ આરામાં વર્ણાદિ શુભત્વ થોડું ઘટી જાય છે. આ આરાના પ્રારંભમાં બે પત્યની અને અંતમાં એક પલ્યની મનુષ્યની આયુ હોય છે. તેમની ઇચ્છાઓ પણ કલ્પવૃક્ષથી પૂર્ણ થતી હોય છે. ઊંચાઈ પ્રારંભમાં બે ગાઉની અને અંતે એક ગાઉની હોય છે. ત્રીજા આરાનું નામ “સુષમ-૬ષમ છે. તે બે કોડાક્રોડ સાગરોપમપ્રમાણ છે. આ આરાના પ્રારંભમાં માણસોની ઊંચાઈ એક ગાઉની અને ઊતરતા આરે પાંચસે ધનુષ્યની હોય છે. Page #356 -------------------------------------------------------------------------- ________________ સંવત્સરી:મહાપર્વ અને ક્ષમાપના : રહ્યું આયુષ્ય પ્રારંભમાં એક પલ્યનું અને ઊતરતા આરે એક કોડ પૂર્વનું હોય છે. આ આરાના પલ્યોપમને આઠમે ભાગ જ્યારે શેષ રહે છે ત્યારે પ્રથમ કુલકરને જન્મ થાય છે. તેમજ ચોર્યાસી લાખ પૂર્વ, ત્રણ વરસ અને સાડા આઠ માસ શેષ રહે ત્યારે પ્રથમ તીર્થકરને જન્મ થાય છે. ચોથા આરાનું નામ “દુષમ-સુષમ છે. તેને કાળની અવધિ એક કેડા ક્રોડ સાગરેપમમાં બેતાલીસ હજાર વર્ષ ઓછાની હોય છે. પ્રારંભમાં માણસની ઊંચાઈ પાંચસે ધનુષ્યની અને ઊતરતે આરે સાત હાથની હોય છે. પ્રારંભમાં કરડ પૂર્વનું આયુષ્ય અને અંતે સે વરસથી કંઈક અધિકનું હોય છે. આ આરામાં ત્રેવીસ તીર્થકર, અગિયાર ચક્રવર્તી, નવ વાસુદેવ અને નવ બળદેવ થાય છે. ' પાંચમા આરાનું નામ “દુષમ છે. આ આરે એકવીસ હજાર વરસનો હોય છે. તેમાં પ્રારંભમાં મનુષ્યનું આયુષ્ય એક સેથી કંઈક અધિક વરસનું હોય છે અને અંતમાં વીસ વરસનું હોય છે. પ્રારંભમાં સાત હાથની ઊંચાઈ હોય છે. પછી ધીરે ધીરે ઓછી થતાં એક હાથની રહી જાય છે. આ કાળમાં મનુષ્ય અમર્યાદિત અને ઉછૂખલ હોય છે. - છઠ્ઠા આરાનું નામ “દુષમ-દુષમ છે. તે આજે પણ એકવીસ હજાર વરસને હોય છે. પ્રારંભમાં મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય વીસ વરસનું અને અંતિમ સમયે સેળ વરસનું હોય છે. પ્રારંભમાં જે ઊંચાઈ એક હાથની હોય છે તે ઘટીને ધીમે ધીમે મૂઠી વાળેલા હાથ જેટલી રહી જાય છે. આ આરામાં પૃથ્વી અગ્નિ જેવી તપેલી હોય છે. મનુષ્ય કદરૂપા, નિર્લજજ અને મર્યાદાશૂન્ય હોય છે. તે બેતેર જાતના બિલેમાં નિવાસ કરે છે. આ પ્રમાણે અવસર્પિણી કાળના છ આરા પૂરા થયા પછી ઉત્સર્પિણી કાળ શરૂ થાય છે. તેમાં “દુષમ-દુષમ”, “દુષમ”, “દુષમ-સુષમ, “સુષમ-દુષમ”, “સુષમ” અને “સુષમ-સુષમ આરા હોય છે. ઉત્સર્પિણી કાળમાં ક્રમશઃ વર્ણ ગંધ રસની શુભતા અને સુખ તથા સુખનાં સાધનમાં અભિવૃદ્ધિ થતી રહે છે. પ્રથમ ત્રણ આરામાં જન્મેલા જગલિયા કહેવાય છે. જેમાં ભાઈ બહેનનું યુગલ જન્મે છે. એમની બધી આવશ્યક્તાઓ પ્રકૃતિ પૂર્ણ કરે છે. તેમનામાં પુરુષાર્થનું નામનિશાન હોતું નથી. આ આરામાં જન્મેલા જીવ શાન્ત, પ્રહસન સ્વભાવી તેમજ સદાનંદી હોય છે. હવે સંવત્સરી પ્રાયઃ ચાતુર્માસના પ્રારંભથી પચાસમા દિવસે શા માટે હોય છે તેમજ તેના પૂર્વવત ઓગણપચાસ દિવસે શા માટે છે તે પણ જોઈએ. પાંચમા આરાના અંતમાં અને જ્યારે છ આરે બેસવાનું હોય છે, ત્યારે સામુદાયિક પાપનાં કારણે જમીનના રસકસ નાશ પામી જાય છે. અગ્નિ અને વિષના ભયંકર વરસાદથી પૃથ્વી ઉજજડ અને વેરાન બની જાય છે. જળકાયને પણ પ્રાય: નાશ થઈ જાય છે. ભૂમિ રૌરવ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર નરક જેવી દુર્ગંધમય બની જાય છે. માણસોની સખ્યા ઘટી જાય છે. તેઓ ગંગા નદીને કાંઠે ખિલામાં રહેતા હેાય છે. તેઓ સવાર થતાં માછલાંએ પકડે છે અને તેમને રેતીમાં દાટી ઢે છે. સૂર્યના અગ્નિ જેવા તડકાથી તે માછલાં પાકી જાય છે. આ માછલાનુ ભાજન કરી, તેઓ પેાતાનાં જીવન ટકાવી રાખે છે. આવી વિષમતાભરી સ્થિતિ એક એ વરસ સુધી નહિ, પરંતુ સતત ખેતાલીસ હજાર વર્ષ સુધી ચાલે છે. કારણ અવસર્પિણી કાળને છઠ્ઠો આરો ‘દુષમ–દુપમ’–નામના હાય છે. તે વખતે હીનતમ વર્ણ, ગન્ધ, રસ અને સ્પર્શે હાય છે. આ છઠ્ઠા આરાના એકવીસ હજાર વર્ષ વીત્યા પછી ઉત્સર્પિણી કાળના પ્રારભ થાય છે. તેના પ્રથમ આ જે અવસર્પિણી કાળના છઠ્ઠો આર હતા તેના જેવાજ હાય છે. તે પ્રથમ આરાનુ નામ દુષમ-દુષમ’ હાય છે. તેની પણ સ્થિતિ એકવીસ હજાર વર્ષની કાય છે. લેકે જ્યારે આવા જીવનથી ત્રાસી જાય છે ત્યારે કુદરત સામે સારી સ્થિતિ માટેની માંગલિક ભાવના અને કામના કરે છે. તેમની એ માંગલિક ભાવના અને કામના સામુદાયિક રીતે સઘન અને પ્રગાઢ રૂપમાં સાકાર થાય છે અને પ્રકૃતિના આ અભિશાપરૂપ પ્રકોપ પરિવર્તિત થઇ જાય છે. ધરતીના જે રસકસ શોષાઇ ગયા હૈાય છે, જે નારકીય દુન્યથી ધરતી ઊભરાઈ ગઈ હાય છે, ઠેકઠેકાણે માંસ, માછલાં, અને ખાપરીએના બિભત્સ દશ્યા દેખાઇ રહ્યાં હાય છે તેમજ અશુચિ અને સાક્ષાત્ નરકના દૃશ્યા જે દૃષ્ટિગોચર થતાં હોય છે, તેમાં આશ્ચર્યજનક કુદરતી પરિવર્તન આવી જાય છે. આ પરિવર્તનના નિશ્ચિત દિવસ અષાઢી પૂર્ણિમા છે. એટલે અષાઢી પૂર્ણિમાનેા દિવસ સંક્રાન્તિ કાળના પ્રથમ ઉજ્જવલ દિવસ ગણાય છે. આપણા ચાતુર્માસના મંગલ પ્રારભના મંગલ દિવસ પણ આ જ છે. તે દિવસે બધા સતા એક સ્થાને સ્થિર થઇ જાય છે. આરાના પરિવર્તનના પણ આ જ પ્રથમ દિવસ છે. અષાઢ સુદ પૂર્ણિમાને દિવસે પ્રથમ વરસાદ થાય છે. જાણે બારે મેઘ ખાંગા થઈ વરસી રહ્યા હોય એવા પુષ્કરાવતા વરસાદને કારણે જે પૃથ્વી પૂર્વ અગ્નિ અને વિષાદિના વરસાદને કારણે પોતાની ફળદ્રુપતા ગુમાવી બેઠી હાય છે, જેની રાશક્તિ અપહૃત થઈ હાય છે, જે શસ્યશ્યામલાને ખદલે ઉજ્જડ અને ક્ષાર ભૂમિ મની ગઈ હાય છે, તે પાણીના સતત એકધારા સાત દિવસના વરસાદથી શાંત અને પ્રશાંત થઈ જાય છે. અગ્નિ આદિ વરસાદને કારણે આવેલી રૂક્ષતા ઘણાં અંશે સ્નિગ્ધતામાં ફેરવાઈ જાય છે. બીજા સાત દિવસ સુધી અનવરત ક્ષીરની ધારાના વરસાદ થાય છે. ક્ષીરની ધારાના વરસાદથી પૃથ્વીની ઉરાશક્તિ વૃદ્ધિંગત થાય છે. વર્ણ, ગંધ, રસ અને સ્પમાં અનેરી વૃદ્ધિ થાય છે. પાર્થિવ શક્તિ અને રસકસ વધી જવા પામે છે. ત્રીજા સાત દિવસ સુધી ઉઘાડ રહે છે. પહેલાંના ચૌદ દિવસના પાણી અને દૂધની ધારાથી એક રસ બની ગએલી પૃથ્વીમાં પાણી અને દૂધના વરસાદની યથાયાગ્ય પરિણતિ થઈ શકે તેટલા ખાતર ત્રીજા સાત દિવસ ઉઘાડના ઢાય છે. Page #358 -------------------------------------------------------------------------- ________________ સંવત્સરી મહાપર્વ અને ક્ષમાપના : ૨૯૭ ચોથા સાત દિવસ સુધી ઘત એટલે ઘીની ધારાને વરસાદ થાય છે. આ ઘીની ધારાના વરસાદને કારણે પૃથ્વીમાં જે કંઈ પણ ઉત્પાદન શકિતમાં ઉણપ રહી જવા પામી હોય તેની પૂર્તિ થઈ જાય છે. ઘીના જેવા સ્નિગ્ધ પદાર્થના એકધારા સિંચનથી પૃથ્વી ભારે રસકસ વાળી બની જાય છે. એની ફળદ્રુપતા સેળે કળાએ ખીલી ઊઠે છે. આખું વાતાવરણ બદલાઈ જાય છે. જાણે નવી જ પૃથ્વી ઊતરી આવી હોય અથવા નવી જ સૃષ્ટિનું પ્રકૃતિએ નિર્માણ કર્યું હોય, એમ દષ્ટિગોચર થાય છે. આવા આમૂલ પરિવર્તનમાં આ વરસાદ કીમતી ભાગ ભજવે છે. પાંચમાં સાત દિવસ સુધી અમૃતને વરસાદ થાય છે. આ વરસાદથી વનરાઈ, ફળ ફૂલે અને પૃથ્વીમાંથી જન્મ પામતી બીજી બધી જ વસ્તુઓના સ્વાદમાં અમૃતરસનું સિંચન થઈ જાય છે. અમૃતને આ વરસાદ પાર્થિવ વસ્તુઓમાં અમૃતની મીઠાશ ભરી દે છે. મીઠાશ જન્માવવી અને તેનું અપહરણ કરી નાખવાનું કામ પ્રકૃતિનું હોય છે. માણસોના કે જીવરાશિના પુષ્ય અને પાપના નિમિત્તને કારણે પ્રકૃતિમાં તદનુરૂપ પરિણમન થયા કરે છે. છ સપ્તાહ ઉઘાડનું હોય છે. પૃથ્વી નવા રૂપ અને નવા રંગમાં દષ્ટિગોચર થવા લાગે છે. પ્રકૃતિ જ્યારે પૃથ્વીને આવી જાતના અવનવા સોંદર્યથી ભરી દે છે ત્યારે માણસનાં મન પણ આનંદથી ઊભરાઈ જાય છે. માણસની શુદ્ર વૃત્તિઓમાં અચાનક અકલ્પનીય પરિવર્તન આવી જાય છે. માણસની ભાવના અને કામનાઓમાં માંગલ્યની વૃદ્ધિ થવા લાગે છે. જનમન નવાં જીવન અને નવાં સૌંદર્યને નિહાળવા અને માણવા થનગની ઊઠે છે. સાતમું સપ્તાહ રસના વરસાદનું હોય છે. આખી પૃથ્વીમાં જુદી જુદી જાતના છએ ૨ નું યોગ્ય પરિમાણમાં સિંચન થઈ જાય છે. હવે પૃથ્વીતત્વ સંપૂર્ણ શકિતથી સભર બને છે. સાચા અર્થમાં હવે તે વસુંધરા બની જાય છે. હવે પૃથ્વી ખરા અર્થમાં માતાનું દિવ્ય સ્વરૂપ ધારણ કરી, બધા એનાં જીવનતત્ત્વને સાવિક રીતે પિષણ આપવા લાગે છે. સાત દિવસના આ રીતે વરસાદ અને ઉઘાડેને લઈ ધરતીમાં જે નવાં જીવન, નવું ચૈતન્ય, નવા રસ અને નવી શકિતને દિવ્ય આવિર્ભાવ થાય છે તેને કારણે તે લીલીછમ બની જાય છે. નવી જાતના અંકુરે પલ્લવિત થાય છે. વાતાવરણ આનંદિત બની જાય છે. આમ આ ઓગણપચાસ દિવસો પૃથ્વી ઉપર નવું જીવન ઉતારવા માટેના છે. અને પચાસમો દિવસ સંવત્સરીને છે. તે દિવસે બિલમાં રહેલા માણસે બહાર નીકળી આ નવા જીવનને નવો આનંદ માણે છે. આ નવા જીવનની સ્મૃતિરૂપે સંવત્સરી મહાપર્વને પવિત્ર દિવસ છે. સાત્ત્વિક જીવન જીવવાને આ દિવસે પ્રારંભ થાય છે. આ સનાતન દિવસ છે. આ દિવસે કુદરતની અલૌકિક સંપત્તિ જોઈ, માણસે માંસાહારનો પરિત્યાગ કરી, શાકાહારી બને છે. પાપ, હિંસા, કલેશ અને ધૃણાને છોડી પ્રેમ, સંભાવ, લાગણી, સ્નેહ અને અહિંસાના Page #359 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ : ઘા પાષાણ, છેલ્યાં દ્વાર ભાવ તરફ વળે છે. આ સનાતન દિવસ અખિલ માનવ સમાજ માટે પરમ સુખ અને આનંદને છે. મનુ. ને જ્યારે પુણ્યના સાનુકૂળ સંગો હોય ત્યારે જ તન, મન, ધન તેમજ સર્વ સુષ્યતન સાધને મળે છે. પરંતુ આ આત્માએ ભૂતકાળમાં ન કરવાનાં કામો કર્યા હોય, ન બલવાના બોલ બોલ્યા હોય, અને તેને લઈને જે કઈ કિલષ્ટ કર્મો બાંધ્યાં હોય, તેને છોડવાને તેમજ તેમાંથી નિષ્કલંક અને નિષ્પાપ થઈ જવા માટે આ દિવસ છે. આ દિવસ જેવી સોનેરી તક ભયે જ સાંપડવાની. માટે અભિમાનને મનમાંથી કાઢી નાખી, સરળતાથી પિતાની જાતને તપાસ અને કરેલાં પાપોને હાર્દિક પશ્ચાત્તાપ કરજો. હાવીર પિતે નિગ્રંથ હતા. તેની આજ્ઞામાં વિચરતા સાધુ સાધ્વીઓ પણ નિગ્રંથ છે. નિગ્રંથ શબ્દને ભારે મીઠે અર્થ છે. જેનામાં કશી જ ગાંઠ ન રહી હોય તે નિગ્રંથ છે. રાગદ્વેષની ગ્રંથિને અરણ કાઢવા માટેની સાધનામાં જે તત્પર છે અને આરંભ પરિગ્રહની ગ્રંથિથી જે સદંતર મુક્ત ગયે છે તે જ નિગ્રંથ થઈ શકે છે. મહાવીરના શાસનમાં પરિગ્રહ કે પૈસાને કશું જ સ્થાન નથી. પરિગ્રહને જે મહાવીર શાસનમાં પુણ્યની કે ધર્મની નિશાની માનવામાં આવી હતી તે ભગવાન મહાવીર પિતે રાજ્યવૈભવ ત્યાગ કરી, દિગંબર સ્વરૂપે નિર્ચથ થઈ, કરપાત્ર બનાવી ઘેર ઘેર ભિક્ષા માગવા ચાલી ન નીકળત ! ધર્મ અને ત્યાગ કરતાં જે સંપત્તિનું મૂલ્ય વધારે વાત તે ભગવાન બુદ્ધ ભવનમાં રાજકીય સુખસાધને, યુવાન પત્ની અને નવજાત શિશુને ત્યાગ કરી, હાથમાં ભિક્ષાપાત્ર લઈને, મધ્ય રાત્રિએ ન નીકળી પડયા હોત ! ધાદ રાખજે, વાણિયા થઈને તમારા હાથથી જે મહાપાપ થઈ જાય છે તેની તમને કશી જ ખબર પડતી નથી. હાં, તમારા હાથે થતી હિંસા તમને દેખાતી નથી એટલે તમે તમારી જાતને અહિંસક માની લીધી છે. પૈસાથી તિજોરી ભરી લે છે પરંતુ તેમાં ભરેલા રૂપિયા ઉપર રા યના લોહીના ડાઘ તમને દેખાતા નથી એટલે તમે તમારા મનથી તમારી જાતને નિર્દોષ ની લે છે, પરંતુ ખરેખર તમારા રૂપિયા ભારોભાર કોઇના લેહીથી ખરડાએલા હોય છે. માત્ર લેહીના ડાઘ દેખાતા નથી એટલે તમારી દ્રષ્ટિમાં તે રૂપિયા સ્વચ્છ અને નિર્મળ જણાય છે. આ રૂપિયાએ કેટલાના ગળા કાપ્યાં? કેટલાના પ્રાણ હર્યો? આ રૂપિયા પાછળ કેટલા શૂળીએ લટક્યા? કેટલા જમીનવિહોણું થયા? કેટલા મકાન વગરના થયા? કેટલી વિધવાઓના આંસુ પડ્યાં? તેની કશી જ સ્પષ્ટ પ્રતીતિ તમને નથી; પરંતુ એ બધાં પાપ તમારી તિજોરીમાં સંઘરલા તમારા રૂપિયામાં ભર્યાં પડયાં છે. ધ્યાનમાં લેજો કે મનની શુદ્ધિ ધ્યાનથી થાય છે પરંતુ ધનની શુદ્ધિ તે દાનથી જ થશે. રૂપિયે ભારે અદ્ભુત છે ! ગમે તેટલા દેશે કે અપરાધેમાંથી તે પસાર થાય છતાં તે છૂટી ય છે અને હંમેશાં તાજે ને તાજો જ રહે છે. તે કદી વાસી થતું નથી કે બગડતે નથી. ગમે તેટલાના હાથમાંથી તે પસાર થાય, ગમે તેટલા ઉપદ્રના ઇતિહાસને તે જીવંત Page #360 -------------------------------------------------------------------------- ________________ સંવત્સરી મહાપ` અને ક્ષમાપના : ૨૯૯ સાક્ષી હાય, છતાં તે હ ંમેશાં સ્વચ્છ અને દૂધથી ધાએલાજ જણાશે. પોતાના ભૂતકાલીન ઇડાસ ત્યાંજ ખતમ કરી તાજો થઈનેજ તે બીજાના હાથમાં આવે છે. એટલે ભગવાન મહાવીર નગ્ન ઊભા છે. ધન સંપત્તિ અને રાજપાટને તેમણે એકાંત ત્યાગ કર્યો ત્યારે તેમને માનનાર વ્યાએ તો આજે સૌથી વધારે સપત્તિ સંઘરી છે. આમ કરીને તમે ભગવાન મહાવીરના આદશે અને આદેશાનું પાલન કરે છે કે અવગણના, તેમનું માન કરી રહ્યા છે કે અપમાન, અ વાત તમારે જ નકકી કરવાની રહી. પરિગ્રહ પાપનું મૂળ છે. પરિગ્રડથી વિરમવામાં ધર્મ છે તેનુાંત ભગવાન મહાવીરે પોતાના આદમય જીવનથી આપણને બતાવ્યે છે; છતાં આજે તેની કેવી પ્રતિક્રિયા થઈ રહી છે તે આપણે સૌ જાણીએ છીએ. આજના આ પવિત્ર દિવસે આ સત્ય જો તમારા પ્રાણાને સ્પર્શી નય, તેા તમારી પત્તિ કે જે તમાએ અનેક પાપે કરી સંઘરી છે, તે કાળાં નાણાંને ધેાળાં બનાવવાના, તે ૫ મય સ'પત્તિના યેાગ્ય માર્ગે ઉપયેાગ કરવાને, તેને તપ જપ કરનારાના સન્માનમાં વાપરવાના અને શાસનનાં હિતમાં તેના સદુપયેગ કરવાના, આજે જે સુંદર અવસર તમને પ્રાપ્ત થયેા છે, તવા સુઅવસર તમને બીજો કચે! મળવાના છે? માટે મનને જરા વિશાળ બનાવો અને વનમાં કહેારત! કે અહું ન આવી જાય તેની કાળજી રાખજો ! તમારી સત્તા અને સંપત્તિ જાને નભ્રષ્ટ કરવામાં નિમિત્ત ન બની જાય તેની જાગૃતિ રાખજો ! આજના દિવસે તે માપના માર્યા વેર પણ ભૂલાઇ જવાવાં જોઇએ કે જેથી આપણે માટે સંવત્સરીના દ્વિવસ પણ પરમ નિર્મળ બની જાય ! રાજા ઉદયનની દાસી સુવર્ણ શુદ્ધિનું અપહરણ ચંદ્રપ્રદ્યોતન કરી જાય છે. રાજા ઉડ્ડયન શ્રાવક છે. અન્યાયને ઉચિત પ્રકિાર કરવાથી શ્રાવક ધર્મને કશી જ હાનિ પહેાંચતી નથી. અન્યાયને સહન કરી લેવાથી તે અન્યાય ફાલેફૂલે છે. ચંદ્રપ્રદ્યોતન ઉપર આક્રમણ કરી, તેના ઉપર વિજ્ય મેળવી અને તેને કેદી બનાવી, રાજા ઉડ્ડયન સ્વદેશ પાછે ફૅ છે. આ સમયે, મધ્ય પ્રદેશના મન્ત્રસેાર નામક ગામમાં જ્યાં તે પહેાંચે છે ત્યારે ચોગાનુયોગ સ`વત્સરીના પવિત્ર દિવસ હોય છે. ઉડ્ડયન રાજા સૈન્ય સાથે ત્યાં રોકાઇ જાય છે. પોતે ઉપવાસ કરે છે અને રાજા ચંદ્રપ્રદ્યોતન માટે રસોઇ બનાવરાવે છે પરંતુ ચંદ્રપ્રદ્યોતનને શંકા થાય છે કે, રાજા ઉડ્ડયન પોતે જમતા નથી અને મારે માટે રસેઈ બનાવે છે, તેા મારી રસેાઇમાં, રસાઇયાને કહી ઝેર ભેળવાવી દે, તે મારૂં અકારણ મૃત્યુ જ માટે હું પણ આજે ઉપવાસ કરીશ. એમ વિચારી ચંદ્રપ્રદ્યોતને પણ ઉપવાસ કર્યો. સાંજના પ્રતિક્રમણ કરી, રાજા ઉદયન જ્યારે ચંદ્રપ્રદ્યોતનને ખમાવવા આવ્યા ત્યારે ચંદ્રપ્રદ્યોતને કહ્યુંઃ માત્ર શબ્દોની ક્ષમાપનાથી શે લાભ થવાના છે ? મારા હાથ પગમાં તેા એડીએ છે અને તમે મને ખમાવી રહ્યા છે!! ક્ષમાપના અને ધન' એ પરસ્પર વિરોધી ખાખતા છે. ખમાવવા જ હાય તેા હૃદયથી ખમાવવા જોઇએ.' રાજા ઉડ્ડયન ઉપર તેના શબ્દોની પ્રાણસ્પશી અસર થઇ. તેણે ચંદ્રપ્રદ્યોતનને બંધનમાંથી મુકત કર્યાં. બ ંનેની આંખામાં પ્રેમનાં આંસુઓ ઉભરાઇ આવ્યાં ને થાય! Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ : મેઘા પાષાણ બોલ્યા દ્વાર બંને જે દુશમનો હતા તે એક બીજાને પ્રેમથી ભેટી પડ્યા. તેઓ પિતાની વચ્ચેનું વેર ભૂલી ગયા અને બંને મિત્ર બની ગયા. કષાયની કલુષિતતા ક્ષમાપનાની દિવ્યતાથી ધેવાઈ ગઈ ! બંનેના હૃદય પરિશુદ્ધ બન્યાં. ચંદ્રપ્રદ્યોતનને પિતાનું રાજ્ય પાછું મળી ગયું. બન્નેનાં જીવન સાચી દિશામાં ગતિ કરનારાં, સુખી અને સમૃદ્ધ બની ગયાં ! આલોયણું આજે આલેયણાને એટલે આલેચનાને દિવસ છે. આલેયણાને દિવસ એટલે પિતાની જાતને ચારેકેરથી તપાસવાને, આત્મનિરીક્ષણ કરવાને કે યથાર્થ સ્વરૂપમાં પિતાની જાતને ઓળખી લેવાને દિવસ ! આજનો દિવસ ઘણે પવિત્ર છે. જેમ અરીસામાં જોવાથી આપણા શરીર ઉપર લાગેલ મેલ કે ડાઘ આપણને દેખાઈ આવે છે તેમ આંતરિક દોષને બતાવનાર અને તેને હટાવનાર આલોચના અરીસાની ગરજ સારનારી છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં આ માટે જિજ્ઞાસાપૂર્વક પ્રશ્ન કરવામાં આવ્યું છે કે, “મારા બંને ને ! વર્ષ અહો ભગવન! આલેચના કરવાથી એટલે કે ગુરુજને સમક્ષ પિતાને દોષ જાહેર કરવાથી જીવને શું મળે છે? आलोयणा ण माया-नियाण-मिच्छादसणसल्लाण मेक्खिमग्गविग्धाण अणंत संसारबद्धणाण उद्धरण करेइ । उज्जुभावच जणयइ । उज्जुभाव पडिवन्ने य णं जीवे अमाई इत्थीवेय नपुंसगवेय च न बन्धइ । पुव्वबद्धं च ण निजरे इ। આલોચનાથી મળનારા મોક્ષ માર્ગમાં વિશ્વરૂપ તેમજ અનંત સંસારને વધારનારા માયાશલ્ય, નિદાનશલ્ય અને મિથ્યાદર્શનશલ્ય એ ત્રણ શલ્ય છે. માયાશલ્ય એટલે મન વચન અને કાયાની વકતા અથવા વિસંવાદીપનું નિદાનશલ્ય એટલે ધર્મ, તપ આદિની વૈષયિક ફલાકાંક્ષા અને મિથ્યાદર્શનશલ્ય એટલે યથાર્થ વસ્તુસ્વરૂપના સમજણને અભાવ. આ ત્રણે શલ્ય જે આત્માને કાંટાની માફક ખૂંચનાર, આત્મિક ગુણને અવરોધ કરનારા તેમજ તેની ઘાત કરનારા છે. તેને આલેયણા કાઢી નાખે છે. આલેયણાથી જીવ ઋજુ ભાવને ઉપલબ્ધ થાય છે. સરળતાને સંપ્રાપ્ત જીવ મા યારહિત બને છે. તેથી તે સ્ત્રીવેદ અને નપુંસકવેદને બંધ કરતા નથી અને પૂર્વબદ્ધની નિર્જરા કરે છે. આજના દિવસે જીવ પિતાના ભૂતકાળના દરેક પાપનું જાગૃતિપૂર્વક સમરણ કરી, તેની નિદા અને ગહેણાપૂર્વક “તસ્સમિચ્છામિ દુક આપે છે. તેથી નિંદા અને ગહણના સંબંધમાં, શાસે નિંદા-ગીંણા કરવાના જે લાભે બતાવ્યા તે આ પ્રસંગે જાણી લેવા ઉચિત છે. નિંદાવને i મને ! કે વિં ?' અર્થાત્ હે પૂજ્ય ! નિંદા એટલે પોતે જ પિતાના દેને તિરસ્કાર કરવાથી જીવને શું લાભ થાય છે ? Page #362 -------------------------------------------------------------------------- ________________ આલેાયણા : ૨૦૧ निन्दणयायेण पच्छाणुताव जणयइ ! पच्छाणुतावेण विरजमाणे करणगुण से ढिं પડિયા, ફૂળગુણત્તેăિ હિને ય ાં અળગારે મેદનિકા મં ઘાલેક્। અર્થાત્ સ્વનિન્દ્રથી પશ્ચાત્તાપ થાય છે. પશ્ચાતાપથી જન્મનારા વૈરાગ્યથી કરણુ-ગુણ શ્રેણી એટલે કર્મોને સવર ખપાવવાની આત્માની વિશેષ પ્રકારની શક્તિ સંપ્રાપ્ત થાય છે. કરણ–ગુણ શ્રેણીના મળે અણધાર માહનીય કર્મના નાશ કરે છે. આલેચનામાં આપણે દરેક દાષાની સમીક્ષા કરતાં અને તેનાથી અટકતાં તત્ત્વ મેં સે ! પડિમામિ, નિવામિ, ગરિષ્ઠામિ, સવ્પાળ' વાસિરામિ’– બેલીએ છીએ. પાપાને મૂલત: ઉખેડવાનાં નિંદા અને ગાઁ અગત્યનેા ભાગ ભજવે છે. એટલે આ બધા શબ્દોના શાસ્ત્રીય માઁ આલાયાના પ્રારંભમાં સમજી લેવા આવશ્યક છે. તદ્દનુસાર નર ચાએ ન મતે! નીચે řિ નળય ? અર્થાત્ હે પ્રભુ ! ગાઁ એટલે બીજા આગળ પોતાના દોષો પ્રગટ કરવાથી જીવને શું મળે છે ? શરદયને ખં પુરવાર નળચક્। પુરાT गणं जीवे अपसत्थे हिंता जोगे हिंता नियत्तेइ । पसत्थजेोगपडिबन्ने य ण अणगारे અળતાદ્-વનને વેક્। અર્થાત્ ગોથી જીવને અપુરસ્કાર એટલે તેની અવજ્ઞા થાય છે. અવજ્ઞાથી તે અપ્રશસ્ત કામેાથી અટકી જાય છે. જ્ઞાન, દર્શનાદિ અનંત ગુણાના ઘાત કરનાર જ્ઞાનાવરણાદિ કર્મોના અનંત પર્યાયાને ગાઁથી અણગાર ક્ષય કરે છે. આલોચનાના મંગળ પ્રારંભ પૂર્વે ક્ષેત્રવિશુદ્ધિ અનિવાય છે. કોઇ પણ ખેતરમાં આ વાવતાં પહેલાં ખેડૂત ખેતરના ઝાડ, ઝાંખરાં, કાંટા વગેરેને પ્રથમ સાફ કરે છે. ત્યાર પછી જ વાવેલાં છી જેમ અનેકગણુાં ફળદાયી નીવડે છે તેમ ક્ષેત્ર એટલે આત્માની પ્રાથમિક શુદ્ધિ કર્યા પછી તેમજ સ્થિરતા મેળવ્યા પછી જો આલેાચના કરવામાં આવે તે તે અનંત કર્મોના નાશ કરનારી અને આત્મિક ગુણાને પ્રગટાવનારી નીવડે છે. એટલે ક્ષેત્રવિશુદ્ધિ કરાવનાર આત્માના ગુણા શુ છે તે શાસ્ત્રના આધારે બતાવું છું नाण च दसण चेव चरितं च तवा तहा । बेस मग्गो ति पन्नत्तो जिणेहिं वरद सिंहिं ॥ વરદર્શી એટલે સત્યના સમ્યગ્દષ્ટા જિનવરાએ જ્ઞાન, દન, ચારિત્ર અને તપને ક્ષેત્ર વિશુદ્ધ કરાવનાર તેમજ મેાક્ષના મારૂપ બતાવ્યાં છે. જ્ઞાન અને દર્શન આત્માના આત્યંતિક ગુણા છે. ચારિત્ર એ આત્માના ગુણ નથી; પર ંતુ શરીરના ધમ છે. આમ છતાં, સ્વરૂપરમણુરૂપ ચારિત્ર તે તે આત્માનુ જ શુદ્ધ સ્વરૂપ છે. આ આત્માના ત્રૈકાલિક ગુણેામાં આપણા પુરુષાની નબળાઈના કારણે અથવા વિભાવપરિણતિની અલવન્તરતાને કારણે મલિનતા આવી જાય છે. આ મલિનતાની પ્રગાઢતા એવી તેા સઘન બની જાય છે કે, જીવ પોતાના શુદ્ધ સ્વરૂપને ભૂલી જાય છે અને મિલનતા સાથે તાદાત્મ્ય જોડી રેસી Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર જાય છે. મલિનતા સાથેના આ તાદાભ્યને તેડવા માટે તેમજ સ્વરૂપને ઓળખવા માટે આલોચના મૂકવામાં આવી છે. જ્ઞાન એ આત્માનું સ્વરૂપ છે. પરંતુ તે તથારૂપે પ્રગટ થવાને બદલે પુસ્તકનાં વાચન અને પતનમાંથી મળેલી સૂચનાઓને જ્ઞાન માની લેવાની આપણે સૌ ભૂલ કરી બેસતા હોઈએ છીએ. આને પરિણામે આપણા પદાર્થ મૂલકજ્ઞાનમાં ઉન્મત્ત થઈ, આપણે સમ્યગ્દષ્ટાઓની અને તેમના અધ્યાત્મમૂલક જ્ઞાનની મજાક ઉડાવીએ છીએ. આપણી સ્મૃતિ કે સૂચનાઓને જ આપણે સર્વસ્વ માની લેતાં હોવાને કારણે આપણે તેવા જ્ઞાની, જ્ઞાન અને જ્ઞાનનાં સાધનોની નિંદા કરીએ છીએ. સલ્તાન અને સત્ શાસ્ત્રોની અવહેલના કરી આપણે અસત્રરૂપણાના અનર્થને વહેરી લઈએ છીએ. આવા આવા કારણોને લઈને આપણા જીવે જ્ઞાનના એવા ચદ અતિચારે સેવ્યા હોય, તે આજના પવિત્ર દિવસે આપણે તેને પશ્ચાત્તાપ કરીએ છીએ. તે ચોદ અતિચારો આ પ્રમાણે છે र वच्चामलिय हीणक्खर, अञ्चक्खर, पयहीण विणयहीण जोगहीण घोसही सुठुदिन्न दुपडिलछियं, अकाले कओ सज्झाओ, काले न कओ सज्झाओ, असज्झाइ सज्झाय सज्झाइ न सज्झाय तस्समिच्छामिदुक्कड।। સૂત્રો આડા-અવળાં ભણાયાં હોય, ધ્યાન વિના ભણાયાં હોય, અક્ષરે અને પદો એ છે કે અધિક ભણાયાં હોય, વિનય વગર કે મન વચન અને કાયાની સ્થિરતા વિના તે બોલાયાં હોય, શુદ્ધ ઉચ્ચાર વિના બેલાયાં હોય, શુદ્ધ જ્ઞાન અવિનીતને આપ્યું હોય કે તે માઠી રીતે ભણાયું હોય, સંધ્યાકાળ આદિ બાર અકાળમાં સજઝાય કરી હોય, સ્વાધ્યાય કરવાના કાળે સ્વાધ્યાય ન કર્યો હોય, સ્વાધ્યાય ન કરવા ગ્ય સ્થળે સ્વાધ્યાય કર્યો હોય, સ્વાધ્યાય કરવા યોગ્ય સ્થળે સ્વાધ્યાય ન કર્યો હોય, તે હે પ્રભે ! આ બધા જ્ઞાનની આશાતનાને કારણે લાગેલાં પાપ મિથ્યા થાય એવી મારી અન્તઃકરણની ભાવના અને હૃદયપૂર્વકની પ્રાર્થના છે. આત્માને બીજો ગુણ દર્શન છે. દર્શનના બે અર્થે થાય છે. તેને એક અર્થ છે જોવું અને બીજો અર્થ છે શ્રદ્ધ. અત્રે દર્શન શબ્દનો અર્થ શ્રદ્ધા સાથે સંબંધ ધરાવે છે. ધર્મના માર્ગમાં આગળ વધતા આત્માને સુદેવ, સુગ્રંથ અને સદ્ધર્મ એ ત્રણ તત્ત્વ યથાર્થ રીતે ઓળખવાના હોય છે. પરંતુ અનાદિ કાલિન અજ્ઞાન અને મિથ્યાત્વને વશવત બની તેણે દેવ અરિહંત, ગુરુ નિર્ચ અને નિગ્રંથ પ્રવચનરૂપ આત્મિક ધર્મોને પરિત્યાગ કરી, જેમાં દેવ, ગુરુ કે ધર્મના ધમ ન હોય એવા દેવામાં દેવની કલ્પના કરી, તેણે વીતરાગ દેવને દેવ ના માન્યા હોય, પંચમહાવ્રતધારી નિર્ચ, ગુરુઓમાં ગુરુ બુદ્ધિ રાખવાને બદલે કંચનકામિની સાથે જોડાએલાને ગુરુ તરીકે સ્વીકાર્યા હોય, અહિંસાપ્રધાન ધર્મને બદલે પાપમય ધર્મની કલ્પના કરી હોય, અને આ રીતે તેણે જે કર્મ બાંધ્યાં હોય, તે કર્મોનો ક્ષય માટે તેવા દેવ, ગુરુ અને ધર્મથી મુક્ત થઈ, Page #364 -------------------------------------------------------------------------- ________________ આલાયા : ૩૦૩ પંચપરમેષ્ઠિરૂપ દેવ, ગુરુ તથા તેમના પ્રરૂપેલા ધમ એ ત્રણ તત્ત્વની સાચી શ્રદ્ધા કરવા વષે જે-સા, કલા, વિતિશિરચ્છા, પપાસુંદરસંસા પામંડસંથવા અર્થાત્ વીતરાગે પ્રશ્નપ્લા ધર્મીમાં શંકા કરવી, અહિતકારી મતની ઇચ્છા કરવી, ધર્મક્રિયાનાં ફળસ્વરૂપે આલેક પરલે નાં સુખની આકાંક્ષા રાખવી, ધકરણીનાં ફળમાં સ ંદેહ રાખવેા, પર એટલે આત્મા સિવાય પૌત્ર લેક સુખા કે પદાર્થોને મેળવવા પાસડ એટલે વ્રતનિયમેનુ' અનુષ્ઠાન કરનારની પ્રશંસા કે પપ થય કરવા-આમ કરવાથી દર્શન ગુણુ દૂષિત થાય છે. કારણ તનિયમેનું આચરણ માત્ર કલ્યાણરૂપ કે મેાક્ષની ભાવનામૂલક હાવુ જોઇએ. તેને બદલે ભૌતિક સુખાને મેળવવા માટે જો તેના ઉપયાગ કરવામાં આવે તે આખી દૃષ્ટિ જ ફરી જાય છે. મૂળભૂત ભાવનાઓને જ દૂતાવ થઈ જાય છે. માટે ભૌતિક ભાવનાઓથી તાચરણ કરનારાની સેખત ન કરવી. પ્રલેાભના અને આકષણાથી આકર્ષાઈ એવી વ્યકિતઓના વધારે વૃત્તિ પણ વસ્તુમૂલક બની જવાના ભય રહે છે. માટે હું પ્રભા ! પાપદોષ લાગ્યા હોય તેા અનંત સિદ્ધ પ્રભુની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુડ મ આમ છતાં પરિચયમાં આવતાં, અણી મારા સમ્યક્ત્વ ગુણમાં કોઈ આ આત્માને જ્યાં સુધી શરીર સાથેના સંબંધ છે ત્યાં સુધી આત્મકલ્યાણની આત્મ તેક ભાવનાથી ઋતનિયમાનુ જે અનુષ્ઠાન કરવામાં આવે છે, તેમાં પહેલુ વ્રત અહિંસા છે. આત્મા અહિંસા ગુણવાળા હાવા છતાં તેણે હિંસક ભાવ ઉત્પન્ન કરી, ત્રસ અને સ્થાવર ની હિંસા કરીને કાં બાંધેલા છે તે કર્મોને હડસેલવા અને અહિંસકપનુ રક્ષણ કરવા શ્રાવકા માટેનું ત્રસજીવાની ડિંસા ન કરવા વિષેનું આ અણુવ્રત છે. સ્થાવર જીવની હિંસાના શ્રાવક ત્યાગ કરી શકે નહિ. કારણુ જીવન વ્યવહાર માટે તે અનિવાય છે. એ ઇન્દ્રિયથી પચેન્દ્રિય સુધીના ત્રસજીવાને જાણી, એળખી, મારવાની બુદ્ધિએ મારી નાખવાના પ્રત્યાખ્યાન હોય છે. તેમાં ત્રસજીવાને ગાઢ અંધને બાંધ્યા હોય, લાકડી વ ના પ્રહારો કર્યા હાય, નાક કાન આદિ અવયવ છેદ્યાં હાય, નાકર, ચાકર, મજુરા તથા ગાડાં, ઊંટ વગેરે ઉપર તેનાં ગજા ઉપરાંત ભાર ભર્યો હાય, દ્વેષ બુદ્ધિએ ભાજન પાણીની અંતરાય નાડી હાય, તેા તન્ન મિચ્છામિ યુવડ - આપણે। આત્મા સત્ય ભાવથી ભરપૂર હેાવા છતાં સ્વાર્થ અને પ્રમાદને કારણે, સ થી ભ્રષ્ટ થઈ અસત્યના આચરણથી જે પાપકર્મો તેણે ઉપાન કરેલાં છે, તે કમેાંથી મુક્ત થવા અને સત્યનું એટલે મોટા અસત્યેા નહિં આચરવા સંબંધેનુ, આ બીજું મૃષાવાદવિરમણુ મત છે. તે મેટાં અસત્યા જેવાં કે, વર કન્યાનાં રૂપ ગુણ કે વય સંબ ́ધી, ગાય ભેંસ વગેરે ચેમાં પશુનાં રૂપ ગુણ અને વય સંબંધી, થાપણુ ઓળવવા સંબંધી, કે ખેાટી સાક્ષી આપવા સખત્રી, જૂઠું ખેલવાના પ્રત્યાખાન હેાય છે, તેમાં સ્વ અને પરને પ્રાસકો પડે એવી ભાષા બાલી હૈ, કાઇનુ` રહસ્ય કે છાની વાત પ્રગટ કરી હોય, પેાતાની સ્રીના મમ ઉઘાડા કર્યા હાય, ઠો ઉપદેશ કે ખેાટી સલાહ આપી હાય, તેા તસ્સ મિચ્છામિ યુવૐ - Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ : ભેધા પાષાણ, ખેથા દ્વારા આ ઈવે ચાર સંજ્ઞા અને ચાર કષાયને આધીન બની, ઇન્દ્રિયનું પિષણ કરવા નિમિત્તે સચિત, અચિત અને મિશ્ર દ્રવ્યની ચોરી કરી જે કર્મો બાંધ્યાં છે, તે કર્મોથી મુક્ત થવા માટે ગાંસડી છોડી, પાકિટ ઉપાડી, ખીસાં કાતરી, કેઈનું તાળું બીજી કુંચીથી ઉઘાડી અને પડેલી વસ્તુને. કોઈ ધણી છે એમ જાણ્યા છતાં ચેરીના પ્રત્યાખ્યાન છે છતાં ચોરાઉ વસ્તુ લીધી હોય, ચિરને મદદ કરી હેય, રાજ્ય વિરુદ્ધ પ્રવૃત્તિ એટલે દાણચોરીવેચાણકરની ચોરી, આવકકરની ચિરી કરી હોય, ખોટાં તોલાં રાખ્યાં હય, બટું તળ્યું હોય, બેટાં માપ રાખ્યાં હોય, કે એ માપ્યું હોય, સારી વસ્તુ બતાવી નરસી વસ્તુ આપી હોય, તે અનંતસિદ્ધ પ્રભુની સાક્ષી તરસ મિચ્છામિ દુશ૬ આત્મા વેદાતીત હોવા છતાં સ્ત્રી પુરુષ અને નપુંસક ભાવ ઉત્પન્ન કરી દેવ-દેવીઓ મનુષ્ય-મનુષ્યણી, તિર્યંચ-તિર્યંચણમાં ઉત્પન્ન થઈ સ્વપણે પરપણે મન વચન કાયાએ કરી દષ્ટિ, ખોરાક, પોષાક અને ભાષાપણે વિવિધ પ્રકારની અબ્રહ્મચર્યની ક્રિયા કરી જે કર્મો બાંધેલાં છે તેની ક્ષય માટે, સ્વસ્ત્રીને આગારસાહત જે બ્રહ્મચર્ય સ્વીકારેલ છે તેમાં પોતાની પરણેલી નાની ઉંમરની સ્ત્રી સાથે ગમન કર્યું હોય, જે સ્ત્રીની સાથે સગાઈ થઈ છે પણ લગ્ન નથી થયું તેની સાથે ગમન કર્યું હોય, અનેરે અંગે કામક્રીડા કરી હોય, બીજાના વિવાહ મેળવી આપ્યા હોય, અને કામ ભોગ વિષે તીવ્ર અભિલાષા કરી હોય તે પ્રભુની સાક્ષીએ તે मिच्छामि दुक्कड નવ પ્રકારના પરિગ્રહની મર્યાદા કર્યા વગર આ જીવે ચૌદ જાતના ભાવપરિગ્રહો ઉત્પન્ન કરી, આત્મધર્મથી વિમુખ બની, અઢાર પાપસ્થાનક સેવી જે ગાઢાં ચીકણું કર્મ બાંધ્યાં છે, તે કમમાંથી મુકત થવા માટે ઢાંકી જમીનની મર્યાદા ઓળંગી હોય, રૂપ અને સોનાની વસ્તુઓનું અજાણતાં પણ ઉલંઘન થયું હોય, રેકડ નાણું તથા અનાજની મર્યાદા અજાણપણે પણ ૯૯લંઘી હોય, દાસદાસી આદિ બેપગાં અને ઢેર આદિ ચોપગોની મર્યાદા ઓળંગી હોય, ઘર વખરીની મર્યાદા પણ એળંગાઈ જવા પામી હોય તે અનંત સિદ્ધ પ્રભુની સાક્ષીએ તરણ मिच्छामि दुक्कड ચૌદ રાજકમાં છ દિશાઓની મર્યાદા નહિ કરવાથી જીવ અનંત આશ્રવને ભાગીદાર થાય છે. તેને બંધ કરી સંવરભાવ પ્રગટ કરવા માટે ઊંચી, નીચી અને તિરછી દિશાની મર્યાદા કરવામાં આવે છે. દિશાની મર્યાદાથી પરિગ્રહનું પરિમાણ પણ યથાયોગ્ય રીતે સચવાય છે. તેમાં ઊંચી, નીચી, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશાની મર્યાદાનું ઉલ્લંઘન થયું હોય, એક દિશાની મર્યાદા ઘટાડી બીજી દિશાની મર્યાદા વધારી હોય, સંદેહ પડયા છતાં આછા વધી જવાયું હોય તે તરણ મિચ્છામિ દુક્કડં આ લેકમાં રહેલા એક વાર તથા અનેકવાર ભેગવવાને લાયક પદાર્થો ભેગવીને તેમજ વાપરીને તે વસ્તુઓના ભોગપભોગ માટે મહાન પાપાચરણ કરી જે કર્મ બાંધેલાં છે તેને Page #366 -------------------------------------------------------------------------- ________________ આલોયણ : ૩૦૫ તેડવા માટે ભોગપભોગની સત્તાવીસ બોલની મર્યાદા કરી છે. તેમાં સચિત વસ્તુ સાથે લાગેલ અચિત વસ્તુ જેવાં કે, વૃક્ષને લાગેલાં ગુંદર, વૃક્ષને લાગેલાં પાકાં ફળ વગેરેને ઉપયોગ કર્યો હોય, થેડી પકવેલી વસ્તુ કે જેમાં જીવના પ્રદેશે રહી ગયા હોય જેવાં કે, તરત તૈયાર કરેલ ખારિયાં વગેરે ખાધાં હય, માઠી રીતે પકવેલી વસ્તુ જેમકે રીંગણનાં ભડથાં, ઓળા, પિક વગેરે ખાધાં હોય, થોડું ખાવું અને વધારે નાખી દેવું જેવાં કે શેરડી, સીતાફળ, વગેરે ખાધાં હોય, તેમજ જે કામ કે વ્યાપાર કરવાથી જીવને ગાઢાં કર્મ બંધાય જેવાં કે, કેલસા બનાવવા, લુહારનું કામ. ભાડભુંજાના ધંધા, વનનાં ઝાડ કાપવાનાં કાર્યો, સેડવીને વસ્તુ વેચવાના એટલે દારૂના ધંધા, ગાડાં ઘેડા રાખી ભાડાં ખાવાં, પૃથ્વીના પેટ ફેલાવવાના એટલે કુવા વાવ ખોદાવવાના ધંધા, હાથીદાંતને વેપાર, ચમરી ગાયના વાળને વેપાર, તેલ, ઘી, દારૂ આદિ રસને વેપાર, લાખ આદિ રંગવાની વસ્તુને વેપાર, અફીણ સમલ આદિ ઝેરી વસ્તુને વેપાર, ઘાણી, ચરખા વગેરે યંત્ર વડે પીલવાનાં કાર્યો, અંગે પાંગ છેદવાનાં કાર્યો, ખસી કરવાનાં કાર્યો, સરોવર તળાવ ઊલેચવાના કાર્યો, હિંસક પશુઓ, ગુલામ દુરાચારીઓનું આજીવિકાથું પાલનપોષણ કરવાનાં કાર્યો, વગેરે ન કરવાં જેવાં જે જે કાર્યો કર્યા હોય, તે તરસ મિચ્છામિ દુક્રઃ આપણે સ્વાર્થ ન હોય છતાં નિરર્થક ક્રિયાઓ કરવી તે વગર પ્રોજનવાળી હવાને કારણે અનર્થદંડ કહેવાય છે. તે અનર્થદંડના પાપથી અટકવા માટેનું આ વન છે. છતાં વિષય વિકાર વધે તેવા યુગ પ્રવર્તાવ્યા હેય, કુચેષ્ટા કરી હોય, જેમ તેમ એટલે કે કષાય વધે તેમ બેલ્યા હેય, ઘણાં હથિયાર તથા હિંસાકારી સાધને એકઠાં કર્યા હોય, ભોગપભોગની વસ્તુમાં અતિ આસક્તિ રાખી હોય, તે તરસ મિચ્છામિ દુઃ આત્મામાં અપાપભાવ અને સમભાવ ઉત્પન્ન કરવા માટેનું આ સામાયિક વ્રત છે. સામાયિક તો તમે કરે છે તેથી આ વાતને લંબાવતું નથી. છકાય જીવની હિંસા કે દુઃખ થાય તેવાં મન વચન અને કાયાને પ્રવર્તાવ્યાં હય, સામાયિક પૂર્ણ થયા પૂર્વે પાળી હોય, સામાયિક અવ્યવસ્થિત પણે કરી હોય, તે તરસ મિચ્છામિ દુકાદ છઠા અને સાતમા વ્રતમાં જે પરિમાણ કર્યું છે તે ઘટાડી એક દિવસનું પરિમાણ કરવા તથા સંવર સહિત ઉપવાસ કરવા માટે આ દશમું દેશાવગાસિક વ્રત છે. આ દિવસ રાત્રિના વ્રતમાં મર્યાદાની બહારથી વસ્તુ મંગાવી હોય, ચાકર વગેરે વડે મર્યાદા બહાર વસ્તુ મોકલી હોય, સાદ કરી મર્યાદા બહારથી કેઈને બેલાવ્યા હોય, રૂપ બતાવી કેઈને બોલાવ્યા કે વસ્તુ મંગાવી હોય, કાંકરા વગેરે ફેંકી મર્યાદા બહારના ક્ષેત્રમાં સંકેત કર્યો હોય, તે અનંત સિદ્ધ પ્રભુની સાક્ષીએ તા fમામિ દુકા | ધર્મધ્યાન વડે આત્માને પિષ અને આકસ્મિક આવી ગએલા નિગ્રંથને ખપતી બધી વસ્તુઓનું દાન કરવા સંબંધેના પૌષધોપવાસવ્રત અને અતિથિસંવિભાગવતના સંબંધમાં Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર તમે પૂર્ણ માહિતગાર છે. તે મુજબ, પૌષધમાં શય્યા, પાટ અને પથારીનું પ્રતિલેખન બરાબર ન કર્યું હોય, પ્રમાર્જન બરાબર ન કર્યું હોય, કદાચ પ્રતિલેખન અને પ્રમાર્જન કર્યા હોય તે માઠી રીતે કર્યા હોય, દિશાએ જવાની અને પેશાબ પરડવાની જગ્યાના પ્રતિલેખન અને પ્રમાર્જનમાં પ્રમાદ સેવ્યો હોય, પૌષધવતની આરાધના શાસ્ત્રીય રીતે ન કરી હોય, તે તરત मिच्छामि दुक्कड - સાધુ પુરુષને સચિતમાં અચિત નાખીને અથવા સચિત ઉપર અચિત વસ્તુ હોય તે આપી હોય, સચિત વસ્તુ વડે અચિત વસ્તુને ઢાંકી હોય અને વસ્તુને કાળ વીત્યા પછી બગડી ગઈ હોય તેવી વસ્તુ વહોરાવી હોય, પિતે સૂઝતે છતાં બીજાને વહરાવવાનું કહ્યું હોય, દાન આપી અહંકાર કર્યો હોય કે મારું ઘર ન હોય તે સાધુઓને ખબર પડી જાય તે હે પ્રભે ! એ બધાં પાપ માટે તe fછામિ દુક આત્મકલ્યાણ માટે તપ અનિવાર્ય છે. તે આલેક કે પરલેકની અભિલાષાપૂર્વકનું ન હોવું જોઈએ. પ્રશંસા અથવા યશ કીતિની ભાવનાથી પણ તેની ઉપાસના ન કરવી જોઈએ. છતાં આલેકની મોટી અભિલાષા કે મરીને હું મોટે રાજા થાઉં, પરલોકની અભિલાષા કે મરીને મોટે દેવતા થાઉં, સંથારે લંબાય તે યશ, કીર્તિ વધે, સંથારામાં ભૂખનું દુઃખ સહેવાતું નથી એટલે મરી જાઉં તે ઠીક, આવાં તેમજ કામગની ઈરછારૂપ પામે થઈ ગયાં હોય તે હે પ્રભો ! તે બધાં પાપ મારાં નિષ્ફળ થાય એવી પ્રાર્થના કરું છું. આ જ રીતે પચ્ચીસ પ્રકારનાં મિથ્યાત્વ અને ચૌદ સંમૂછિમ વગેરેના જે જે પાપ આ ભવમાં અને અનંત ભૂતકાળના અનંત ભવમાં લાગ્યાં હોય તે તે બધાં પાપ નિષ્ફળ જાય, એમ તે પાપ માટે પશ્ચાત્તાપપૂર્વકની પ્રાર્થના કરું છું. આલેયણ અતિ સંક્ષેપમાં કહી છે. તેને વિસ્તાર તે જુદા જુદા ના જુદા જુદા પરિણામે અને કાર્યોને લઈ થઈ શકે છે. પરંતુ તે કહેવા જતાં સમયની લક્ષમણરેખા ભૂલી જવાય. માટે આલેચનાથી આત્માને શુદ્ધ કરી, ફરી પાપિ સંસ્કૃષ્ટ ન થાય તે માટે કાળજી અને જાગૃતિ રાખવી. સમતાગની સાધના જે ઈશ્વર પ્રેમથી વિહીન છે અને સંશયથી ભરેલો છે તેને વિનાશ અવયંભાવી છે. સંશયથી ભરેલું મને ભગવ...મને ઉપલબ્ધ કરી શકતું નથી. ભગવચ્ચેમ વિહીનતા અને સંશય સભરતા આ બને ભિન્ન વસ્તુઓ નથી, પણ એકજ વસ્તુની બે બાજુઓ છે. એકજ સિક્કાના બે પાસાં છે. શબ્દો જુદા જુદા છે, પરંતુ બન્નેનું તાત્પર્ય એકજ છે. જો કે બન્નેની આધારશિલા Page #368 -------------------------------------------------------------------------- ________________ સમતાગની સાધના : ૩૦૭ ભિન્ન ભિન્ન છે. સંશય મનના અવલંબન પર આવિર્ભાવ પામે છે ત્યારે ભગવલ્હેમનું અવલંબન સ્વયં આત્મા છે. આમ છતાં બન્ને વચ્ચે અમુક રીતે વિરોધી સંબંધ પણ છે. કારણ કે જ્યાં સુધી મનમાંથી સંશય વિલય ન પામે ત્યાં સુધી ભગવપ્રેમ પલ્લવિત કે પ્રફુટિત થતું નથી. આત્મામાં જે ભગવલ્હેમ અંકુરિત થઈ જાય તે મન સંશયશૂન્ય બની જાય છે. એટલે ગહનતાથી વિચારીએ તે બન્નેને એક રીતે સંબંધ જણાય છે, છતાં બન્નેની અભિવ્યક્તિ ભિન્ન ભિન્ન આધાર ઉપર થાય છે. આપણે કહીએ છીએ કે “સાચારમાં વિનરાતિ’ જે દઢ સંક૯પવાળે નથી અને વાવાઝોડાની માફક જે હાલકડોલક સ્થિતિ ધરાવે છે, તે કદી કઈ યોગ્ય નિર્ણય ઉપર પહોંચી શકતું નથી. એટલે સંશથથી ભરેલે આત્મા નષ્ટ થઈ જાય છે. તમને આશ્ચર્ય થતું હશે કે, મહારાજ આવી વિચિત્ર વાત કેમ કરે છે ? એક બાજુ એમ કહે છે કે, સંશયની અભિવ્યક્તિ મનથી થાય છે, સંશયનો આવિર્ભાવ મનમાં થાય છે, સંશયને અને આત્માને લેવા દેવા નથી. આત્મામાં ભગવ...મને જન્મ થાય છે, ભગવન્મેમ સાથે આત્માને સંબંધ છે, સંશય સાથે નહિ. ત્યારે બીજી બાજુ “સંચારમા વિનતિ’ કહીને સ્વવચનવિરોધ કેમ ઊભે કરે છે અને અમને દ્વિધામાં નાખે છે ? તમારા મનમાં આ જાતની શંકા થાય તે સ્વાભાવિક છે. ખરેખર ભગવલ્હેમ અને સંશય બનેના આધાર ભિન્ન ભિન્ન છે. બન્નેમાં એક બીજાને અભાવ છે. અથવા એકના સદૂભાવમાં બીજાને અભાવ અને એકના અભાવમાં બીજાને સદુભાવ સંભવિત છે. આમ છતાં આત્મામાં ભલે સંશય ન હોય, પરંતુ જેના મનમાં સંશય થાય છે તેનાં મનથી મન જ આત્મા જણાય છે. સંશયથી ભરેલાં મનને, મનથી પર કેઈ આત્મતત્વ જેવું લોકેનર તત્ત્વ છે, તેની કલ્પના સુદ્ધાં હોતી નથી. તે મનને જ આત્મા માની લેવાની ભૂલ કરી બેસે છે અને મનને જ આત્મા જાણનાર વ્યક્તિ અવશ્ય વિનાશને ઉપલબ્ધ થાય છે. કારણ મૂળમાં જ, સમજણના પ્રથમ ચરણમાં જ, તે ભૂલ ખાઈ રહ્યો હોય છે. જ્યારે મન સંશયની સઘનતાથી ભરાઈ જાય છે ત્યારે વિનાશને ઉપલબ્ધ થાય છે. કારણ સંશયશીલ વ્યકિત સંક૯પહીન હોય છે. એટલે તેનામાં કશી જ નિર્ણાયક શકિત કે નિર્ણાયક બળ હોતું નથી. તે કઈ એક દિશામાં મક્કમપણે ગતિ કરવાનું વિચારી શકતી નથી. તેનું મન હંમેશાં વિચારોના વમળમાં જ અટવાયેલું રહે છે. તેની માનસિક સ્થિતિ અસ્થિર હોય છે. પરિણામે તેનામાં વિદ્યાયક શકિત રહેવા પામતી નથી. નવા સર્જન માટે જે સંકલ્પબળ અને નિર્ણાયક શક્તિ જોઈએ તે તેનામાં હતાં નથી. વિનાશ માટે નિર્ણયની જરૂર હતી નથી. વિનાશ સ્વયંભૂ હોય છે. વગર નિચે માત્ર બેઠાં રહે તે પણ વિનાશ સંભવિત છે. હિમાલયના ઉત્તુંગ શિખર ઉપર ચઢવા માટે નિર્ણય લેવો પડે છે, દઢ સંકલ્પબળની આવશ્યકતા રહે છે, તે પ્રમાણે શ્રમ પણ કરવો પડે છે. પરંતુ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર નીચેની ખીણમાં પથરાની માફક પર્વત ઉપરથી ગબડવામાં કશા જ નિર્ણય કે શ્રમની જરૂર નથી. તે માટે તે આપણે સક્રિય થવાની પણ જરૂર નથી. માત્ર પૃથ્વીનું ગુરુત્વાકષણ જ પેાતાના ભાગ ભજવી લેશે. આપણે પોતાની મેળે જ ખીણ સુધી ગખડી જઇશું. આ જગતમાં વિનાશ સ્વયં આવી જાય છે; તેમાં કશા જ આધારની જરૂર નથી. તેમજ તેમાં કેઇના અવલંબનની પણ અપેક્ષા નથી. કોઈની પણ સહાય વિના તે પાતાની મળે જ થયા કરશે. સર્જનક્રિયામાં દઢ સંકલ્પબળ અને નિર્ણયની અવશ્ય જરૂર રહે છે. સકલ્પ વગર સન થતું નથી. જે દર્શને ઇશ્વરને જગતના કર્તા તરીકે સ્વીકારે છે તે દાર્શનિકો પણ એમ માને છે કે, જગતના નિર્માણ માટે ઇશ્વરને પણ સંકલ્પ કરવા પડે છે. કારણ સંકલ્પ વગર સર્જનની ક્રિયા થઈ શકતી નથી. તેમના મતથી સૃષ્ટિનાં સનમાં ભલે ઇશ્વરની માત્ર ઉપસ્થિતિ જ અપેક્ષિત હાય, તેમની ઉપસ્થિતિ માત્ર કેટેલિટિક એજન્ટ (ઉદ્દીપક)નું જ કામ કરતી હોય, પરંતુ ઇશ્વરની ઉપસ્થિતિ અનિવાય છે. કેટલિટિક એજન્ટ એટલે શું તે જાણેા છે ? કેટેલિટિક એજન્ટનુ કા એ છે કે, એકિસજન અને હાઇડ્રોજનનાં સયાજનથી પાણી થાય છે. જો પાણીનુ પૃથક્કરણ કરવામાં આવે તે આ એ તત્ત્વા સિવાય ત્રીજું તત્ત્વ જોવા મળતુ નથી. આમ છતાં, આ બંનેને ભેગા કરવા માત્રથી પાણી બની જતું નથી. તેમના સંચેાગીકરણ માટે વચ્ચે કેટેલિટિક એજન્ટની જરૂર રહે છે. કેટલિટિક એજન્ટ ભલે તેમાં કશે। જ અગત્યનેા ભાગ ન ભજવતું હાય પણ તેની ઉપસ્થિતિ અનિવાય છે. તે જ રીતે સૃષ્ટિના સર્જનમાં ઇશ્વર કતૃત્વ માનનારાઓની દ્રષ્ટિમાં ઇશ્વરની ઉપસ્થિતિ અપરિહાય છે. સમથ વ્યકિતની હાજરી માત્રથી કામ થઈ જાય છે. સમથ વ્યકિતને પોતાના હાથપગ હલાવવા પડતા નથી. પરંતુ કોઇ પણ કાર્યમાં તેની ઉપસ્થિતિ આવશ્યક છે. આ જગતમાં સંકલ્પ વગર સર્જન સ ંભવિત નથી. આપણાં શ્રમ, શકિત, ચિત્ત, શરીર એ બધાંને સમાહિત કર્યાં વગર કશું જ નિર્માણુ થતુ' નથી ત્યારે વિનાશ વગર પ્રયત્ને સ’ભવ ખની શકે છે. સંશયથી ભરેલુ. ચિત્ત વિનાશને ઉપલબ્ધ થાય છે. એના અથ એ છે કે, સંશયથી ભરેલા ચિત્તને પોતાના વિનાશ માટે કશું જ કરવું પડતું નથી. તેના વિનાશ આપોઆપ થઈ જાય છે. સશયને કારણે તે માણસ જીવનના પરમ અવસરને પણ પ્રતિક્ષણ ખાઇ નાખે છે. જીવનના આ પરમ અવસરમાં, જો મનુષ્ય ઇચ્છે તે, પરમ ઉપલબ્ધિને મેળવી શકે છે; પરમ આનંદ અને પરમ હર્ષોન્માદની પરમ અવધિને ઉપલબ્ધ કરી શકે છે. પરંતુ તેનુ સંશયયુક્ત મન તેને તેમ કરવા દેતું નથી. જ્યાં જીવનનું કણેકણુ નાચી ઊઠે અને જીવન પરમ અમૃતતત્ત્વથી ભરાઇ જાય, જ્યાં જીવનનું પ્રગાઢતમ અંધારુ ખાવાઇ જાય અને જીવન પ્રભાપૂર્ણ બની જાય, જ્યાં જીવનનાં સુગંધિત પુષ્પો ખીલી ઊઠે અને જીવનમાં પરમ સંગીત અને પરમ નૃત્યના અનુભવ થવા લાગે, એવી દિવ્ય ક્ષણને પણ સંશયથી યુકત ચિત્ત વાળા મનુષ્ય પલભરમાં ખાઇ બેસે છે. એટલે જ જ્ઞાનીએ ‘સંચામા વિનતિ' કહે છે. Page #370 -------------------------------------------------------------------------- ________________ સમતાયેાગની સાધના : ૩૦૯ અશુભમાં સફ્ળ થઇને પણ માણુસ કંઇ ઉપલબ્ધ કરી શકતા નથી અને શુભમાં અસફળ થઇને પણ તે ઘણું મેળવે છે. અશુભ માટે જેટલું વધારે વિચારી શકાય તેમ સારૂં અને શુભ માટે જેટલી નિઃસશય દૃષ્ટિ તેટલી સારી. અશુભના માર્ગોમાં સફળ થએલા પણ અસફ્ળ છે અને શુભના માર્ગોમાં અસફળ બનેલે પણ સફળ છે. સિકંદરનાં સંબંધમાં એમ કહેવાય છે કે, જ્યારે તેને દફનાવવા માટે તેના મૃતદેહને લઈ જવાઈ રહ્યો હતા ત્યારે તેના બન્ને હાથેા તેના જનાજામાંથી બહાર રાખવામાં આવ્યા હતા. મૃતદેહના હાથે આ રીતે બહાર રાખવાના રિવાજ નથી હાતા તેથી લેાકા સિકંદરના જનાજાને જોઈ ભારે આશ્ચયમાં પડી ગયા. પરંતુ હકીકત એમ હતી કે પેાતાના અંત સમયે સિક દરે એવી ઇચ્છા પ્રગટ કરી હતી કે, જ્યારે મારા મૃતદેહ લઈ જવામાં આવે ત્યારે મારા અને હાથેા અહાર રહેવા દેજો ! સિક ંદરને સમજાવવામાં આવ્યે કે આ જાતના રિવાજ નથી; જે વિધિ છે તેના અતિક્રમણથી શે લાભ ? પોતાના માણસાના આવા આગ્રહના જવાબમાં સિક ંદરે કહ્યું કેઃ “ભાઈએ ! હું જનસમુદાયને મારી નિષ્ફળતા જાહેર કરવા ઇચ્છું છું કે, મેં મારાથી થઇ શકે તેટલાં યુદ્ધો કર્યાં, ઘણા પ્રદેશો જીત્યા, ઘણાંને અનાથ મનાવ્યાં, અનેક સ્ત્રીઓને પતિવિહાણી કરી, બાળકાને પિતા વગરના રઝળતાં અને રખડતાં કર્યાં, ઘણા રાજાઓને નમાવ્યા પણ અંતે આ બધાંની અ ંતિમ નિષ્પત્તિ શું આવી ? મેં પ્રાપ્ત કરેલાં ધનસ ંપત્તિ, વૈભવ, રાજ્ય, બધાંને અહીં જ છોડીને અંતે મારે ખાલી હાથે જવાના વારો આવ્યા! મારા ખુલ્લા ખાલી હાથેાને જોઇને પણ જો લાકોને એ સત્યનું દર્શન થાય કે સિકંદર આ જગતમાંથી કાંઇ લઇ જઇ શકયા નથી, તે જગતમાંથી ઘણાં પાપા એછાં થઈ જશે. આટઆટલી સફળતાએ મેળવ્યા પછી પણ આખરે એ બધી અસફળતામાં ફેરવાઇ ગઈ છે! જે સત્ય મૃત્યુની અ ંતિમક્ષણે હું પ્રાપ્ત કરી શકયે એ જો સત્ય ખીજાને પહેલેથી જ મળી જાય, તે આજે હું અસફળતાની વેદના સહી રહ્યો છું તે તેમને સહેવી ન પડે.’ સામાન્યત : સાધુ પુરુષા કઇ પણ મેળવવા પ્રયત્ન કરતા નથી હોતા. આમ છતાં પોતાના બંધ હાથમાં તે ઘણું લઈને જાય છે. આત્માને વનષ્ટ કરીને તે જતા નથી. જગતમાં આત્માને મેળવવા જેવી મોટી બીજી કોઇ ઉપલબ્ધિ નથી. પાતાને પૂર્ણ રૂપે જાણી અને તેને મેળવીને જવું એજ માનવજીવનની મહાન સિદ્ધિ છે. તરફના આપણા પ્રેમ હશે દેખાય જ નહિ. જે પ્રાયઃ આપણે વસ્તુએ તરફ પ્રેમ ધરાવનારા છીએ. વસ્તુ તે આપણને સત્ર વસ્તુઓ જ દેખાવાની. ભગવત્પ્રેમ સિવાય પરમાત્મા વ્યક્તિ સંશયથી ભરેલી છે. તેને ઇશ્વરપરાયણતા સ્પતી નથી. કેમકે સંશયને મેટા પહાડ તેની વચ્ચે ઊભા છે. તેજ રીતે બિમારી એકલી આવતી નથી. બિમારીએ હ ંમેશાં સમૂહમાં આવે છે. માણસ કોઇ એક જાતના સ ંદેહથી પીડિત નથી હાતા. જ્યારે તે સદેહશીલ બને છે ત્યારે અનેક પ્રકારના સ ંદેહાથી તે પીડાય છે. સ્વાસ્થ્ય હ ંમેશાં એકલું હાય છે જ્યારે બિમારીઓ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર સમુદાયમાં આવે છે. શ્રદ્ધા એકલી આવે છે જ્યારે સંશયે કદાપિ એકલા આવતા નથી. સંશયથી ભરેલો માણસ પહાડ બની જાય છે. એવા માણસ પર પ્રભુના અનુગ્રહને વરસાદ વરસે તે પણ તે વર્ષો ટકતી નથી, તે ચિરંજીવ હોતી નથી. મનુષ્યની બુદ્ધિ માટે ભાગે અસમ્યફ હોય છે. અસમ્યફ અર્થ છે અસ્થિર. મનુષ્યની બુદ્ધિ ક્યારેક એક બાજુ વળે છે તે ક્યારેક બીજી બાજુ વળે છે. મોટા ભાગના છની ગતિ દોરડા પર નાચતા નટ જેવી હોય છે. નટને દોરડા ઉપર નાચતાં તમે કદી જોયો છે? તમારામાંથી મોટા ભાગનાઓએ તે નટનાં નૃત્યને જોયાં જ હશે. જો કે આ કળા હવે જૂની પુરાની થઈ ગઈ છે અને હવે એનું આધુનિક રૂપ સરકસ છે. આપણે તેને સરકસના નામે ઓળખીએ છીએ. સરકસમાં નાનાં નાનાં બાળકે પણ આશ્ચર્યજનક રમત કરી બતાવે છે. આજે લોકો સરકસ જેવા જતા જ હોય છે એટલે નાનાં બાળકે પણ એનાથી અજાણ્યાં નથી. નટના દેરડાનૃત્યમાં જ્યારે નટ દોરડા ઉપર ચાલવાને પ્રારંભ કરે છે ત્યારે હાથમાં એક લાકડી રાખે છે. દેરડા પર ચાલતાં ક્યારેક તે ડાબી બાજુ નમી જાય છે તે ક્યારેક જમણ બાજુ. દેરડા ઉપર ચાલતાં તેની ડાબી કે જમણી બાજુ નમી જવાની ક્રિયા સતત ચાલતી જ રહે છે. ડાબી બાજુ તે ત્યારે નમે છે જ્યારે જમણી બાજુથી પડવાને ભય ઊભું થાય છે અને જમણી બાજુ તે ત્યારે વળે છે જ્યારે ડાબી બાજુથી પડવાને ભય ઊભું થાય છે. આપણી બુદ્ધિ પણ નટના જેવી જ છે. આપણું બુદ્ધિ કયારેક ધર્મ તરફ વળે છે તે કયારેક અધર્મ તરફ, કયારેક હિંસા તરફ વળે છે તે કયારેક અહંસા તરફ, કયારેક પદાર્થ તરફ વળે છે તે કયારેક પરમાત્મા તરફ, ક્યારેક પ્રેમ તરફ વળે છે તે ક્યારેક ઘણુ તરફ. આ રીતે દેરડા ઉપર ચાલતા નટની ગતિની માફક આપણી બુદ્ધિ પણ સ્થિર નથી. અસ્થિર બુદ્ધિવાળો માણસ સમત્વયેગને ઉપલબ્ધ થતું નથી. દીપકની જેતિ જ્યારે બંધ મકાનમાં હોય છે અને જ્યાં હવાને જોરદાર પ્રવેશ નથી હતે એવે ઠેકાણે જ તે સ્થિર હોય છે તેમ બુદ્ધિ પણ જ્યારે મધ્યમાં એટલે કે ન ડાબી બાજુ કે ન જમણી બાજુ, ન પક્ષમાં કે ન વિપક્ષમાં, રહે છે ત્યારે જ તે સ્થિર બને છે, કંપનથી સર્વથા મુકત બને છે, અને ત્યારે જ તે સમત્વને, સમતાને, સમાધિને ઉપલબ્ધ થાય છે. સમત્વ ગને સિદ્ધ કરનાર વ્યકિતની જાગતિક ગ્રંથિઓ સ્વતઃ કપાઈ જાય છે. હવે જગતની સમશ્યાઓ તેને પરેશાન કરી શકતી નથી. તેની પાસે સમત્વની એવી તે ચાવી હાથ લાગી ગઈ હોય છે કે, તેને કશી જ ગૂંચ ઊભી થવા પામતી નથી. તેને માટે હવે કઈ કેયડે અણઉકેલ્ય રહેતું નથી. સમત્વને ન સાધનાર અસ્થિર બુદ્ધિવાળે માણસ પોતાની અસ્થિરતાને કારણે જ અનેક પ્રકારની મૂંઝવણે, સમસ્યાઓ અને કેયડાઓ ઊભા કરે છે. કરોળિયાની જાળની જેમ પિતાના જ હાથથી ઊભી કરેલી ગૂંચમાં તે સપડાઈ જાય છે. આપણે જ આપણા મનનાં Page #372 -------------------------------------------------------------------------- ________________ સમતાગની સાધના : ૩૧૧ કંપનમાં ગૂંચવાતા જઈએ છીએ. સવારથી સાંજ સુધી આપણે આપણા મનનું યથાર્થ નિરીક્ષણ અને પરીક્ષણ કરવા પ્રયત્ન કરીશું તે મનની આ અસમ્યક એટલે પ્રતિક્ષણ કંપનશીલ સ્થિતિથી આપણે જ આશ્ચર્યાવિત બની જઈશું. નટ દેરડા ઉપર જેટલાં કંપનને અનુભવ કરે છે, તેનાથી પણ અધિક કંપનને અનુભવ આપણું મન કરતું હોય છે. સમત્વની બુદ્ધિ જ્યારે ઉપલબ્ધ હોય અને સમ્યકજ્ઞાનની તલવાર જે હાથમાં હોય તે જ સંશય કાપી શકાય છે. સંશયને કાપવા માટે જ્ઞાનની સૂક્રમ તલવાર જ કામયાબ બને છે. જ્ઞાન સિવાય બીજું એક પણ શસ્ત્ર સંશય ઉપર કામ આવતું નથી. બુદ્ધિ જ્યારે સમતા અને સમાધિને ઉપલબ્ધ થાય ત્યારે જ જ્ઞાનને જન્મ થાય છે. બુદ્ધિની સમતાનું બિંદુ એ જ જ્ઞાનના જન્મની ક્ષણ છે. જ્યાં બુદ્ધિ સંતુલિત હોય ત્યાં જ જ્ઞાન જન્મે છે. અસંતુલિત સ્થિતિમાં તે અજ્ઞાનને જન્મ થાય છે. એટલે જ્ઞાન અને અજ્ઞાનની કટી સંતુલન અને અસંતુલન ઉપર આધારિત છે. સંતુલન અને અસંતુલન જેટલા પરિમાણમાં સઘન અને પ્રગાઢ હશે તેટલા જ પરિમાણમાં જ્ઞાન અને અજ્ઞાન સઘન અને પ્રગાઢ હશે. જેટલી બુદ્ધિ અસંતુલિત તેટલું અજ્ઞાન ઘેરૂં. જેટલી સંતુલિત બુદ્ધિ એટલું જ્ઞાન ગહન. પૂર્ણ સંતુલિત બુદ્ધિ એટલે પૂર્ણ જ્ઞાન. પૂર્ણ અસંતુલિત બુદ્ધિ એટલે પૂર્ણ અજ્ઞાન. જ્યારે તમે ઉપાશ્રયમાં આવે છે, ત્યારે તમારું મન કેવું હોય છે? એ જ મન જ્યારે ઉપાશ્રયમાંથી બહાર નીકળી કામે વળગે છે, સત્તાની ખુરસી ઉપર સ્થાન લે છે, ત્યારે નોકરે અને મજુરે ઉપર હકુમત ચલાવતી વખતે તેની સ્થિતિ કેવી હોય છે અને આવકવેરાના કોઈ વરિષ્ઠ અધિકારી સાથે વર્તાવ કરતી વખતે તેની સ્થિતિ કેવી હોય છે, તે બંને વખતના તેના જુદા જુદા ભાવે તમારાથી ક્યાં અજાણ્યા છે? એક જ માણસના સવારથી સાંજ સુધીના મનના ભાવે કેટલા આશ્ચર્યજનક અને વિભિન્ન હોય છે! ભગવાન મહાવીર કે ભગવાન બુદ્ધના ભાવમાં આવા ફેરફારે કદી પણ દેખાતા નથી. ત્યારે આપણું ભાવમાં આવા આશ્ચર્યજનક ફેરફારે પ્રતિક્ષણ દેખાય છે તેનું એક જ કારણ છે કે આપણી બુદ્ધિ સંતુલિત નથી. અંદરની બુદ્ધિમાં પરિવર્તન આવે એટલે બહારની આકૃતિ ઉપર પણ તેની અસર જન્મ્યા વગર રહેતી નથી. શાસ્ત્રો પણ કહે છે કે, “અંતે તહીં આંતરિક મને વૃત્તિઓના જેવા ઊછાળા તેવી જ બાહ્ય આકૃતિઓમાં વિકૃતિઓની સંભાવના. એટલે આપણી બુદ્ધિ પ્રાયઃ થર્મોમીટરના પારા જેવી હોય છે. ક્યારેક સારા નિમિત્તે મેળવી ઊંચે ચઢી જાય છે તે ક્યારેક અશુભ નિમિત્તોના આશ્રયને પામી અગામી બની જાય છે. થર્મોમીટર પાસે જે ચઢ ઊતર કરે છે તે તે તાપમાનને આધીન થઈ કરે છે. પરંતુ માણસો તાપમાનને કારણે ઊંચાનીચા નથી થતા. તેમની પ્રકૃતિમાં જે ક્ષણેક્ષણ બદલાતી રહેતી વિકૃતિઓ દષ્ટિગોચર થાય છે તેનું કારણ તેની અસંતુલિત બુદ્ધિ છે. Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર ભગવાન મહાવીર ઉપર એક બાજુ ગોશાલાએ તેજલેશ્યા છોડી અને બીજી બાજુ ઈન્દ્ર તેમની સ્તુતિ કરી, છતાં ગાલા તરફ તેમને અણગમો ન આવ્યું અને ઈન્દ્ર તરફ તેમનામાં પક્ષપાતના ભાવે જમ્યા નહિ. તેનું કારણ તેમની પૂર્ણ સમત્વગની સાધના હતી. પૂર્ણ સમતામાં પ્રગટેલું જ્ઞાન પણ પૂર્ણ હોય છે. એવા સમતાયેગીનું સમત્વ ગમે તેવા અનુકૂળ કે પ્રતિકૂળ સંગમાં પણ ડહોળાતું નથી. તેમને માટે ડહોળાઈ જવાનો કશા જ કારણે પણ રહ્યાં હોતાં નથી. કષાયને મૂળથી ક્ષય થયા વગર પૂર્ણ સમત્વગ પ્રગટે નહિ. કષાયના ઉપશમમાં તે પડવાને ભય પણ છે. એટલે જ અગિયારમાં ગુણસ્થાનવર્સી વીતરાગી પણ પડીને પ્રથમ ગુણસ્થાનમાં આવી શકે છે. પરંતુ ક્ષીણકષાય વીતરાગી સંપૂર્ણ સમત્વગને પ્રગટાવી પૂર્ણ જ્ઞાનના દિવ્યપ્રકાશમાં પિતાના સાધ્યની સિદ્ધિ કરી લે છે. આપણા સૌને આત્મા પૂર્ણ સમતાયોગને સાધે એ જ ભાવના દ્વન્દાતીત ધર્મ મનુષ્ય જે પિતાના પૂર્ણ સ્વભાવમાં આવી જાય તે ત્યાં બુરાઈ પણ નથી અને ભલાઈ પણ નથી. આવી જાતનું જગત જ ધર્મ અથવા સ્વભાવનું જગત છે. જ્યાં મન દ્વાદ્ધમાં ભટકતું હોય ત્યાં જ ભલાઈ–બુરાઈ, નિંદા-પ્રશંસા કે સુંદર–અસુંદર હોય છે, દ્વન્દાતીત અવસ્થામાં વસ્તુઓ પિતાના મૂળ સ્વભાવમાં હોય છે. તેમાં સારાનરસાનું આરોપણ હોતું નથી. સૌંદર્યના બધથી જેટલા પ્રમાણમાં વ્યક્તિ ભરાઈ જાય છે તેટલા જ પ્રમાણમાં અસૌંદર્ય તેને મૂંઝવણથી ભરી દે છે. કારણ સંવેદનશીલતા તેની સાથે જ વધે છે. આપણી કલ્પનાની સુંદરતા જ્યારે આપણે ઊભી કરવા માંગીએ છીએ ત્યારે અસુંદરતા તે સિવાયના બીજા બધા આકારમાં વિરાટ રૂપ લઈ ઊભી થઈ જાય છે. સુંદરતાને ઓળખવામાંજ અસુંદરતાના મૂલ્યને ઉપયોગ કરે પડે છે. દાખલા તરીકે કોઈ પૂછે કે, સુંદરતા શી વસ્તુ છે? તે સુંદરતાને ઓળખાવવા માટે કુરૂપતાનો ઉપયોગ કર્યા વગર કે તેને વચ્ચે લાવ્યા વગર સુંદરતા સમજાશે નહિ. એટલે કહેવું પડશે કે, જે કુરૂપ નથી તે સુંદર. સાધુતાને ઓળખવા માટે અસાધુતાને સીમારેખા બનાવવી જ્યારે નાનાં બાળકને પહેલવહેલું એમ શીખવવામાં આવે છે, ખોટું બોલવું એ મહાપાપ છે, ત્યારે તે બાળક, જે સત્ય કે અસત્યને ઓળખતું નથી, તેનામાં સર્વ પ્રથમ અસત્ય તરફનું આકર્ષણ ઊભું થાય છે. તે બાળક આ અગાઉ છેટું બોલ્યું હોય, તો પણ તે વખતે તે સમજીને ખોટું બોલતું નથી હોતું. અસત્ય વિષેનું કોઈ જ્ઞાન, કોઈ જાણકારી, પણ તેની પાસે Page #374 -------------------------------------------------------------------------- ________________ દ્વદ્વાતીત ધમ : ૩૧૩ નથી હોતી, તે અસત્ય બોલ્યું હોય. પરંતુ અસત્યના પાપની રેખા તેનાં માનસ ઉપર ખેંચાતી નથી. કેમ કે સત્ય અથવા અસત્ય વિષેની તેની પાસે કશીજ ભેદરેખા નથી. એટલે એ હું બલવું એ પાપ છે એમ જ્યારે તેને સમજાવવામાં આવે છે કે તરત જ સત્ય અને અસત્ય વચ્ચેની ભેદરેખા તેના માનસપટ પર દેરાવાને પ્રારંભ થાય છે. હવે તેના માનસમાં સત્ય શું છે અને અસત્ય શું છે તે જાણવાની ઈચ્છા પ્રગટે છે. બાળકના માનસમાં સત્ય અને અસત્યની ભેદરેખાના જેવા શ્રીગણેશ મંડાયા કે બાળકની સહજતા અને સરળતાના નાશને પ્રારંભ થયે અને તેના માનસમાં દ્વન્દ્રનું નવું જગત ઉદયમાન થયું. આ રીતે આપણે આપણું કપનાથી બહાર દ્વન્દ્રનું નિર્માણ કરી લઈએ છીએ જેની આપણને ખબર પણ નથી હોતી. કારણ કે આપણે આપણી કલ્પના પ્રમાણે, આ બધું બાળકના ભલા માટે જ કરી રહ્યા છીએ એમ આપણે માનતા હોઈએ છીએ. હકીક્ત તે એ છે કે, ભલાઈન બહાના તળે બુરાઈને જન્મ થાય છે. સીધેસીધી બુરાઈ કદી પણ જન્મવા પામતી નથી. ભલાઈને પ્રગટ કરવા જતાં બુરાઈનું નિર્માણ થઈ જાય છે. જંગલમાં વસતા આદિવાસીઓને આપણી જેમ સુંદરતાને ખ્યાલ ભાગ્યે જ હોય છે. જેમ સુંદરતા વિષે તેઓ અજાણ છે તેમ અસુંદરતાની પણ તેમની પાસે કઈ દષ્ટિ હેતી નથી. તેમની પાસે આપણી માફક સુંદરતાની કઈ સ્પષ્ટ ભેદરેખા નથી તેથી તેઓ પ્રેમ કરી શકે છે. તેમના એ સ્વાભાવિક પ્રેમની વચ્ચે સુંદર–અસુંદરને લાવવાની તેમને જરૂર રહેતી નથી. તેમને પ્રેમ કેઈ સીમા બાંધતે નથી. પ્રેમ ફક્ત સુંદરને જ કરે અને અસુંદરને નહિ એવી કઈ જ ભેદવૃત્તિ તેમનામાં વિકાસ પામતી નથી. પરિણામે, કશા જ ભેદભાવ વગર જેવા સંયોગ હોય તે પ્રમાણે, તેઓ સુંદર અને અસુંદર બનેને અપનાવી શકે છે, બનેને પ્રેમ કરી શકે છે. કારણ કે આપણી માફક તેમણે સુંદર–અસુંદરની ધારણું વિકસાવી નથી હોતી. આપણી ધારણામાં સુંદર અને અસુંદર બે પૃથફ અસ્તિત્વ હેઈ, આપણે સુંદરને પણ પ્રેમ કરવા અસમર્થ બની જઈએ છીએ. કારણ કે દ્વન્દથી ભરેલું ચિત્ત પ્રેમ કરવા અસમર્થ હોય છે. વળી જેને આપણે સુંદર કહીએ છીએ તે પણ કેટલા દિવસ સુંદર રહેવાનું ? જે આપણી દષ્ટિમાં કુરૂપ છે તે તો કુરૂપ જ રહેવાનું પરંતુ જેને આપણે સુંદર કહીએ છીએ તે પણ લાંબા વખત સુધી સુંદર રહેતું નથી. આવા દ્વન્દથી ભરેલા મનમાં સુંદરતા ખવાઈ જાય છે અને અસુંદરતા જ અવશિષ્ટ રહે છે. આદિવાસીઓના માનસમાં આવી ભેદરેખા જન્મતી નથી એટલે તેઓ બધાને પ્રેમ કરી શકે છે. તેઓ પ્રેમ કરી શકે છે એટલે તેમને માટે બધું જ સુંદર થઈ જાય છે. યાદ રાખવા જેવી વાત છે કે આપણે તેને જ પ્રેમ કરીએ છીએ જે સુંદર હોય છે. બે દિવસ પછી જ્યારે તે સૌંદર્ય ચાલ્યું જાય છે, ઘસાઈ જાય છે, બગડી જાય છે ત્યારે આપણે પ્રેમ પણ ઓસરી Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ : ભેદ્ય પાષાણ, ખેલ્યાં દ્વારા જાય છે. કારણ, આપણે પ્રેમ પ્રેમ ખાતર નથી, સૌંદર્ય પ્રતિ છે. સૌંદર્યમાં જે અપરિચિત રસ હતો, તે પરિચય વધતાં ખોવાઈ જાય છે ત્યારે સૌંદર્યનું જે અપરિચિત આકર્ષણ અને આમંત્રણ હતું તે વિલીન થઈ જાય છે. કેમ કે આપણે પ્રેમ તેને કરીએ છીએ જે સુંદર છે. પરંતુ બે દિવસ પછી સૌંદર્ય ખેવાઈ જવાનું એટલે પ્રેમ પણ ક્યાંથી ટકવાને ? આદિવાસી જેને પ્રેમ કરે છે તેને સૌંદર્ય આપે છે અને આપણે જે સુંદર હોય છે તેને પ્રેમ કરીએ છીએ. બનેમાં સૌંદર્ય વિષેના પાયાના ભેદ છે. પરંતુ એકને પ્રેમ સૌંદર્યને ઊભું કરે છે અને બીજાની સુંદરતા પ્રેમને આમંત્રે છે. અંતે બે દિવસ પછી પલટાઈ જનારી સુંદરતા પ્રેમને ક્યાંથી ઊભે રાખી શકે ? પ્રેમની એક જ વિશિષ્ટતા છે કે જો તે પિતાના પર આધારિત હશે તે તે પ્રતિ દિવસ વધતે જવાને, અને જે તે કઈ બીજા ઉપર આધારિત હશે તે તે પ્રતિદિન ઘટતે જવાને ! જે હું એમ કહ્યું કે, મેં એટલા ખાતર પ્રેમ કર્યો કે તે સુંદર છે, તે મારે તે પ્રેમ વૃદ્ધિગત થવાને બદલે ઘટતે જવાને. પરંતુ જે હું એમ કહું કે મેં પ્રેમ એટલા ખાતર કર્યો કે મારે પ્રેમ કરે છે તે તેનું સૌદર્ય પ્રતિક્ષણ વધતું જ રહેવાનું છે. પ્રેમ જે પિતાના પર આધારિત હશે તે તે વિકાસમાન છે; પરંતુ જે તે કોઈનાં અવલંબન ઉપર આધારિત હશે તે તે પંગુ બની પડી જશે. એક માતાને બે સંતાનો છે. તેમાં એક છે તે આમજગતની દષ્ટિએ સુંદર છે અને બીજું છે તે આમજગતની દષ્ટિએ કુરૂપ છે. પરંતુ માને માટે તે બંને સંતાને સમાન છે. તેની દષ્ટિએ બંનેનાં સૌંદર્યમાં કશેજ ભેદ નથી. તેમનું સૌંદર્ય તેને માટે પુત્ર સ્વરૂપમાં ઉદ્દભૂત થયેલું છે. માતાને પ્રેમ પ્રાથમિક છે. આદિવાસીઓનું ચિત્ત પણ એવું જ સરળ છે, તે શ્રદ્ધથી પર છે. ચીનમાં થએલા સંત શ્રી લાઓત્યેની તે સ્પષ્ટ માન્યતા છે કે તમે આ જગતમાંથી બુરાઈ મટાડવા ઇચ્છતા હશે પરંતુ જ્યાં સુધી તમારામાં ભલાઈને બચાવી લેવાની ઈચ્છા હશે ત્યાં સુધી બુરાઈ મટી શકશે નહિ. અસાધુતાને આ દુનિયામાંથી વિદાય આપવા ઈચ્છતા હશે પરંતુ ત્યાં સુધી સાધુતાને તમે જયજયકાર બોલાવતા હશે, ત્યાં સુધી અસાધુતા આ વિશ્વમાંથી વિદાય પામવાની નથી. આ દ્વોમાં ગહન રહસ્ય છે. ખરી હકીક્ત તે એ છે કે, સમાજમાં અસાધુઓનું પ્રમાણ વધારે હશે તે સાધુઓની પ્રતિભા દેખાશે. સમાજમાં અસાધુઓ હશે તે સાધુસમાજ તેમને બદલવાનું અભિમાન ધરાવી શકશે, તેમને માર્ગે લાવવા માટે શ્રમ કરી શકશે. અસાધુઓની નિંદા અને તેમને ભલા બૂરા કહેવામાં જ સાધુતાનું સૌંદર્ય અને કાર્ય રહેલું છે ! જે આ પૃથ્વીના તલ ઉપર કઈ અસાધુ જ ન હોય, તે સાધુતાના નામથી જેની અસ્મિતા અને અહંકાર પરિપુષ્ટ થાય છે તે નાકામિયાબ બની જાય ! તેમને ઊભવાની જગ્યા જ મળે Page #376 -------------------------------------------------------------------------- ________________ દ્વદ્વાતીત ધર્મ : ૩૧૫ નહિ ! આ વાત તમને ઊંધી લાગે તેવી છે, તમારે ગળે ઝટ ઊતરે એવી આ વાત નથી. તેમાં મારા જેવાને મઢેથી આવી વાત સાંભળતાં તમને આશ્ચર્ય થતું હશે; છતાં મજાની વાત એ છે કે, સાધુઓના અહંકારની ત્યારે જ પરિપુષ્ટિ થાય છે જ્યારે તેની આસપાસ અસાધુઓને સમાજ હોય છે ! શ્રીમતની શ્રીમંતાઈની ચમક અને દમક તેમની ચારે કોર ગરીબીમાં બડેલા જે ગરીબ છે તેની સાથે જોડાએલી છે ! એક ભવ્ય બંગલાનું મહત્ત્વ તેની ચારે બાજુ રહેલી મઢુલીઓને આભારી છે ! બંગલાને રસ બંગલામાં વસતા શ્રીમંતેના સુખની કીડામાં નથી, પરંતુ બંગલાની આસપાસમાં રહેલી કુટીરે છે તેની અંદર વસતા ગરીની ગરીબીની પીડામાં છે. લાઓસૅની દષ્ટિમાં ધર્મ ત્યાં છે જ્યાં શુભ પણ નથી અને અશુભ પણ નથી. ત્યાં દ્વન્દ્ર છે ત્યાં ધર્મ સંભવિત નથી. નૈતિક અને ધાર્મિક ચિંતનમાં આ જ બુનિયાદી ભેદ છે. નૈતિક ચિંતન સદા જીવનને બે ભાગમાં વિભાજીત કરે છે. તે જીવનના એક ભાગને સમાનથી સન્માનિત અને પુરસ્કારથી પુરસ્કૃત કરે છે તે જીવનના બીજા ભાગને અપમાનથી અપમાનિત અને નિંદાથી નિંદિત કરે છે. જીવનના એક ભાગને પરિપુષ્ટ અને વર્ધિત કરે છે. તે બીજા ભાગને દીન હીન અને નિર્બળ બનાવે છે. પરંતુ નૈતિક જીવનનું આ વિભાજન અને તેના પરિણામે એકને જે આદર અને બીજાને જે અપમાન મળે છે, તેનું આંતરિક રહસ્ય અહંકારમાં સમાએલું છે. ખોટું બોલવું નિદિત છે એટલે આપણે કહીએ કે ખોટું બેલનારની કશી જ પ્રતિષ્ઠા રહેતી નથી. કેમાં જ્યારે તેનું અસત્ય પકડાઈ જાય છે ત્યારે તે અપમાનિત બને છે, તેની કિંમત કેડીની થઈ જાય છે અને લેકે તેને નફરતની દષ્ટિએ જેવા લાગે છે. જે સત્ય બોલે છે તેને લોકે સન્માને છે, સમાજમાં તેની પ્રતિષ્ઠા વધે છે, પુષ્પમાળાઓથી તેનું સ્વાગત થાય છે અને તેની શોભાયાત્રા અને વરઘોડાઓ નીકળે છે. આલેકમાં તેને યશ અને કીર્તિ મળે છે તેમજ પરલોકમાં તે સ્વર્ગને અધિકારી બને છે. સારાંને સ્વર્ગ અને બૂરાને નરક, પાપનું ફળ દુખ અને પુણ્યનું ફળ સુખ–આ બધું, આ રીતે પ્રતિપાદિત કરવા પાછળની નિષ્પત્તિ કે ફલશ્રુતિ શી છે? આ બધું કરવા પાછળનું રહસ્ય તમને સમજાય છે? આમ કરીને આપણે ખરાબ માણસના અહંકારને આઘાત પહોંચાડીએ છીએ અને સારા માણસના અહંકારની પૂર્તિ અને પુષ્ટિ કરીએ છીએ. નીતિશાસ્ત્રની આખી ઈમારત અહંકારના પાયા ઉપર આધારિત છે. એટલે નીતિશાસ્ત્રનું પણ એ જ પ્રશિક્ષણ રહ્યું છે કે અહંકારની પુષ્ટિ ઇચ્છતા હો તે સારા થાઓ. અન્યથા અહંકાર ઘવાઈ જશે, એવાઈ જશે અને વિલીન થઈ જશે. જ ભલાઈ અને બુરાઈની પાર પહોંચી જાય છે તેના પતનનું કઈ કારણ રહેતું નથી. પછી તે સ્વભાવમાં આવી જાય છે કે જ્યાં નથી કોઈ પતન કે નથી કેઈ ઉત્થાન ! તે નથી પડતે ખીણમાં કે નથી ચડતે પર્વતની ટોચે! તે જીવનની એવી સમતલરેખા ઉપર આવી Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર જાય છે કે જ્યાં ચઢવા-પડવાને કશે જ અવકાશ નથી. જીવનની આ સમતલખાનું નામ જ ધર્મ છે. જીવનની આ સમતલ રેખાને પામનારા એટલે કે ધર્મના પારમાર્થિક સ્વરૂપને પામનારા. જે આત્માઓ હોય છે તેના નિર્ણયે જુદી જ જાતના હોય છે. માને કે વરસાદના દિવસે માં એક વૃક્ષ નીચેથી પસાર થવાને તમારે પ્રસંગ આવ્યું. પ્રારબ્ધ અથવા નિયતિવશ જેવાં તમે પસાર થાઓ છે કે તે વૃક્ષની એક ડાળી તે જ ક્ષણે તમારા માથા ઉપર પડે છે. ડાળી પડતાંની સાથે તમારા શરીરને ઈજા થાય છે અને તમને તેનાથી પીડા પણ થાય છે. પરંતુ તેથી તમે ડાળીને કે વૃક્ષને ગાળો ભાંડવા માંડતા નથી. વૃક્ષની સામે બદલે લેવાને પણ તમને વિચાર આવતું નથી. આવી આપત્તિના પ્રસંગે પણ તમે વૃક્ષના સંબંધી કશે જ નિર્ણય લેતા નથી. તમે વૃક્ષના સંબંધમાં નિર્ણયશૂન્ય થઈ જાઓ છો. તમારા ઉપર પડેલી વૃક્ષની ડાળી તમારી ઊંઘ હરામ કરતી નથી. તેની સામે બદલો લેવાને પણ તમને ક્યારેય વિચાર આવતે નથી. તમને એ પણ વિચાર નથી આવતો કે, વૃક્ષે મારું શુભ કર્યું કે અશુભ? વૃક્ષે મારું બૂરું કર્યું કે ભલું? વૃક્ષના સંબંધમાં તમે આવા કેઈ જ વિચાર કરતા નથી. કદાચ વિચાર કરશે તો પણ એ વિચાર કરશે કે એ તે સંગની વાત હતી, એ એક અકસ્માત હતે કે, હું નીચેથી પસાર થયે અને વૃક્ષની ડાળી મારા પર પડી. પરંતુ તમે કદી વૃક્ષને દેષ દેતા નથી. હવે આને બદલે જે કઈ માણસ ભૂલીને પણ તમારા ઉપર લાકડીને પ્રહાર કરે, અરે! પ્રહારની વાત તે દૂર રહી, માત્ર અણછાજતે શબ્દ કે ગાળ દઈ દે, તે પણ તમે ઉશ્કેરાઈ જાઓ છો. લાકડીને પ્રહાર તે વાગે પણ ખરે, ગાળીને તે કશો આઘાત થતું નથી, છતાં મન તત્કાળ નિર્ણય લઈ લેશે કે પેલાએ મારું અપમાન કર્યું છે. એનાથી બદલે લીધે જ હું છૂટક કરીશ. આ નિર્ણયની સાથે જ તમારું મન ચિંતાઓથી ઘેરાઈ જાય છે. તે ગાળના વિચારેની આસપાસ જ મન ફર્યા કરે છે. દિવસો ને મહિનાઓ તેના જ વિચારમાં પસાર થઈ જાય છે. તેના જ વિચારે પાછળ વર્ષો બગડી જાય છે. “આંધળાના દીકરા આંધળા જ હોય—એ શબ્દના પાયામાં જ મહાભારતના વિધ્વંસક યુદ્ધનું પક્ષ મંડાણ થયું હતું. આ મંડાણનું મૂળ શું છે? જેવી પેલા માણસે ગાળો દેવાની શરૂઆત કરી કે આપણે આપણું નિર્ણયની શરૂઆત કરી. આ બંને બાબતે પરસ્પર સંબંધિત છે તે જ સમજવાની વાત છે. જે આપણે તે ગાળ દેનાર વ્યક્તિ માટે આપણા મનમાં કશે જ નિર્ણય ન લઈએ અને જેમ વૃક્ષની શાખાના સંબંધમાં વિચાર્યું તેમ વિચારી લઈએ કે, ભઈ એ તે સંગની વાત છે કે હું તેની નજીકથી પસાર થતા હતા અને તેના મોઢામાંથી અનાયાસ ગાળો સરી પડી, તે આપણાં મનમાં ચિંતાને જે સઘન સ્થાન મળ્યું, અવકાશ મળે, તે મળત ખરાં? એની ગાળો આપણા હૃદયને આઘાત પહોંચાડનાર ઘારૂપ બનત ખરી? તેના વિચારે પાછળ મહિનાઓ, Page #378 -------------------------------------------------------------------------- ________________ દ્વાતીત ધર્મ : ૩૧૭ વ કે જિંદગી પસાર કરવી પડત ખરી? સારા નરસાને નિર્ણય લીધો હતો અને તટસ્થતાથી તેને જાણી, સ્વીકારી, આગળ વધી ગયાં હત, વૃક્ષની ડાળની માફક તેને સંગની વાત સ્વીકારી લીધી હેત, તે જીવનમાં આવી અશાંતિ અને તેફાન આવત ખરાં? કામ, કાધ, લોભ, મેહ અને અહંકાર આદિ જુદા જુદા શબ્દોને જોઈ એવી પ્રતીતિ થાય છે કે, એક જ માણસની આસપાસ ઘણી બીમારીઓ પ્રગટ થાય છે. પરંતુ આ અસલિયત નથી. જેટલી બીમારીઓના નામની આપણને પ્રતીતિ છે, મૂલતઃ બીમારીઓ તેટલી નથી. બીમારી એક જ છે, ઊર્જા એક જ છે, જે વિવિધ નામેથી વિવિધરૂપે પ્રગટ થાય છે. જે કામને દબાવવામાં આવે છે તે ક્રોધ બની જાય છે. કામનું રૂપાંતર તે ક્રોધ છે “માત થsfમનાય એમ ગીતામાં પણ કહ્યું છે. આપણે કામને દબાવતા આવ્યા છીએ એટલે આપણા બધામાં કેધ પણ મેજૂદ જ છે. આપણી પાસે મૂળભૂત ઊજ તે એક જ છે, પરંતુ જ્યારે તે વિકૃત થઈ જાય છે ત્યારે તેના હજારો પ્રવાહ વહેવા લાગે છે. મનુષ્ય મૂળથી લડવાને બદલે મૂળની ધારાઓમાં અટવાઈ જાય છે. ધારાઓમાં અટવાએલે માણસ મૂળની ઊર્જા સાથે સીધા સંપર્કમાં આવી શકતો નથી. શ્રી કેશીકુમાર શ્રમણ અને શ્રી ગૌતમસ્વામી મૂળભૂત ઊર્જાની પકડવાળા છે. એટલે વિકૃતિઓથી તેઓ જાગૃત છે. તેમના શિષ્ય પણ મૌલિક તવેથી અજ્ઞાત નથી એટલે એમની આશંકાનાં મૂળો પણ મૂળભૂત ત નથી. એક જ આદર્શને મેળવવા પ્રવૃત્ત થએલાઓમાં બાહ્ય ભેદની આવી ખાઈ શા માટે છે? તેનાથી મૂળભૂત આદર્શને તે કશી જ ઈજા નથી પહોંચતી ને? આ પ્રશ્નોને જાણવાની એમની જિજ્ઞાસા છે. पुच्छामि ते महाभाग ! केसी गोयममब्बवी । तओ केसि बुबत तु गोयमो इणमब्बवी ॥ २१ पुच्छ भते! जहिच्छ ते केसिं गोयम मब्बवी। तओ केसी अणुन्नाले गोयम इणमब्बवी ॥ २२ કેશીએ શ્રી ગૌતમને કહ્યું: “હે મહાભાગ! હું તમને કંઈક પૂછવા માંગુ છું.” આ સાંભળી ગૌતમે કહ્યું: “પ્રભે ! જે આપની મરજી હોય તે આપ પૂછી શકે છે.' શિષ્યના મન આશ્વસ્ત નથી, આશંકાઓથી તે ઘેરાઈ ગયાં છે અને તે સ્વભાવિક પણ છે. આ સત્ય તે બંને મહાપુરુષોથી અજાયું નથી રહ્યું. કારણ, એક કડીની ચાલી આવતી અક્ષુણ પરંપરાની આ ધારામાં (મહાવીરની પરંપરા) કાંઈક ભિન્નતા દૃષ્ટિગોચર થતી હતી. એટલે વ્યામોહને દૂર કરવા માટે બંનેએ એક સાથે બેસી વિચારવિનિમય કરવાનો નિર્ણય કર્યો. પાશ્વ પરંપરા જ્યેષ્ઠ છે એટલે મારે સામે ચાલીને જવું જોઈએ એ વિનયમૂલક વિચાર ગૌતમસ્વામીને આવ્યા એટલે તેઓ શ્રી કેશીશ્રમણના ઉતારે શિષ્યસમુદાય સાથે પધાર્યા. Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ : ભેદ્યા પાષાણુ, ખેલ્યાં દ્વાર શ્રી કેશીકુમાર શ્રમણે એક શ્રેષ્ઠ સાધુને આપવા જોઈતા સમાનથી તેમને સન્માનિત કર્યા અને વિચાર વિનિમયની પૂર્વભૂમિકારૂપે શ્રી કેશીકુમાર શ્રમણે, શ્રી ગૌતમસ્વામીની નમ્રતાપૂર્વક આજ્ઞા મેળવી. ધ્યાનમાં લેવા જેવી વાત તો એ છે કે, પરસ્પર એકબીજાને એકબીજા પરત્વે કેવી વિનય અને શિષ્ટાચારથી ભરેલી વિશુદ્ધ લાગણીઓ છે? – એકબીજા તરફ આદરભાવની કેવી ઊંચી દષ્ટિ છે? બંને મહા જ્ઞાનીઓ છે, શાસ્ત્રોના પારગામી છે, શાસ્ત્રીય વિષયેના પરમ નિણાત છે; આમ છતાં તે જ્ઞાન અહથી શૂન્ય છે. અહંથી ભરેલું જ્ઞાન તે જ્ઞાન નથી. અહંથી ભરેલું જ્ઞાન અજ્ઞાન જ છે. એમનું જ્ઞાન પુસ્તકમાંથી મેળવેલું નથી. પરંતુ આત્મસાક્ષાત્કારના બળે લાધેલું છે, આવિર્ભાવ પામેલું છે, કેઈનું ઉછીનું લીધેલું કે વાસી નથી. બંને એક યા બીજી રીતે પિતપોતાના જ્ઞાનથી પરમ સંતૃપ્ત છે. આ તે શિષ્યના વ્યાહને દૂર કરવા અને શિષ્યના હદમાં પરમ સત્યને સાક્ષાત્કાર કરાવવા માટેના એક દિવ્ય સંકેતરૂપ આ નિર્દેશ છે. પરંતુ આ નિર્દેશમાં એકબીજા પરત્વે, પરસ્પર કેવા વિનમ્ર અને સદ્દભાવની પરમ લાગણીઓથી ભરેલા છે, તેનો પણ ઇશારે મળી રહે છે. પ્રભુતાને સાક્ષાત્કાર આપણે આ યુગ વૈજ્ઞાનિક ઉત્ક્રાંતિને યુગ છે. વિજ્ઞાન જ્યારે શિખરને સ્પર્શે છે ત્યારે ભૌતિક સમૃદ્ધિ પણ નિરવધિક પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. વિજ્ઞાનની આ સર્વોપરીતામાં અધ્યાત્મજ્ઞાન નિઃશેષ થઈ જાય છે. જાણે અધ્યાત્મની ખાઈ બનાવી વિજ્ઞાને પદાર્થજ્ઞાનના ગૌરીશંકરને કેમ સ્પર્યો હોય! એટલે આજના યુગમાં જન્મેલા માણસની આંખોમાં ભૌતિકવાદની છારી બાઝી ગઈ હોય તે પણ તેમાં કશું જ આશ્ચર્ય નથી. આત્મા છે જ ક્યાં? હાય તે ઘટ પટની માફક તે દેખાતે કેમ નથી? આત્મા અને ઈશ્વરના નામે લોકોને ભરમાવવાને, છેતરવાને, તેમને ભુલભુલામણીમાં નાખવાને એક વ્યવસ્થિત ઉપક્રમ ઊભું કરવામાં આવેલ છે. એટલે અમુક સ્થાપિત હિતેએ ઈશ્વર, સ્વર્ગ, મોક્ષ, નરક અને ધર્મના તૂતો ઊભાં ક્ય છેઆવું માનનાર સમુદાય કેઈ નાને સૂને નથી. ઈશ્વર અને આત્મા કયાંય પ્રતીત થતા નથી, તે પ્રત્યક્ષ દેખાતા નથી એટલે માણસેનાં સામાન્ય જીવન જે પાપભીરુ, ઈશ્વરપરાયણ અને ધર્મનિષ્ઠ હોવાં જોઈએ તેને બદલે તે વિકારમય, વિષયલેલુપ અને અનેક પ્રકારની વિષમતાઓથી ભરાઈ ગએલાં જણાય છે. પારદર્શી બુદ્ધિ ધરાવતા નિષ્ણાત અને તત્વજ્ઞાનીઓની દષ્ટિ પણ સૌને પેટ પૂરત રોટલે કેમ મળે તે માટેના વિચારમાં જ અટવાઈ ગઈ છે. તેનાથી સૂક્ષ્મ મન અને તેનાથી પણ Page #380 -------------------------------------------------------------------------- ________________ પ્રભુતાને સાક્ષાત્કાર : ૩૧૯ સૂકમ આત્મતત્ત્વની તો સાવ ઉપેક્ષા થવા લાગી છે. માણસને પેટ પૂરત રેટ ન મળે તો ટેલે રળવાની મોટી ચિંતામાં આત્મા–પરમાત્માની ચિંતા એવાઈ જાય તે સ્વાભાવિક છે. મણે મન ન ા '—આમ ભૂખ્યા માણસનું ધ્યાન પેટથી આગળ ન જાય તે સમજી શકાય તેવી સીધી સાદી હકીકત છે. પેટ ભર્યું હશે તો ભાગ્યે જ પેટની આખા દિવસમાં સ્મૃતિ આવશે. પરંતુ જે દિવસે ઉપવાસ કરીશું તે દિવસે મોટા ભાગના માણસોનું ધ્યાન પેટ ઉપર કેન્દ્રિત હશે. આમ તો સ્વાચ્ય શબ્દને વ્યાકરણસિદ્ધ અર્થ સ્વમાં અવસ્થાન પામવું, સ્વમાં ટકી રહેવું એવો થાય છે. પરંતુ જ્યાં સુધી પગમાં કાંટે વાગ્યે નથી કે જ્યાં સુધી પેટમાં દુઃખતું નથી ત્યાં સુધી પેટ અને પગ તરફ ભાગ્યે જ આપણું ધ્યાન કેન્દ્રિત થાય છે. પગ અને પિટાદિ શરીરના અવયવો આપણી સાથે અભિન્નરૂપે રહેલાં છે પરંતુ તે તરફ ધ્યાન ત્યારે જ જાય છે જ્યારે તે અસ્વસ્થ હોય છે. જ્યાં સુધી માથું દુખતું નથી, ત્યાં સુધી માથું છે એવી કલ્પના પણ ભાગ્યે જ આપણું મનમાં ઊભી થતી હોય છે. એટલે સ્વાચ્ય શબ્દ ખરી રીતે શરીરમૂલક નથી પરંતુ અધ્યાત્મમૂલક છે. અસ્વસ્થ શરીર સ્વમાં ટકવા હંમેશાં અવરોધક અને છે. માણસ જે રોટલાથી આગળ વિચાર ન કરી શકતા હોય તેમાં તેને કશે જ દોષ નથી. કારણ આજે મેટા ભાગના લેકેને પૌષ્ટિક ખોરાક કે પિષક તત્ત્વની વાત તે બાજુએ રહી, પેટ પૂરતું પણ ખાવા મળતું નથી. આજના યુગની જ્યારે આવી સ્થિતિ છે ત્યારે આજના યુગને માટે પ્રશ્ન રેટલાને થઈ પડે છે તેમાં કંઈ જ આશ્ચર્ય નથી. આવા વિષમ યુગમાં આત્મા–પરમાત્માના સંશોધનમાં બુદ્ધિ કયાંથી કેન્દ્રિત થઈ શકે? “શુમુક્ષમાળ: પેન અરતિદતે”—ભૂખથી પીડાએલી વ્યકિત રૂદ્રરૂપ બની ઊભી થાય છે. આપણે જે રૂદ્રના અવતારની વાત કરીએ છીએ તે રૂદ્રાવતાર બીજે કઈ નથી પણ આવા સુધાર્થ માણસને સમુદાય છે. આ સમુદાય જ રૂદ્રાવતાર છે. તેમની સુધાની ઉપશાંતિ માટે જ તરેહતરેહનાં તત્વજ્ઞાન, જાતજાતના વાદ અને નાનાવિધ રાજકારણ ખડાં થયાં છે. આ પ્રશ્ન આજે પ્રાણપ્રશ્ન થઈ પડે છે. કહેવાય છે કે, નાગણનાં કુંડાળામાંથી ઝડપભેર બહાર નીકળી જનાર બચ્ચાં જ બચી જવા પામે છે, બાકીના બધાં નાગણના ભક્ષ્ય બની જાય છે તે જ પ્રમાણે સુધાના આ ભયંકર કુંડાળામાં સપાએલા બધા તેના ભક્ષ્ય બની જાય છે તેમાં કઈ આશ્ચર્ય નથી. મુક્ષિત: fઉં જ પતિ givમ”—ભૂખે માણસ કયું પાપ નથી કરતા? જે ભૂખથી પીડાએલા છે તેઓ બધાં પાપે સરળતાપૂર્વક આચરતા હોય છે. આજના આવા વિષમતા ભરેલા યુગમાં માણસ ઝગડ્યા વગર બે કેળિયા નિરાંતે ખાઈ પણ શકતો નથી. કઈ વાતનો વિચાર કરવામાં પણ આજે પાર વગરની મહેનત થાય છે. આવી વિષમતાભરી સામાજિક સ્થિતિ જે Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર યુગમાં ઊભી હોય ત્યાં આત્મા-પરમાત્માની સાદી સીધી અને સરળ વાતો પણ અઘરી બની જાય છે. આમ છતાં ઈશ્વરાર્પણતા સાધવાની કળા ભૂલી જવા જેવી નથી. તેને આત્મસાત્ કર્યો જ છૂટકે છે. એટલે આજે આ દિશામાં આપણે થોડું ઊંડાણપૂર્વક મંથન કરીશું. પાંચ વર્ષને નાનકડો બાળક જ્યારે બાલમંદિર કે નિશાળમાં પ્રવેશ કરે છે ત્યારે તેને મૂળાક્ષરોનું જ્ઞાન કરાવવા માટે જે બાળપોથી આપવામાં આવે છે તેમાં મોટાં ચિત્ર સાથે મૂળાક્ષરો આપેલા હોય છે. દાખલા તરીકે “ગ” ગણપતિને એમ શીખડાવવા જતાં, ગણપતિનાં ચિત્ર સાથે “ગ” અક્ષરની આકૃતિ બહુ મોટા પ્રમાણમાં કહેલી હોય છે જે બાળકની આંખને વળગી જાય છે. શિક્ષક પણ બોર્ડમાં કે તેની પાટી ઉપર ઘુંટવા તેવા જ મોટા અક્ષરે તેને લખી આપે છે અને તેને ચિત્રના નામ સાથે બોલતાં જવું અને ઘુંટતા જવું, એમ બાળકને શીખવે છે. આમ કરવાથી બાળક ઘેડા દિવસમાં તે અક્ષરોને ઓળખતે થઈ જાય છે. અક્ષરેની આવી પકડ જ્યારે બાળકના માનસમાં આવી જાય છે ત્યારે હવે “ક” અને “ગને નાના અક્ષરેમાં કાઢીને શીખવવામાં આવે છે. કારણ મોટા “ક” કે નાના “કમાં પાયાને કઈ જ તફાવત નથી. બાળકની નાની ઉમરના કારણે નાના અક્ષરે તેની આંખને સરળતાથી વળગે નહિ એટલે તેને મોટા અક્ષરે, ચિત્ર સાથે, શીખવવામાં આવ્યા. પરંતુ જેવા તે અક્ષરે તેનાં માનસમાં કોતરાઈ ગયા, કે તરત જ તેની ઓળખશકિત સતેજ થાય તે માટે, શિક્ષક તેને તે જ અક્ષરોને નાના કાઢવા માટે સૂચન કરે છે. આમ બાળક ક્રમિક રીતે નાના અક્ષરેથી ટેવાઈ જાય છે. મૂળાક્ષરોનાં જ્ઞાન પછી બાળકની બુદ્ધિપ્રતિભા જ્યારે ખીલવા માંડે છે ત્યારે સર્વ પ્રથમ તેને સાદા સીધા અક્ષરેના બનેલા શબ્દો શીખડાવવામાં આવે છે. જેમકે નમ, રમ, ગામ, કમ–આવા નાના શબ્દોમાં જ્યારે તે પારંગત થઈ જાય છે ત્યાર પછી તેને કાના માત્રાવાળા શબ્દો અને પછી સરળ જોડાક્ષરે અને ત્યાર બાદ કિલષ્ટ સંયુક્તાક્ષને અભ્યાસ કરાવવામાં આવે છે. આ રીતે થતા અભ્યાસથી તે વાંચનકળામાં નિષ્ણાત બની જાય છે. હવે તેને નાના મેટા અક્ષરે, કાના માત્રાવાળા શબ્દ, સંયુક્તાક્ષર કે કિલષ્ટતમ સંયુક્તપદો વાંચવામાં જરા પણ તક્લીફ પડતી નથી. ગૂંચવણભર્યા અટપટા જોડાક્ષરે પણ તેને માટે રમત બની જાય છે. અક્ષરોની કળા સિદ્ધ કરવામાં જેમ અભ્યાસની અપેક્ષા છે અને તેના કમિક અભ્યાસથી જેમ તે સિદ્ધ થાય છે, તેમ “ણ મુશ્ય મય –સર્વ સત્વ અને ભૂતેમાં આત્મસ્વરૂપને નિહાળવાની કળા પણ અભ્યાસથી સાધવાની હોય છે. સર્વ પ્રથમ માતા–પિતામાં પ્રભુતાના દર્શન કરવા જોઈએ. ઉપનિષદનાં આ સુવર્ણ વાય માતૃ મય, તે મા, અતિથિ મા, આવાર્થ મા, ઈત્યાદિમાં પણ આજ આદર્શ સમાએલે છે. વેદાન્ત તે પ્રભુતાના આ આદર્શથી જડ-ચૈતન્યમય અખિલ બ્રહ્માંડને આવરી લીધેલ છે. તેણે તે પૃથ્વી અને નદીઓમાં પણ માતૃત્વની દિવ્ય કલ્પનાઓ ઊભી કરી છે. ગંગામાતા, પૃથ્વીમાતા આદિ નામ પાછળ પ્રભુતાને પરમ આદર્શ ઊભો છે. તેની દ્રષ્ટિમાં Page #382 -------------------------------------------------------------------------- ________________ પ્રભુતાને સાક્ષાત્કાર : ૩૨૧ કણકણ બ્રહ્મ છે. દશ્ય જગત તે પરમાત્માનું દૃશ્ય શરીર છે અને અદશ્ય આત્મા તે પરમાત્માનું અદશ્ય જગત છે. કણકણમાં તે પ્રભુતાને નાદ ગુંજવતા નથી. કણકણમાં બ્રહ્મ છે તે નાદ જે ગુંજતે કરત તો કણ અને પ્રભુ બે વસ્તુઓ થઈ જાય અને વેદાંતને તે અદ્વૈત બ્રહ્મ સિવાય બીજું કઈ તત્ત્વ ઈષ્ટ નથી એટલે તેમની દષ્ટિમાં આખી સૃષ્ટિ પરમાત્મા છે, પરબ્રહ્મ છે. તાવિક રીતે જે આપણે વિચારીએ તે આપણું ઉપર જેમ ચૈતન્ય તના ઉપકાર છે તેમ જડ તત્તના ઉપકાર જરા પણ ઊતરતી કોટિના નથી. ખરી રીતે તે જડ તત્ત્વોને ઉપકાર સર્વાધિક છે એટલે કઈ વસ્તુને તિરસ્કાર આપણને કોઈ પણ રીતે ઇષ્ટ નથી. ઉપર જણાવ્યા પ્રમાણે જ્યારે માતા-પિતા અને ગુરુજનેમાં પ્રભુતાનાં દર્શન થશે અને આ ભાવના ક્રમિક રીતે જ્યારે પરિપુષ્ટ થતી જશે ત્યારે નાના મોટા દરેક જે આપણને આપણા સ્વરૂપ જેવા પ્રતિભાસિત થશે. ફલતા કેઈન શોષણની ભાવનામાં આપણને આપણું જ શેષણ દેખાશે. આ ભાવનાઓ જ્યારે વિકસતી જશે ત્યારે સાદા સીધા રામમાં તે પ્રભુનાં દર્શન થશે જ પરંતુ ગૂંચવણભર્યા અને અટપટા એવા રાવણમાં પણ પ્રભુતાના દર્શન થવા લાગશે. રાવણ ભલે ભેળસેળ વાળે પરમાત્મા રહ્યો પરંતુ તેની તપશ્ચર્યા અને કર્મશકિત બન્ને બહુ જબરાં હતાં. તે ઈશ્વરીય પ્રબળ અંશે હતાં. પરંતુ તેમાં ક્રૂરપણાને અસુરાંશ પણ ભળી ગયું હતું. એટલે રામમાં જેમ આપણને પ્રભુતાના દર્શન થાય છે તેમ રાવણમાં આપણને સરળતાથી પ્રભુતાના દર્શન થતાં નથી. પરંતુ એકવાર પ્રભુતાને નિહાળવાની સીમારેખા ઓળંગી ગયા, પ્રભુતાને ઓળખવાના અક્ષર શીખી ગયા, પછી રાવણમાં બ્રહ્મત્વના દર્શન પણ મુશ્કેલ નહિ લાગે. સાધુઓમાં પરમાત્માને જોયા પછી અસાધુઓમાં પરમાત્મભાવને જોતાં શીખવાનું છે. સમુદ્રમાં જે વિરાટનાં દર્શન થાય છે, તે સિંધુના બિન્દુમાં પણ છે જ, એ સત્ય ભૂલાઈ જવું ન જોઈએ. રામમાંને પરમેશ્વર રાવણમાં પણ છે. જે સ્કૂલમાં છે તે સૂફમમાં પણ છે જ. જે સહેલામાં છે તે અઘરામાં પણ છે જ. આ રીતે જગતરૂપ મહાગ્રન્થના અક્ષરે વાંચતાં આપણે શીખવાનું છે. આખું જગત એક વિશાળ વિશ્વ વિદ્યાલય છે. હાં, આંખ આગળ જાડા જાડા જે પડદા આવી જાય તે આ પુસ્તક આપણને બિડાઈ ગએલું લાગે છે તે આપણને દેખાતું નથી. ઇશ્વરીય દર્શનમાં જે મેટું કેઈ આવરણ દેય તે તે એ કે, માણસને સદા પાસે રહેલું સાદું સીધું ઈશ્વરનું સ્વરૂપ પણ ગળે ઊતરતું નથી. કેઈ કહે કે માતા પિતાના સ્વરૂપમાં રહેલી પ્રભુતાને જુઓ ત્યારે અત્યંત નિકટતા અને આત્મીયતાનાં કારણે પાસે રહેલામાં પ્રભુતા દેખાતી નથી. મન બળ કરે છે અને કહે છે શું પ્રભુતા આટલી સરળ છે ? મહાભારતને ઉલ્લેખ છે કે કર્ણ કુંતીને કૌમાર્યાવસ્થાન, સૂર્યના સમાગમથી જન્મેલે, પુત્ર છે. ખરી રીતે તે પણ પાંડેને ભાઈ જ છે. માત્ર કુંતીની કૌમાર્યાવસ્થામાં તે જન્મેલે હોવાને કારણે એક પેટીમાં મૂકી, પેટી બંધ કરી, તેને પાણીમાં વહેવડાવી દીધેલ. એક સારથિએ તેનું Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર પાલનપેપણ કરી ઊછેર્યો. કુંતીને થયું કે, પેલે કરેડે માઈલ દૂર રહેલે સૂર્ય નજીક, અતિ નિકટ વર્તી થઈને મળે તે સારું. પણ જે સૂર્ય કુંતીના સમાગમ માટે વધારે નજીક આવવા લાગ્યો કે કુંતીથી તેને તાપ સહન ન થે, તે બળવા લાગી. એમ ઈશ્વર પણ પિતાના બધા સામર્થ્ય સાથે, એટલે કે પ્રખર સ્વરૂપ, પરમાત્મભાવ પ્રગટ કરે, તે પણ આપણાથી તે સહેવાય નહિ. તમે જાણે તે છે કે ઘણી વખત જીવને અવધિજ્ઞાન પ્રગટ થાય છે અને ડી ક્ષણોમાં જ તે અંતહિંત પણ થઈ જાય છે. અવધિજ્ઞાન જેટલું અપૂર્ણ પ્રભુતાનું સ્વરૂપ પણ જીવને પચતું નથી અને બીજી બાજુ સૌમ્ય અને શાંત સ્વરૂપે એટલે કે માતા, પિતા, ગુરુજને કે જ્ઞાની પુરુષનાં સ્વરૂપે પરમાત્મા આવીને ઊભું રહે છે તે પ્રભુ ગળે ઊતરતે નથી, તે પ્રભુ ઉપર શ્રદ્ધા થતી નથી. દૂધની બનાવટે જેવી કે, રબડી, દૂધપાક, શ્રીખંડ પચી શકતાં નથી અને દૂધ ભાવતું નથી. આવા માણસને અભાગિયા સિવાય બીજું શું કહી શકાય ? આવી સૃષ્ણ મને દશા જ્યાં સુધી હયાત હોય ત્યાં સુધી સ્વરૂપના દર્શન, પરમાત્મ ભાવની ઝાંખી અશક્ય છે. આ રોગિષ્ટ અને નબળી મને વૃત્તિ જ સ્વરૂપ દષ્ટિમાં અંતરાયરૂપ છે. આવી મનઃ સ્થિતિ જ આત્મજ્ઞાનમાં નડતરરૂપ છે. એટલે સૌથી પ્રથમ આપણી સાથે રહેતા આપણુ આત્મીય જનમાં જે પ્રભુતાનાં દર્શન કરતાં શીખીશું, તેમનામાં પરમ એશ્વર્યાનાં દર્શન કરીશું તો પછી સૂમ અને ગુંચવણભર્યા અટપટા પરમાત્માને પણ ઓળખી શકીશું. પછી રામમાં જેવો પ્રેમ જન્મશે તે જ રાવણમાં પણ દેખાશે. પછી રાવણ તરફને તિરસ્કાર કે ધકકાર ટકી શકશે નહિ. પેલે સૂર્ય કહે છે કે : “અરે, ઊંઘણશી તું ઊંઘને નહિ ત્યાગે તો પણ હું તને જગાડ્યા વગર રહેવાનો નથી.” એમ કહીને પોતાનાં હંફાળાં કિરણે બારીના અવકાશમાંથી મકલી, પિલા ઊંઘણશીને ઉઠાડે છે. વૈદિક પરંપરા સૂર્યને સર્વને આત્મા અને આધારરૂપ પરમતત્વ તરીકે સ્વીકારે છે. “સૂર્ય સાતમા કાતરથુષ' સ્થાવર અને જંગમ જે કંઈ તત્વ છે તેને આત્મા સૂર્ય છે. એટલે કે ચરાચરનો તે આધાર છે. એટલે જ ઋષિઓએ સૂર્યનું “મિત્ર એવું નામ આપેલ છે. મિત્રો જનાર યાતથતિચુવાજ, fમત્રોદાધાર પૃથિવીyતથા આ મિત્ર કેને હાક મારે છે અને તેમને કામ કરવાને પ્રેરે છે. તેણે સ્વર્ગ અને પૃથ્વીને ધારણ કરેલાં છે. ખરેખર સૂર્ય એ જીવનને આધાર છે. વૈદિક પરંપરા તેમાં પરમાત્માને જુએ છે. અને હિમાલયમાંથી એક પ્રવાહ વહી આવતી ગંગા કે જેનાં તીર પર, પિતાનાં રાજ્યોને તૃણવત્ લેખી, ફેંકી દઈને, રાજાઓ તપશ્ચર્યા કરવા બેસી જતા એ ગંગાનાં દર્શનમાં હિન્દુ જગત કેવો આહૂલાદ અનુભવે છે ! દરેક હિન્દુના મનની એક ઊંડી ભાવના હોય છે કે મર્યા પછી મારાં હાડકાં ગંગામાં પધરાવાય અને મરતી વખતે ગંગાજળના બે ટીપાં મારા મોઢામાં પડે! તે બે ટીપાં એટલે હિન્દુ જગતની દષ્ટિએ ખુદ પરમાત્મા મેઢામાં આવીને નિવાસ કરે છે. ગંગા એટલે પરમાત્માની Page #384 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિનું મૂલ્ય શું? : ૩૨૩ સાક્ષાત્ કરુણા જ જાણે વહેતી હોય અને બહારની તથા અંદરની ગંદકીને એ જોઈ નાખતી હોય ! એ રીતે ચરાચર જગતમાં બધા ઉપકારક પદાર્થોમાં પ્રભુતા નિહાળવી કે જેથી મનમાં હલકી વાત, હલકા વિચારે અને હલકી વૃત્તિને અવકાશ જ ન રહે. શ્રી કેશીકુમાર શ્રમણ અને ગૌતમસ્વામી પણ પરમ પ્રભુતાને વરેલા પરમ આત્મા છે. એકબીજા પરત્વેની એકબીજાની દૃષ્ટિ પણ પ્રભુતા પૂર્ણ છે. તેને પડશે તેમનાં સંભારણની ભૂમિકામાં મળી આવે છે. ગૌતમસ્વામીની આજ્ઞા મેળવી શ્રી કેશીકુમાર શ્રમણ પૂછે છેઃ चाउज्जामा य जो धम्मो, जो इमो पंचसिक्खिओ। देसिओ वद्धमाणेण पासेण य महामुनी ॥ २३ अगकजपवन्नाण विसेसे किं नु कारण। धम्मे दुवि हे मेहावि ! कह विपच्चओ न ते ॥ २४ આ ચતુર્યામ ધર્મનું પ્રતિપાદન મહામુનિ પાર્શ્વનાથે કર્યું છે અને પંચશિક્ષાત્મ ધર્મનું પ્રતિપાદન મહામુનિ વર્ધમાને કર્યું છે. મેધાવિન ! બંને એક જ ઉદેશ્યવાળા છે તે આ ત્રિતા શા માટે છે ? આ બે પ્રકારના ધર્મમાં તમને સંદેહ કેમ થતું નથી? આપણું સૌનું લક્ષ્ય એક જ છે તો આપણું સાધના પદ્ધતિમાં આટલે ભેદ શાથી છે? કઈ સચેલક છે તે કઈ અલક છે. કેઈ ચાતુર્યામ સંવરધર્મને માને છે તે કોઈ પંચમહાવ્રતને. આપણી માન્યતાઓમાં આવી વિવિધતાનું રહસ્ય શું છે? તાત્પર્ય એ છે કે, પાર્શ્વનાથની ધર્મ પ્રરૂપણામાં અહિંસા સત્ય, અસ્તેય અને અપરિગ્રહને યથાગ્ય સ્થાન છે જ. એક જે બ્રહ્મચર્ય મહાવ્રત છે તેને સ્પષ્ટ પૃથક ઉલ્લેખ મળતું નથી ત્યારે મહાવીરની પરંપરામાં બ્રહ્મચર્ય મહાવ્રતને એક વિશિષ્ટ અને મહત્ત્વપૂર્ણ સ્થાન છે. આ ભિન્નતાનાં આંતરિક કારણોની જ્યાં સુધી સંશાધનપૂર્ણ સ્પષ્ટતા ન મળે ત્યાં સુધી શિષ્યરસમુદાય સંશયગ્રસ્ત રહેવાના. એટલે તેમના પારમાર્થિક કારણે ઉપર પ્રકાશ નાખવા કેશી શ્રમણે વિનંતિ કરી છે જેને ગૌતમસ્વામી શું જવાબ આપશે તેના ભાવભેદ અવસરે– બુદ્ધિનું મૂલ્ય શું? જે વાત યથાર્થ રૂપમાં સમજાઈ જાય તે કરવા ગ્ય કશું જ અવશિષ્ટ રહેતું નથી. યથાર્થ સમજણ જ કરવા લાયક કરાવી લે છે અને ન કરવા લાયક, પાનખર ઋતુનાં પાંદડાંની માફક, પોતાની મેળે જ ખરી પડે છે. સમીચીન સમજણમાં ન કરવા લાયકને અટકાવવા માટે કશું જ કરવું પડતું નથી અને જે કર્તવ્ય અથવા કરણીય છે, તેને કરવા માટે પણ કંઈ કરવું પડતું નથી. જે કરવા લાયક છે તે થવા લાગે છે અને ન કરવા લાયક પોતાની મેળે વગર પ્રયત્ન અટકી જાય છે. યથાર્થ જ્ઞાનની આ નિષ્પત્તિ છે. Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪: ભેઘા પાષાણ, ખેલ્યા દ્વાર કદાચ તમારા મનમાં આશંકા જન્મતી હશે કે, સમજવા લાયક સમજ્યા પછી પણ કરવાનું છે તે બની શકતું નથી અને જે છોડવાનું છે તે છુટતું નથી અને મહારાજ ! તમે તે કહો છો કે યથાર્થ સમજણ પિતાની મેળે જ કરવા લાયક કરાવી લે છે અને ન કરવા લાયકના પ્રતિરોધ માટે કશું જ કરવું પડતું નથી, તે એને અર્થ શું? તે એને સ્પષ્ટ અર્થ એક જ થશે કે, યા તો હું જે કહું છું તે કથન યાચિત નથી અથવા જેને તમે સમજણ માને છે તે સમજણ વાસ્તવિક નથી. આ વસ્તુસ્થિતિને સમીચીન રીતે સમજવા માટે ઊંડાણમાં ઉતરવું જોઈશે. સર્વ પ્રથમ સમજવાની વાત એ છે કે જે ગલત છે, જે ખેટું છે તેના તરફ માણસ સમજતો હોવા છતાં શા માટે ઘસડાઈ જાય છે? ગીતામાં આ સંબંધે અને શ્રીકૃષ્ણને પ્રશ્ન પણ પૂછે છે? अथ केन प्रयुक्तोऽयम् पाप चरति पूरुषः । अनिच्छन्नपि बाणेय बलादिव नियोजितः ॥ હે કણ ! આ માર્ગે જવા જેવું નથી એ સત્ય બરાબર જાણતે છતાં આ પુરુષ પરાણે જેડા હોય તેમ, પિતે ન ઈચ્છતે છતાં કેનાથી પ્રેરાયેલે તે પાપ આચરે છે? શ્રીકૃણ જવાબ આપે છેઃ काम अष काध मेष रजोगुण समुद्भवः । महाशना महा-पाप्मा विद्धवेनम् अिह वैरिणम् ।। હે અર્જુન, એ ગુણથી ઉત્પન્ન થયેલ અને ભેગોથી તૃપ્ત ન થનાર તથા મહાપાપી કામ (વાસના) છે. એ જ ક્રોધ છે. એને જ આ કલ્યાણમાર્ગમાં વૈરી જાણ. રજોગુણના કારણે આ વાસનાઓ છે અને આ વાસનાઓ જ કામ કોધમાં રૂપાંતરિત થઈ માણસને પિતાના પાશમાંથી મુક્ત થવા દેતી નથી. આ વાસના બહુ ખાઉધરી છે, મહા પાપી છે. એને પિતાના દુશમનરૂપે બરાબર ઓળખ. ગીતામાં અર્જુનને થએલી શંકાનું સમાધાન કરતાં કૃષ્ણ પણ એ જ જણાવે છે. પાપને માર્ગ ભારે લપસણ છે. ગમે તેટલી કાળજી રાખવામાં આવે તે પણ માણસ લપસી જ જાય છે. આ એક મેટી કમનસીબી છે અને તેનું કારણ એ છે કે–પ્રતિં યાનિત મૂતાનિ નિ: હિં करिष्यति અનાદિકાલીન તીવ્રતમ સંસ્કારનાં ફળ સ્વરૂપે પ્રાણીઓએ વિભાવને સ્વભાવ બનાવી લીધેલ છે. આ વિભાવ જીવને કઠે એવે તે પડી ગયે છે કે, જાણે તેને સ્વભાવ જ હોય એમ તેનાથી તે વિલગ થવા માંગતા નથી. વિભાવને સ્વભાવ માની, વિભાવના ચકડેળે આંટા ફેરા એટલે Page #386 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિનું મૂલ્ય શું ? : ૩૨૫ ચોર્યાસીના ચક્કરમાં ફરવાની આ અસ્વાભાવિક રીતે તેને પચી ગઈ હોય છે. સમજણ, પ્રાણ સ્પર્શી સમજણ વગર, ગમે તે નિગ્રહ પણ શા કામને ? જેમ અયથાર્થ તરફ અનિચ્છાએ પણ ઘસડાઈ જવું પડે, તેમ સમીચીન માર્ગમાં જવાની ભાવના છતાં અટકી જવું પડે, તેને અર્થ આપણી પ્રાણસ્પર્શ સમજણને અભાવ છે. આપણી સમજણ પરિધિની મર્યાદાને વટાવી, કેન્દ્ર સુધી પહોંચતી નથી. આપણે સમજણ ઉપલકિયા રહે છે. તે હૃદયને સ્પર્શતી નથી. સમજણ પણ બે પ્રકારની હોય છે. એક સમજ કે જે સમજ જેવી પ્રતીત થાય છે, પરંતુ સંપૂર્ણ વ્યકિતત્વ પર તેને સંસ્પર્શ પ્રભાવ પાડી શકતા નથી. આપણી પાસે સમજવા માટેનું એક પ્રધાન સાધન છે અને તે બુદ્ધિ, બુદ્ધિવડે આપણે કેઈપણ વસ્તુને તર્કયુકતપણે સમજી શકીએ છીએ. જે તર્કસંગત વિચાર પ્રસ્તુત કરવામાં આવે અને તે બુદ્ધિને વ્યાજબી લાગે, તે બુદ્ધિ તેને તરત સ્વીકાર કરી લે છે. પરંતુ બુદ્ધિથી સમજમાં આવેલી વસ્તુથી જીવનના રૂપાન્તરણની શક્યતા નહિવત્ છે. બુદ્ધિ આપણું વ્યકિતત્વને એક નાનકડો ભાગ છે. વ્યકિતત્વ બુદ્ધિ કરતાં વધારે વિસ્તૃત અને વ્યાપક છે. બુદ્ધિમાં કઈ વાત ઊતરી જાય એને એ અર્થ થતું નથી કે તે વાત આખા વ્યક્તિત્વ અને પ્રાણને સ્પર્શી ગઈ છે. જેને આપણે બુદ્ધિ કહીએ છીએ તેના કરતાં નવગણી તાકાતવાળું અચેતન મન અંદર બેઠેલું હોય છે. જેમ બરફની એક મોટી શિલાને પાણીમાં નાખે તે તેને ઉપરને ભાગ ઉપર તરતો હોય છે પરંતુ તેને બહુ મોટે ભાગે તે પાણીમાં બુડેલો હોય છે તેમ આપણા આખા વ્યક્તિત્વમાં એક ભાગ ઉપર દેખાતી બુદ્ધિ કરતાં અંદર બેઠેલું મન અનેકગણી તાકાતવાળું છે તે આપણે ભૂલી જઈએ છીએ. એટલે જ્યારે કેઈપણ છોડવા લાયક વસ્તુ વિષે કહેવામાં આવે છે ત્યારે આપણું વ્યકિતત્વને એક ભાગ કે જેને આપણે બુદ્ધિ કહીએ છીએ તે સમજી જાય છે. તેથી આપણે એમ માની લઈએ છીએ કે હું સમજી ગયે છું. પરંતુ આખા વ્યકિતત્વને મેટો ભાગ જે અંદર ડૂબેલે છે તેને તે આ સંબંધની કશી જ માહિતી હોતી નથી. પરિણામ એ આવે છે કે, ક્રોધ ખરાબ છે એમ માની કે ન કરવાને જે ઉપરની બુદ્ધિ નિર્ણય કરે છે તેની માહિતી અંદરનાં વ્યકિતત્વને હતી નથી, એટલે ક્રોધના પ્રસંગે ઊભા થતાં અચેતન મન કે જેને કેધ ખરાબ છે. તેની સૂચના પહોંચી નથી, તે આંદલિત થઈ જાય છે. અંદરનું મન ધક્કા મારે છે અને ઉપરના ભાગમાં રહેલી બુદ્ધિની સમજણ નિપ્રભાવી બની જાય છે. જે ભાગને ક્રોધ ખરાબ છે એ વાતની સમજણ થઈ છે ત્યાંથી તે ક્રોધ જન્મ નથી; અને જ્યાંથી ક્રોધ જન્મે છે ત્યાં સમજણને સ્પર્શ થયે નથી. પરિણામે આપણે જેવા હતા તેવા જ અનેક પ્રતિજ્ઞાઓ પછી પણ રહીએ છીએ. આપણામાં કશું જ રૂપાંતરણ થતું નથી. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર આપણે જેને બુદ્ધિ કહીએ છીએ તે માત્ર આપણા મનના એક ભાગ છે. આખા મનના જો વિભાગ પાડવામાં આવે તે બુદ્ધિ તે વિભાગોમાંથી માત્ર એક ભાગ છે. બાકીના ભાગો તે અંધારામાં પડયા હોય છે. તે ભાગા સુધી સમજણુનાં કિરણા પ્રવેશી કે સ્પર્શી શકતાં નથી. જો સમજણના દિવ્ય પ્રકાશ અંધારામાં પડેલા એ ખીજા ભાગાને એટલે કેન્દ્રને સ્પર્શી લે તે જીવનનું રૂપાંતરણ થયા વગર રહે નહિ. લીધેલી પ્રતિજ્ઞાએ અને પ્રત્યાખ્યાનાના ભંગનું આ જ એક આંતરિક રહસ્ય છે. તમે અબ્રહ્મચર્યના દોષો વિષે જ્યારે અમારી પાસેથી સાંભળે છે, ત્યારે મનના અગ્રિમ ભાગ આગળ વધે છે અને અમે બતાવેલી તે વાત સમજી ગયાના તે સંતા અનુભવે છે. કામવાસના તેને સ્પર્શવાની નથી. તે ક્ષણે તમારી બુદ્ધિ તેના સ્વીકાર કરે છે. પરંતુ વાસનાએનાં મૂળ એટલાં ઉપર હેાતાં નથી જેટલાં તે અંધારામાં અને ઊંડાણમાં રહેલ હાય છે. અબ્રહ્મચર્યના દોષાની અસર તે ઊંડાણમાં રહેલાં મૂળા સુધી પહેાંચી હાતી નથી. પરિણામે જ્યારે બહારનાં કામેાત્તેજક નિમિત્તો ઊભાં થાય છે, ત્યારે તે માણસ દીનહીન અને રાંક બની જાય છે. તેની પ્રતિજ્ઞા, પ્રતિજ્ઞાને ઠેકાણે રહી જાય છે અને તે વાસનાને ભેગ મની જાય છે. વાસનાનાં મૂળને સમજણના અગ્નિ સ્પર્શે નહિ ત્યાં સુધી વાસના નિરંકુર કેમ મની રાકે ? પરિણામ આવે છે કે બુદ્ધિ સમજી ગયાના દાવા કરી પ્રતિજ્ઞા કરે છે અને અદના ધકકાથી જ્યારે તે પ્રતિજ્ઞા ધરાશાયી થઇ જાય છે ત્યારે તે પશ્ચાત્તાપ કરે છે. મનના અંધારામાં રહેલા ભાગેા વધારે પ્રભાવી હાય છે. તેમનું સામર્થ્ય ઉપરના ભાગમાં રહેલી બુદ્ધિના સામર્થ્ય કરતાં હજારગણું વધારે હોય છે. સામર્થ્ય પરિધિ ઉપર હાતું નથી, સામર્થ્યના આધાર કેન્દ્ર છે, જેને આપણે બુદ્ધિ કહીએ છીએ તે મનના ઉપરના ભાગની એક પરિધિ છે. શહેરના બહારના ભાગની એક દીવાલ રૂપ છે, ગઢ છે. ત્યાં કાઇ ખજાના હાતા નથી. ખજાનાએ તે તિજોરીમાં હાય છે અને તિજોરી મકાનના અંદરના ભાગમાં હૈય છે. સમજ જો કેન્દ્ર સુધી પહાંચી જાય તે જો સમજી જાય તે નિશ્ચિત રીતે ક્રાન્તિ ઘટિત રૂપાન્તરણ થઇ જાય છે. અંદરમાં બેઠેલા ધણી થઇ જાય છે. કેન્દ્ર સુધી સમજ ન પહેાંચે તે કશીજ ક્રાન્તિ તા થતી નથી પણ ઉપદ્રવ શરૂ થઇ જાય છે અને તે ઉપદ્રવ એ કે આપણું મન ખંડ ખંડમાં વિભાજિત થઇ જાય છે. આપણે કરવા કંઇક ઇચ્છીએ છીએ અને અંદરનું મન કંઈક કરાવવા ઇચ્છે છે. જે તે કરવા ધારે છે તે થતું નથી અને થાય છે તે, જે અંદરનું મન કરાવવા ધારે છે! આ રીતે આપણું મન આપણા જ મનના બીજા ભાગ સાથે લડવા લાગે છે. આપણા જ મન સાથે આપણે કુરૂક્ષેત્ર ઊભુ કરી દઇએ છીએ. આપણાજ મન સાથે આપણા મનને લડાવવામાં આપણે શિત ખાઇ બેસીએ છીએ. અંતે માણસ પેાતાની જ દૃષ્ટિમાં પડી જાય છે. Page #388 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિનું મૂલ્ય શું? : ૩ર૭ આપણી આ બૌદ્ધિક સમજણને આપણે વાસ્તવિક સમજણ માની બેસીએ છીએ એ જ પાયાની ભૂલ છે. બૌદ્ધિક સમજ ભાગ્યે જ પ્રાણસ્પર્શી હોય છે. વૃક્ષના મૂળમાં જળનું સિંચન થતાં તે પલ્લવિત, પુપિત અને ફળવાળું બને છે. પરંતુ જે આપણે પાંદડાં ઉપર પાણી રેડયા કરીએ અને તે શાખા, પ્રશાખા અને પુષ્પની સમૃદ્ધિથી સભર ન થાય તે તેમાં દોષ કોને ? બૌદ્ધિક સમજણ પાંદડા ઉપર પાણી નાખવા જેવી છે જે મૂળને સ્પર્શતી નથી. વૃક્ષનાં પાંદડાંને આપવામાં આવેલું પાણી મૂળ સુધી પહોંચતું નથી, પરંતુ મૂળને આપવામાં આવેલું પાણી વૃક્ષની શાખા, પ્રશાખા અને પાંદડાં સુધી પહોંચે છે. વૃક્ષનાં મૂળે એ વૃક્ષનું કેન્દ્ર છે. તેને જે જળ મળે તો તે આખા વૃક્ષની કાયા માટે ઉપકારક થાય છે. પરંતુ પાંદડાંઓ તે વૃક્ષની પરિધિ માત્ર છે. પાંદડાને સિંચવાથી કેન્દ્રને લાભ પહોંચાડી શકાતું નથી. હાં, પાંદડાં કદાચ સુકાઈ જશે, પાનખર ઋતુ આવતાં ખરી જશે અને તેને ઠેકાણે તરતજ નવાં પાંદડાં પણ આવી જશે પરંતુ વૃક્ષના મૂળિયાને જ જે નાશ થશે તે પછી નવાં મૂળિયાં આવી શકશે નહિ. એટલે આપણે જેને સમજણ માનીએ છીએ, હકીકતે તે સમજણ માત્ર તાર્કિક, બૌદ્ધિક અને શાબ્દિક છે, તે આંતરિક કે આત્મિક નથી. તે પરિધિની છે, કેન્દ્રની નથી. ઉપદ્રનો જન્મ પરિધિમાંથી થતું નથી, ઉપદ્રની ગંગોત્રી તે કેન્દ્ર છે. આપણી આખી શિક્ષા અને દીક્ષાની સીમારેખા આ શાબ્દિક સમજણ છે. એટલે વ્યાવહારિક જગતનાં કામ આવી શિક્ષા-દીક્ષાથી ચાલે છે ખરાં ! કારણ જે ગણિત કે ભાષા આપણે શીખીએ છીએ એનાથી વિપરીત ગણિત કે ભાષા આપણામાં હોતાં નથી. આપણા કેન્દ્રમાં જે કંઈ બીજું ગણિત કે બીજી ભાષા હોત તે મુશ્કેલી ઊભી થયા વગર રહેતા નહિ. આ જ કારણ છે કે, એક નાનકડા બાળકને જે ભાષા ન શીખડાવવામાં આવે તે તે બોલી શકશો. નહિ. તેને ગણિત ન ભણાવવામાં આવે તે તે ગણિત શીખી શકતું નથી. પરંતુ કેધ કરવા માટે કે કામવાસના માટે તેને કઈ સ્કૂલ કે વિશ્વ વિદ્યાલયમાં મોકલવાની જરૂર રહેતી નથી. તેને એકાંત નિર્જન સ્થાનમાં મૂકી દે તે પણ તે શીખી જશે. કારણ આ વસ્તુઓ તેના કેન્દ્રમાં છે. તાત્પર્ય એ છે કે, જે વસ્તુઓ અંદરમાંથી જન્મે છે તેના વિષે બૌદ્ધિક, તાર્કિક કે શાબ્દિક સમજણ પર્યાપ્ત નથી હોતી. બૌદ્ધિક સમજણ માત્રથી તે અડચણ જ ઊભી થવાનો. કારણ બૌદ્ધિક સમજણ પરિધિ ઉપર અવસ્થિત હોય છે ત્યારે વસ્તુની ઉત્પત્તિ કેન્દ્રમાંથી થઈ હોય છે. બૌદ્ધિક સમજણની કેન્દ્રને કશી જ ખબર હોતી નથી. એટલે કેન્દ્ર અને બૌદ્ધિક સમજણ વચ્ચે સંઘર્ષ ચાલ્યા જ કરવાનું. એટલું ખરું કે જે ચીજ અંદરમાંથી નથી જન્મતી, માત્ર ગણિત અને ભાષાની માફક બહારથી જ આવે છે, તેમાં ઉપદ્રવ કે અડચણને અવકાશ નથી. જે વસ્તુની યથાર્થ સમજણ હૃદયમાં ઊતરી જાય તે જીવન બદલાઈ જાય એ એક નિયમ છે. જીવનમાં જે કશી જ કાન્તિ ન થતી હોય, કશું જ રૂપાંતરણ ન થતું હોય, તો સમજી લેવું જોઈએ કે, સમજણ માત્ર પાંદડાને સ્પશી છે, મૂળિયાને નહિ. Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર ભગવાન મહાવીર કે ભગવાન બુદ્ધ જ્યારે જ્યારે એકલતા ત્યારે તેઓ એક જ વાતનું વારવાર પુનરાવન કરતા. એકની એક વાતની વારંવાર પુનરુતિ કરવા પાછળનું આંતરિક રહસ્ય શું છે તે પણ સમજવા જેવુ' છે. તે સમયના માણસાના હૃદયા માળક જેવા નિષ્પાપ અને નિર્દોષ હતા, એટલે એક જ વાતને અનેકવાર કહેવાથી તે વાત તેમને માટે મંત્ર બની જતી અને હૃદયના માર્મિક સ્થાનને સ્પર્શી જતી. તે વાત તેમને માટે આંતરિક અને આત્મિક બની જતી. પરિણામે જીવનમાં સરળતાથી ક્રાન્તિ થઈ શકતી. આપણે તેા પુનરુતિને સહી પણ નથી શકતા. હાય અને ભૂલથી જો કાઇ તેનું પુનરાવર્તન કરે તેા આ તે અમે જાણીએ જ છીએ; એકની એક વાતનું અગાા છે. ?? એક વાત બૌદ્ધિક રીતે સમજાઈ ગઈ આપણે તરત ખેલી ઊઠીશું: સાહેબ ! પુનરાવર્તન કરીને સમય શા માટે મત્ર-તંત્ર અને ધ્યાનના આવિષ્કારોના આયોજન પાછળનું રહસ્ય પણ આ જ છે. કારણ શિક્ષિત અને સંસ્કૃત ગણાતા માણસાનાં કેન્દ્રને સ્પર્શાવવા માટે આ સિવાય બીજા કેાઈ ઉપાય નથી. જૂના જમાનામાં એક વ્યવસ્થિત વ્યવસ્થા હતી કે કોઇ જિજ્ઞાસુની આધ્યાત્મિક જિજ્ઞાસા, જિજ્ઞાસાને બદલે તર્ક વિતર્કોના પાશમાં જકડાએલી જણાતી, ત્યારે ગુરુજને તેને તેને ઠેકાણે માકલી આપતા જ્યાં તર્કની જ દુનિયા હાય ! રાત અને દિવસ અનવરત અને અશ્રાંત તર્કનાં ચત્રા જ્યાં ચાલ્યા જ કરતાં હાય ! તર્ક સિવાય કઈ વસ્તુને ત્યાં જરા જેટલેા પણ અવકાશ નહાતા. જેથી તથી તે થાકી જતા, તર્કથી તેને કંટાળે, સૂગ, ગૂ ́ચવણુ અને પરેશાની ઊભી થતી. આમ તે પોતે જ એક દિવસ ત થી એકદમ ક'ટાળી જતા અને એક દિવસ તર્કની સામેના પોતાના અણગમા જાહેર કરતાં તે કહેતા કે, તર્કની દુનિયામાં ઘણા આંટાફેરા માર્યા પરંતુ મેળવવા જેવું કશું જ મળ્યું નહિ ! માટે મહેરખાની કરી એવી વાત કહેા કે જેથી કંઇક ક્રાન્તિ એટલે જીવનનું આંતરિક રહસ્ય ઉદ્ઘાટિત થઈ જાય. આ આંતરિક ચમત્કૃતિને વરેલા આ બંને ઉત્તમ આત્માએ આધ્યાત્મિક આદશને કેન્દ્રમાં રાખી મળ્યા છે. શ્રી કેશીકુમાર શ્રમણે પોતાના શિષ્યાની આશંકાને વાચા આપવા શ્રી ગૌતમસ્વામીની અનુજ્ઞા મેળવી છે. આંતરિક આદશની સમાનતા છતાં બાહ્ય આચારમાં જે ઔપચારિક ભેદ દેખાય છે તેનાં કારણેા શું છે? આવા પ્રશ્નો શ્રી કેશીકુમાર શ્રમણ તરફથી સરળતા અને વિનમ્રતાથી રજુ થતાં तओ केसिं बुवंत' तु गोयमा इणमब्बवी | पन्ना समिक्खये धम्म ं तत्त तत्तविणिच्छय ॥ २५ Page #390 -------------------------------------------------------------------------- ________________ જગત એક મંચ છે ઃ ૩૨૯ पुरिमा उज्जुजडाउ वक जडाय पच्छिमा । मज्झिमा उज्जुपन्नाय तेण धम्मे दुहा को ॥ २६ કેશીકુમાર શ્રમણને ગૌતમે આમ જવાબ આપે. તત્વને નિર્ણય જેનાથી થાય એવા ધર્મતત્વની સમીક્ષા પ્રજ્ઞા કરે છે. પ્રથમ તીર્થકરના સાધુઓ સરળ અને જડ હતા. પાછળના તીર્થકરના સાધુઓ સ્વભાવે વક અને જડ છે. વચલા બાવીસ તીર્થંકરના સાધુઓ સરળ અને બુદ્ધિશાળી હતા. તેથી ધર્મ બે પ્રકાર છે. ભગવાન પાર્શ્વનાથ અને તે અગાઉના લેકે સ્વભાવે સરળ અને પ્રજ્ઞાશીલ હતા. તેઓ સરળતાથી દરેક વાતને સમજી શકતા હતા. જેથી તેમની સરળ સમજણ હતી તદનુરૂપ તેમનું આચરણ પણ માયાશલ્યથી શૂન્ય હતું. તેમની સાધના પણ સરળ અને સાત્વિક હતી. આપણે મૂળભૂત આદર્શ એક જ છે જેમાં સંદેહને અવકાશ નથી. તેમાં જે વિવિધતા દેખાય છે તે સમયની બદલાતી સ્થિતિને કારણે છે. લકે કાળ પ્રમાણે બદલાય છે. તેમના વિચારે પણ બદલાય છે. બાહ્યાચાર અને વેષ તે માત્ર લેક–પ્રતીતિ માટે છે. મુકિતનાં સાચાં સાધન તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. આ જ કારણ છે કે ભગવાન પાર્શ્વનાથના વખતે નિયમ ઓછા હતા. તે સમયનું જીવન સહજ હતું. અલકને પ્રશ્ન હતું નહિ. આજે તે લોકોના સ્વભાવ બદલાયા છે. તેઓ સરળ અને સહજ રહ્યા નથી. સ્વભાવે તેઓ જટિલ બન્યા છે. તેમના માટે સાધુતાની સ્મૃતિ કાયમ રાખવા વિશિષ્ટ ઉપકરણ અને વિશેષ પ્રકારની વેષભૂષાની કલ્પના કરાઈ છે. સંઘ વ્યવસ્થિત સાધના કરી શકે તે માટે વ્યવસ્થિત નિયમે કરવા પડે છે, જે પાર્શ્વનાથના વખતમાં અપેક્ષિત નહોતા. જગત એક મંચ છે કર્મ બે પ્રકારે થઈ શકે છે. કર્તા થઈને પણ થઈ શકે છે અને અભિનેતા થઈને પણ તે આચરી શકાય છે. જ્યાં સુધી સંસારમાં છીએ ત્યાં સુધી કર્મથી મુક્તિ મેળવવી અશક્ય - છે. જે માણસ વ્યાપાર કરે છે તે જ કર્મ કરે છે એમ નથી. ભિક્ષુકવૃત્તિ ધારણ કરી ભિક્ષા માંગનાર ભિક્ષુક પણ કર્મથી મુક્ત નથી. જે ગૃહસ્થી જીવન જીવે છે તે કર્મ કરે છે અને જે સંન્યસ્ત જીવન જીવે છે તે કર્મથી મુકત હોય છે એમ પણ નથી. બંનેનાં કર્મો ભિન્ન ભિન્ન સંભવી શકે; પરંતુ એકનું કર્મ તે કર્મ હોય અને બીજાનું કર્મ અકર્મ હોય એમ બની શકે નહિ. કર્મને છેડીને કેઈ ભાગવા માંગે તે પણ તે ભાગી શકતું નથી. કર્મથી મુક્ત થવું Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ . ભેદ્યા પાષાણ, છેલ્લાં દ્વાર કથમ િશક્ય નથી. કર્મ કરતાં કરતાં પણ કતૃત્વથી છૂટી શકાય છે. સામાન્યતયા આપણે માનતા હોઈએ છીએ કે કર્મથી મુક્ત થઈ જઈએ એટલે કર્તુત્વથી મુકત થઈ જવાય, કારણ કર્મ થશે નહિ તે કર્તુત્વ ક્યાંથી ઊભું રહેશે ? પરંતુ હકીકતે આ સત્ય નથી. સંભવિતતા એનાથી જુદી જાતની છે. મનુષ્ય કર્મને કરતો રહે છે, છતાં તે કર્તુત્વના બંધનમાં જકડાને નથી. તમે પૂછશેઃ “આમ કઈ રીતે બની શકે ? આ પ્રશ્નને જવાબ સાદો સીધે છે અને તમારા સૌના અનુભવને પણ છે. એટલે તેને સમજવામાં તમને મુશ્કેલી નહિ પડે. એક રંગમંચ પર કેઈ નાટકના એક પાત્રના અભિનયને જ્યારે આપણે ભજવતાં હોઈએ ત્યારે આપણે કર્મ તે યથાવત્ કરીએ છીએ પણ તેથી આપણે કર્તા થતા નથી. રામલીલામાં કઈ અભિનેતા રામનું પાત્ર ભજવે છે, તેમાં જ્યારે સીતા એવાઈ જાય છે ત્યારે રામ રડે છે. તેઓ વનમાં ભટકે છે અને સીતાના વિરહમાં પાગલ જેવા બની તે એક એક વૃક્ષને સીતાની ભાળ પૂછે છે. સીતા કયાં ગયાં હશે તેની વનમાં શોધ કરે છે. દશરથના પુત્ર શ્રી રામને આબે દબ અભિનય આ રામલીલાને રામ પણ કરે છે. સાચા રામ કરતાં પણ રામલીલાને નકલી રામ વધારે કુશળતાથી અભિનય કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ બનાવી દે છે ! રામે જે કર્મો ક્ય તે જ કર્મો આ રામલીલાને રામ પણ કરે છે, પરંતુ આ કર્મો પાછળ તે કર્તા નથી; અભિનેતા માત્ર છે. કર્તાને બદલે માણસ જે અભિનેતા થઈ જાય તે કર્મ તે ચાલુ રહે છે પણ અંદર આખું રૂપાંતરણ થઈ જાય છે. કારણ અભિનય બાંધતું નથી. અભિનયની સીમારેખા અંતરને સ્પશતી નથી. અભિનયને સંબંધ પરિધિ સાથે જ હોય છે, કેન્દ્ર સાથે તે જોડાતે નથી. અભિન્ય ગહનતામાં પ્રવેશતા નથી. રામલીલાને રામ અસલી રામ કરતાં ભલે વધારે કુશળતાથી રડતે હોય, કરુણ આક્રંદ કરતે હોય, પરંતુ તેનાં આંસુએ પ્રાણોમાંથી આવીને વહેતાં નથી. આંસુ લઈ આવવા માટે તેને અંજન કે એવા કઈ રાસાયણિક પદાર્થના ઉપયોગની જરૂર પડે છે. ભલે તે ધ્રુસકે ધ્રુસકે રડતું હોય અને વાતાવરણને કરુણાથી ભરી દેતે હોય, છતાં તેનાં રૂદનને સંબંધ ગળાથી આગળ હૃદય સુધી પહોંચેલે હેત નથી. તેનાં આંતરિક ભાવે સર્વધ અસ્પૃશ્ય અને અસ્કૃષ્ટ છે. જ્યારે કર્મની સાથે “હું”પણું જોડાઈ જાય છે, ત્યારે કર્મ કાજળની માફક એંટી જાય છે. કર્મની સાથે “હુંપણું જે ન જોડાય તે કતૃત્વથી શૂન્ય કર્મ બંધનનું કારણ બનતું નથી. હુંપણની સાથે કર્મનું તાદાસ્ય ન થવા દેવું, એ જ કર્મ કરતાં છતાં તેમાંથી મુક્ત થવાને રામબાણ ઉપાય છે. કર્મથી મુક્ત થવાને એક જ ઉપાય છે અને તે એ કે જીવનને અભિનયના રૂપમાં રૂપાંતરિત કરી નાખવું. “હું”ની સાથે જ્યારે કર્મનું તાદાભ્ય થઈ જાય છે ત્યારે જીવન અંધકાર અને કાલિમાથી ભરાઈ જાય છે. પરંતુ અંદર કઈ કહેનાર ન હોય કે હું કર્તા છું અને અંદર માત્ર જણનાર હોય કે આ જગતના મંચ પર આ એક અભિનય થઈ રહ્યો છે, પછી મંચ ભલે Page #392 -------------------------------------------------------------------------- ________________ જગત એક મંચ છે : ૩૩૧ માટે હોય કે નાનો એનાથી કઈ ફેર પડતો નથી પણ જગતને મંચ તરીકે સ્વીકાર તે એક નાટક, એક મંચથી વધારે કીમતી અથવા ભયંકર કદી નહિ લાગે ! પછી જીવન એક કથા બની જશે અને આપણે માત્ર પાત્ર થઈ જીવીશું ! પાત્રને કંઈ સ્પર્શતું નથી એટલે આપણને કાલિમાને સ્પર્શ થશે નહિ. આ પરમ સત્ય છતાં આપણી પણ વિચિત્રતા કંઈ ઓછી નથી. આપણે અભિનયને તે જીવનમાં રૂપાંતરિત કરી લઈએ છીએ પરંતુ જીવનને અભિનયમાં રૂપાંતરિત કરી શકતા નથી. દાખલા તરીકે તમે ઘણી વાર ફિલમ જેવા સિનેમામાં જાઓ છે. ફિલ્મમાં જે કથાવસ્તુ હોય છે તે પ્રાયઃ ભૂતકાળમાં બનેલી ઘટનાઓના આધારે ઘડવામાં આવેલી હોય છે અથવા કલ્પનામાંથી ઊભી કરેલી હોય છે. જે પડદા ઉપર આપણે દૃષ્ટિ નાખીએ છીએ તે પડદે તે માત્ર કાપડને હોય છે. ઊતારેલી ફિલમનાં ચિત્રો પ્રેજેકટરની મદદથી તેના ઉપર ચિત્રિત થાય છે. તે બધાં માત્ર ચિત્ર છે. વાસ્તવિક જગતનો ત્યાં સર્વથા અભાવ છે. જે બતાવવામાં આવે છે તે બધું યાંત્રિક છે. યંત્રનાં જડ ખાં સિવાય કશું જ હોતું નથી. આમ છતાં ફિલમ જોતાં આપણે તેની સાથે એવાં તે તાદાસ્યથી જોડાઈ જતાં હોઈએ છીએ કે આપણે આપણાપણાનું ભાન Vઈ બેસતાં હોઈએ છીએ. કરુણરસના પ્રસંગે આંખમાંથી શ્રાવણ ભાદરે વરસવા લાગે છે તે ફરતાના પ્રસંગે જોઈ હૃદયમાં બળવાના ભાવે ઉત્તેજિત થઈ જાય છે. જાણે સાક્ષાત્ આ પણ સાથે સંબંધિત કઈ ઘટના ન ઘટી રહી હોય! જેવા ભામાંથી આપણે પસાર થતાં હોઈએ છીએ તેવા જ ભાવ, તેવી જ આકૃતિઓ, તેવા જ ધડકનો હૃદયમાં ઊભાં થઈ જાય છે ! જાણે અભિનય જીવનમાં રૂપાંતરિત થઈ ગયેલ હોય તેવું પ્રતિભાસિત થાય છે ! જીવનને અભિનય માનવાની પારમાર્થિક કળા તે વિસારે પડી જાય છે પરંતુ અભિનયને જીવન બનાવી લેવાની કળામાં આપણે તે વખતે પાછી પાની કરતા નથી. આપણું આખું જીવન જ શીખેલા અભિનયની જેડ છે. અભિનયેની પકડ એવી દઢ બની જાય છે કે તે જીવન જ બની જાય છે. તેથી માનસ શાસ્ત્રીઓની એક નિશ્ચિત માન્યતા છે કે માણસને કેઈ નિશ્ચિત સ્વભાવ નથી. તે પાણીની માફક તરલ છે. જેમ પાણીને ગ્લાસમાં ભરે તે તે ગ્લાસને આકાર લઈ લે છે, લોટામાં ભરો. તે લોટાને આકાર સ્વીકારી લે છે, ઘડામાં ભરે તે ઘડાને આકાર ગ્રહણ કરી લે છે, તેને પિતાના આકારની કશી જ પકડ નથી. જેવાં વાસણમાં ભરે તે આકાર તે ધારણ કરી લે છે. તેમ મનુષ્યને પણ કેઈ નિશ્ચિત સ્વભાવ નથી. પાણીમાં જેમ અનંત આકાર લેવાની ક્ષમતા છે તેમ મનુષ્યમાં પણ પશુથી પરમાત્મા સુધીના અનંત આકારે લેવાની ક્ષમતા છે. જેને આપણે સ્વભાવ કહીએ છીએ એ તો શીખવામાં આવેલી વ્યવસ્થા છે, શીખેલાં વર્તુળમાં અને સંરકારના ઢાંચામાં કરવામાં આવેલું આચરણ છે. એટલે જ શાકાહારીને ત્યાં જન્મનાર શાકાહાર કરે છે અને માંસાહારીને ત્યાં જન્મનાર માંસાહાર કરે છે. માંસાહાર કે શાકાહાર મનુષ્યનો પિતાને સ્વભાવ નથી, એ તે શીખવેલી એક વ્યવસ્થા છે જે અનુકૂળ-પ્રતિકૂળ વાતાવરણને સરી Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ : મેઘા પાષાણુ, ખાલ્યાં દ્વાર જીવન અથવા સ્વભાવ બની જાય છે. એક માંસાહારી કુટુંબના બાળકને જન્મથી જો શાકાહારી રાખવામાં આવે અથવા શાકાહારીને ત્યાં તેનું પાલનપેાણ થાય તેા તે શાકાહારી બની જાય છે. શાકાહાર કે માંસાહાર તેને જન્મગત સ્વભાવ નથી. એવા માણસ કે જે માંસાહારી કુળમાં જન્મેલે હાય અને તેનેા શાકાહારીને ત્યાં ઊછેર થયા હાય તે તેને માંસ જોતાંવેંત ઊલટી થઈ જશે. એટલે શાકાહારીને ત્યાં જન્મેલેા ગુણિયલ છે અને માંસાહારીને ત્યાં માટે થએલા દુર્ગં ણી છે એમ રખે માનતા ! વાતાવરણથી તેનુ તે તે રીતે ઘડતર થયેલુ હાય છે. બાલ્યાવસ્થાથી જે કઈ પણ આપણે બાળકને શીખડાવી રહ્યા છીએ, તે ક્રમે ક્રમે તેના જીવનમાં, જે જે અભિનયા તેને કરવાના છે, તેની પૂર્વભૂમિકા અથવા તૈયારી રૂપ છે. એકને આપણે હિન્દુની રીતે તૈયાર કરીએ છીએ, ખીજાને અમેરિકન ઢમથી, ત્રીજાને મુસલમાનની રીતે તે ચેાથાને ચીની રીતભાતથી, તા એ રીતે તેમને તૈયાર કરવામાં જે જે પ્રક્રિયાઓએ ભાગ ભજવ્યેા હોય છે તેની પકડ તેમના સ ́સ્કારમાં એવી તે દૃઢ બની જાય છે, તે તે વાતાવરણને પામી તે તેમાં એવા તે તદ્રુપ બની જાય છે, કે તેમને ખ્યાલ પણ નથી રહેતો કે હિન્દુ, મુસલમાન, ઇસાઇ, બૌદ્ધ આ બધાં તે તેમને શીખડાવવામાં આવેલા અભિનયા છે, જગતના ર'ગમંચ પરની રમત માત્ર છે. આ તૈયાર કરવામાં આવેલા પાત્રો અને રૂપો જો શીખડાવવામાં ન આવ્યાં હોત તે આપણે શીખ્યાં જ ન હાત અને આપણે શુદ્ધ મનુષ્ય જ રહ્યા હોત. જ્યારે આપણે કહીએ છીએ કે હું હિન્દુ છું ત્યારે આપણે કર્તો અની જઇએ છીએ અને જે હિન્દુ નથી તેના તરફ આપણને ધૃણા અને સૂગ થાય છે. પછી આપણને એકબીજાનાં ગળાં કાપવામાં પણ કશો જ આંચકા આવતા નથી. જાણે કોઇ ધર્મનું કામ કરી રહ્યા હાઇએ તેમ, નિશ્ચિ ંતતા અને સહજતાથી ખીજાનાં જાન પણ લઇ નાખીએ છીએ અને પોતાના જાનની કુરબાની પણ કરી નાખીએ છીએ. આ સ્વભાવ નથી પણ એક જાતની ટેવ છે, આદત છે, જે ગહનરૂપે અંદરમાં પ્રવેશી ગઈ છે. તેણે એવી દૃઢતાથી પોતાની પકડ જમાવી છે કે વ્યકિત ભૂલી જાય છે કે જગતના રંગમાંચ પરના આ બધા એક અભિનય છે, રમત છે. કાઈ હિન્દુને એમ થાય કે “આ જગતમાં હું હિન્દુ હાવાની રમત રમી રહ્યો છું, હું હિન્દુત્વના અભિનય કરી રહ્યો છું, હિન્દુત્વનું પાત્ર ભજવી રહ્યો છુ” અને એ જ રીતે કોઈ મુસલમાનને એમ થાય કે ‘હું મુસલમાન હેાવાની રમત રમી રહ્યો છું, હું મુસલમાનપણાના અભિનય કરી રહ્યો છું, મુસલમાનપણાનું પાત્ર ભજવી રહ્યો છુ”–એમ બંનેના માનસમાં, આ બધાં જગતના રંગમંચ પરના પોતાના અભિનયા જ છે, રમત છે, એમ માનશે તે પરસ્પરના ઝઘડા ઊભા નહિ થાય, કોમવાદનું ઝેર નહિ વ્યાપે અને હુલ્લડો પણ નહિ ફાટી નીકળે. મુશ્કેલી તા જ ઊભી થાય જે ‘હિન્દુત્વ’ કે ‘મુસ્લિમત્વ’-તેમને મન આ જગત પરના એક અભિનય. એક રમત ન હોય ! રમતને રમત તરીકે સ્વીકારી લેવામાં આવે તે પછી મુશ્કેલીને પ્રશ્ન જ રહેતો નથી. Page #394 -------------------------------------------------------------------------- ________________ જગત એક મંચ છે : ૩૩૩ જે અભ્યાસી અને સ્વભાવનું સૂક્ષમ નિરીક્ષણ કરી શકનારા પ્રજ્ઞાશીલ પુરુષ છે તે તે સદા કહેતા જ આવ્યા છે કે તાશ, હોકી, કુટબોલ લીબેલ ક્રિકેટ જ રમત નથી; હિન્દુ મુસલમાન અને ઈસાઈપણની ગણતરી પણ રમતમાં જ કરી છે. આ બધી પણ રમત છે જે માણસે રમી રહ્યા છે. આ રમતે ક્યારેક ઘી અને ભારે પણ પડી જાય છે ! આમ તો શેતરંજ જેવી રમત પણ ક્યારેક રમત રહેવાને બદલે તલવારનું મેદાન બની જાય છે. તે પછી હિન્દુ-મુસ્લિમ વચ્ચે તલવાર ખેંચાય તેમાં શું આશ્ચર્ય ? ગંભીરતાથી પકડી લેવામાં આવેલા અભિનયે આજે જીવન બની ગયા છે. જે જે શીખડાવવામાં આવે છે તે સમય જતાં ઊંડાણમાં પ્રવેશી જાય છે અને જીવન બની જાય છે. આખી દુનિયામાં પુરુષ કરતાં સ્ત્રીઓ ઊતરતી કોટિની છે એમ શીખડાવવામાં આવ્યું. સદીઓથી શીખડાવવામાં આવેલી આ વાત સ્ત્રીઓ અને પુરુષો માટે જીવન બની ગઈ. એટલે સ્ત્રીઓ પણ પિતાને પુરુષ કરતાં હીનતર માનતી થઈ ગઈ અને પુરુષો પિતાને સ્ત્રીઓ કરતાં શ્રેષ્ઠતર માનતા થઈ ગયા. સામાન્ય કક્ષાને પુરુષ પણ ઉચ્ચ કોટિની શકિતશાળી સ્ત્રી કરતાં પોતાને શ્રેષ્ઠતર માનશે અને શ્રેષ્ઠતમ સ્ત્રીને પણ યત્ર તત્ર પુરુષની સહાયની અપેક્ષા રહ્યા જ કરશે. જેમ આવા પ્રશિક્ષણની આપણે ત્યાં આવી અસર થવા પામી તેમ એવી પણ જનજાતિઓ આપણે ત્યાં છે, જે સ્ત્રીઓની સર્વોપરિતાને સ્વીકારે છે અને પુરુષને હીનતર ગણે છે. જે સમાજમાં સ્ત્રીઓ શ્રેષ્ઠ છે અને પુરુષ હીન છે એમ શીખડાવવામાં આવેલ છે ત્યાં સ્ત્રીઓ શ્રેષ્ઠ થઈ ગઈ અને પુરુષ પિતાને હીન માનતા થઈ ગયા. આ બધા વાસ્તવિક સ્વભાવે નથી પરંતુ શીખડાવવામાં આવેલા અભિનયે છે જે સમય જતાં જીવન બની ગયા છે. નાનાં બાળકે ઢીંગલા ઢીગલીના લગ્ન કરે છે. લગ્નની બધી પ્રક્રિયાઓ, ગીતે વગેરેનું આયોજન લગ્નની માફક જ કરે છે. પરંતુ તેને આપણે રમત માની લઈએ છીએ કારણે તે બાળકનું આયોજન છે. સ્ત્રી પુરુષના વિવાહ પણ ઢીંગલા ઢીંગલીને જ વિવાહની એક માત્ર આવૃત્તિ છે કે બીજું કાંઈ? હાં, બાળકે સવારમાં લગ્ન કરી સાંજે ભૂલી જાય છે કે સવારમાં ઢીંગલા ઢીંગલીનાં પિતે લગ્ન કર્યા હતાં ત્યારે મોટી ઉંમરના માણસ અદાલતમાં જઈ લડે છે, ભૂલતા નથી, દઢતાથી તેને પકડી રાખે છે. વિવાહને ખેલ, રમત કે કીડા માનવા આપણે તૈયાર નથી. વિવાહને ખેલ માનવા જતાં તે એક ક્રીડા-રમત થઈ જશે અને પરિવાર પણ એક ખેલ થઈ જશે. પરિવાર જે ખેલ ગણવામાં આવશે તે પરિવારની આજુબાજુમાં ઘેરાઈને રહેલે સમાજ પણ ખેલ થઈ જશે. ખેલ અને ખેલનું કીડાંગણ વામનમાંથી વિરાટ બની જશે અને સમાજની આસપાસ ફેલાએલું સારી મનુષ્ય જાતિનું જગત પણ ખેલ બની જશે. એટલે વિવાહને ખેલ માની લેવામાં તો ભારે મુશ્કેલી ઊભી થવા સંભવ છે. એટલે આપણને દઢતાપૂર્વક શીખડાવવામાં આવ્યું છે કે વિવાહ એ ખેલ નથી, પરિવાર એ ખેલ નથી અને સમાજ એ પણ ખેલ નથી. આ રીતે ડગલે અને પગલે Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વારા આપણે આપણી સમજણને દઢ, દઢતર, અને દઢતમ બનાવતા જઈએ છીએ. એક દિવસે આ સમજણ પાણીની માફક સખત બની જાય છે. પછી તે તે જાણે સ્વભાવ હોય એમ લાગવા માંડે છે. તે ભૂલી જાય છે કે જીવન આખું એક લાંબે અભિનય છે. . અભિનયને અભિનયની રીતે જ જાણવું જોઈએ. પરંતુ જગતમાં એવી કઈ ઘટના નથી કે જેના કર્તા થવાના ગાંડપણમાં આપણે પડીએ. કર્તુત્વ તે અસ્તિત્વનું છે, જે વૈકાલિક છે. પ્રારબ્ધ અને નિયતિવશ જે થવાનું હોય તે થાય. તેના ઉપર જ બધી જવાબદારી છેડી દેવી જોઈએ. નિયતિએ વહન કરવા જોઈતા ભારને નિષ્કારણ આપણે શા માટે ઉપાડ જોઈએ? આપણી ક્ષમતા અને શકિત કરતાં તે વધારે વજનદાર પાણી છે. તેની નીચે દબાઈ જવાને અને મરી જવાને ભય છે. પરંતુ આપણે અહને એમાં મુશ્કેલી લાગે છે. અહંકારને રસ જ તેમાં છે. જેમ મેટ અને વજનદાર પાણે આપણી છાતી ઉપર હોય તેમ અહંકારને રસ અને મજા આવે છે. મેટી પદવીઓ અને અધિકારનો રસ મેટો હોય છે. અસલિયત તે એ છે કે જેના ઉપર ભાર નથી તે માણસ ફૂલની માફક હળવે હોય છે. તેની નિશ્ચિતતા ઈષ્ય ઉપજાવે એવી હોય છે. પરંતુ એ માણસ મળે મુશ્કેલ છે. નિયતિએ ઉપાડેલા ભારને આપણે ઉપાડવા જતાં આપણી સ્થિતિ પણ પેલા માણસ જેવી થાય છે જે ટ્રેનમાં બેઠે હતો અને પોતાની ઘરવખરી પોતાના માથા ઉપર ઉપાડી રાખી હતી! તે માણસને જ્યારે બીજા મુસાફરોએ કહ્યું: “હે ભાઈ, તમે ટ્રેનમાં બેઠા છે, તમારે ભાર ટ્રેન ઉપાડી રહી છે, તે નાહક તમારા માથા ઉપર ઘરવખરીને ભાર શા માટે ઉપાડે છે? આ ભારને માથા ઉપરથી ઉતારી ટ્રેનમાં જ મૂકી દે તે એમાં કશે જ ફેર પડતું નથી ! ત્યારે તે માણસે તેના જવાબમાં કહ્યું: “ભાઈ ! એમ કેમ બની શકે ? મેં મારા એકલાની જ ટિકીટ લીધી છે. આ સરસામાનની ટિકીટ મેં કઢાવી નથી. મારાથી સરકારને દગો દઈ શકાય નહિ. આ ઘરવખરી તે મારા માથા ઉપર જ રહેશે. હું સરકારને છેતરવા ટેવાએલ નથી. તે ભેળા અને ભલા માણસને ખબર નથી કે સરસામાન માથા ઉપર રાખે કે ટ્રેનમાં મૂકે, તેમાં કશે જ ફેર પડતો નથી. ટ્રેનને જ બધે ભાર વહન કરવાનું હોય છે. આ જ રીતે પ્રારબ્ધ, નિયતિ અને ઈશ્વર કતૃત્વને માનનારાઓની દષ્ટિ. આપણે બધાં પરમાત્માની ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરે છીએ. આપણે અને આપણી ઘરવખરીને ભાર તે જ વહન કરનારાં છે છતાં તે પારમાર્થિક સત્યને સમજ્યા વગર, કતૃત્વને ભાર આપણું માથા ઉપર રાખી, આપણે મુસાફરી કરી રહ્યા છીએ. જેના માથા ઉપર નાનો ભાર છે તેના નામ પર આપણે કહીએ છીએ કે તેની જિંદગી બેકાર ગઈ. કંઈ પણ ભાર રાખ્યા વગર જે તે મરી જાય છે તે આપણે તેની ચર્ચા કરીએ છીએ. અહંકારને અર્થ કર્તાપણાને ભાવ. જેણે જીવનની આખી યાત્રામાં અહંકારને પ્રવેશવા ન દીધી હોય, જેનું જીવન નિરહંકાર એટલે પ્રારબ્ધ, નિયતિ અથવા પરમાત્માના ચરણોમાં Page #396 -------------------------------------------------------------------------- ________________ આપણાં શાસ્ત્રા : ૩૩૫ સમર્પિત હેાય તે માણુસ બધાં કર્મ કરવા છતાં અદૃષ્ટ અને અલિપ્ત હાય છે. ઉપનિષદ્ કહે છે. कुर्वन्नेवेह कमणि जिजीविषेच्छ સમઃ | अव त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे || કના ભાર ઉપાડયા વગર તેમજ કતૃત્વના ભાવથી શૂન્ય, નિરRsકાર થઇ, આલેાકમાં ક કરતાં પૂર્ણ આયુષ્ય જીવવાની ઇચ્છા રાખે છે. આ રીતે મનુષ્યત્વનું અભિમાન રાખનારા ! તારે માટે કનો લેપ ન લાગે તે માટેના આ સિવાય બીજે કેાઇ માર્ગ નથી. આજના આખા પ્રવચનની આ નિષ્પત્તિ છે. આપણાં શાસ્ત્ર આપણા વ્યકિતત્વમાં ધારવાળી તીક્ષ્ણ અણીએ છે. તે અણીએ આપણા સંબંધમાં આવતી વ્યક્તિઓને ખૂંચ્યા કરે છે. આપણામાં રહેલી તીક્ષ્ણ અણીની તીક્ષ્ણતાને લઈને જ આપણે બીજાને ખૂંચીએ છીએ. પરંતુ વિચિત્રતા છે કે આપણાં વ્યક્તિત્વની ધારવાળી અણી બીજાને આઘાત પહેાંચાડી રહી છે તેની આપણને કાઇ જ ખખર હાતી નથી. તે તરફ આપણી જાણ્યે-અજાણ્યે ઉપેક્ષા પણ રહેતી હૈાય છે. બીજાની ધારદાર અણી જ્યારે આપણને સ્પર્શે છે ત્યારે આપણા ઉપર તેની ભારે અસર થાય છે. આપણાં વ્યક્તિત્વને તે તરત ખેંચવા લાગે છે. રા જેવા તીક્ષ્ણ શસ્રાને પાતાની તીક્ષ્ણ અણીઓને ખ્યાલ હાતા નથી, તેને ખ્યાલ તે જેના શરીરમાં તે પ્રવેશે છે તેને જ આવે છે. આ જ કારણે માણસ પેાતાને વિષે ભારે ભ્રાંતિમાં રહેતા હોય છે. જગતમાં બધા કલાનુ મૂળ જ એ છે કે, દરેકને પોતાની તીક્ષ્ણ અણીની માહિતી હોતી નથી અને બીજાની અણીના તે બરાબર ખ્યાલ રાખે છે. એટલે બીજાની અણીની ઝાટકણી કાઢવામાં માણસ કશી જ કચાશ દાખવતો નથી અને પેાતાની ધારદાર અણી વિષેનું અજ્ઞાન છેડી શકતા નથી. તાત્પર્ય એ છે કે આપણને આપણી પોતાની અણીએની કશી જ માહિતી નથી. અને બીજાની પ્રતિક્ષણ ખૂંચી રહેલી અણીની ખરાખર માહિતી છે. એટલે જાણ્યે-અજાણ્યે પણ આપણે આપણાં વ્યક્તિત્વની ધારદાર અણીઓને વધારે તીક્ષ્ણ અને તીક્ષ્ણતર બનાવતા જઈએ છીએ અને બીજાની ખૂંચતી અણીએને તેડવાના પ્રયત્ન કરતાં રહીએ છીએ. જેટલે અંશે આપણે ખીજાની ખૂંચતી અણીઓને તેડવાના પ્રયત્ન કરીએ છીએ તેટલે અંશે આપણે આપણી અણીને વધારે જોરદાર બનાવવી પડે છે. બીજાની અણીએને તાડવી હાય Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ : ભેઘા પાષાણ, ખોલ્યાં દ્વાર તે આપણી પાસે આપણી અણી સિવાય બીજું કઈ ઉપકરણ નથી કે જેના આધારે આપણે બીજાંની અણીઓને તેડી શકીએ. પરિણામ એ આવ્યું કે બીજાની અણી તડવી એટલે આપણી અણીને વધારે ધારદાર, ચમકતી અને તીક્ષ્ણ બનાવવી! આ કોઈ એક વ્યક્તિની વાત નથી પરંતુ એકબીજાને એકબીજા પરત્વેને આ વ્યવહાર જ હોય છે. તેથી દરેક બીજાની તીણ અને તેડવા અને પિતાની અણીને વધારે અણીદાર બનાવવા મશગુલ છે. આ એક વિષચક છે અને સૌ એના ભંગ થઈ રહ્યા છે. જ્યારે આપણી અણી બીજાને ખૂંચતી હોય, બીજાને ભેદતી હોય ત્યારે બીજા પણ પિતાની અણી આપણને ભેદવા, આપણને ખૂંચાડવા, તેને વધારે ને વધારે તીક્ષ્ણ બનાવતા રહે છે. આ રીતે આપણું જ ધારદાર અણીએ જે બીજાને આઘાત આપનારી બને છે, તેને કારણે, સૌ એકસામટા આપણું ઉપર પ્રહાર કરનારા થઈ જાય છે. એટલે આપણી જ અણીઓ આપણને આડકતરી રીતે ખેંચનારી બની જાય છે. આપણી અણીને ઓળખવાને આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. અનંત જન્મની લાંબી યાત્રાઓમાં આપણે આપણી તીક્ષ્ણ અણીઓને જ સુરક્ષિત રાખી છે, બાકીના ભાગ કાપી નાખ્યા છે. આપણી આ અણીઓની પ્રતીતિ આપણને ક્યારે થાય ? આપણી આ અણુઓની પ્રતીતિ આપણને ત્યારે જ થાય છે જ્યારે આપણે બીજાના સ્થાન ઉપર ઊભા રહી તેને અનુભવ કરીએ. જ્યારે કોઈ માણસ આપણાથી ઉદ્વિગ્ન અને પીડિત થાય છે ત્યારે આપણે આપણાં મનમાં તેના ઉદ્વેગ અને પીડા વિષે શું વિચારતા હોઈએ છીએ તેને ઊંડાણથી વિચાર કરે. બીજાને આપણાથી પીડિત થયેલાં જઈ આપણું મન સાક્ષી પૂરશે કે, “તે જે પીડિત થઈ રહ્યો છે તે તે તેની માત્ર ભ્રાંતિ છે. મેં તેને ખરેખર કેઈ પીડા પહોંચાડી નથી. અને જ્યારે આપણે બીજાથી પીડિત થઈએ છીએ ત્યારે આપણા મનની કલ્પના જુદી જ હોય છે. તે વખતે આપણે માનીએ છીએ કે “મારા ઉદ્વેગ અને પીડાનું કારણ સામેવાળી વ્યક્તિ જ છે. જ્યારે આપણે કોધિત થઈએ છીએ ત્યારે પિતાને વિષે એ દા કરીએ છીએ કે, પરિસ્થિતિનું જ કંઈક એવું નિર્માણ થયું કે મારે ક્રોધ કરવો પડે. અને આ રીતે જે બીજો કોધિત થાય તે, જે પરિસ્થિતિનું બહાનું આપણે આપણું કેધી સ્વભાવનું સંરક્ષણ કરવા માટે કાઢતા હતા, તે તેના કાધ માટે કાઢતા નથી. તે વખતે તે આપણે પેલાને સ્વભાવ જ કેધી છે એમ કહી તેના સ્વભાવને જ દેષિત ઠરાવીએ છીએ. તે માણસ જ ક્રોધી છે એવી તેને માટેની આપણી દલીલ હોય છે. આ દલીલમાં જ આપણી અણિયાળી ધારે છુપાયેલી હોય છે જેની આપણને ખબર પણ હોતી નથી. સિકંદરે જ્યારે રાજા પોરસને પરાજિત કરી કેદી બનાવ્યું ત્યારે તેણે તેને પૂછયું પિરસ ! બોલે, તમારી સાથે હું કેવો વ્યવહાર કરું ?” રાજા પાસે જવાબ આપેઃ “રાજન Page #398 -------------------------------------------------------------------------- ________________ આપણાં શાસ્ત્રો : ૩૩૭ જ્ય-પરાય તે અંગેની વાત છે. તે તે પ્રારબ્ધ અને નિયતિને આધીન છે. આજે હું તમારે બંદી છું; સંભવ છે, આવતી કાલે તમે પણ તમારાથી વધારે શકિતશાળી રાજાના કેદી બને ! સમય કયારે અને કેને સાથ આપે છે અને તેને દગો આપે છે, તે કહી શકાતું નથી. માટે એક રાજા બીજા રાજાની સાથે કે વ્યવહાર કરે, તે શું મારે તમને કહેવું પડે જેવા વ્યવહારની આપણે આપણું પ્રત્યે બીજા પાસેથી અપેક્ષા રાખીએ, તે જ વ્યવહાર આપણે પણ બીજા પ્રત્યે રાખવું જોઈએ. જે આટલું પણ આપણે ન કરી શકીએ તો છેવટે જે વિચાર આપણે આપણી જાત માટે કરીએ, તે જ વિચાર આપણે બીજા માટે પણ કરવું જોઇએ. જે વિચાર આપણે આપણું માટે કરીએ છીએ તે વિચાર આપણે બીજાને માટે કેમ કરતા નથી? ત્યાં વિચાર કેમ બદલાવી નાખીએ છીએ? જ્યારે આપણે કોધિત થઈએ છીએ, ત્યારે આપણે માટે જેમ પરિસ્થિતિને કારણરૂપ માની લઈએ છીએ, તેમ જ્યારે બીજે ક્રોધિત થાય, ત્યારે પણ પરિસ્થિતિને કારણરૂપ માની લેવામાં આપણને શી હરકત આવે છે? ત્યારે આપણે તેને માટે એમ કેમ વિચારતા નથી કે પરિસ્થિતિ એવી હતી કે જેનાં કારણે તેને ક્રોધિત થવું પડયું. આપણું ઉપર કઈ ક્રોધિત થાય ત્યારે પણ આપણે એમ કેમ નથી માની લેતા કે “મેં એવી પરિસ્થિતિ ઊભી કરી કે જેથી તેને મારા પર ક્રોધ કરે પડે.” આપણે આપણા માટે તર્ક જુદો હોય છે અને સામેવાળી વ્યક્તિ માટે તર્ક જુદે હોય છે. આપણા લેવાનાં અને દેવાનાં ત્રાજવાં અને તેનાં માપતેલ જુદાં છે. આજે આપણે માટે અને સામે વાળી વ્યક્તિને માટે આપણા તર્કોમાં જે ભિન્નતા છે તેનું એક જ કારણ છે કે, આપણે આપણી અણીદાર અણીઓને બચાવી લેવા માંગીએ છીએ. ઈસાઈ ધર્મના પ્રવર્તક શ્રી જીસસનું બાઈબલમાં એક વચન છે-“Do unto other's as you would like to be done with you'–તમે બીજા સાથે તે જ કરે જે તમે ચાહે છે કે બીજા તમારી સાથે કરે. આ એક કથનમાં બધાં શાસ્ત્રોને નિષ્કર્ષ આવી જાય છે. મહાપુરુષોની વાણુ સદા સૂત્રના રૂપમાં હોય છે. તે છેડા અક્ષરેમાં ગંભીર અને ઘણી કીમતી વાત કહી નાખે છે. આજે યુગ બદલાઈ ગયે છે. હવે સૂત્રરૂપે ઓછું બોલવાની વાત અભરાઈએ ચઢી ગઈ છે. અત્યારે તે ઢેલમાં પિલ હોય છે. કહેવાના શબ્દોમાં તવ ભાગ્યે જ હોય છે અને વાત લાંબી લાંબી કરી નાખતા હોઈએ છીએ. થેડા શબ્દોમાં ઝાઝી અને કીમતી વાત કહેવી તે એક કલા છે. તે કલાને આત્મસાત્ કરનારા કલાકારે આજે ભાગ્યે જ દેખાય છે. સારાંશ એ છે કે આપણે બીજા સાથે આચરતા વ્યવહાર માટે પ્રતિક્ષણ જાગૃત રહેવું જોઈએ તમાં યમ!મ પ્રમા–ને ક્રિયાન્વિત કરવાને અને જીવનમાં તેને વણી લેવાના ભગવાનના આદેશ પાછળનો આદર્શ પણ આ જ છે. આપણે પ્રતિક્ષણ જાગૃત રહેવું પડશે કે “મારી જેમ હું બીજાને પણ એ જ અવસર અને એ જ તકને લાભ આપું, જે અવસર અને જે તકને લાભ હું ઉઠાવી રહ્યો છું—એમ કરવા જતાં સ્થિતિ બદલાઈ જશે. આપણી અણુઓ આપણને Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ : મેઘા પાષાણુ, ખાલ્યાં દ્વાર દેખાવ લાગશે. આપણામાં આમૂલ પરિવર્તન આવશે. આજ સુધી તે આપણે જે કહેતા હતા કે પેલાને સ્વભાવ જ વિચિત્ર છે. વિકૃતિએ જ તેના સ્વભાવનાં અગા બની ગઈ છે તેથી તે ક્રોધી છે અને મારી તે પરિસ્થિતિ જ એવી હતી કે મારે ક્રોધ કરવા પડયા—તે આપણી ભાવનામાં આમૂલ પરિવર્તન આવશે અને જે દિવસે આપણી આ ભાવના આમૂલ બદલાઈ જશે ત્યારે આપણને એક અનોખા જ અનુભવ થશે. તે દિવસે આપણે કહેવા લાગીશુ કે મારો સ્વભાવ જ એવા છે કે મારાથી ક્રોધ થઈ જાય છે અને બીજાની પરિસ્થિતિ એવી હતી કે તેને ક્રાય કરવા પડચા. આમ ભાવના બદલાતાં સ્વભાવ બદલાઇ જશે. બીજાના દાષાને સ્થાને પરિસ્થિતિઓ દેખાશે અને પોતાની પરિસ્થિતિને ઠેકાણે પોતાના સ્વભાવગત દોષો દેખાવા લાગશે. આપણા જેવા જ એક બીજા માણસ સાથે જો આપણે રહેવાનુ થાય તે આપણે તેની સાથે કેટલે વખત રહી શકીશું? જેમ આપણી ચારેકાર લાગેલા ભાલા અને ભાલાના લક બીજાને ખૂંચ્યા કરે છે, તેમ બીજાના ભાલા અને ભાલાનાં ફૂલક આપણુને પણ ખૂંચ્યા કરવાના. એટલે તેની સાથે આપણા લાંબે વખત મેળ ખાશે નહિ. ખીજા માણસની સાથે ભલે ચોવીસ કલાકના પણ મેળ ન ખાય, પરંતુ આપણે આપણી પેાતાની સાથે તા અનેક જન્મોથી રહેતા આવ્યા છીએ, બીજાની માફક આપણામાં પણ ભાલાનાં ફલક છે, છતાં આપણી જાતને આપણાં પોતાનાં એ લકો કેમ ખૂંચતા નથી ? કારણ આપણી પાસે એવા તર્કો છે કે જેને આધારે આપણે આપણી જાતને તેનાથી બચાવી લઇએ છીએ. સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે તે ધારદાર અણીએ (નાકા) શુ છે? આપણાં વ્યક્તિત્વમાં ચારેકાર ભાલા અને ભાલાનાં ફુલકા આપણે ચટાડેલા છે. એટલે જે દિશામાંથી આપણે પસાર થઇએ તે તે દિશામાંથી, આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, બીજાને તે ખૂંચ્યા વગર રહેતા નથી. જો ખીજાને કશો જ આઘાત પહોંચાડયા વગર તમે પસાર થઈ ગયા તે તમને લાગશે કે હું પસાર જ થયેા નથી. મારા તરફ્ કોઇએ ધ્યાન જ આપ્યું નથી. શેાધવાની આપણી કુશળતા ઘણી જબરી છે. ત તર્કની કુશળતાથી કાઈ પણ માણસ કયારેય પણ આત્મ-અનુભવને ઉપલબ્ધ થતા નથી. તર્કની આખી વ્યવસ્થા પેાતાની જાતને અકુદરતી રીતે વ્યકત કરવામાં કામમાં આવે છે. ત આપણને યથાનાં દર્શન કરાવી શકતા નથી. યથા દર્શન કરાવવાનાં બહાને તે સદા આપણને છેતરતા હાય છે. તર્ક આન્ત્રપ્ટનાં ઉદ્ઘાટનમાં સહાયક થવાને બદલે સદા બાધક અને અવરોધક અને છે. જ્યાં સુધી આન્તષ્ટિ યથા રૂપમાં ઊઘડે નહિ ત્યાં સુધી આપણે આપણી જાતને ત્રીજાને સ્થાને મૂકી શકીએ નહિ અને જ્યાં સુધી આપણે આપણી જાતને બીજાને સ્થાને ન મૂકીએ, ત્યાં સુધી આપણાં ભાલા ફલકાથી બીજાને જે કડવા અનુભવા થાય છે તેના આપણુને ખ્યાલ આવે નહિ. ખીજા આપણા પર કડવું અને કંઠાર અનુશાસનાત્મક વર્તન કરે તે આપણને થાય અને તર્કસંગત લાગતું નથી અને તે જ વન આપણા તરફથી જ્યારે બીજા ઉપર Page #400 -------------------------------------------------------------------------- ________________ આપણાં શા : ૩૩૯ લાદવામાં આવે છે ત્યારે આપણે તેના વિષે આપણા અધિકાર અને ન્યાયીપણાને દાવો કરીએ છીએ. દરેકની વૃત્તિ અને વ્યવહાર સમાન હોય છે. આનાથી ભિન્ન વ્યક્તિત્વવાળી વ્યક્તિને શોધવામાં ભારે મુશ્કેલી છે અને શોધવા જતાં ક્યાંય જે મળી જાય તે તે અતિમાનવ હોય છે. માનવ સમાજનું એ કેઈ અદ્વિતીય પુષ્પ હોય છે ! આપણે બીજાના અન્યાયથી પીડિત છીએ, બીજાના અન્યાયના શિકાર બનીએ છીએ એવો વિચાર આપણે પ્રતિક્ષણ કરતા હોઈએ છીએ, પરંતુ આપણે ક્રોધ અને અન્યાયના શિકાર બીજા બન્યા કરે છે એ વાતને વિચાર આપણને કદી પણ આવતા નથી. આપણા ઉપર ક્રોધ કરનાર આપણી સાથે અન્યાય કરી રહ્યા છે એમ આપણને લાગે છે. પરંતુ તે જ વસ્તુ જ્યારે આપણે બીજા ઉપર આચરતા હોઈએ, ત્યારે આપણે બીજા સાથે અન્યાય કરી રહ્યા છીએ એવું આપણને કદી લાગતું નથી. આપણે અન્યાય ન જોવાની આ આપણી એકપક્ષી દૃષ્ટિ છે. આપણું માનસિક સ્થિતિ જ એવી છે કે, આપણને એમ જ લાગ્યા કરે છે કે દુનિયા આપણને ખેટી રીતે સતાવી રહી છે. આપણે નિર્દોષ છીએ. દુનિયા શરારતથી ભરેલી છે. આખી દુનિયા જાણે આપણી વિરૂદ્ધ ષડયંત્રથી ભરેલી છે ! આપણે ભૂલી જતા હોઈએ છીએ કે, આપણે ચોવીસે કલાક કેટલા આઘાત-પ્રત્યાઘાતો ફેલાવી રહ્યા છીએ! બોલીને, ઊઠીને, બેસીને, ઈશારાથી, આંખથી અને હાસ્યથી જ્યારે આપણે બીજાની અણ આવડતને હસી કાઢીએ છીએ, બીજા પર ક્રોધિત થઈ જઈએ છીએ કે બીજાની નિંદામાં ઓતપ્રેત બની જઈએ છીએ ત્યારે આપણને એ વાત યાદ પણ નથી રહેતી કે બીજી ક્ષણે આપણે પણ આ પરિસ્થિતિ નહિ થાય તેની શી ખાતરી? આપણે જેની મજાક કરી રહ્યા છીએ તેની જ મજાકના પાત્ર આપણે નહિ બનીએ તેની શી ખાતરી ? આપણી આખી શક્તિ બીજાનું શોષણ અને દમન કરવામાં ખર્ચાય છે. બીજાનું દમન કર્યા વગર આપણે કંઈક છીએ એવી પ્રતીતિ આપણને થતી નથી. બીજાનું દમન કર્યા વગર આપણને ચેન પડતું નથી. આપણે છીએ એની પ્રતીતિ આપણને ત્યાં સુધી થતી નથી જ્યાં સુધી આપણે બીજા ઉપર જબરદસ્તી દબાણ અને દમન ન લાદીએ ! આપણું હાથમાં જેટલા માણસેની ચોટલીઓ હોય તેટલા આપણે મોટા માણસ ગણાઈએ છીએ. માણસની પાસે મોટાઈ માપવાનું આ સિવાય બીજું કઈ માપ યંત્ર નથી. સૌ એક બીજાના ગળાં દબાવવા આતુર દેખાય છે ! આ બધી હિંસા છે. આમાંથી મુક્ત થયા વગર કોઈને પણ શાતિ કે સમાધિ મળવાનાં નથી. શ્રી કેશીકુમાર શ્રમણ અને ગૌતમ સ્વામી શેષણ અને દમનની જનસાધારણમાં દેખાતી ભાવનાઓથી અટકી ગએલા લકત્તર અતિમાનવ છે. તેમનાં હૃદમાં, પ્રાણી માત્ર તરફ સમાનતા અને સદ્ભાવ ભરેલ, સ્નેહને અવિસ્ત પ્રવાહ વહી રહ્યો છે. તેમણે બીજાને ખૂંચતી પતાની Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ : ભેઘા પાષાણુ, બોલ્યાં દ્વાર અણીદાર નેકે (અણુઓ) ઘસી નાખી છે. તેઓ દિવ્ય જગતને દિવ્ય આત્માઓ છે. દિવ્યતાને મેળવવા માટે જ તેમના પ્રયત્ન છે. पुरिमाण दुब्धिसोझोउ चरिमाण दुरणुपालओ। ___ कप्पो मज्झिमगाणं तु सुविसोझो सुपालओ ॥ २७ પ્રથમ તીર્થકરના સાધુઓ કલ્પ એટલે આચારને યથાવત્ ગ્રહણ કરી શક્તા નહિ. અંતિમ તીર્થકરના સાધુઓ માટે કલ્પને યથાવત્ ગ્રહણ કરી તેને પાળવું મુશ્કેલ બન્યું છે. વચલા તીર્થકરોને સાધુએ કલ્પને યથાવત્ ગ્રહણ કરે છે અને તેને સરળતાથી પાળે છે. પ્રથમ તીર્થકરના સાધુઓ સરળ હોય છે, જે હોય છે. પરંતુ સમજણમાં જરા કચાશ ધરાવતા હોય છે. એટલે આચારને યથાર્થ રીતે ગ્રહણ કરી શક્તા નથી. દાખલા તરીકે, પ્રથમ તીર્થકરના સાધુઓ વિહાર અથવા ગેચરી નિમિત્તે કયાંય જઈ રહ્યા હોય, ત્યારે નટનું નાટક જોઈ ઊભા રહી જાય, અને વિલંબ થતાં ભગવાન વિલંબનું કારણ પૂછે, ત્યારે તેઓ કહી દે પ્રભે! નટને નાચતા જઈ, જેવા ઊભા રહી ગયા. ત્યારે પ્રભુ તેમને સમજાવે કે, માર્ગમાં જતાં નટો નાચતા હોય તે સાધુ તરીકે તમારે જેવાય નહિ. ત્યારે તેઓ સરળતાપૂર્વક ભગવાનની આજ્ઞાને માથે ચઢાવી લે છે. બીજી વખત જે નદીઓ નાચતી હોય, અને જે તેઓ જેવા ઊભા રહી જાય ત્યારે ભગવાન તેમને વિલંબનું કારણ પૂછે, ત્યારે કશા જ સંકેચ વગર નદીઓના નૃત્યની વાત કરી દે છે. એટલે ભગવાનને તેમને ભારે સ્પષ્ટતાથી સમજાવવા પડે કે નટ હોય કે નટી, સાધુઓએ એવાં આકર્ષણમાં ખેંચાવું જોઈએ નહિ. ત્યારે તેઓ અટકે છે. વિસ્તારપૂર્વક આપવામાં આવેલી સમજણ જ તેમને ઉપયોગી અને કારગત નીવડે છે. ત્યારે અંતિમ તીર્થકરના સાધુઓ વર્ક અને જડ હોય છે. તર્ક વિતર્કોથી ભરેલા હોય છે. તેમને યથાર્થ સમજણ આપવી પણ મુશ્કેલ હોય છે. અને સમજણના યથાર્થી પરિપાલનમાં પણ મુશ્કેલી રહેલી હોય છે. ગ્રહણ અને પાલન બનેમાં વિસંવાદો ઊભા હોય છે. એટલે તેમના માટે આચાર વિચારની ભિન્નતા રાખવી તે દેશ કાળ અને સમજણ અનુસાર સ્વાભાવિક બને છે. વચલા તીર્થકરેના સાધુઓ સ્વભાવથી સરળ અને બુદ્ધિશીલ હોય છે. તેમની સમજણ પણ પારદર્શી હોય છે. પાલનમાં પણ તેઓ એક હોય છે. એટલે તેમના માટે વિસ્તૃત પ્રરૂપણું કે બીજા કેઈની ભાગ્યે જ અપેક્ષા હોય છે. સરળતા અને પ્રજ્ઞાશીલતાનાં કારણે ભયસ્થાને પણ ઘણાં ઓછા પરિમાણમાં હોય છે. એટલે તેમના માટેની આચાર પ્રણાલિકા અને વેષભૂષા ન્ન હોય તે સમજી શકાય છે. Page #402 -------------------------------------------------------------------------- ________________ સ્વયંભૂ પરમતત્ત્વ જે વસ્તુ નિર્માણ પામે છે તે નષ્ટ પણ થાય છે. કોઈ પણ નિર્માણ શાશ્વત હાતું નથી. નિમિતિએ સમયે સમયે નિર્માણ પામે છે અને કાળ તેને મિટાવી પણ દે છે. જન્મ એ જ મૃત્યુનું આમત્રણ છે. ચાહે બાળકેાએ સમુદ્રને કિનારે રમત રમતાં રેતીના ઢગલામાંથી બનાવેલાં ઘરા હાય કે તાશનાં પાનાંઓને મનાવેલા મહેલ હાય, ચાહે સંગેમરમરના ભવ્ય પ્રાસાદ હાય કે લેાખંડના મજબૂત મકાને હાય, કાલાંતરે તે બધાં નાશ પામવાનાં જ છે. કેાઈ વહેલાં તે કોઇ મેાડાં, પણ એક દિવસ અવશ્ય તે ધરાશાયી બની જવાનાં જ છે. કોઈ માત્ર હવાના સાધારણ ઝોકાથી પડે છે તેા કાઇ ધરતીક પના જબરદસ્ત આંચકાથી, પણ તેથી તેમના પડવામાં કાઇ પાયાના ભેદ ઊભા થતા નથી. તાત્પ એ જ છે કે જે નિર્મિતને પામેલ છે તે વિનાશને પણ પામશે જ. જેનું નામ છે તેના નાશ પણ થશે જ. એક માત્ર આત્મતત્ત્વ સ્વયંભૂ છે. તે કોઇની સહાય કે શ્રમથી નિર્માણ પામેલ નથી. જેનું હાવુ' સ્વયંમાંથી નીકળેલ છે, જે કાઈ ખીજાથી જન્માવવામાં આવેલ નથી, જેનું અસ્તિત્વ બીજા કેાઈના હાથમાં નથી એવું આ આત્મતત્ત્વ સ્વયંભૂ છે. જે જે આપણી દૃષ્ટિ અથવા ઇન્દ્રિયાની વિષયભૂત વસ્તુએ છે તે દરેક નિર્મિત થએલી છે. વૈજ્ઞાનિકે આશ્ચય પમાડે એવા મહાયંત્રાનું નિર્માણ કરે છે, મંગળ સુધી સરળતાથી પહેાંચી શકે એવા આકાશયાનાના મહાનિર્માણુમાં અખોની ધનરાશિ ખર્ચાય છે, પર ંતુ તે અધાંના વિનાશ પણ નિશ્ચિતપણે નિર્માણુ સાથે જ થઇ ગએલ છે. એટલે આ જગતના અસ્તિત્વના ઊંડાણમાં ઊતરતાં, અન્વેષણ કરતાં, તે આધારને પકડી લઇએ કે જે શાશ્વત છે, જે સદાથી છે જ. જે કાઈનેા બનાવેલા નથી, જે અનિર્મિત છે એવા શાશ્વત ભાવને પકડીશું તે જ પરમાત્વભાવને ઉપલબ્ધ થઇ શકીશુ. જો આપણે સ્વયંમાં પ્રવેશ કરી વિચારીશું તે આપણુને લાગ્યા વગર નહિ રહે કે આ શરીર પણ નિમિત છે. આપણાં માતાપિતાનાં સહયોગ વગર આ શરીરના સંભવ નથી. વિજ્ઞાનની શેાધખાજ જરા વધારે ગહનતા અને સૂક્ષ્મતામાં પહેાંચી જાય તે સંભવ છે કે, શરીરનું નિર્માણ ટેસ્ટ ટયુબમાં પણ થઈ શકે. એટલે વૈજ્ઞાનિક જીવશાસ્ત્રી અન્વેષણના ઊંડાણમાં ઊતરી, માતા પિતાના સહયોગ વગર જ, શરીર નિર્માણની પ્રક્રિયા પૂરી કરી શકશે એ હકીકતમાં હવે સ ંદેહને અવકાશ રહ્યો નથી. પરંતુ તેથી આત્મવાદીઓએ ગભરાઈ જવાના કે પરાજિત થઇ જવાના ભય રાખવાની જરાયે જરૂર નથી. આત્મવાદીઓએ શરીરને આત્મા માની લેવાના કદીપણ આગ્રહ રાખ્યા નથી. શરીરને જ આત્મા માની, શરીરનાં પોષણમાં જોડાએલાએની, આત્મવાદીઓએ ઠીક ઠીક ઝાટકણી કાઢી છે. Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૪ર : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર શરીરને આત્મા માની લેનારા તે શરીરાત્મવાદી કહેવાય. આત્મવાદીઓ નાસ્તિકની માફક ચૈતન્યશક્તિને પંચભૂતના સહયોગથી ઉત્પન્ન થએલી એક વિશેષ પ્રકારની શકિત હોવાનું તેમજ શરીરની સ્થિતિ ટકે ત્યાં સુધી તે ટકે છે અને શરીરને વિનાશ થતાં તે શકિતને પણ વિનાશ થાય છે એમ માનતા નથી. આત્મવાદીઓ તે આત્મતત્ત્વને સનાતન, શુદ્ધ, અસૃષ્ટ અશરીરી, અક્ષત, નિર્મળ, સર્વજ્ઞ, સર્વદશ, સર્વોત્કૃષ્ટ અને સ્વયંભૂ માને છે. આત્મવાદીઓની એક નિશ્ચિત માન્યતા છે કે જે અસૃષ્ટ છે તે આત્મા છે. વૈજ્ઞાનિક માતા પિતાની મદદ વગર વૈજ્ઞાનિક પ્રક્રિયાથી જે શરીરની સૃષ્ટિ કરી શકે, તે તેને અર્થ એટલે જ થયું કે, વૈજ્ઞાનિકે એમ કહી શકે કે શરીર તે આત્મા નથી. આનાથી તે ઊલટાની આત્મવાદીઓની માન્યતાને પુષ્ટિ જ મળવાની છે. શરીરથી પૃથફ અને સ્વતંત્ર આત્મતત્વની સિદ્ધિ તેમને ઈષ્ટ જ છે. રાસાયણિક વ્યવસ્થાથી શરીરનું નિર્માણ થાય, કે વૈજ્ઞાનિક પ્રક્રિયાથી મનુષ્યના શરીરના ઢાંચાને બનાવાય, આત્મવાદીઓની શ્રદ્ધાને તેથી કંઈ જ આંચ આવવાની નથી. વૈજ્ઞાનિક અથવા રાસાયણિક પ્રક્રિયાથી શરીર બનાવવામાં ફેર એટલે જ પડશે કે પહેલા શરીર પ્રાકૃતિક પદ્ધતિએ નિર્માણ પામતું હતું, હવે તે કૃત્રિમ રીતિએ નિર્માણ પામે છે. મા બાપના સહગથી જે કેષ્ઠ અથવા શરીરના પ્રથમ ઘટકની રચના થતી હતી તે હવે રાસાયણિક કેષ્ઠથી થશે. પરંતુ તેથી તેને આત્મા એટલે સ્વયંભૂ પરમતત્વ ગણી શકાશે નહિ. તે શારીરિક કેષ્ઠ રાસાયણિક પદ્ધતિથી કૃત્રિમ રીતે બનાવવામાં આવે કે પ્રાકૃતિક રીતે માબાપના સહયોગથી, તે અને અંતે નિમિત જ છે, પોતાની મેળે ઉત્પન્ન થયેલું નથી. તે સ્વયંભૂ નથી એટલે તે આત્મતત્વ હોઈ શકે નહિ. કારણ આત્મતત્વ સ્વયંભૂ છે. આ રીતે તૈયાર થતાં શરીરથી તે આત્મવાદીઓને લાભ થવાને. શરીર સાથેનું જે તાદાત્ય છે તે તેનાથી તૂટી જશે. વિજ્ઞાન આત્મવાદીઓના પક્ષમાં કામ કરશે. વિજ્ઞાનની આ પ્રક્રિયાથી બરાબર સમજી શકાશે કે શરીર એક યંત્ર છે. શરીરને સ્વયં (આત્મા) માની બેસવું એ એક અજ્ઞાનતા છે. શરીરના સંબંધની ગેર સમજણ તે અત્યારે પણ ઊભી જ છે. તે પ્રકૃતિ પ્રાપ્ત હોય કે રાસાયણિક પ્રક્રિયાથી એથી તેના યાંત્રિકપણામાં કશે જ ફેર પડતો નથી. ભલે તે પ્રાકૃતિક રીતે ઉપલબ્ધ થયું હોય, છતાં શરીર એક યંત્ર જ છે. પ્રકૃતિનાં શરીર નિર્માણ સંબંધી રહસ્યને યથાર્થ રીતે સમજી લીધા પછી, શરીરનું નિર્માણ ભલે વૈજ્ઞાનિક પ્રક્રિયાથી કરી શકાય પરંતુ તેથી તે શરીર સાથેનું આપણું જે તાદાભ્ય છે તે વિલય પામશે. સ્વયંમાં ઊંડા ઉતરવાનો પ્રયત્ન થશે અને ત્યાં સુધી પહોંચવાને પ્રયત્ન થશે કે જ્યાં સુધી અનિર્મિત સ્વયંભૂ તત્વ હાથ ન લાગે! જ્યાં સુધી વૈજ્ઞાનિકની નિર્મિત ક્રિયા નિર્માણનું કાર્ય કરી શકે ત્યાં સુધી આત્મતત્વ નથી તે એક સુનિશ્ચિત તથ્ય છે. આત્મા તે જ્યાં નિર્માણની કશી જ ક્રિયા થઈ શકતી નથી એટલે કે નિર્માણ કાર્યથી પર છે. એટલે વૈજ્ઞાનિક ગહનતા અને Page #404 -------------------------------------------------------------------------- ________________ સ્વયંભૂ પરમતત્ત્વ : ૩૪૩ સૂમ અનવેષણ આત્મવાદીઓને માટે આત્મ તત્વનાં પિષક જ થશે. કારણ આત્મતત્ત્વ તે વૈજ્ઞાનિક નિર્માણથી આગળ ને આગળ, તેનાથી પર, તેનાથી અતીત હોય છે. વૈજ્ઞાનિકનાં સંશોધને તે આત્મસિદ્ધિમાં ભારે ઉપકારક થશે. જ્યાં સુધી નિર્માણ થતું રહેશે, જ્યાં સુધી સીમા નિર્ધારિત થતી રહેશે, ત્યાં સુધી આત્મતત્વ નથી. કારણુ આત્મતત્ત્વ સ્વયંભૂ છે, તેનું નિર્માણ થઈ શકે નહિ. સ્વયંભૂને અર્થ જ એ છે કે જે મૂળમાં છે. ખરેખર અસ્તિત્વ માટે કઈ આધારભૂત આત્યંતિક તત્વ હોવું જોઈએ જે અનિર્મિત હેય. કારણ દરેક વસ્તુમાં નિર્માણની આવશ્યકતા જ રહ્યા કરે તે નિર્માણ મુશ્કેલ બની જાય. તેથી તે દરેક વસ્તુની નિમિતિમાં નિર્માણ અસંભવ થઈ જાય. દાખલા તરીકે, જગતનાં નિર્માણ માટે જે પરમાત્માની જરૂર હોય, તે પરમાત્માના નિર્માણ માટે બીજાની જરૂર રહે, અને બીજા માટે ત્રીજાની, આમ અનવસ્થા દેશને કદી અંત જ આવે નહિ. વિજ્ઞાન અને ધર્મમાં પાયાને ભેદ છે. વિજ્ઞાનની ખેજ પદાર્થમૂલક હોય છે. પૃથકકરણ કરવાની સીમારેખાને તેડીને પદાર્થોમાં મળી શકતું તત્ત્વ મેળવવા તે મથે છે. ત્યારે ધર્મ તે એક વસ્તુની ખેજનું નામ છે અને તે ધર્મતત્ત્વ છે. વિજ્ઞાનની શોધ ધર્મનાં તતવને ગલત સિદ્ધ ન કરી શકે. કારણુ બંનેના માર્ગો એકબીજાથી વિપરીત અને ભિન્ન છે. વિજ્ઞાનની શેધ પદાર્થ સાથે સંબંધ ધરાવે છે. દશ્યના પૃથક્કરણમાં તેને રસ છે, અદશ્યમાં તેને જરા પણ પ્રવેશ નથી. ત્યારે ધર્મનું દશ્ય તરફ જરા પણ આકર્ષણ નથી, અદશ્યને ઉપલબ્ધ કરવામાં જ તેને એકાંત રસ છે. વિજ્ઞાનની નવી શેધ માત્ર ના વિજ્ઞાનને જ ગલત સિદ્ધ કરી શકે, ધર્મને તે સ્પશી શકતું નથી. સુંદર કાવ્યની રચના કરનાર કદી ગણિતના સિદ્ધાંતને ગલત ન કરાવી શકે. કારણ ગણિત અને કાવ્ય વચ્ચે કશી જ સંગતિ નથી. બંનેના આયામો જુદા જુદા છે. રેલના પાટાની માફક તે સમાનાન્તર ભાગે છે ખરા, એટલે આપણને કયાંય એકત્વની ભ્રાંતિ પણ થાય છે છતાં તે હંમેશને માટે બ્રાંતિ જ રહે છે. તે ક્યાંય અને કયારેય પણ એક થતા નથી. ધર્મ અને વિજ્ઞાનમાં પણ કવિતા અને ગણિતની માફક કઈ સંબંધ નથી. બંનેના એકાંત ભિન્ન આયામો છે. વિજ્ઞાન અને ધર્મ સમાનાંતર ચાલતાં ભલે દેખાતાં હોય, પરંતુ તેઓ કયાંય ભેગાં થતાં નથી. આજે વિજ્ઞાને ભારે ગંભીરતામાં પ્રવેશ કર્યો છે. પહેલાના યુગમાં પૃથ્વી, પાણી, આદિ પાંચ ત જ માનવામાં આવતા હતા. આજે માટી પણ માત્ર એક તત્વ જ નથી પણ હજાર તત્ત્વનું સમ્મિશ્રણ છે. વિજ્ઞાન જેમ જેમ ઊંડું ઊતરતું ગયું તેમ તેમ પૃથકકરણની પ્રક્રિયા સૂક્ષમતામાં ઊતરતી ગઈ અને મૂળરૂપે મનાતા પંચતર ત ન રહ્યા. તેની સંખ્યા વૈજ્ઞાનિકની દૃષ્ટિમાં ઘણી થઈ જવા પામી. દાખલા તરીકે પાણી જૂના યુગનું એક તત્વ છે. પરંતુ વૈજ્ઞાનિકોની દૃષ્ટિમાં પાણી બે તને સંગ છે. તે બે ત હાઈડ્રોજન અને ઓકસીજન છે. તે બેન મળવાથી પાણી થાય છે તેથી તે સંગ જ છે. એટલે પાણી પણ Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર તત્વ ન રહ્યું. ઓકસીજન અને હાઇડ્રોજન બે ત થઈ ગયાં. હાઈડોજન અને ઓકસીજનના પૃથકકરણમાં ઊંડા ઉતરતા એમ જણાયું કે બંનેનું નિર્માણ વિદ્યુતકણથી થાય છે એટલે વિધુતકણ તત્વ થઈ ગયું. હાઈડ્રોજન અને ઓકસીજન તત્વ ન રહ્યાં. વિદ્યુતના જ અમુક કણે હાઈડ્રોજન થાય છે અને અમુક કણે એકસીજન. આ રીતે જેમ જેમ વિજ્ઞાન ઊંડું ઊતરતું ગયું, તેને એક અનુભૂતિ થઈ અને તે એ કે મૂળભૂત તત્વ એક જ છે, અને તે વિદ્યુત છે. બાકીના બધાં તત્વે સંગ જ છે, બે ત્રણ અથવા ચારના સંયોગથી બનેલા છે. મૌલિક તત્ત્વ તે બધામાં વિદ્યુત છે કે જે અનિર્મિત છે અને સ્વયંભૂ છે. વિજ્ઞાન પણ એમ માનવા તૈયાર થઈ ગએલ છે કે વિદ્યુત સંગ જ નથી. એટલે તે કેઈથી નિર્માણ પામેલું નથી. વિજ્ઞાન પણ તત્વ તેને જ કહે છે જે સ્વયંભૂ છે. એટલે વિઘતને આજે વિજ્ઞાન તત્વ માને છે, સ્વયંભૂ માને છે, જે મૂળ તત્ત્વ છે, જેને બનાવી પણ ન શકાય અને મટાડી પણ ન શકાય. કારણ બનાવવું અને મટાડવું સંગીતમાં જ બની શકે છે. પાણી હાઈડ્રોજન અને ઓકસીજન એ બે તને સંગ છે. તે બતાવી પણ શકાય છે અને મટાડી પણ શકાય છે. હાઈડ્રોજન અને ઓકસીજનને જુદા પાડી દેવા માત્રથી પાણી મટી જશે. હાઈડ્રોજનના કણે વિઘતમાંથી અલગ પાડી દેવાથી હાઈડ્રોજન પણ નાશ પામી શકે છે. પરંતુ મૂળભૂત તત્વ જે વિદ્યુત છે તે બચી રહેશે કારણ તે શકિત બેના સંગથી જન્મેલી નથી. વિજ્ઞાનની શોધ વિઘત કણે સુધી પહોંચી છે. આજે તે વિદ્યુત કણેને સ્વયંભૂ માને છે. પરંતુ તે તેના માટે આત્યંતિક નથી. સંભવ છે, આજે જે તેને સ્વયંભૂ તત્વ જણાય છે તે શેની સૂક્ષ્મતામાં ઊતરતાં, આવતી કાલે તે સંગ જ થઈ જાય. આજે નહિ તે આવતી કાલે પણ વિજ્ઞાન વિદુતને પણ તેડી, વિઘતની મૌલિક્તાને પડકાર ફેકે, તે પણ એમાં કશું જ આશ્ચર્ય પામવા જેવું નથી. કારણ વિજ્ઞાન જુની શોધને બેટી પાડતું આવ્યું છે, અને નવી શેને મૌલિક તત્વ ગણાવતું આવ્યું છે. પહેલાં પાણી તે મૂળમાં તત્વ હતું. સમય જતાં, હાઈડ્રોજન અને ઓકસીજન એમ બે ત થયા. આગળ વધતાં હાઈડ્રોજન અને ઓકસીજન તત્વ ન રહ્યાં અને હવે માત્ર વિદ્યુત કણ જ એક તત્વ રહ્યું. સંભવ છેવિજ્ઞાન આવતીકાલે સંશોધનની સૂક્ષમતામાં અવગાહન કરે અને વિદ્યુતની મૌલિકતાને પણ પડકારી તેને સંયોગ જ બનાવી દે ! તેના માટે શોધનું આ કંઈ અંતિમ પરિણામ કે આત્યંતિક નિષ્પત્તિ નથી. જુના યુગમાં પાણાને કઈ શકિત માનવા તૈયાર નહોતું. પણ તે પદાર્થ છે. એવી જ દઢતમ માન્યતા હતી. વિજ્ઞાને તેનું સૂક્ષ્મતમ વિશ્લેષણ કર્યું અને અણુ સુધી પહોંચ્યું પણ ખરું. પરંતુ અણુને વિસ્ફોટ થતાં જે અવશિષ્ટ રહ્યું તે વિદ્યુત-ઊર્જા અથવા શક્તિના નામથી ઓળખાવવા માંડ્યું. વિજ્ઞાનના જુના Àતને સદંતર નાશ થયે. પદાર્થ અને શક્તિ આ Àતને નાશ પદાર્થના વિશ્લેષણથી થયો અને હવે એક શકિત નામનું જ તત્વ અવશિષ્ટ રહ્યું. પદાર્થના વિશ્લેષણમાં ન ઊતર્યા ત્યાં સુધી બે ત હતાં–પદાર્થ અને શક્તિ. આજે પદાર્થ જેવી કે Page #406 -------------------------------------------------------------------------- ________________ સ્વયંભૂ પરમતત્ત્વ : ૩૪૫ વસ્તુ રહી નહિ. વીજળીના તારમાં વહેતી વિદ્યુત અને પત્થરમાં સામાન્યતયા ભારે ભેદ દેખાશે. પરંતુ વૈજ્ઞાનિકેની માન્યતા છે કે પદાર્થના તૂટવાથી અંતે તે જ વિદ્યુત મળી આવે છે જે વિદ્યતન તારામાં વહે છે. હીરાશિમા અને નાગાસાકીમાં લાખો માણસોને જે સંહાર થયે તેનું કારણ અણુ વિશ્લેટમાંથી જન્મેલી વિદ્યુત હતી. પદાર્થને વિખંડનથી, એક નાનકડા અણુના વિશ્લેટથી જે શકિત પેદા થઈ તેનું આ પરિણામ હતું. તે કણ વિજળી થઈ ખવાઈ ગયું. જ્યારે વિજ્ઞાન ઊર્જામાંથી પણ ચેતના ઉપર આવી જશે ત્યારે એકજ તત્વ અવશિષ્ટ રહેશે અને તે આત્મતત્વ. આત્મતત્ત્વનું નામ સચ્ચિદાનંદ છે. સને અર્થ થાય છે–જે છે, જે ક્યારેય જન્મતું નથી, જે સદાથી છે. ત્રિકાળમાં પણ જેને અભાવ ન થાય, બધું બદલાય છતાં જે અવશ્ય અવસ્થિત રહે તે. ચિને અર્થ થાય છે ચૈતન્ય. તે માત્ર છે જ એમ નથી પરંતુ તેને ખબર પણ છે કે હું છું. જેમ એક શિલા પડી હોય, તે તેનું અસ્તિત્વ તે હોય પરંતુ તે તે માત્ર અસ્તિત્વ જ છે. જે તે શિલાને એ ખબર પડતી હોય કે “છું” તે તે ચિત પણ કહેવાય. પણ જે ખબર ન પડે તે માત્ર સત્વ જ કહેવાય. ત્રીજો શબ્દ છે આનંદ. માત્ર એટલું જ નથી કે તે આત્મતત્ત્વ છે, એટલું પણ નથી કે તે ચૈતન્ય છે એટલે કે “તે છે અને તેને જ્ઞાન છે કે હું છું એનાથી પણ આગળ તે આનંદતત્વ છે એટલે કે “તે છે, તેને ખબર છે કે હું છું અને તેને એવી અનુભૂતિ છે કે હું આનંદરૂપ છું. આનંદ એ જ મારે સ્વભાવ છે.' આ આત્મતત્વને સ્વયંભૂ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે. તેને વિનાશ નથી. કારણ તે અમૃત છે. એ અમૃતત્વ ગુણને સાક્ષાત્ અનુભવ કસ્નારા શ્રી કેશીકુમાર શ્રમણ અને ગૌતમ સ્વામી શ્રાવસ્તી નગરીના તિન્દક ઉદ્યાનમાં એકત્રિત થઈ, શિષ્યની માનસિક આશંકાઓને વિલીન કરવા અને પરમાર્થમાં ઉદ્યમવંત કરવા ધાર્મિક વિચાર વિનિમયને જે શુભ પ્રારંભ થયો છે તેના અનુસંધાનમાંજ હું આગળ બેલી રહ્યો છું. તદનુસાર साहु गोयम ! पन्नाते छिन्नो मे ससओ इमा। મન્ના રિ સંતા અન્ન ત છે હજુ સુથમા ! | ૨૪ ચતુર્યામ અને પંચયામ સંબંધેની પ્રરૂપણાની ભિન્નતાનાં કારણોની સૂક્ષ્મતામાં ઊતરી ગૌતમ સ્વામીએ પિતાની પારદર્શી પ્રજ્ઞાથી યુક્તિ અને તર્કસંગત જે સમાધાન કર્યું તે માત્ર તક અને યુકિત સુધી જ સીમિત ન રહ્યું પણ બને બાજુઓના શિષ્ય સમુદાયના હૃદય અને પ્રાણેને પણ સ્પર્શી ગયું. પ્રરૂપણાની જે વિવિધતા દેખાય છે તે સમયની બદલાતી ગતિના કારણે છે. કારણ કાળને અનુસરી લોકો, લોકોના વિચારે અને બાહ્યાચાર તેમજ વેષભૂષા પણ બદલાય છે. ભગવાન મહાવીરે આજના દેશ કાળ પ્રમાણે ધર્મસાધનાનું વિશુદ્ધરૂપ જણાવેલ છે. જો દેશ કાળને અનુસરીને પ્રરૂપણામાં વિવિધતા ન કરાય તે ધર્મ તે કાળના માણસો માટે સર્વગ્રાહી અને ઉપયોગી ન નીવડે. માટે ભગવાન મહાવીરે જે દેશ કાળ મુજબ ભિન્નતા દર્શાવી તે અનિવાર્ય અને ઉપકારક જ છે. Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ : ભેદ્યા પાષાણુ, ખેાલ્યાં દ્વાર કેશીકુમાર શ્રમણે કહ્યું: હું ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમેાએ અમારી માનસિક શકા નિર્મૂળ કરી છે. મારી હજી પણ એક શંકા છે. હે ગૌતમ, તે વિષે પણ તમે મને કહે !’ કેશીકુમાર શ્રમણ ગૌતમ સ્વામીએ આપેલા જવાએથી પોતાના અંતરને સતાષ થયા છે એવા ઇશારો કરી રહ્યા છે. ગૌતમ સ્વામીની પારદર્શી અને સૂક્ષ્મ પ્રજ્ઞા તેમજ ઊંડાણમાં અવગાહન કરનારી આધ્યાત્મિક સૂઝથી શ્રી કેશીકુમાર શ્રમણને ગૌતમ સ્વામી પરત્વે માન ઉપજ્યું છે. જયારે હૃદય આત્યંતિક સંતાષની પરમ અનુભૂતિ કરતુ હાય છે, ત્યારે વાણીમાં સદ્ભાવના તે પ્રકા, તે તે પ્રકારે બહાર આવ્યા વગર રહેતા નથી. કેશીકુમાર શ્રમણની વાણીમાં જે આનંદ સાષ અભિવ્યકત થાય છે તે તેમની પરમ સાધુતા અને એકાંત ગુણગ્રાહી સૃષ્ટિને આભારી છે. બન્ને સાધુતાના પરમ શિખરને સ્પર્શેલા છે. બન્નેનાં હૃદય એક બીજા પરત્વે સન્માન અને સદ્ભાવથી ભરેલાં છે. જ્ઞાનનું અભિમાન કે પૂછવાની નાનપ કોઇને સ્પશી નથી. આધ્યાત્મિક પરમ કીમતી તત્ત્વ જ્યાંથી અને જ્યારે પણ મળી શકે ત્યાંથી અને ત્યારે મેળવવાની એકજ ભાવના તેમના અંતરમાં વ્યાપ્ત છે. બીજાનું હિત એટલે પરમાજ જેમની સ્વા સંપત્તિ છે એવા સત્પુરુષા સમીચીન સમાધાનથી જે સાષ અને આનંદ મેળવે છે તે વાણીમાં કેમ અભિવ્યકત થઈ શકે ? આ તો સ`તેષના સામાન્ય ઈશારા માત્ર છે. જીવન શુદ્ધિના આધાર દરેક વસ્તુના બાહ્ય અને આભ્યંતર એમ બે સ્વરૂપા હેાય છે. બાહ્ય સ્વરૂપના અભ્યાસ કરવા માત્રથી, કે તેને જોવા માત્રથી, બાહ્ય સ્વરૂપનું આંતરિક સ્વરૂપ ઓળખાઈ જતું નથી. આભ્યંતર સ્વરૂપને ઓળખવા માટે ઇન્દ્રિયાથી ઉપરના જગતમાં એટલે કે વસ્તુના અંતરમાં પ્રવેશ કરવા પડે છે. આંખ રૂપને જોવાની શિત ધરાવે છે. તે રૂપને આપણે આકૃતિ, પ્રતિકૃતિ, કૃતિ કે વિકૃતિનાં નામે ઓળખીએ છીએ. આંખ વડે આપણે તેને પ્રત્યક્ષ કરી શકીએ છીએ. આંખેથી જે જોઈ શકાય છે તે આપણા દેહ છે. આંખની જોવાની શક્તિની મર્યાદા છે, સીમા છે. તે સીમાતીન વસ્તુને સાક્ષાત્કાર કરવા અંતષ્ટિ જોઈ એ. પ્રકૃતિની વસ્તુઓના પણ બે સ્વરૂપે છે. ફળાના રક્ષણ માટે તેની છાલ તે તેનુ બાહ્ય સ્વરૂપ છે અને અંદરને ગર, જે ખાદ્ય સ્વરૂપ કરતાં વધારે કીમતી અને સારભૂત છે, તે તેનું આંતરિક સ્વરૂપ છે. નાળિયેરની કાચલી તે તેનુ બાહ્ય સ્વરૂપ છે અને અંદરના ગોટા તે તેનું આંતિરક રૂપ છે. ફ્યુસની બહારની છાલ ઉપર કાંટા દેખાય છે પણ અંદર મજાનાં રસાળ મીઠાં ચાંપાં હોય છે. દરેક વસ્તુના આ બે સ્વરૂપે છે. આપણે આપણી જાતને જોઈએ કે બીજાને, આ બંને સ્વરૂપોનું પૃથકકરણ અનિવાય છે. ઉપરની છાલ અથવા કાચલી હટાવવી એના અ Page #408 -------------------------------------------------------------------------- ________________ જીવન શુદ્ધિને આધાર : ૩૪૭ જ એ છે કે ઉપરને દેહ અને અંદરને આત્મા એમ દરેક વસ્તુનું બેવડું રૂપ જેવું. દરેક ચીજના બાહ્ય ફેતરા, છાલ અને અંદરના ગરભ કે ગરનું પૃથકકરણ કરવું. પ્રત્યેક ક્રિયાઓના બે સ્વરૂપે હૈય છે. એક બાહ્ય સ્વરૂપ અને બીજું આત્યંતર સ્વરૂપ. ક્રિયાઓનું જે બાહ્ય સ્વરૂપ છે તે તેનું ભૌતિક રૂપ છે અને ચિત્તની શુદ્ધિ તે તેનું તાત્વિક સ્વરૂપ છે. સારભૂત જે પારમાર્થિક સ્વરૂપ છે તેને સ્વીકાર થવું જોઈએ અને બાહ્ય સ્વરૂપ ઉપેક્ષિત થવું જોઈએ. દરેક વસ્તુમાંથી સારને શોધી કાઢવાની સાત્ત્વિક અને સારગ્રાહી દષ્ટિ કેળવવી જોઈએ. શરીરની દરેક ઈન્દ્રિયે, મન, વિચાર અને બુદ્ધિને પણ એ રીતે કેળવવી જોઈએ કે જેથી તે આત્મતત્ત્વને આત્મસાત્ કરવા કટિબદ્ધ થાય અને ભૌતિક દેહ તરફ ઉપેક્ષિત રહે. પૃથકકરણ કરવાની આ પ્રક્રિયાઓ ચેતનાના વિકાસમાં ઉપકારક નીવડશે. ઉપનિષદમાં સંન્યાસીના ગુણધર્મોનું પૃથકકરણ કરતાં “હંસાચાર:” એવો ધર્મ બતાવવામાં આવ્યો છે. એટલે સંન્યાસીનું આચરણ હંસ જેવું હોય છે. હંસના આચરણની બે વિશેષતાઓ છે. તે વિશેષતાઓ લક્ષ્યમાં લેવા જેવી છે. સંન્યાસીના આચાર-વ્યવહારની પણ વિશેષતાઓ તે જ છે. સંન્યાસી સદા હંસવૃત્તિ વાળ હોય છે. હસવૃત્તિને આપણે વિચાર કરીએ. હંસને વિષે જે કલ્પનાઓ અને માન્યતાઓ પ્રચલિત છે તે વૈજ્ઞાનિક હોય કે ન હોય, છતાં તે કલપનાઓ ભારે કાવ્યાત્મક છે, હૃદયસ્પર્શી છે. તે માન્યતા પ્રમાણે હંસમાં દૂધ અને પાણીને પૃથક્ પાડવાની કુદરતી ક્ષમતા છે. તેની ચાંચમાં પ્રાકૃતિક એવી વિશિષ્ટતા રહેલી છે કે જેની શક્તિ વડે હંસ દૂધ અને પાણીને પૃથફ કરી શકે છે. આ અસાધારણ ગુણ ધર્મને લઈને કવિઓએ તેનું લક્ષણ જ “ કુરિ દંત:ચાત” એટલે કે દૂધ અને પાણીને જુદું પાડવાની ક્ષમતા વાળ જે છે તે હંસ કહેવાય છે. હંસ જેમ સાર અને અસારને વિવેક, એટલે કે દૂધ પાણીના પાર્થ કયની ક્ષમતા ધરાવે છે તેમ સંન્યાસીને જાગૃત વિવેક પણ, જેમ તલવાર કઈ પણ વસ્તુને બે ભાગમાં વિભાજિત કરી નાખે છે તેમ સારાસારને બે કટકામાં વિભાજિત કરી નાખે છે. હંસની જે બીજી ક્ષમતા છે તે એ છે કે તે મોતી સિવાય બીજો કોઈ ચારો ચરતે નથી. આ માન્યતા પણ વૈજ્ઞાનિક છે કે નહિ તે તે ભગવાન જાણે, પરંતુ કવિઓની આ કાવ્ય કલ્પના તે નિશ્ચિત રીતે છે જ કે હંસ મરી જશે પણ મતી સિવાય બીજો કોઈ ચારો નહિ ચરે. સંન્યાસીની પણ આજ સ્થિતિ છે. તે મરી જવાનું પસંદ કરશે પરંતુ પદાર્થ તરફનું આકર્ષણ અને પરમાત્મા તરફનું વિકર્ષણ તેનામાં કદી જન્મશે નહિ. તેના માનસમાં સદા પરમાત્માનું આકર્ષણ અને પદાર્થો તરફનું વિકર્ષણ રમ્યા જ કરતું હોય છે. Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર હંસ મરવા તૈયાર થઈ જશે પરંતુ જીવવાના આકર્ષણથી ભાઈને મેતી સિવાય બીજી કોઈ પણ વસ્તુને સ્પર્શ નહિ કરે. હંસને આ સંકલ્પ શુભ, સુંદર અને સત્ય માટે છે. હંસની આ પરમ ક્ષમતા એજ સંન્યાસીનું આચરણ છે. “સર્વભૂતાન દંત તિ પ્રતિપાવન સર્વ જીવ, સત્વ, ભૂત અને પ્રાણીઓમાં રહેનારો એક આત્મા જ હંસ છે, એમ સંન્યાસીઓ પ્રતિપાદન કરે છે. સંન્યાસીઓ પોતાના જીવનથી, શબ્દોથી, વાણીથી અને આચરણથી એક જ વાતનું પ્રતિપાદન કરે છે કે, જે સહુના અંદર વસેલું છે તે એ જ પરમ હંસ છે. બધામાં સરખે જ આત્મા વસેલે છે. સહના અંદર એક જ સરખી ચેતનાની ધારા પ્રવાહિત થઈ રહી છે. જે તેને જાણી શકે છે, ઓળખી શકે છે, પકડી શકે છે તેમાં પણ તે જ ચેતનાની ધારા વહી રહી છે અને જે જાણતા નથી, ઓળખતા નથી, પકડી શકતા નથી તેમાં પણ તે જ ચૈતન્ય વિલસી રહ્યું છે. જે આંખ બંધ કરીને ઊભા છે તેમનામાં એ જ પરમાત્મા છે જે પરમાત્મા આંખ ઉઘાડીને બેઠેલાના હૃદયમાં છે! ફરક અંદરના પરમાત્માને નથી, ફરક તે અંદરના પરમાત્માથી આપણે કેટલા પરિચિત થયા કે કેટલા અપરિચિત રહ્યા તેને છે. પરમ જ્ઞાની અને પરમ અજ્ઞાનીમાં જે અંતર છે તે સ્વભાવનું નથી, સમજણ અથવા બંધનું છે. કોઈ વ્યકિતના ઘરમાં હીરા અને મોતી દાટેલાં પડયાં હોય, પરંપરાથી આ વાતને તે સાંભળતે પણ આવ્યું હોય પરંતુ તે ખજાનાને મેળવી શકે ન હોય, તે તેવા ખજાનાથી તેને શો લાભ થવાને? જ્યારે બીજી બાજુ એક બીજી વ્યકિત છે કે જેની પાસે હીરા મોતી સાક્ષાત પડ્યાં છે અને તેને લાભ તે ઊઠાવી શકે તેમ છે. આ બંનેમાં જયાં સુધી સંપત્તિને સંબંધ છે ત્યાં સુધી કશે જ ભેદ નથી. કેમ કે બંને પાસે સંપત્તિ તે છે જ. છતાં પેલે નિર્ધન જ રહે છે કારણ તેને પોતાની પાસેની સંપત્તિની કશી જ ભાળ નથી. જ્યારે બીજે ધનવાન રહેશે કારણે તેને પોતાની સંપત્તિની માહિતી છે. સંપત્તિ બંને પાસે સમાન છે પરંતુ જ્યારે પહેલાને પિતાની પાસેની સંપત્તિની કિંમતની કશી જ ખબર નથી તે તેવી સંપત્તિ હોવાને લાભ પણ શું? જેમાં પડેલી સંપત્તિની કિંમત કેટલી છે તેની જે ખબર નથી કે તે તિજોરીનું મૂલ્ય પણ શું? સંન્યાસીઓ, સપુરુષે એક જ વાત અહર્નિશ સમજાવતા રહે છે કે, જે બીજામાં છે તે જ તમારામાં પણ છે. મહાવીર અને બુદ્ધમાં જે હંસ હતું તે જ હંસના તમે પણ ઘણી છે. આની આ વાત વારંવાર તમને યાદ અપાવવાને હેતુ જ એ છે કે કદીક પણ તે તમારા પ્રાણને સ્પર્શી જાય અને તમારામાં છુપાએલા ખજાનાની શોધમાં તમે નીકળી પડે! આજ કારણે ઋષિઓ પણ નિરંતર આપણને સૌમાં બિરાજેલા પરમહંસ પરમાત્માની સ્મૃતિઓ આપ્યા Page #410 -------------------------------------------------------------------------- ________________ જીવન શુદ્ધિને આધાર : ૩૪૯ કરે છે. તેમના શ્વાસોશ્વાસમાં એક જ રટણ ચાલ્યા કરે છે કે, એક જ ગુણધર્મ અને સ્વભાવવાળે જે પરમહંસ છે તે બધામાં છુપાએલ છે. સારગ્રાહી દષ્ટિ કેળવવાને અભ્યાસ છેક શિશુ અવસ્થાથી જ જે કરવામાં આવે તે આધ્યાત્મિક વિકાસની ભૂમિકા સહજ અને સ્વયંભૂ બની જાય. આ દૃષ્ટિ સ્વીકારવા, કેળવવા અને પચાવવા જેવી છે. આપણું મૂળમાં જ એ ભૂલ રહી જાય છે કે આપણે આધ્યાત્મિક અને વ્યાવહારિક જીવનમાં એકરૂપતા સ્વીકારતા નથી. અધ્યાત્મ અને વ્યવહાર જાણે બે સ્વતંત્ર અને એક બીજાના મૂલતઃ વિરેાધી આયા હોય એમ આપણે સમજતા, ઓળખતા અને પચાવતા હોઈએ છીએ. દેહ અને આત્માના પાર્થયને ઓળખવાની કળા જાણે વાનપ્રસ્થ કે સંન્યસ્તને વિષય હોય અને ગૃહસ્થી જીવન સાથે તેને સ્નાનસૂતકને પણ સંબંધ ન હોય એ રીતે સ્વીકારેલી દષ્ટિ અને એ જ જાતના સતત અભ્યાસથી કેળવાએલી અને પરિપકવ થએલી ટે, અધ્યાત્મ અને વ્યવહારમાં સામંજસ્ય સ્થાપવામાં અસફળ નીવડે તે તેમાં શું આશ્ચર્ય છે? ખરી રીતે તે કેળવણીના વ્યાપક ક્ષેત્રમાં પણ દેહ અને આત્માના પાર્થકને સાધવાની કલા સમાઈ જાય છે. પરંતુ વિષય પરત્વે આપણે હંમેશાં ઉદાસીન અને ઉપેક્ષા વૃત્તિવાળા જ રહ્યા છીએ. આનું પરિણામ શું આવ્યું તેને કેઈએ ગંભીરતાપૂર્વક વિચાર કર્યો નથી એટલે તે આપણી મૂળભૂત આર્ય સંસ્કૃતિને અધ્યાત્મમૂલક પાયો જ હલબલી ઊઠે છે. કેળવણી અને શિક્ષણનાં નામે કુશિક્ષણ અને કુસંસ્કારેનાં બી રેખાયાં છે. આત્મતત્વ આપણી સ્મૃતિમાંશી સરી પડ્યું છે. આપણું સર્વસ્વ દેહની આસપાસ જોડાઈ ગયું છે અને આપણું ચિંતન-મનનની દિશા દેહમૂલક થઈ ગઈ છે. આપણે મન દેહ જ સર્વસ્વ છે એટલે તેને લાડ લડાવવામાં આપણે કશી જ ખામી રાખતા નથી. આજે સ્કૂલ અને કેલેજમાં અભ્યાસ કરતાં યુવક અને યુવતિઓની રહેણી કરણી, તેમની વેષભૂષા અને આચાર વિચાર દેહની પેલે પાર આત્માની દિશામાં ગતિ કરતાં ભાગ્યે જ દેખાય છે. કેળવણી પ્રકાશ પાથરવાને બદલે જીવનને અંધારાની દિશામાં ધકકે મારી રહી છે તેને ખ્યાલ કેઈને આવતું નથી એ શું ઓછા દુઃખની વાત છે? આત્માને આત્માનું સ્થાન અને દેહને દેહનું સ્થાન, એમ યોગ્ય મૂલ્યાંકન કરીને, કેળવણી બંનેને યાચિત સ્થાન આપ્યાં હતા તે આજે જે દેહપૂજા થઈ રહી છે, શરીર અને શરીરના શણગાર પાછળ જે કીમતી શકિતઓ અને સંપત્તિઓ વેડફાઈ રહી છે, તે ન વેડફાત. દેહ દેવળમાં બિરાજેલા આત્મ-દેવ, ચિંતન્ય–પરમાત્મા ભૂલાઈ જવા પામ્યા છે, તેની સ્મૃતિ સુદ્ધાં રહેવા પામી નથી. પછી તેની પૂજા, કે તેને મેળવવાની સાધનાની વાત, કે આત્મમૂલક સારગ્રાહી દષ્ટિ કેળવવાની વાત તે રહી જ કયાં ? બાળપણથી જ દેહદેવની પૂજાને પ્રારંભ થાય છે. માતાપિતા અને સ્કૂલ કોલેજે માત્ર દેહની કાળજીના પ્રયત્નમાં કર્તવ્યની ઈતિશ્રી માને છે. બાળકને ઠેસ વાગે અને તે પડી જાય તે Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર શરીરમાં તેને જે સાધારણ ઈજા થાય છે તે તે ધૂળ ભભરાવવાથી પણ ચાલી જાય છે. વળી કેટલાક ચબરાક, રમતિયાળ અને ચંચળ સ્વભાવનાં બાળકને તે વાગ્યાની કે લેહી નીકળ્યાની પરવા પણ હોતી નથી. આવા બાળકને વાગ્યું હોય તે પણ તેને મનમાં લાવ્યા વગર, તેની જરા પણ પરવા કર્યા વગર, તે તે જે કરતાં હોય તે કર્યા જ કરે છે. જાણે કાંઈ બન્યું જ ન હોય ! પરંતુ બાળકોના માબાપને કે સ્કુલના સંચાલકોને એટલાથી ચાલતું નથી. તે બાળકને પિતાની પાસે બોલાવશે અને કહેશે “તું રમતાં રમતાં પડી ગયે? કેવું લાગ્યું ? બહ તે નથી વાગ્યું ને? અરે, આ શું? આ તે લેહી નીકળી રહ્યું છે!” આમ કહી બાળકની હિંમત નબળી પાડે છે. તે નહિ રડતે હોય તે પણ તેને રડાવશે અને ભલામણ કરશે કે, “જે હવે કૂદકા મારીશ નહિ, રમવા જઈશ નહિં–આમ કહી તેનાં ઉત્સાહ અને આત્મબળને મંદ પાડે છે. આમ બાળકને નાનપણથી જ માત્ર શરીર તરફ જોવાનું અને તેને સંભાળવાનું શીખવવામાં આવે છે. બાળકની નિંદા કરવાની હોય તે પણ તેના દેહને કેન્દ્રમાં રાખીને જ કરવામાં આવે છે. તેને ધખવાનું કે વઢવાનું બને ત્યારે પણ “કેમ સંડાળા !” એવું સંબોધન કરી, તેને બોલાવવામાં આવે છે. આ રીતે તેને સંબોધવાથી તેના હૃદય ઉપર શી અસર થાય છે તેને આપણે ભાગ્યે જ વિચાર કરીએ છીએ. એક નાના બાળકના નાકમાં સેવા હોય તે તેને કઢાવવા કે સાફ કરવાની આપણી ફરજ છે, શિક્ષકેની ફરજ છે. સ્વચ્છતા એ પણ શિક્ષણને એક ભાગ જ છે. પરંતુ શિક્ષણના તે પાયાના સિદ્ધાંતને એક બાજુ મૂકી, આપણે બાળકને આવા કઠોર, નબળા અને અણછાજતા શબ્દોથી સંબોધી, આપણે તેના નિર્મળ, કમળ, સ્વચ્છ અને ભેળા આત્માને આઘાત પહોંચાડીએ છીએ. શૈક્ષણિક વિકાસની દૃષ્ટિએ પણ બાળક પ્રત્યેનું આપણું આવું વલણ હિત કર્તા નથી. “સેડાળા !” શબ્દ સાથે પિતાને શો સંબંધ છે તે પણ તે બિચારાની સમજમાં આવતું નથી. બાળકની અંદર બિરાજેલ પરમાત્માના પ્રેમભર્યા માધુર્યને જેવાને બદલે, તેની શારીરિક ગંદકી કે વિકૃતિને જેવાથી અધ્યાપકને પણ સંસ્કાર, શિક્ષણ અને વિકાસની દષ્ટિએ કયે લાભ થવાને હતો ? આથી તે બાળકનું માનસ વિક્ષુબ્ધ થાય છે, સુધારાની વાત ભૂલાઈ જાય છે. અધ્યાપકોની પણ જ્યારે દેહદષ્ટિ જ બલવત્તર હોય ત્યારે બાળકોનાં માનસમાં પણ દેહ બલવત્તરતાની વાત ઠસાવી દેવાય છે. અધ્યાપકેનાં માનસમાં વિદ્યાર્થીઓમાં પ્રભુતા નિહાળવાની દ્રષ્ટિ હોવી જોઈએ. અધ્યાપકેમાં આ દષ્ટિ એગ્ય રીતે કેળવાઈ હશે તો વિદ્યાર્થીઓને નાના અને હલકા માનવાની વૃત્તિ તેમનામાં નહિ રહે. “છડી વાગે છમ છમ અને વિદ્યા આવે રમઝમ’ આ સિદ્ધાંત બદલાઈ જશે. અભ્યાસ અને સેટીને કશો જ સંબંધ નથી એ સત્ય સમજાઈ જશે. આ થશે તે ગુરુની પ્રભુતા અને દિવ્યતા કેત્તર થઈ જશે. વિદ્યાર્થીઓની દષ્ટિમાં ગુરુ હિમાલયની જેમ ઊંચા અને ન આંબી શકાય એવા ઉરંગ લાગશે. તેમનાં ચરણોને સ્પર્શ કરતાં તેઓ અગમ્ય ધન્યતા અનુભવશે. ગુરુના સ્વરૂપમાં પ્રભુ મળ્યાને તેમને આનંદ થશે. Page #412 -------------------------------------------------------------------------- ________________ જીવન શુદ્ધિને આધાર : ૩૫૧ આજ સુધી શ્રતિ એવી હતી કે વિદ્યાર્થીઓએ ગુરુઓને “વાર્થ મ”—દેવતુલ્ય અથવા પ્રભુસ્વરૂપ માનવા જોઈએ. આજે યુગ બદલાઈ ગયે છે. સ્થિતિ અને સંગે પલટાઈ ગયા છે. કૃતિમાં તેથી એટલો વધારો કરે જોઈએ કે ‘વાટ રે મ—ગુરુએ પિતાના શિષ્યમાં અત્યંત સુંદર, પ્રિય, મધુર અને પવિત્ર પરમાત્માના દર્શન કરવા જોઈએ. જે અરસપરસ આ ભાવના પલવિત અને વિકસિત થશે તે ગુરુ અને શિષ્યના સંબંધ પણ લકત્તર બની જશે. આજે આ ભાવનાનો અભાવ દષ્ટિગોચર થાય છે. એટલે તે બાળકમાં અધ્યાપકેને સતાવવાની વૃત્તિ બલવત્તર થતી જાય છે. મારવાની આ પ્રક્રિયા બાળકને વિકાસની દિશામાં લઈ જવાને બદલે પશુતાની દિશામાં ગતિ કરાવનારી સિદ્ધ થતી જાય છે. દેહમૂલક શિક્ષણથી કદી પણ જીવન શુદ્ધિ થવાની નથી. હું દેહથી જુદો છું—એ વાત જ્યારે પાકી સમજાશે ત્યારે જ જીવન સુધારણા શક્ય બનશે. દેહ અને આત્મભાવના પાર્થયને પામેલા આ મુનિ પુંગવે, આધ્યાત્મિક ઊંડાણમાં અવગાહન કરતાં કરતાં જે આંતરિક આનંદની અનુભૂતિ કરી રહ્યા છે તેને સૂત્રમાં તે નિર્દેશ માત્ર છે. કારણ આનંદનું કઈ પણ સાધન હોતું નથી. આનંદ તે આત્મામાંથી આવિર્ભત થાય છે. સાધન તેનું જ હોય છે જે આપણાથી દૂર હોય. પહાડનાં શિખર ઉપર ચઢવા માટે સાધનની આવશ્યકતા રહે છે. પર્વત ઉપર આરહણ કરવા માર્ગ, વિધિ, ગાડી અથવા ઘોડે જોઈએ. આપણુમાં પ્રવેશ માટે આપણને કશા જ સાધનની અપેક્ષા નથી. બીજા પાસે પહોંચવા માટે કોઈ સેતુ જોઈએ પરંતુ પિતાની પાસે જ પહોંચવા માટે કોઈ સેતુની જરૂર હોતી નથી. દૂર જવું હોય તે ચાલવું પડે, પરંતુ સ્વયંમાં જવા માટે ચાલવાની જરૂર નથી. આનંદ સીધી રીતે જ પ્રગટાવી શકાય છે. તેનું કેઈ સાધન નથી કારણ કે આપણે સ્વભાવ છે. જે આપણી પાસે છે તેને તે માત્ર ઓળખી લેવાની જ જરૂર રહે છે. આનંદને મેળવવું પડતું નથી. તે આપણી પાસે મોજૂદ છે. આ આનંદ ગુણની મોજ માણતાં શ્રી કેશીકુમાર શ્રમણ પૂછે છે. अचेलगा य जो धम्मो जो इमो सन्तसत्तरी । देसिओ बद्धमाणेण पासेण य महाजसा ॥ २९ अगकज्जपवन्नाण विसेसे किं नु कारण। लगे दुविहे मेहावि ! कह विप्पच्चओ न ते ? ॥ ३० આ અલક ધર્મ વર્ધમાને કહ્યો છે અને આ સાંતરોત્તર (વિશિષ્ટ વર્ણ અને કીમતી વાવાળો) ધર્મ મહા યશસ્વી પાશ્વ પ્રભુએ કહ્યો છે. એક જ કામ–ઉદ્દેશ્યથી બંને પ્રવૃત્ત થયા છે. છતાં બંનેમાં આ ભિન્નતા શા માટે છે? હે મેઘાવી ! ચિહ્ન (લિંગ)ને આ બે પ્રકારે વિષે તમેને શંકા નથી થતી? Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર : ભેદ્યા પાષાણુ, ખેલ્યાં દ્વાર જ્યાં સુધી વિધાયક મન હેય છે ત્યાં સુધી અસ્વીકારની વાત ઊભી થતી નથી. ભગવાન મહાવીરના પૂર્વવત તીર્થકર સુધી તેમના મન વિધાયક હતાં એટલે તેમની ભાષા પણ વિધાયક હતી. વિધાયક ભાષા સમજવા માટે બાળકો જેવું કમળ અને સરળ હૃદય જોઈએ. માર્ગમાં જ્યારે તમે તમારા બાળક સાથે જતા હે ત્યારે ચાલતાં ચાલતાં બાળક હજારે પ્રશ્નો ઊભા કરશે. તે દરેક પ્રશ્નના ગ્ય જવાબ તમારી પાસે હશે પણ નહિ. છતાં જે રીતે તમે તેને જવાબ આપશે તે રીતે તેનું વિધાયક મન તે જવાબને સ્વીકારી લેશે. તમારા સાચા બેટા, યુકિતસંગત કે યુક્તિશૂન્ય જવાબની સામે બાળક કોઈ જ હા–ના કે પ્રતિ દલીલ કરશે નહિ. નાનકડો બાળક તમને પૂછે કે, નાનો ભાઈ ક્યાંથી આવ્યું, તે તેને કોઈ જવાબ તમારી પાસે નથી. વિજ્ઞાન, જન્મશાસ્ત્રીઓ અને વૃદ્ધ માણસો પાસે પણ તેને જવાબ નથી. આ અસામાન્ય પ્રશ્ન છે. છતાં તમે બાળકને ફેસલાવીને કહેશો કેઃ તેં કાગડો જે છે? તે કાગડે નાના ભાઈને મૂકી ગયે.” બાળક રમવા ચાલ્યા જશે બસ, વાત ત્યાં પૂરી થઈ જશે. મહાવીરને સમય આવતા આ વિધાયક મનોદશા સમાપ્ત થઈ ગઈ એટલે વિધાયક ભાષા હવે કારગત નીવડે એવી ન રહી. ફળસ્વરૂપે નિષેધાત્મક ભાષાને ઉપયોગ કરે પડે. સમય અને મને દશાની વિભિન્નતાને લઈ સચેલક-અચેતકને પ્રશ્ન જે સહજ સાધનામાં સહજ હતે તે ભગવાન મહાવીરના વખતમાં અટપટ થઈ ગયે. તેથી વેષભૂષાની ભિન્નતા અનિવાર્ય બની. આ વિષે લંબાણપૂર્વક ચર્ચા કરી શકાય એમ છે પણ તે અવસરે— પ્રકૃતિની પ્રભુતા પ્રકૃતિ હંમેશાં નિરપેક્ષ છે. તે આપણામાં જરા પણ સત્સુક નથી. તે આપણે વિષે કઈ જાતની ચિંતા સેવતી નથી. આપણે છીએ, આપણું અસ્તિત્વ છે, તેની સાથે પ્રકૃતિને લેવા દેવા નથી. આપણે યમરાજના મુખના કેળિયા બની જઈએ તે પણ તેથી કાંઈ આકાશ રડવા બેસતું નથી અને પૃથ્વીની આંખમાંથી શ્રાવણ ભાદરે વરસવા માંડતું નથી. આપણું અસ્તિત્વથી પ્રકૃતિમાં કઈ વિશેષતા આવી જતી નથી. આપણે નહિ હેઈએ તે તેથી પ્રકૃતિમાં કઈ ઊણપ કે અપતા દેખાશે નહિ. પ્રકૃતિ આપણુ હવા ન હોવા પરત્વે બિલકુલ ઉદાસીન છે. આપણે હોઈએ કે ન હોઈએ, પ્રકૃતિનું કાર્ય તે યથાવત્ ચાલ્યા જ કરે છે. વરસાદ, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા, વૃક્ષ, ફળ, ફૂલ, કઈ જ આપણું અસ્તિત્વનાસ્તિત્વની આંશિક પણ ચિંતા કર્યા વગર પિતાનું કાર્ય કર્યા કરે છે. આપણે મૃત્યુ પામીશુ તે તેથી કાંઈ વરસાદ વરસતે બંધ રહી જશે નહિ; સૂર્ય, ચંદ્ર, તારા વગેરે આકાશમાં યથાવત્ પિતાના નિયત સમય પ્રમાણે ઉદય પામશે અને અસ્ત થશે, તેઓ પિતાની દૈનિક ક્રિયાઓમાંથી વિશ્રાંતિ લેશે નહિ. આપણા મૃત્યુના શેકમાં ફૂલ ખીલતાં અટકી જશે નહિ કે ફળ પરિપકવ થતાં રેકાઈ જશે નહિ ! Page #414 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિની પ્રભુતા : ૩૫૩ ફૂલે પિતાની ખીલવાની પ્રક્રિયા ચાલુ રાખશે, ચાંદ પિતાની શીતળ નાના રજત કિરણો પૃથ્વી પર પાથર્યા કરશે અને સૂર્ય પોતાની સેનેરી કિરણોની ઉમા જનતાને અર્પણ કર્યા કરશે ! આમ પ્રકૃતિ તે પિતાની રીતે પિતાનામાં જ મસ્ત રહેશે. પ્રકૃતિના આ પારમાર્થિક સ્વભાવને આપણે જાણતા નથી. પ્રકૃતિ વિષેની આપણું કલ્પના આપણુ ખ્યાલે પ્રમાણે હોય છે. દાખલા તરીકે એક વૃક્ષની પાસે એક સુતાર, એક કવિ, એક ચિત્રકાર, એક પ્રેમી કે જેને પિતાની પ્રેમિકા નથી મળી તે બધા સંયુકત બેઠા છે. ત્યારે સુતારને વૃક્ષમાં ફનીચર સિવાય ભાગ્યે જ કોઈ બીજું દેખાય છે. તે વખતે વૃક્ષ વિશે તેની દ્રષ્ટિમાં વિશિષ્ટ સૃષ્ટિ ખડી થશે જેમાં નાના મોટા વિવિધ પ્રકારના ફનચરના આકારે તેને દેખાવા લાગશે. દુનિયા આપણી અંદર જ છે. જે આપણી અંદર છે તે જ આપણું જગત છે. જે આપણે નિર્મિત કરીએ છીએ તે જ આપણી દુનિયા છે. ચમારની દષ્ટિ સદા આપણે પગરખાં તરફ જ જવાની. પગરખાંના નંબરથી તે આપણને ઓળખે છે. દરજી આપણને આપણાં કપડાંના માપથી ઓળખે છે. ચમાર આપણા જેડાને જોઈ આપણી સ્થિતિ વિષેના અનુમાને બાંધી લે છે. સૌ પોતાના આંતરિક વિચારે કે કલ્પનાઓ પ્રમાણે બહારના જગતને ખ્યાલ કરે છે. સુતારને માટે વૃક્ષનાં ફળફૂલેનું કોઈ જ મહત્વ નથી. વૃક્ષેને જોઈ તેને પિતાના ધંધાને લગતા એટલે ટેબલ ખુરશીઓને લગતા વિચારે આવે છે. એની જ પડખે બેઠેલા ચિત્રકારને વૃક્ષ વિવિધ રંગેની એક રંગેની રૂપ દેખાવા લાગે છે. સામાન્યતયા લોકેને વૃક્ષે લીલા રંગનાં દેખાય છે ત્યારે ચિત્રકારને તે એક લીલા રંગના વૃક્ષમાં હજારે રંગ બેઠેલા દેખાય છે. ચિત્રકારની દ્રષ્ટિમાં જ તે દેખાય, દરેક માણસને તે દેખાય નહિ. આપણી દ્રષ્ટિમાં લીલો રંગ એટલે બસ લીલો રંગ, પણ ચિત્રકારની દ્રષ્ટિમાં વૃક્ષના લીલા રંગમાં વૈવિધ્ય ભરેલું હોય છે. વૃક્ષ વૃક્ષમાં તે જુદો હોય જ; પણ ચિત્રકારને તે એક જ વૃક્ષને લીલે રંગ પણ વિવિધ રૂપે દેખાય છે. પ્રત્યેક પાંદડાના લીલા રંગમાં પણ તે ભિન્નતા જુએ છે. જેવું ચિત્રકારને દેખાય છે તેવું આપણને દેખાતું નથી. કારણ ચિત્રકારને પિતાની આગવી દષ્ટિ છે જેથી તેને પાંદડે પાંદડાંનું વ્યકિતત્વ પૃથક અને સ્વતંત્ર દેખાય છે. ચિત્રકારની પાસે જે કવિ બેઠે છે તેને માટે તે વૃક્ષ કાવ્ય બની જશે. વૃક્ષમાં તેને જે પ્રભુતા અને ભવ્યતા દેખાશે તે આપણને કદી નજરે પણ ચઢશે નહિ. તેની દષ્ટિમાં વૃક્ષ એક દિવ્ય જગતની ગરજ સારશે. વૃક્ષ ખવાઈ જશે અને તે કેત્તર જગતમાં પ્રવેશી જશે. તે જે જગતને અનુભવ કરતે હશે, જે દુનિયામાં તે વિચરતા હશે તેને આપણને ખ્યાલ પણ આવશે નહિ. તેનું વૃક્ષ વિષેનું જગત સુથાર અને ચિત્રકાર બંને કરતાં ભિન્ન અને અલૌકિક હશે. હવે કવિની પાસે જે એક પ્રેમી બેઠો છે કે જેને પોતાની પ્રેમિકા નથી મળી, તેને આ વૃક્ષ ઉપરનાં સુંદર, વિવિધરંગી ફૂલે સુખપ્રદ અને આનંદદાયી નહિ લાગે. આ ફૂલે તેને Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ : ભેદ્યા પાષાણુ, ત્યાં દ્વાર કાંટાની માફક ખૂંચ્યા કરશે. ફૂલે તેને સુગંધ અને આનંદ આપવાને બદલે તેને ઉદાસીન બનાવશે. તે વૃક્ષોના ફૂલે તેને મુરઝાએલા ભાસે છે અને તે વૃક્ષ તેને રૂદન કરતું જણાય છે. આ પ્રેમ વિહીને આ વૃક્ષ સાથે કશે જ સંબંધ નથી, પરંતુ તેનાં હૃદયમાં જે જગતનું નિર્માણ થયું છે, જે ભાવે, જે વિરહની વેદના તેનાં અંતરમાં ઉદ્ભવ્યાં છે તેને કારણે તેને જે આ વૃક્ષ કરમાઈ ગએલું અને રૂદન કરતું દેખાય છે, તે તેની પોતાની વૃક્ષમાં આરોપિત કરેલી ક૯૫ના જ છે. યાદ રાખજો પડશકળાથી પરિપૂર્ણ ચંદ્રમા આકાશમાં ઊગ્ય હોય, આખી પૃથ્વીને તેણે પિતાની રજત સમી વેત સ્નાથી ધવલિત કરી હેય, છતાં પ્રેમિકાવિહીન પ્રેમીને તે ચાંદની રાત નંદ આપી શકતી નથી. તે તેને ફિક્કી અને ઉદાસ જણાય છે. પ્રકૃતિ તે જેમ છે તેમજ છે. પ્રકૃતિમાં આપણી કલ્પનાના આરેપણથી કશે જ ફેર પડતું નથી. માત્ર આપણી કલ્પનાના જગતને જ વિસ્તાર થવા પામે છે અને તે આપણા આંતરિક જગતને પરિચય આપે છે. આ રીતે આપણે જે પ્રકૃતિને ઓળખીએ છીએ તે આપણું પ્રક્ષેપણ છે, આપણું નિર્માણ છે. ચાંદની કદી ઉદાસ કે ખિન્ન બનતી નથી. આપણું દુઃખ, આપણી ઉદાસીનતા અને આપણી ખિન્નતા જ આપણને તેમાં ફકાશ જેવા પ્રેરે છે. ચાંદની તે જેવી છે તેવી જ છે. એકને માટે આ ચાંદની જે ફીકી જણાય છે તે બીજાને માટે સંગીત, નૃત્ય અને આનંદને સંચાર કરનારી, નવું જીવન અને નવું ચૈતન્ય આપનારી બની જાય છે ! દીવાલની એક બાજુ જે ચાંદની ઉદાસ અને કી જણાય, સંભવ છે દીવાલના પૃષ્ઠ ભાગમાં તે ખીલેલી, હસતી, રમતી, ગાતી અને કિલ્લલતી જણાય ! એટલે પ્રકૃતિ સદય પણ નથી અને કઠેર પણ નથી. સદયતા સદા કઠેર સાપેક્ષ છે અને કઠેરતા સદા સદયતાની અપેક્ષા રાખે છે. જે સદય હોય તે તે સમય જતાં કઠેર પણ થઈ શકે અને જે કઠેર હોય તે પ્રસંગોપાત સદય પણ બની શકે. પ્રકૃતિ આ બંને દ્વૈતથી પર છે. માટે આજીજી કરી ભૂલીને પણ દયાની ભીખ માંગવા જશે નહિ. દયા નથી પૃથ્વી પર મળી શકતી કે નથી આકાશમાં! દયાને નામે આપણે જે સ્તુતિ કરીએ છીએ તેને કશે જ ઉપયોગ નથી. મંદિરના પરમાત્માને પ્રાર્થના કરે કે આકાશના ઈશ્વરને, પ્રાર્થના કરવાથી કોઈ જ ભેદ પડવાને નથી. પ્રાર્થના કે સ્તુતિને કારણે પરમાત્મામાં કઈ ભેદ કે ફરક પડતો નથી. સ્તુતિ ત્યાં જ ફેર લાવી શકે જ્યાં નિંદા સાર્થક હોય છે !' પરમાત્માની કરવામાં આવેલી નિંદા જે પરમાત્માને પરેશાન કરતી હોય, મૂંઝવતી હોય, તે આપણી સ્તુતિ તેને પ્રસન્ન પણ કરી શકે છે. પ્રાર્થના ન કરવાથી પરમાત્મા જે નાખુશ અને નારાજ થઈ જતા હોય, તે જ આપણી સ્તુતિ તેમને ખુશ કરવા, રાજી કરવા સમર્થ થશે. Page #416 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિની પ્રભુતા : ૩૫૫ પરમાત્માને જે આપણે સદય થવા રાજી કરી શકીએ તે કઠોર થવા માટે પણ તે રાજી કરી શકાય છે. આવી સ્થિતિમાં પ્રભુની પ્રભુતા ખવાઈ જશે અને તે આપણું હાથની કઠપુતળી બની જશે. પ્રકૃતિ કે પરમાત્મા જે સદાય હેય તે તેની સાથે આપણે રમત પણ રમી શકીએ. તે નિર્દય છે, તે કઠોર છે એમ પણ કહી શકાય નહિ. કઠેરથી કઠોર જણાતી વ્યકિતમાં પણ દયાને સંભવ હોય છે. પછી ચાહે તે તૈમૂર હોય, ચંગીઝખાન હોય, હિટલર હોય કે સ્ટાલિન હોય! ગમે તેવી કઠોરતમ વ્યક્તિ પણ દયાશીલ હોઈ શકે છે. કઠેર જણાતા માણસના હૃદયને પણ કોમળ ખુણાઓ હોય છે. તેની પણ કમજોર બાજુઓ હોય છે. કઠેર જણાતે માણી પણ કોઈકને તે જરૂર પ્રેમ કરતો જ હશે ! કોઈકની પીડાથી તે જરૂર દુઃખી થતો હશે ! હાં, નિર્દય દેખાતી વ્યકિતની કરુણાની મર્યાદા નાની હશે અને કઠોરતાની મેટી, પણ તેનામાં કરુણું અવશ્ય હોવાની. આ જ રીતે દયાશીલ વ્યક્તિની દયાની સીમા ભલે વિશાળ હશે અને કઠોરતાની સીમા સાંકડી હશે, છતાં તેનામાં કઠેરતા અપાશે પણ અવશ્ય હોવાની. આમ દયાશીલ ગણાતા માણસના હૃદયમાં પણ ક્યાંક વાની સખ્તાઈ છે તે કઠેર ગણાતી વ્યકિતના હૃદયમાં કયાંક પુષ્પની મૃદુતા છે. પ્રકૃતિનું ગણિત જ ભારે વિચિત્ર છે. પ્રકૃતિ સદા કંઢરહિત છે એટલે તે નથી સદય કે નથી કોર. તે બૂરા માટે ગળું કાપવાની વ્યવસ્થા નહિ કરે તેમ ભલા માટે સિંહાસનની વ્યવસ્થા પણ નહિ કરે. આને પારમાર્થિક નિષ્કર્ષ એટલે જ છે કે આપણે જે કાંઈ કરીએ છીએ, કે મેળવીએ છીએ, તે પોતાનું જ કરેલું અને મેળવેલું છે. પ્રકૃતિને તેમાં કઈ રસ નથી. તે અલિપ્ત છે, તે શેમાં ભાગ ભજવતી નથી. રસ્તે ચાલતાં તમારા પગમાં જે કાંટે ખૂંચી જાય તે એમ ન માનશે કે પ્રકૃતિ તમને કાંટા ખંચાડવા ઉત્સુક છે. હકીકત તે એ છે કે, જે માર્ગમાં કાંટા છે તે માર્ગ પર જવા તમે ઉત્સુક છે. તમારા માથા પર ફૂલેને વરસાદ થઈ જાય તે એમ સમજી જશે નહિ કે આકાશને દેવતા તમારા પર પ્રસન્ન થઈ ફૂલોને વરસાદ વરસાવવા ઉત્સુક થયે છે! આ બધા રોગો છે. તેનાં કારણભૂત તમે પોતે જ છે. તે તમારે પિતાને જ શેબેલે માગે છે, પછી તે કટાને હોય કે ફૂલેને, કઈ તમને ગાળ આપે એ હોય કે કોઈ તમારી પ્રશંસા કરે એવો હોય, નરકને હોય કે સ્વર્ગન, દુખને હોય કે સુખને ! આ બધી પરિસ્થિતિઓને માટે તમે જ જવાબદાર છે, તમે જ તેના કર્તા છો. પ્રકૃતિ તે માટે સર્વથા નિરપેક્ષ છે. પ્રકૃતિ આ બધાં પ્રત્યે ઉદાસીન છે. જે પ્રકૃતિ તેમાં સમુત્સુક થઈ જાય તે ભારે અવ્યવસ્થા ઊભી થઈ જાય. પ્રકૃતિને પુરુષ પિતાની તાબેદાર બનાવી લે. પરંતુ પ્રકૃતિ આપણુમાં જરા જેટલી પણ ઉત્સુક નથી; એટલે તે હંમેશાં આપણુ અંકુશ બહાર જ રહે છે. Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ : ભેદ્ય પાષાણ, ખોલ્યાં દ્વાર તમારી પ્રાર્થના ક્યારેક ફળીભૂત થાય તે એમ ન માની લેતા કે પરમાત્માએ ખુશ થઈ તમારી પ્રાર્થના સાંભળી લીધી છે. તે પ્રાર્થનાને પૂરી કરવા માટે તમે બીજાં બળને પણ કામે લગાડયાં જ હશે. તમારા સંક૯પબળની સજાગતા અને સમર્પણની પ્રબળતા પણ તેની સફળતામાં કારણભૂત છે. સંકલ્પની દઢતા અને સજાગતા બહારથી નથી આવતાં, તે તમારા પિતાનામાંથી જ જન્મતાં હોય છે. જે તમારી પ્રાર્થના નિષ્ફળ નીવડે તો પણ તેમાં તમે પરમાત્માની નાખુશીની કલ્પના કરશે નહિ. પ્રભુ તે સદા કૃતકૃત્ય જ છે. તેને કાંઈ પણ કરવાનું હેતું નથી. મુકિત તેમની પરમ સ્થિતિ છે. આવી પરમ સ્થિતિમાં પણ જે કંઈ કરવાપણું અવશિષ્ટ રહેતું હોય તે સંસારી અને મુક્તમાં ફરક જ દે રહેવાને? હકીકત તો એ છે કે, તમારી પ્રાર્થનાની નિષ્ફળતાનું કારણ તમારું હદય તેમાં જોડાએલું નથી એ જ છે. પરમાત્માને તમારી પ્રાર્થનાની સફળતા સાથે કોઈ જ લેવાદેવા નથી. તમારી પ્રાર્થનામાં જે બળ પ્રગટે છે તે તમારામાંથી જ પ્રગટેલું તમારું પિતાનું જ બળ છે. મંદિરે, મસ્જિદ અને ઉપાશ્રયમાંથી બહાર નીકળતી વખતે તમારા પગમાં જે વધારે બળ જણાય, તમારે ઉત્સાહ વધી ગયેલ દેખાય, તમારી સ્કૂર્તિ દ્વિગુણિત થઈ ગએલી લાગે, તમારે સંકલ્પ વધારે જાગૃત થએલો ભાસે અને તમારા પ્રાણમાં અસાધારણ શકિત અનુભવાય, તે માની લેજો કે તે શકિત, તે બળ અને તે ઉલ્લાસ, કયાંય બહારથી આવેલ નથી, તે તમારા અંદરની જ તાકાત છે જે પ્રગટેલ છે. મંદિરમાં વિરાજીત કરેલા ભગવાન તે માત્ર પ્રતીકાત્મક નિમિત્ત છે. એટલે મંદિરમાં જ એમ થાય એવું કાંઈ આત્યંતિક નથી. મંદિરની બહાર પણ તે સંભવી શકે છે. એ જ કારણે આપણી આંતરિક શકિતની જ્યારે જાગૃતિ થાય છે ત્યારે એ જાગૃતિની ક્ષણે કરવામાં આવેલી પ્રાર્થનાના પ્રતીકમાં એક પત્થર તરફની શ્રદ્ધા પણ પ્રાર્થનાને સફળ બનાવવામાં નિમિત્ત બની જાય છે. તે પત્થરની શકિત નથી. તે શકિત શ્રદ્ધા અને સંકલ્પની છે. પત્થર તે આકસ્મિક રીતે પ્રતીકાત્મક છે એટલે તેના નિમિત્તને આશ્રય કરી કથન થાય છે. કાર્ય તે પિતાના જ ઉપાદાન શકિતના બળથી થતું હોય છે. આમ ન થતું હોય તે ઘણી વખત ભગવાન મહાવીર અને બુદ્ધ જેવા પરિપૂર્ણ વ્યકિતના સાન્નિધ્યથી પણ પ્રાર્થનાઓ અધૂરીની અધૂરી જ રહે છે. એટલે પ્રાર્થનાની સફળતા કે અસફળતાને આધાર પ્રકૃતિ ઉપર નથી, પરમાત્મા ઉપર નથી, કેઈ ઉપર નથી, આપણું પિતાનાં ઉપર જ છે. આ રીતે જ્યારે ગંભીરતાપૂર્વક વિચાર કરીએ છીએ ત્યારે પ્રાર્થનાઓ કપાઈ જાય છે, સ્તુતિએ કપાઈ જાય છે, પરમાત્મા કપાઈ જાય છે, આપણે એકલા જ રહી જઈએ છીએ. એકલા રહેવામાં માણસ ભયને અનુભવ કરે છે. ખેટે પણ સથવારે મળી જાય તે મન રાહતને અનુભવ કરે છે. સારા માણસો કદી કેઈની પાસેથી કશી જ અપેક્ષા રાખતા નથી. દયાની ભીખ મેટા માણસ જ માંગે છે. જે દયાથી મળે તેને સ્વીકારવા સારે માણસ તૈયાર પણ થશે નહિ. કારણ Page #418 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિની પ્રભુતા : ૩૫૭ દયાથી, કેદની કૃપાથી, મેળવેલ વસ્તુ ખરી રીતે મેળવેલ ગણાય જ નહિ. આવી રીતે મળેલી વસ્તુ અથવા વૈભવ લબ્ધિનું કઈ જ મૂલ્ય નથી. તે આપણું પ્રાણોને ભાગ બની શકતી નથી. જે આપણા શ્રમથી મળે છે તે જ આપણી ખરી સંપદા બની શકે છે. આપણું પુરુષાર્થનું ફળ જ આપણું વિકાસમાં સહાયક અને ઉપયોગી નીવડે છે. - જેમનામાં સ્વયંના પુરુષાર્થથી આત્મવિશ્વાસ અને ઉપલબ્ધિ અભિવ્યક્તિને પામી છે એવા શ્રી કેશીકુમાર શ્રમણ અને ગૌતમસ્વામી આધ્યાત્મિક ભૂમિકાને આશ્રય લઈ, એકત્રિત થયા છે. તેમના શિષ્યની મૂંઝવણ અને ગૂંચવણને ઉકેલવાને અને આધ્યાત્મિક વિકાસની ભૂમિકાને વધારે વ્યાપક બનાવવાને તેમને આદર્શ છે. બાહા ભૂમિકાના ભેદે ભલે કેન્દ્રને ન સ્પર્શતા હોય, આમ છતાં પરિધિ ઉપર જણાતાં આ ભેદે પિતાના દેહને ફેલા કરી, જે કેન્દ્રને અભડાવવા પ્રયત્ન કરતા હોય, તે કેન્દ્રને સંપૂર્ણ શુદ્ધ અને નિર્મળ છતાં પરિધિના રાહની છાયાની અસરને ભેગા થવું ન પડે તે આપણે જોવાનું રહ્યું. વિચાર વિનિમયનું આ મૂળ છે. એક જ આદર્શ અને લક્ષ્યને અભિમુખ રાખી પ્રવૃત્ત થનારી આ યાત્રાના યાત્રીઓમાંથી અમુકને સામાન્ય નિયમ અને અંકુશનું કહેવાતું નામમાત્રનું અનુશાસન હોય, તે સુખે યથેચ્છ વિહરી શકતા હોય, સુંદર કીમતી, રંગબેરંગી વસ્ત્રો પહેરી શકતા હોય, એક સ્થાન પર ઈચ્છાનુસાર રહી શકતા હેય, આહાર વિહારના સંબંધમાં પણ નામનું જ નિયંત્રણ હોય અને બીજા યાત્રિકોનાં ગળામાં જાણે નિયમ અને નિયંત્રણને એક મોટે પાશ નાખી દેવામાં આવ્યું હોય, જેના માટે વસ્ત્રોના પહેરવાનાં સંબંધમાં પણ અકળામણ ભરેલાં બંધને હોય–જેવાં કે તે યા તો અચેલક જ રહે અથવા ઓછામાં ઓછા અને ઓછામાં ઓછી કીમતનાં મર્યાદિત વસ્ત્રોને સ્વીકાર કરે, રહેવાના સંબંધમાં પણ એક સ્થાન પર લાંબા વખત સુધી ન રહે, તેમના માટે કે તેમના જેવા સાધુઓના નિમિત્તથી બનાવેલા આહાર તરફ દષ્ટિ પણ ન નાખે, આ નિયમની વિવિધતામાં આદર્શની એકરૂપતા કેમ સચવાય તે શિષ્યસમુદાયને પ્રાણપ્રશ્ન છે. એક જ આદર્શને સિદ્ધ કરવા મથતા એક જ યાત્રાના યાત્રિકો માટે નિયમન અને અનુશાસનના એ ભેદનું મૂળ શું છે? આના મૂળને જે યાચિત રીતે શેધવામાં ન આવે તે આદશે વિશે શંકા જન્મ અને આદર્શોની આદર્શતા જોખમાય. અણસમજુઓ સંકલ્પ-વિકલ્પ અને બેટા ઉહાપોહથી પીડિત થાય. માટે આ બધા સ્કૂલ દેખાતા પ્રશ્નોની ઉપેક્ષા અનપેક્ષિત છે. તેનું મેગ્ય નિરાકરણ શોધી કાઢવું આવશ્યક છે. એટલે કેશીકુમાર શ્રમણના ગઈ કાલે જણાવેલ પ્રશ્નોને પિતાની પારદર્શી પ્રજ્ઞાથી સમાધાન કરતાં ગૌતમસ્વામી કહે છે – के सिमेवं बुवाण तु, गोयमा इणमब्बवी । विन्नाणेण समागम्म, धम्मसाहणमिच्छिय ॥ ३१ Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર અર્થાત્ કેશીને ગૌતમસ્વામીએ એ જવાબ આપે કે, વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન અર્થાત્ કેવળજ્ઞાન. કેવળદર્શનથી યથાતથ્ય ભાવેને જાણીને તેમજ જોઈને અને ધર્મનાં ઉપકરણને સારી રીતે જાણીને જ તેની સંમતિ અપાઈ છે. ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરની પરંપરાને અનુસરનારાઓમાં બાહો આચાર વિચાર અને વેશભૂષાના જે ઔપચારિક ભેદ દેખાય છે તે પાયાના મૂળને સ્પર્શનારા ભેદે નથી. પરિધિ ઉપર જ રહેલી આ વિવિધતા છે. કેન્દ્રમાં તે બંને એકરૂપ જ છે. ત્યાં ભેદને સામાન્ય અવકાશ પણ નથી. આ જે સ્થૂલ અને બાહ્ય વિભિન્નતા દષ્ટિગોચર થાય છે તે ભલે તાત્ત્વિક ન હોય છતાં તે ભેદનાં કારણે તો અવશ્ય તાત્વિક છે અને તે પ્રજ્ઞાવાન મહાપુરુષોએ વિચારપૂર્વક, જેનાં હિત અને એકાંત શ્રેય માટે, આ રીતિ પ્રવર્તાવી છે. નયનિરૂપણ વસ્તુના કેઈ એક ધર્મનું નિરૂપણ કરનાર, ગ્રહણ કરનાર અથવા વિષય કરનાર જ્ઞાનને નય કહેવાય છે. ગ્રંથકારેએ નયની વ્યાખ્યા આ રીતે કરી છેઃ 'वस्तुन्यनेकात्मन्यविरोधेन हेत्वर्पणात्साध्य विशेषस्य याथात्म्य प्रापणप्रघणप्रयोगा નવ” सर्वार्थ सिद्धि નિષ્કર્ષ એ છે કે પ્રમાણ વસ્તુના પૂર્ણ રૂપને ગ્રહણ કરે છે અને નય તેના અંશેને ગ્રહણ કરે છે. કારણ “કાવેરા: પ્રમાણાધીનઃ વિવાદેશ જવાથી”—જ્યારે આપણે કઈ માણસને જોઈએ છીએ ત્યારે આપણને આ મનુષ્ય છે એવું જે જ્ઞાન ઉત્પન્ન થાય છે અને તે જ્ઞાન વખતે તેના કેઈ એક ધર્મથી પ્રજન નથી રહેતું, તે જ્ઞાન તે પ્રમાણ છે. પરંતુ જ્યારે આપણે તેના અંશની કલપના કરવા લાગીએ છીએ ત્યારે તે આંશિક જ્ઞાન નય થઈ જાય છે. જેમકે તે અમુકને પિતા છે, અમુકને પુત્ર છે. પ્રમાણુ બધી ઈન્દ્રિયે વડે થઈ શકે, પરંતુ નય તે મન વડે જ થાય છે. જ્યાં સુધી વસ્તુને જાણવા માટે નયનો ઉપગ ન કરીએ ત્યાં સુધી વસ્તુનું યથાર્થ જ્ઞાન ન થાય. તમને શંકા થશે કે નય જે પદાર્થ નિર્ણાયક છે તે તેને પ્રમાણથી જુદા પાડવા શું અર્થ છે? જે નય પ્રમાણ ન હોય તે અપ્રમાણભૂત એવા નયને, વસ્તુ સ્વરૂપના યથાર્થ જ્ઞાનમાં શે ઉપયોગ થઈ શકે ? યથાર્થને સમજવા માગતા બુદ્ધિશાળી માણસેનાં માનસમાં આવી આશંકાને આવિર્ભાવ થાય, તે સમજી શકાય છે. આચાર્યોએ તેને સુંદર દષ્ટાંત સાથે અસરકારક જવાબ પૂરો પાડે છે. તદનુસાર– Page #420 -------------------------------------------------------------------------- ________________ નયનિરૂપણ : ૩૫૯ नाय वस्तु न चावस्तु, वस्त्वंशः कथ्यते यतः । नासमुद्रः समुद्रो वा, समुद्रांशो यथोच्यते ॥ तन्मात्रस्य समुद्रत्वे, शेषांशस्यासमुद्रता । समुद्रबहुता वा स्यात् तच्चेत्कवास्तु समुद्रवित् ॥ અર્થા–નયથી વસ્તુને નહિ પરંતુ વસ્તુના એક અંશને નિર્ણય થાય છે. નયને વિષય ન તે વસ્તુ છે, ન તે અવસ્તુ છે; કિન્તુ વસ્તુને અંશ છે. જેમાં સમુદ્રનું બિન્દુ સમુદ્ર નથી, તેમ અસમુદ્ર પણ નથી; પરંતુ સમુદ્રને એક અંશ છે. જે એક બિંદુને જ સિધુ માની લેવામાં આવે, તે બાકીના બિન્દુઓ સમુદ્રથી બહાર થઈ જશે અથવા દરેક બિન્દુ એક એક સમુદ્ર થઈ ઊભું રહેશે. એટલે એક જ સમુદ્રમાં કરેડે સમુદ્રોને વ્યવહાર થવા લાગશે. જેમ એક સૈનિકને સેના ન કહી શકાય, તેમ તેને તેનાથી અલગ પણ ન માની શકાય; પરંતુ તેને સેનાનો એક અંશ કહી શકાય તેમ નયને પણ પ્રમાણને એક અંશ કહી શકાય. | નયના ઉપયુંકત સ્વરૂપને સાંભળી, તમારા માનસમાં સંદેહ જન્મશે કે, અનંતધાત્મક વસ્તુને એકધર્માત્મક ગ્રહણ કરવી, એ મિથ્યા જ્ઞાન નથી તે બીજું શું છે? વ્યવહારમાં પણ આવા અધૂરા અને ઊણપભર્યા જ્ઞાનને મિથ્યાજ્ઞાન કહેવાય છે. દાખલા તરીકે કઈ સભામાં વીસ-પચ્ચીસ માણસો બેઠા હોય અને કેઈ કહે કે, ત્યાં એક માણસ બેઠે છે, તે તે એક માણસ તે પચ્ચીસના સમુદાયમાં સમ્મિલિત હોવા છતાં, પચ્ચીસના સમુદાયને એક જ માણસ માનવે તે મિથ્યાજ્ઞાન જ કહેવાય. તમારી આ શંકા અસ્થાને નથી. એક અંશનું જ્ઞાન જે બાકીના અંશેને પલાપ કરનાર કે સર્વથા નિષેધ કરનાર હોય, તે તેને મિથ્યાજ્ઞાન જ કહી શકાય. પરંતુ તે રાશનું જ્ઞાન જે બાકીના અંશને અપલાપ કરનાર કે નિષેધ કરનાર ન હોય, તે તેને મિથ્યાજ્ઞાન કહી શકાય નહિ. જ્યાં પચ્ચીસ માણસે બેઠા હોય ત્યાં એક માણસના જ બેસવાનો ઉલ્લેખ કરવાથી બાકીના ચાવીસને નિષેધ થઈ જાય છે તેથી તે મિયાજ્ઞાન બની જાય છે. પરંતુ નય કદી પણ બીજા અંશને નિષેધ કરતું નથી તેથી તેને મિથ્યાજ્ઞાન કહી શકાય નહિ. જે નય બીજા અંશોને અપલાપ કરે છે તે નયાભાસ અથવા મિથ્યાનય કહેવાય છે. “જાવા વચન વિશqસ્તાર ના –જેટલા પ્રકારના વચને હોય છે તેટલા જ પ્રકારના નો હોય છે. આર્ષપુરુષોની આ ઉકિતથી બે વસ્તુઓ સિદ્ધ થાય છે. પહેલી વાત તે એ કે, નયના એક બે નહિ, પરંતુ ગણ્યા ગણાય નહિ એવા અસંખ્ય ભેદે છે અને બીજી વાત એ છે કે, નાને વચને સાથે ઘનિષ્ઠતમ સંબંધ છે. જે વચને સાથે નયને સંબંધ હોય તે ઔપચારિક રીતે નયને વચનાત્મક પણ કહી શકાય. અર્થાત્ દરેક નય વચને વડે પ્રગટ Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર કરી શકાય. એટલે વચનને પણ નયસ જ્ઞા આપવામાં કોઇ વિરાધ નથી. આ રીતે નયના એ પ્રકારે સિદ્ધ થયા અને તે (૧) ભાવન. (ર) દ્રવ્યનય. જ્ઞાનાત્મક નયને ભાવનય અને વચનાત્મક નયને દ્રવ્યનય પણ કહી શકાય. કયાંક તે વળી નયના વિષયને પણ નયમાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે. તેમની માન્યતા મુજબ પ્રત્યેક નય ત્રણ જાતના થઈ જાય છે. જેમકેवाचयसो वितस्त धम्मस्स | ત નાળત્િન બાળ, તં તિમ્બિષિ વિલેના T II सेा चि इक्का धम्मो, વસ્તુના એક ધમ, તે ધમના વાચક શબ્દ અને તે થને જાણનારૂ જ્ઞાન, આ ત્રણેય નયેા છે. નયના મૂળમાં એ ભેદ છે. (૧) નિશ્ચયનય અને(ર) વ્યવહારનય. વ્યવહાર નયનું ખીજું નામ ઉપનય પણ છે. “નચાનાં સમીષા: જીવનયા:’' જે બીજા પદાર્થના નિમિત્તથી અન્ય રૂપ બતાવાયું છે તે વ્યવહારયન કે ઉપનય કહેવાય છે અને જે વસ્તુના પારમાર્થિક સ્વરૂપને દાખવે છે તે નિશ્ચયનય કહેવાય છે. વ્યવહારનય અને નિશ્ચયનયના ઉપર જણાવેલાં સ્વરૂપો સાંભળી તમને શકા થશે કે, વ્યવહારનય વસ્તુના અન્યથા સ્વરૂપને બતાવે છે તેથી તેને મિથ્યાનય જ માનવા જોઇએ; અને જો તે મિથ્યાનય હાય તેા તેના ઉલ્લેખ કરવાની અહીં શી જરૂર છે ? તમારી શંકા યથાચિત છે પર ંતુ તમે જે રીતે કલ્પો છે તે રીતે તે મિથ્યા નથી. વ્યવહારનય જે અપેક્ષાથી, જે રૂપમાં વસ્તુને વિષય કરે છે, તે રૂપમાં વસ્તુ ઉપલબ્ધ થાય છે. જેમ આપણે ‘ઘીના ઘડા’ એવા વ્યવહાર કરીએ છીએ. આ વાકયથી વસ્તુના વાસ્તવિક સ્વરૂપનુ જ્ઞાન થતું નથી. એટલે કે ઘડા માટીના છે, પિત્તળના છે કે ચાંદીના છે તેને ખ્યાલ આવતા નથી એટલે એને નિશ્ચયનય કહી શકાય નહિ. પરતુ ઘીના ઘડા' એમ વ્યવહાર કરવાથી એક પ્રતીતિ અવશ્ય થાય છે કે તે ઘડામાં ઘી મૂકાય છે. જેમાં ઘી મૂકાય છે એવા ઘડાને વ્યવહારમાં ઘીના ઘડો કહેવાય છે. આ વાત વ્યવહારથી સત્ય છે. આ વ્યવહારથી કામ પણ ચાલે છે. તેથી વ્યવહારનય પણ સત્ય છે. હાં, વ્યવહારનય મિથ્યા ત્યારે જ કહી શકાય જ્યારે તેના વિષય નિશ્ચયનયના વિષય માની લેવાય. અર્થાત્ કોઈ માણુસ‘ઘીના ઘડો' આ વાકયના અ ઘીના બનાવેલા ઘડો સમજી જાય. જ્યાં સુધી વ્યવહારનય પાતાના વ્યવહારિક સત્ય ઉપર ટકેલેા છે ત્યાં સુધી તેને મિથ્યા કહી શકાય નહિ. નિશ્ચયનયના બે ભેદો છે—દ્રબ્યાર્થિક નય અને પયાથિંક નય. સામાન્યને વિષય કરનારા નય દ્રવ્યાર્થિ ક નય કહેવાય છે અને વિશેષને વિષય કરનારો નય પર્યાયા િનય કહેવાય છે. દ્રબ્યાર્થિક નયના પણ ત્રણ ભેદ હાય છે. નૈગમનય, સંગ્રહનય અને વ્યવહારનય. આ જ રીતે પર્યાયાર્થિ ક નયના પણ ચાર ભેદો છે. ઋજુસૂત્રનય, શબ્દનય, સમભિનય અને એવ’ભૂતનય. Page #422 -------------------------------------------------------------------------- ________________ નયનિરૂપણ : ૩૬૧ ૧. વૈગમનય-સકલ્પ માત્રને વિષય કરનારા નય તે નૈગમનય કહેવાય છે. નિગમ એટલે ‘‘સંપેનિશમક્ષત્રમવયમ્ - સત્પ્રયાન્નનઃ” સકલ્પને વિષય કરે તે નૈગમનય કહેવાય છે. જેમકે કાણુ જઇ રહ્યો છે ? હું જઈ રહ્યો છું. અહીં કોઇ જતું નથી પરંતુ જવાના સકલ્પને અનુલક્ષી નૈગમનયની અપેક્ષાથી કહ્યું કે, હું જઇ રહ્યો છું. લાકમાં શબ્દોના જેવા અને જેટલા અર્થા માનવામાં આવે છે તે બધા અર્થાને માનવાની દૃષ્ટિનુ નામ નૈગમનય છે. આ ષ્ટિથી આ નય, પછીના બધા નચે કરતાં વધારે વિષયવાળા છે. આ નૈગમનય પણ ત્રણ પ્રકારને છે. ભૂતનેગમનય, ભાવિનૈગમનય અને વમાનનેગમનય, ભૂતનૈગમનય : ભૂતકાળમાં વતમાનના સંકલ્પ કરવા તે ભૂતનેગમનય છે. આજના દિવસે મહાવીર જન્મ્યા હતા અથવા આજના દિવસે મહાવીર નિર્વાણ પામ્યા હતા.' અહીં આજના દિવસના જન્મના અ, આજ એટલે વત માન, એટલે કે હજારો વર્ષ પહેલાંના ચૈત્ર શુકલાત્રયેાદશીના દિવસ અભીષ્ટ છે અને આજના મેક્ષ જવાના દિવસ એટલે આજ વત માન દિવસ પરંતુ તેના સંકલ્પ હજારો વર્ષ પહેલાંના દ્વીપમાલિકાના દિવસમાં કરાય છે. એટલે આ ભૂતનેગમનય કહેવાય છે. ભાવિનૈગમનય-ભવિષ્યમાં ભૂતના સંકલ્પ કરવા તે ભાવિનૈગમ છે જેમકે અરિહં'ત હજી સદેહ છે છતાં તેના વિષે કહેવું કે અરિહંત જીવન મુક્ત સિદ્ધજ છે. ભવિષ્યમાં સિદ્ધ થનાર અહુતાને વત માનમાં સિદ્ધ માની સિદ્ધ તરીકે ઓળખાવવા તે ભાવિનૈગમ નય છે. વત માનનૈગમનય-કોઈ પણ કાર્ય પ્રારંભ કરવામાં આવ્યું હોય અને તે પૂર્ણ ન થયું હાય તે પણ તેને પૂર્ણ થયું ગણવું તે વમાનનેગમ છે. જેમકે રસોઇના પ્રારંભમાં જ કહેવું કે આજે તે ભાત મનાવ્યા છે. ૨. સગ્રહનય–એક શબ્દ વડે અનેક પદાર્થોનું ગ્રહણ કરવું એ સંગ્રહ નય છે. જેમકે જીવનું કથન કરવાથી ત્રસ, સ્થાવર આદિ બધા જીવાનુ ગ્રહણ કરવું. સંગ્રહ નયના બે ભેદ છે. પરસંગ્રહ નય અને અપરસંગ્રહ નય. અધા દ્રવ્યાના ગ્રહણ કરનારા નય પરસંગ્રહ નય છે. જેમકે-દ્રવ્ય કહેવાથી જીવ–અજીવ આર્દિ બધા દ્રબ્યાના સંગ્રહ થઈ જાય છે. સંગ્રહ કરનારા નય અપરસંગ્રહ નય કહેવાય છે. જેમકે-જીવ દ્રવ્ય કહેવાથી તેા સંગ્રહ થઇ જાય છે પરંતુ અજીવ દ્રવ્યનું ગ્રહણ રહી જાય છે. આ અપરસંગ્રહ કે વિશેષસ ગ્રહ નય કહેવાય છે. ૩. વ્યવહાર નય અમુક જ દ્રવ્યેાને બધા જીવાના संगृहेण गृहीतानामर्थानां विधिपूर्वक: । बहारो विभागः स्याद् व्यवहारो नयः स्मृतः ॥ અત્રે વ્યવહાર શબ્દના અર્થ ઉપચાર નથી પરંતુ વિભાજિત કરવા એવે છે. “મેવવતા ચચિત કૃતિ વ્યવહાર:” અર્થાત્ સંગ્રહ નયથી ગૃહીત પદાર્થોના ચેાગ્ય રીતે વિભાજન કરનારો નય વ્યવહાર નય કહેવાય છે. એના બે ભેદ છે. સામાન્ય ભેદક અને વિશેષ ભેક. સામાન્ય Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ ઃ ભેદ્ય પાષાણ, ખોલ્યાં દ્વાર સંગ્રહમાં ભેદ કરનારે નય તે સામાન્ય ભેદક વ્યવહારનય કહેવાય છે. જેમકે, દ્રવ્યના બે ભેદ છે, જીવ અને અજીવ. વિશેષ સંગ્રહમાં ભેદ કરનારે વિશેષ વ્યવહાર છે. જેમકે, જીવના બે ભેદ છે-સંસારી અને મુકત. ૪. જુસૂવનય–વર્તમાન પર્યાય માત્રને વિષય કરનારે જુસૂત્ર નય છે. એને બે ભેદ છે. સૂક્ષ્મ જુસૂત્ર અને સ્કૂલ ઋજુસૂત્ર. જે એક સમય માત્રની વર્તમાન પર્યાયને ગ્રહણ કરે તે સૂમ બાજુસૂત્ર છે. જેમકે, શબ્દ-ક્ષણિક છે. સમય એટલે કાલને સહુથી નાનામાં નાને અંશ. એક સેકંડના પણ અસંખ્ય સમય હોય છે. અનેક સમયની પર્યાયને જે ગ્રહણ કરે છે તે સ્કૂલ અનુસૂત્ર કહેવાય છે. જેમકે ૧૦૦ વર્ષની મનુષ્યની પર્યાય. - ઉપર જે ચાર ન-ગમય, સંગ્રહનય, વ્યવહારનય અને ઋજુસૂત્રનયનું કથન કરવામાં આવેલ છે તે બધા અર્થને કહેવાય છે. હવે પછીના જે ત્રણ નાનું વિવેચન કરીશું તે શબ્દ નયના નામે ઓળખાય છે. જો કે એ વાત તે પહેલેથી જ કહી દીધી છે કે બધા ન જ્ઞાનાત્મક અને શબ્દાત્મક છે. એટલે બધા નયે શબ્દાત્મક છે; પરંતુ શબ્દનયના શબ્દનો અર્થ શબ્દાત્મકતાથી નથી, એટલે અર્થનય અને શબ્દનય આ બે ભેદે સંભવી શકે છે. નૈગમ આદિ ચાર નો અર્થ પ્રધાન છે. કારણ તેમનામાં શબ્દના લિંગ આદિ બદલી જતાં છતાં પણ અર્થમાં કઈ જાતને ફેર નથી પડતું. એટલે તે બધા અર્થનના નામે ઓળખાય છે. શબ્દન (શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત)માં લિંગ આદિના પરિવર્તનથી અર્થનું પરિવર્તન થઈ જાય છે. લેકમાં પ્રચલિત સાધારણ અર્થમાં કાંઈક પરિવર્તન થઈ જાય છે. તેથી તે શબ્દને કહેવાય છે. આ નથી બતાવવામાં આવતા અર્થોને કઈ ઉપગ નથી એમ નથી. વિશેષ પ્રસંગોમાં આ નના અપેક્ષાપૂર્વકના વ્યવહાર પણ થાય છે. આ નાની વ્યાખ્યાથી આ વાત સ્પષ્ટ થશે. ૫. શબ્દન-પર્યાયવાચી શબ્દોમાં પણ લિંગ આદિના ભેદથી અર્થભેદ બતાવનારે નય તે શબ્દનાય છે. ખરેખર તે શબ્દોમાં કઈ લિંગ હોતા નથી. મેઢામાંથી નીકળેલા શબ્દો પદુગલિક છે. તે શબ્દોને પુરુષ, સ્ત્રી કે નપુંસક કહી શકાય નહિ. છતાં પણ તેમાં લિંગ-જાતિ વ્યવહાર થાય છે. તેનું કારણ અર્થ છે. અર્થમાં જે લિંગ–જાતિ હોય છે અથવા જે જાતિના જેવી તેમાં સદશતા હેય છે તે જ લિંગ-જાતિ શબ્દની જાતિ બની જાય છે. એ કહેવું મુશ્કેલ છે કે કઈ ભાષામાં ક્યા શબ્દની જાતિ, અર્થની કઈ સમાનનાને લઈને, કરવામાં આવે છે. આમ છતાં શબ્દમાં જાતિને ભેદ, અર્થના ભેદ સાથે, અવશ્ય સંબંધ ધરાવે છે. કેઈ શબ્દના અર્થમાં કમળતા, લઘુતા, સુંદરતા અને નિર્બળતા જોઈ સ્ત્રીલિંગ ગણી લેવાય છે અને એનાથી વિપરીત ધર્મો ધરાવતા શબ્દો પુરુષ જાતિના શબ્દો તરીકે ઓળખાય છે. જ્યાં સ્ત્રીત્વ અને પુરુષત્વ સાથે કશો જ સંબંધ નથી રહેતા તે નપુંસક જાતિ મનાય છે. આ જાતની ધર્મોની વિવિધતાને લઈને એક જ અર્થના વાચક શબ્દો પણ, જુદી જુદી ભાષાઓમાં, જુદી જુદી જાતિના ધારક થઈ જાય છે. Page #424 -------------------------------------------------------------------------- ________________ નયનિરૂપણ : ૩૬૩ એટલે શબ્દનય, જ્યાં લિંગ જાતિને ભેદ હોય ત્યાં, અર્થને ભેદ પણ અવશ્ય સ્વીકારે છે. જેમ પહાડ–પહાડી, નદ–નદી, આદિ શબ્દોને અર્થ બહુ ઊંડાણમાં ન ઊતરીએ તે સર જ લાગે. છતાં જાતિના ભેદથી તેમાં થેડે ભેદ અવશ્ય થવા પામ્યું છે. તે ભેદનાં કારણે અને ભેદ સ્વીકારે તે શબ્દનયની કાર્યસીમા છે. નાના પહાડને પહાડી અને મેટી નદીને નદ કહેવાય છે. આથી એ તો સ્પષ્ટ જ છે કે, જાતિ ભેદના કારણે અર્થનો ભેદ થાય છે. હાં, આ સંભવ છે કે, જાતિ ભેદના કારણે થનારે અર્થભેદને વ્યવહાર લુપ્ત થઈ ગયે હેય. ઉપમા, રૂપક આદિમાં તે જાતિ ભેદની ઉપગિતા વધારે પરિમાણમાં દેખાય છે. જેમકે મુક્તિ અને મેક્ષ બંને પર્યાયવાચી શબ્દો છે. છતાં “મુકિત વધૂને વરી લે છે. આ પ્રવેગ સહુને ગમનારે હોય છે અને “મોક્ષ વધૂને વરે છે–એવો પ્રયોગ કાનને કે મનને મીઠે નથી લાગતું. આનું કારણ બંને શબ્દોમાં જાતિ ભેદ જ છે. આજ રીતે આ નય સંખ્યા, વચન, કારક આદિના ભેદથી પણ અર્થભેદ સ્વીકારે છે. ૬. સમભિરૂઢનય-જ્યાં શબ્દને ભેદ છે ત્યાં અર્થને ભેદ પણ અવશ્ય છે એમ બતાવનારે નય સમભિરૂઢનય છે. पर्यायशब्देन भिन्नार्थ स्याधिरोहणात् । नयः समभिरूढःस्यात् पूर्ववच्चास्य निश्चयः ॥ શબ્દ નય તે અર્થને ભેદ ત્યાં જ દાખવે, જ્યાં લિંગ, સંખ્યા, વચન અને કારક આદિને ભેદ હોય. પરંતુ આ નયની દષ્ટિમાં તે દરેક શબ્દનો અર્થ જુદો જુદો જ છે. ભલે તે શબ્દ પર્યાયવાચી હોય અને તેમાં હિંગ, વચન આદિને ભેદ પણ ન હોય. ઈન્દ્ર અને પુરંદર શબ્દ પર્યાયવાચી છે છતાં તેમના અર્થમાં અંતર છે. ઈન્દ્ર શબ્દ શિશ્ચર્યવાળાને બંધ કરાવનાર છે તે પુરંદર શબ્દ નગરને નાશ કરનારને. બંનેને આધાર એક જ વ્યક્તિ છે એટલે તે પર્યાયવાચી થઈ ગયા છે, પરંતુ તેમના અર્થો જુદા જુદા જ છે. આ રીતે આ નયની દ્રષ્ટિમાં દરેક શબ્દ મૂળમાં તે ભિન્ન અર્થને જ બતાવનાર હોય છે પરંતુ કાલાંતરમાં એક જ વ્યક્તિ અથવા સમૂહમાં પ્રયુક્ત થતાં થતાં તે પર્યાયવાચી બની જાય છે. સમભિરૂઢનયની વિશેષતા એ છે કે, તે શબ્દના પ્રચલિત અર્થને પકડત નથી પરંતુ તેના મૂળ અર્થને પકડે છે. ૭. એવભૂતનય-જે શબ્દનો અર્થ જે ક્રિયારૂપ હોય, તે ક્રિયામાં જોડાએલા પદાર્થને જ તે શબ્દને વિષય બનાવે તે એવંભૂતનય છે. तक्रिया परिणामोऽर्थस्तथैवेति विनिश्चयात् । मेवभूतेन नीयेत क्रियांतरपराक्मुखः ॥ સમધિરૂઢનયથી દરેક શબ્દને જુદો જુદો અર્થ જણાતું હતું અને શબ્દના અર્થવાળા પદાર્થને જ્યારે પણ આપણે ઈચ્છીએ તે શબ્દથી આપણે કહી શકતા હતાપરંતુ આ નયથી Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪: ભેઘા પાષાણ, ખોલ્યાં દ્વાર તે તે જ વખતે તે પદાર્થ તે શબ્દથી કહી શકાય કે જ્યારે તે અર્થ અનુસાર તે ક્રિયા કરી રહ્યો હોય. જેમકે, પૂજા કરતી વખતે જ કેઈને પૂજારી કહે. યુદ્ધ કરતી વખતે જ સૈનિક શબ્દને વ્યવહાર કરે. આ નય મુજબ દરેક શબ્દ કઈને કઈ ક્રિયાને વાચક હોય જ છે. સંસ્કૃત ભાષાનું વ્યાકરણ તે એટલું સમૃદ્ધ છે કે ત્યાં દરેક શબ્દની ઉત્પત્તિ કઈને કઈ ધાતુકિયાથી જ સિદ્ધ કરવામાં આવી છે. બીજી ભાષાઓમાં પણ ઘણા શબ્દ, કઈને કઈ ધાતુથી સંબંધ રાખનારા બતાવેલા છે, છતાં ઘણા શબ્દોની મૂળ ધાતુઓની અજ્ઞાનતાનું કારણ હજારે વર્ષોના ઇતિહાસની અનુપલબ્ધિ છે. સમભિરૂઢનય એક વખત ક્રિયાને જોઈ હંમેશાં તે શબ્દને પ્રયોગ કરશે ત્યારે એવંભૂતનય જ્યાં સુધી ક્રિયા થઈ રહી હોય ત્યાં સુધી જ તે શબ્દનો પ્રયોગ કરશે. ક્રિયા અટકી ગયા પછી તેના માટે તે શબ્દ વાપરશે નહિ..વ્યવહારમાં પણ આ નયને પ્રયોગ ઘણે થાય છે. જ્યાં સુધી કઈ રાજકીય કર્મચારી પિતાની ફરજ પર હોય ત્યાં સુધી કઈ તેની સાથે દુર્વ્યવહાર કરે તે સરકાર તેને પક્ષ લે છે. ફરજ પર ન હોય ત્યારે સાધારણ પ્રજાજનની માફક તેને માટે વિચારાય છે. આ જ એવંભૂતનયના પ્રતાપે કોઈ પિતાનાં વ્યક્તિત્વને પિતાના પદથી પૃથફ કરી, આ રીતે વ્યવહાર કરે છે કે, હું અધિકારી તરીકે, પ્રમુખ કે ગવર્નર તરીકે, તમારાથી નથી મળવા ઈચ્છતે, હું તે માત્ર એક મિત્ર તરીકે તમને મળવા ઈચ્છું છું. હું તમારે ત્યાં મુખ્ય પ્રધાન તરીકે નથી આ, અતિથિ તરીકે આવ્યું છું- ઈત્યાદિ વ્યવહારે એવં ભૂતનયની અપેક્ષાથી જાણવા. આ નયે વિષેની વધારે સૂમતા હવે પછી અવસરે કહેવાશે. નયવાદ ગઈ કાલે નયને અભિમુખ રાખી નય વિષેની સૂમ વિચારણા કરવામાં આવી. નયે વિષેની વિચારણું અનિવાર્ય પણ હતી. કારણ, કથાઓ અને સ્થૂલ વિષયોથી આંતરિક ક્રાંતિ અને પ્રજ્ઞાની કસોટી થઈ શકતી નથી. જૈનકુળમાં જન્મ્યા પછી, જૈનત્વ વિષયક સૂક્ષમ અને શુદ્ધ સમજણ જે ન હોય, તે જૈન તરીકેની આધ્યાત્મિક સંપદાથી વંચિત રહેવાનું દુર્ભાગ્ય સાંપડે. આવી કમનસીબીના નિરર્થક ભંગ ન થઈએ તે દષ્ટિએ જરા શુષ્ક અને ગંભીર લેખાતે નયને વિષય ગઈ કાલથી પસંદ કરવામાં આવ્યું છે. મારી ભાવના છે કે આ સપ્તાહમાં આવા જ બીજા ગંભીર વિષયે જેવા કે પ્રમાણુવાદ, નિક્ષેપવાદ, સપ્તભંગી આદિ જૈન દર્શનની વિચાર ભૂમિકાની જે કીમતી સંપત્તિઓ છે, તેનાથી બધાને પરિચિત કરી દેવાં. કારણ, તે બધાની યથાર્થ અને સમીચીન સમજણ, સમન્વય અને સામંજસ્યની ભૂમિકા પૂરી પાડે છે. આજે તે ગઈ કાલે બાકી રહેલ નયના વિષયની જ આગળ વિચારણા કરીએ. કારણ ન વિષેની સૂફમતમ સમજ જીવનની વિષમતાઓને હળવી બનાવનાર છે. એટલે જયવિષયક ચર્ચા, કથાનુગ કરતાં શુષ્ક પણ લાગે, જોઈએ તેટલી રસપ્રદ ન પણ હોય, છતાં તે સમજવા અને વિચારવા જેવી છે. તેથી ને વિષેની સવિશેષ સૂક્ષમતામાં આપણે આજે અવગાહન કરીશું. Page #426 -------------------------------------------------------------------------- ________________ નયવાદ : ૩૬૫ નયોના વિષયોની અલ્પ બહુલતા पूर्व पूर्वो नयो भूमविषयः कारणात्मकः । g: gs: પુનઃ શુકમ જ દેતુમાનિ | આ સાતે નેમાં પૂર્વ પૂર્વના ને બહુ અથવા સ્કૂલ વિષે વાળ હોય છે અને પછી પછીના ન સૂમ અથવા અ૫ વિષયવાળા હોય છે. નગમનય, સંગ્રહનય કરતાં વધારે વિષય વાળે છે એ સત્યને સ્પષ્ટ કરતાં આચાર્યશ્રી કહે છે? सन्मात्रविषयत्वेन . संग्रहस्य ...न युज्यते । कालत्रितयवृत्त्यर्थगेचिराद् व्यवहारतः ॥ અર્થાત્ નિગમનને વિષય સત્ અને અસત્ બંને પદાર્થો છે. કારણ નૈગમન સંકલ્પનયને વિષય કરે છે અને સંકલ્પનય સત્ય અને અસત્ ઉભય વિષયક હોય છે. સંગ્રહનયમાં તે માત્ર સને વિષય કરાય છે અને નૈગમન સત્ અસત્ બંનેમાં સંકલ્પશીલ છે. માટે સંગ્રહાય કરતાં તે ભૂમ વિષયવાળે છે. વ્યવહારનય સંગ્રહનયથી જાણેલા પદાર્થોમાં વિભાજન કરીને જાણે છે પરંતુ સંગ્રહનય તે એક જ શબ્દ વડે અનેક પદાર્થોનું ગ્રહણ કરી શકે છે. તેથી વ્યવહારનય કરતાં તે વિપુલ વિષયવાળે છે. સંગ્રહનય વિષે કહ્યું છે? मेकत्वेन विशेषाणां ग्रहण संग्रहोनयः । सजातेरविरोधेन दृष्टेष्टाभ्यां कथञ्चन ॥ વ્યવહારનય કરતાં જુસૂત્રનય અલ્પવિષયવાળે છે. કારણ नर्जुसूत्रः प्रभुताऽर्थो वर्तमानार्थगोचरः । कालत्रितयवृत्त्यर्थ गोचराद् व्यवहारतः ॥ કાલત્રિતયવૃત્તિ પદાર્થને વિષય કરનારા એવા વ્યવહારનયની અપેક્ષા વર્તમાનકાલીન જ પર્યાયને વિષય કરનારે જુસૂત્રનય મહાવિષયવાળે નથી. कालादिभेदतोडप्यर्थमभिन्नमुपगच्छतः । । नर्जुसूत्रान्महार्थोऽत्र शब्दस्तद्विपरीतवत् ।। શબ્દનય જુસૂત્રનયની અપેક્ષાએ અલ્પવિષયવાળે છે. કારણ અનુસૂત્રમાં તે કાલ, કારક, લિંગ અને સંખ્યા આદિના ભેદથી અર્થને ભેદ માનવામાં આવતું નથી પરંતુ શબ્દ નયમાં કાલાદિના ભેદથી અર્થભેદ મનાય છે. આ જ રીતે શબ્દનયથી સમભિરૂઢનય અને સમભિરૂઢનયથી એવંભૂતનયને વિષય અ૫ અને અલપતર છે. આ હકીકત સમભિરૂઢનય અને એવંભૂતનયનું વિવેચન કરતાં ગઈકાલે જ કહેવાઈ ગઈ છે. સંક્ષેપમાં લેકમાં શ્લેકવાર્તિકમાં તેને સંગ્રહ આ પ્રમાણે છે: Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર शब्दात्पर्यायभेदेनाभिन्नमर्थमभीप्लिनः । न स्यात् समभिरूढोऽपि महार्थस्तद्विपर्ययः ॥ क्रियाभेदेऽपि चाभिन्नमर्थ मभ्युपगच्छतः । नैवंभूतः प्रभूतार्थो नयः સમમિ દ્ધતઃ ॥ આ જે દ્રવ્યાર્થિ ક અને પર્યાયાકિનયનું વિવેચન કરવામાં આવ્યું છે તે વ્યાવહાRsિ દૃષ્ટિને પ્રમુખ રાખી કરવામાં આવેલ છે. જ્યાં દાર્શનિક પદ્ધતિથી આત્માનું વિવેચન કરાય છે ત્યાં એવા અધ્યાત્મ પ્રકરણેા માટે દ્રબ્યાર્થિ ક અને પર્યાયાર્થિ કનયનુ. વિવેચન કાંઇક જુદા ઢંગનું ડાય છે એટલે એના ભેદો આધ્યાત્મિક રીતે જુદા જ ઢંગના છે, આધ્યાત્મિક દૃષ્ટિથી દ્રવ્યાકિના દસ ભેદો છે. (૧) કૅપિાધિ નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાકિનય : કર્મ આદિની ઉપાધિથી શૂન્ય શુદ્ધ આત્માને વિષય કરનાર આ નય છે. જેમકે, સંસારી આત્મા પણ મુકતાત્માની પેઠે શુદ્ધ યુદ્ધ છે. (૨) સત્તાગ્રાહક શુદ્દે દ્રવ્યાધિ નય : ઉત્પાદ (નવી પર્યાય જન્મવી) વ્યય (પર્યાયનો નાશ) ને છેડી સત્તા માત્રને વિષય કરનાર આ નય છે. જેમકે, જીવ નિત્ય છે. (૩) ભેદ વિકલ્પ નિરપેક્ષ શુદ્ દ્રવ્યાકિનય : ભેદ વિકલ્પોની વિવક્ષા કર્યાં વગર અભેદ્ય માત્રને વિષય કરનારા આ નય છે. જેમકે, ગુણુપર્યાય (અવસ્થાથી) દ્રવ્ય અભિન્ન છે. (૪) કૅપિાધિ સાપેક્ષ અશુ દ્રવ્યાકિનય : કર્મોની ઉપાધિ સહિત દ્રવ્યને ગ્રહણ કરનારી આ નય છે. જેમકે, ક્રોધ આત્માના સ્વભાવ છે. (૫) ઉત્પાદવ્યય સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિ કનય : દ્રવ્યને ઉત્પાદન્યય સહિત ગ્રહણ કરનારા આ નય છે. જેમકે, દ્રવ્ય પ્રતિસમય ઉત્પાદ, વ્યય, ઘૌન્ય સહિત છે. અત્રે સમજવાની વાત એ છે કે જૈન દનમાં પ્રત્યેક દ્રવ્ય પ્રતિસમય ઉત્પાદ, વ્યય, પ્રૌવ્યરૂપ છે. અર્થાત્ પ્રતિક્ષણ નવી અવસ્થા જન્મે છે, જૂની અવસ્થા વિનષ્ટ થાય છે. છતાં દ્રવ્ય ધ્રુવ એટલે કે નિત્ય છે. જેમ બેંકમાં દરરોજ આવક-જાવક થાય છે છતાં સિલક બની રહે છે. હાં, આકાશ આદિ અમૃત દ્રવ્યેામાં ઉત્પાદ વ્યય દૃષ્ટિગોચર નથી થતા તેનું કારણ તે દ્રબ્યાની સૂક્ષ્મતા છે. દરેક દ્રવ્યનું કાંઈક કાય હાય જ છે. જેમકે આકાશનું કાર્ય અવકાશ આપવાનું અને કાળનું કામ પરિવર્તન કરાવવાનુ' છે. જગ્યાની આપલેમાં અથવા પરિવર્તનમાં જ્યારે ખાદ્ય પદાર્થોમાં પરિણમન થાય છે ત્યારે કાળ, આકાશાદિ નિમિત્ત દ્રવ્યેામાં પણ પરિવર્તન અનિવાય છે. કાના ભેદથી કારણમાં ભેદ અને કાના પરિણમનથી કારણમાં પરિણમન માનવુ ́ જ જોઇએ. એ તેા કદી પણ સંભવ નથી કે કુંભારના ચાક પર માટી જુદા મહારના Page #428 -------------------------------------------------------------------------- ________________ નયવાદ : ૩૬૭ જુદા આકાર ધારણ કરીને ઘડો થઈ જાય અને કુંભાર, કે તેના હાથમાં કઈ ક્રિયા ન થાય. કાળ દ્રવ્ય વડે જ્યારે અન્ય દ્રવ્યમાં પરિવર્તન થશે ત્યારે કાળ દ્રવ્યમાં પણ કોઈ ને કાંઈક થશે. પરિવર્તન એક અવસ્થાનું જવું (વ્યય) અને બીજી અવસ્થાનું આવવું (ઉત્પાદ) એ જ કહેવાય છે. એટલે પ્રત્યેક દ્રવ્ય પ્રતિસમય પરિવર્તનશીલ, ઉત્પાદવ્યય સહિત અને નિત્ય એટલે દ્રવ્ય યુક્ત છે. ૬ ભેદ ક૯૫ના સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનયઃ આ નય ભેદની અપેક્ષા રાખનારે છે. જેમકે જ્ઞાન, દર્શન આદિ જીવના ગુણે છે. જ્ઞાન અને દર્શન જીવથી પૃથફ નથી. પરંતુ ગુણ અને ગુણીને ભેદ માની અહીં કથન કરવામાં આવેલ છે. () અન્વય દ્વવ્યાર્થિક નય : ગુણ અને પર્યામાં દ્રવ્યની અનુવૃત્તિ બતાવનાર આ નય છે. જેમકે, દ્રવ્ય ગુણપર્યાય રૂપ છે. (૮) સ્વ પ્રત્યાદિગ્રાહક દ્રવ્યાર્થિક નય : આ નય સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવની અપેક્ષાથી દ્રવ્યને સરૂપ ગ્રહણ કરે છે. જેમકે સ્વચતુષ્ટય (સ્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ)ની અપેક્ષાથી દ્રવ્ય છે. (૯) પર દ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિક નય : પરચતુષ્ટયની અપેક્ષાથી દ્રવ્યને અસત રૂ૫ ગ્રહણ કરનારે આ નય છે. જેમકે, પર ચતુષ્ટયની અપેક્ષા દ્રવ્ય નથી. (૧૦) પરમ ભાવગ્રાહક દ્રવ્યાર્થિક નય : પરમ ભાવને ગ્રહણ કરનારે આ નય છે. જેમકે, આત્મા જ્ઞાનસ્વરૂપ છે. આ જ આધ્યાત્મિક કથનની અપેક્ષાથી પર્યાયાર્થિકનયના છ ભેદ છે. સ્કૂલતાની દષ્ટિથી અનાદિ નિત્ય પર્યાયને ગ્રહણ કરનારે અનાદિ નિત્ય પર્યાયાર્થિક નય છે. જેમકે, મેરૂ પર્વત નિત્ય છે. સ્કૂલતાની દૃષ્ટિથી સાદિ નિત્ય પર્યાયને ગ્રહણ કરનાર સાદિ નિત્ય પર્યાયાર્થિક નય છે. જેમ-મુક્ત પર્યાય નિત્ય છે. સત્તાને ગૌણ કરી માત્ર ઉત્પાદ વ્યયને વિષય કરનાર અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નય છે, જેમ-પ્રત્યેક પર્યાય પ્રતિસમય વિનશ્વર છે. જે ઉત્પાદ વ્યયની સાથે પ્રતિસમય, પર્યાયમાં શ્રૌવ્ય પણ ગ્રહણ કરે તે અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક નય છે. જેમ-પર્યાય એક સમયમાં ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય સ્વરૂપ છે. જે સંસારી જીની પર્યાયને કર્મની ઉપાધિ રહિત જુએ તે કર્મોપાધિ નિરપેક્ષ અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નય કહેવાય છે. જેમ સંસારી જીની પર્યાય મુક્ત આત્માની સદૃશ શુદ્ધ છે. કર્મની ઉપાધિ સહિત સંસારી જીવોને ગ્રહણ કરનાર કર્મોપાધિ સાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક નય છે. જેમકે, સંસારી જીવ મરે છે અને જન્મ લે છે. Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ : ભેઘા પાષાણુ, બેલ્યાં દ્વાર આ રીતે દ્રવ્યાર્થિક નયના ૧૦, પર્યાયાર્થિક નયના ૬, નૈગમનયના ૩, સંગ્રહનયના ૨, વ્યવહારનયના ૩, જુસૂત્રય શબ્દનય સમભિરૂઢય અને એવંભૂતનયના એક એક એમ બધા મળી, નિશ્ચયનયના ૨૮ ભેદ થયા. નિશ્ચયનયના દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક ભેદે અને પ્રત્યેનું વર્ણન સાંભળી તમારા મનમાં અવશ્ય આવી આશંકા જન્મશે કે તેને ગુણાથિકનય એ ભેદ કેમ કરવામાં ન આવ્યા? તેને જવાબ એ છે કે, વિશેષને વિષય કરવાનું કામ પર્યાયાર્થિક નયનું છે. વિશેષના બે ભેદ છે. સહભાવી વિશેષ અને ક્રમભાવી વિશેષ ગુણ એ સહભાવી વિશેષ છે કેમકે તે સદા દ્રવ્યની સાથે રહે છે. ગુણો કદી નાશ પામતા નથી. પર્યાયે કમભાવી વિશેષ છે કારણ પર્યાયે ક્રમથી થાય છે. गुणः पर्याय अवात्र सहभावी विशेषतः । - इति तद्गोचरोनान्यस्तृतीयोऽस्ति गुणार्थिकः ॥ આ રીતે સહભાવી અને કમભાવી બંને વિશેષ પર્યાયાર્થિક નયના જ વિષય છે માટે ગુણને વિષય કરનાર ગુણાર્થિકનયની શી આવશ્યકતા? વ્યવહારનયના ત્રણ ભેદ છે. સદ્દભૂતનય, અસદભૂતનય અને ઉપચરિતનય. અભિન્ન વસ્તુને ભેદરૂપથી વિષય કરનાર સદભૂત વ્યવહારનય છે. જેમકે, આત્મા અને જ્ઞાન ભિન્ન ભિન્ન છે. સદ્દભૂત વ્યવહાર નયના વળી બે ભેદે છે. શુદ્ધ ગુણગુણી અથવા શુદ્ધ પર્યાયપર્યાયીને વિષય કરનાર શુદ્ધ સદભૂત વ્યવહારનય અને અશુદ્ધ ગુણ ગુણી અથવા અશુદ્ધ પર્યાય-પર્યાયીને વિષય કરનાર અશુદ્ધ સદ્દભૂત વ્યવહારનય. એકત્રિત થએલી ભિન્ન વસ્તુઓ અથવા ભિન્ન ધર્મોને એકરૂપ વિષય કરનાર અસદભૂત વ્યવહારનય છે. તે સ્વજાતિ, વિજાતિ અને સ્વજાતિવિજાતિરૂપે ત્રણ પ્રકારનો છે. પરમાણને બહપ્રદેશી સમજવા તે સ્વજાતિ અસદ્દભૂત વ્યવહારનય છે. સંસારી સુખને મૂર્તિક સમજવું તે વિજાત્યસભુત વ્યવહારનય છે. જીવ અને અજીવ બંને જ્ઞાનના વિષય છે એટલે બંનેને જ્ઞાનરૂપ વિષય કરવા એ સ્વજાતિવિજાત્ય સદ્દભૂત વ્યવહાર નય છે. આમાંથી દરેકના નવ નવ ભેદ છે. (૧) દ્રવ્યમાં દ્રવ્યને આરેપ (૨) દ્રવ્યમાં ગુણને આપ (૩) દ્રવ્યમાં પર્યાયને આપ. આ જ રીતે ગુણમાં ત્રણેને આરેપ અને પર્યાયમાં પણ ત્રણેને આપ-આ રીતે નવ ભેદ થયા. એક એકના નવ ભેદ થતાં અસભૂત વ્યવહારના બધા મળીને ૨૭ ભેદ થયા. Page #430 -------------------------------------------------------------------------- ________________ નયવાદ : ૩૬૯ “मुख्याभावे सति प्रयोजने निमित्तेचोपचारः प्रवर्तते"સર્વથા ભિન્ન વસ્તુઓને કઈ પ્રયજન વ્યવહાર સિદ્ધિ આદિ) નિમિત્તને જોઈ અભેદરૂપથી ગ્રહણ કરનાર ઉપચરિત વ્યવહારનય છે. એના પણ સ્વાતિ, વિજાતિ અને સ્વજાતિવિજાતિ એવા ત્રણ ભેદે છે. “આ મારો મિત્ર છે–આ દષ્ટાંતમાં મિત્ર સજાતીય છે. કારણ હું પણ જીવ છું અને મારો મિત્ર પણ જીવ છે. માટે આ સજાતિઉપચરિત વ્યવહારનય કહેવાય. “આ ઘર મારું છે_આ વિજાતિઉપચરિતવ્યવહારનય છે. “આ દેશ મારે છે આ સજાતિ વિજાતિ ઉપચરિત વ્યવહારનય છે. કારણ દેશમાં જીવ અને અજીવ બંનેને સમાવેશ થાય છે. અધ્યાત્મ પ્રકરણમાં દ્રવ્યાર્થિક પર્યાયાર્થિકનને ઉપયોગ કેમ થાય તે વાત કહેવાઈ ગઈ છે. હવે અધ્યાત્મ પ્રકરણને અનુસરી નિશ્ચય, વ્યવહાર તેમજ તેના ભેદ પ્રભેદની પ્રરૂપણ કરાય છે. | નયના મૂળ બે ભેદો છે–નિશ્ચયનય અને વ્યવહારનય. અભેદરૂપ વિષય કરનાર નિશ્ચય નય અને ભેદરૂપ વિષય કરનાર વ્યવહારનય છે. નિશ્ચયનયના બે ભેદ છે. શુદ્ધ ગુણગુણ એટલે જીવ અને કેવળજ્ઞાનને અભેદરૂપ વિષય કરનાર તે શુદ્ધ (નિરૂપાધિક) નિશ્ચયનય છે. અશુદ્ધ ગુણ ગુણી એટલે જીવ અને રાગદ્વેષને વિષય કરનાર તે અશુદ્ધ (પાધિક) નિશ્ચયનય છે. વ્યવહારનયના પણ બે ભેદો છે. સદ્દભૂત વ્યવહારનથ અને અસદભૂત વ્યવહારનય. એક જ વસ્તુમાં ભેદને વિષય કરનાર સભૂત વ્યવહારનય છે. તેના પણ બે ભેદે છે. ઉપચરિત સદભૂત વ્યવહારનય અને અનુપચરિત સદભૂત વ્યવહારનય. પાધિક ગુણ ગુણીમાં ભેદ ગ્રહણ કરનાર તે ઉપચરિત સભૂત વ્યવહારનય છે અને નિરૂપાધિક ગુણ ગુણીમાં ભેદ ગ્રહણ કરનાર તે અનુપચરિત સદ્દભૂત વ્યવહારનય છે. ભિન્ન વસ્તુઓના સંબંધને વિષય કરનાર અસદ્દભૂત વ્યવહારનય છે. એના પણ બે ભેદે છે. ઉપચરિત અસદ્દભૂત વ્યવહારનય અને અનુપચરિત અસદ્દભૂત વ્યવહારનય. સંશ્લેષ રહિત વસ્તુમાં સંબંધને વિષય કરનાર ઉપચરિત અસબૂત વ્યવહારનય છે. જેમકે ધન ધાન્ય મકાનાદિ મારાં છે. સંશ્લેષ સહિત વસ્તુમાં સંબંધને વિષય કરનાર અનુપચરિત અસદભૂત વ્યવહારનાય છે. જેમકે, મારું શરીર. જો કે આત્મા અને શરીર અને ભિન્ન દ્રવ્ય છે છતાં તે બંને વચ્ચે એક ક્ષેત્રાવગાહ સંબંધ છે એટલે બંને એક જ સ્થાન પર અવસ્થિત છે તેથી બંનેને સંશ્લેષ છે. અધ્યાત્મશાસ્ત્રની દૃષ્ટિથી સંક્ષેપમાં કહેવાએલા આ છે ભેદે પહેલાં બતાવી ગએલા નયના ભેદમાં સમાવિષ્ટ થઈ જાય છે. જેમકે શુદ્ધ નિશ્ચયનય, ભેદ વિકલપ નિરપેક્ષ શુદ્ધ Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં કાર દ્રવ્યાર્થિનમાં અંતહિત થાય છે અને અશુદ્ધનિશ્ચયનય, કર્મોપાધિસાપેક્ષઅશુદ્ધ દ્રવ્યાર્થિકનયમાં સમાવિષ્ટ થાય છે. ઉપચરિતસદુભૂતવ્યવહારનય, અશુદ્ધસદ્દભૂત વ્યવહારનયમાં, અનુપરિત ભૂતવ્યવહારનય, શુદ્ધભૂતવ્યવહારનયમાં, ઉપચરિત અને અનુપચરિતઅભૂત વ્યવહારનય, ઉપચરિત વ્યવહારનયમાં સમાવિષ્ટ થાય છે. આ રીતે સૂક્ષમતાપૂર્વક વિચારીએ તે નાના અસંખ્ય ભેદ થઈ જાય છે. એટલે જ જાવ વવન વિસ્તારના રા'—જેટલી જાતના વચને અથવા વચનના અભિપ્રાય છે તેટલી જ જાતના નયે છે. કઈ પણ વચનને પ્રવેગ કરતી વખતે મુખ્ય વાત આ ધ્યાનમાં રાખવી જોઈએ કે હું કહું છું તેવી જ વસ્તુ નથી; બીજી દષ્ટિથી બીજી જાતની પણ તે છે. નયના રહસ્યને સમજનાર માણસ ઉદાર અને વિચારસહિષ્ણુ થઈ જાય છે. સામાન્યતયા માણસ પિતાના જ જ્ઞાનને સાચું માને છે. આ રીતે માણસમાં એક જાતની અહંજન્ય સર્વસંમન્યતા છુપાએલી હોય છે. આ માણસ મહા અજ્ઞાની છે. કારણ તેને પિતાની અજ્ઞાનતાને પણ ખ્યાલ નથી. નયદષ્ટિ તેનાં અજ્ઞાનને હટાવે છે, તેનાથી તેને વિવિધ મતે અને વિચારમાં સમન્વય કરવાની યોગ્યતા ઉપલબ્ધ થાય છે તે ઉદાર, સહિષ્ણુ, જિજ્ઞાસુ અને સત્યને સંશોધક બને છે. શ્રી કેશીકુમાર શર્માણ અને ગૌતમસ્વામી આ રહસ્યને જાણનારા અને સત્યના સંશોધક પવિત્ર કટિના પરમ આત્માઓ છે. એટલે ગૌતમસ્વામી ફરમાવે છે કે, બાહ્ય વેશભૂષા એ તે લોકપ્રતીતિ અને સંયમયાત્રાના નિર્વાહક બાહ્ય, સ્થૂલ અને વ્યવહાર સાધક ચિહન છે. એનાથી આંતરિક ઉપાસનાને બહુ નિકટને સંબંધ નથી. એને પણ એના સ્થાને મહત્ત્વ છે ખરું, પરંતુ એ કાંઈ આત્યંતિક વસ્તુ નથી. નિશ્ચયથી તે પાર્શ્વ પરંપરા અને મહાવીર પરંપરામાં કશું જ ભેદ નથી. જે ભેદ જણાય છે તે તે પરિધિને છે, કેન્દ્રને નહિ. पच्चयत्थ च लोगस्स नाणाविह विगप्पण। जत्तत्थ' गहणत्थ च लोगे लिंग पओयण ॥ ३२ અનેક પ્રકારના ઉપકરણની પરિકલ્પના લેકેના વિશ્વાસ માટે છે. તે સંયમ યાત્રાના નિર્વાહ માટે છે અને હું સાધુ છું” એવું સ્મરણ સાધુને પ્રસંગે પાત્ત બની રહે એટલા માટે લેકેમાં તે ચિહ્નરૂપે રખાયાં છે. નની આવી વિસ્તૃત વ્યાખ્યા કરવાનું પ્રજન એ છે કે તમારી સમજમાં આ બધા વ્યવહારો યથાર્થ રીતે ઊતરે તે શાસ્ત્રોના રહસ્ય સમજવામાં તમને સરળતા રહે. ઘણી વખત માત્ર વેષની પૂજાને સાધુતાની ઉપાસના માની લેવાની ભૂલ પણ થઈ જાય છે. નાનું યથાર્થ જ્ઞાન હોય તે વેશભૂષાને, વેશભૂષાની જગ્યા ઉપર સ્થાન મળે અને નૈઋયિક ચારિત્રને પિતાનું મૂળ સ્થાન પ્રાપ્ત થાય. – 9 – Page #432 -------------------------------------------------------------------------- ________________ 'સપ્તભંગી જૈન દર્શનની મુખ્યતા આચારમાં અહિંસા અને વિચારમાં અનેકાંતવાદ છે. સ્યાદ્વાદ અથવા અનેકાંતવાદના યથાર્થ જ્ઞાન માટે સપ્તભંગીનું સ્વરૂપ સમજવું અનિવાર્ય છે. એરિન કરતુન્યાિર વિધિ પ્રતિષ કાજુના દત્તમંf– એક જ વસ્તુમાં અવિરેધપણે વિધિ અને પ્રતિષેધની કલ્પના કરવી એ સપ્તભંગી છે. આમાં સાત ભંગ ઉપલબ્ધ થાય છે. તે સાત ભંગે આ પ્રકારે છે. (૨) ચારિત (૨) ચાનૂનાસિત (3) ચા અતિરિત (ક) ચાટુ માતણ () સ્થાત્ અસિત વકતા (૬) સ્થાત્ નાસિત ગાતણ (૭) स्याद् अस्ति नास्ति अवक्तव्य. સંસ્કૃતમાં બતાવેલા આ સાત ભંગેના પ્રકારેને ગુજરાતીમાં આ રીતે કહી શકાય. (૧) કથંચિત્ છે (૨) કથંચિત્ નથી (૩) કથંચિત્ છે અને નથી (૪) કથંચિત્ કહી શકાય નહિ (૫) કથંચિત્ છે છતાં પણ કહી શકાય નહિ. (૬) કથંચિત્ નથી છતાં કહી શકાય નહિ (૭) કથંચિત છે અને નથી છતાં કહી શકાય નહિ. દરેક વિષયમાં સાત જાતના પ્રશ્નો થઈ શકે છે અને તેના જવાબો ઉપર જણાવ્યા પ્રમાણે સાત જાતના વાક્ય વડે આપી શકાય છે. સપ્તભંગીમાં અવિરધથી વિધિ-પ્રતિષધની કલ્પના કરવામાં આવે છે. એટલે જે લોકો સપ્તભંગી અને અનેકાંતના વાસ્તવિક સ્વરૂપને સમજતા નથી તેમને ઉપર્યુક્ત વાક્યમાં અસંગતિ, વિરોધ અને વિસંવાદ દષ્ટિગોચર થાય છે. અનેકાંતને ન સમજનારા એવા માણસોએ અનેકાંત ઉપર આ પ્રકારે આઠ દેશે મૂક્યા છે. (૧) વિરોધ (૨) વૈયધિકરણ્ય (૩) અનવસ્થા (૪) સંકર (૫) વ્યતિકર (૬) સંશય (૭) અપ્રતિપત્તિ (૮) અભાવ. (૧) વિરોધ : જે રીતે શીત અને ઉષ્ણમાં પરસ્પર વિરોધ છે તેમ વિધિ અને પ્રતિષેધ એટલે અસ્તિ અને નાસ્તિ-હેવા ને ન લેવામાં પણ વિરોધ છે. તેથી આ સાતે ભંગો પરસ્પર વિરોધી છે. (૨) વૈયધિકરણ્ય : જ્યારે અસ્તિત્વ અને નાસ્તિત્વ આદિ પરસ્પર વિરોધી છે ત્યારે જે અસ્તિત્વને આધાર છે તે નાસ્તિત્વને આધાર ન હોઈ શકે. આ રીતે જુદા જુદા અધિકરણ હેવાથી તે વૈયધિકરણ્ય દેષ કહેવાય છે. (૩) અનવસ્થા : જેમ કોઈ વસ્તુમાં સાત ભંગોને પ્રયોગ થાય તેમ “અસ્તિ ભંગમાં પણ સપ્તભંગીને સંભવ છે. આ બીજી સપ્તભંગીમાં (એટલે અસ્તિની સાથે જોડવામાં આવેલી Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ : ભેદ્ય પાષાણ, ખેલ્યાં કાર સપ્તભંગીમાં) જે અતિ ભંગ આવે છે તેમાં પણ વળી સપ્તભંગીને સંભવ છે. આ રીતે અનંત સપ્તભંગીઓને સંભવ થતું રહે છે છતાં અંત આવતું નથી, એટલે અનવસ્થા દેષ થાય છે. () સંકર : જ્યારે અસ્તિ અને નાસ્તિ એક જ જગ્યાએ રહે છે ત્યારે જે રૂપથી અસ્તિ છે તે રૂપથી નાસ્તિ પણ થાય છે. આ રીતે “ યુજપનું તિઃ સંર:–સંકર દેષ પ્રાપ્ત થાય છે. (૫) વ્યતિકર : જે રૂપથી અસ્તિત્વ છે તે રૂપથી નાસ્તિત્વ થઈ જાય છે અને જે રૂપથી નાસ્તિત્વ છે તે રૂપથી અસ્તિત્વ થઈ જાય છે. માટે “સૂવિષયમwwતા પરસ્પર અદલાબદલી થતાં વ્યતિકર દેષ થાય છે. (૬) સંશય વસ્તુ અસ્તિત્વ અને નાસ્તિત્વાત્મક હેવાથી પૃથક રૂપથી તેને નિશ્ચિય કરવો અશકય છે તેથી સંશય દેવ થાય છે. (૭) અપ્રતિપત્તિ ઃ સંશયથી વસ્તુનું જ્ઞાન (પ્રતિપત્તિ)ને અભાવ થાય છે એટલે અપ્રતિપત્તિ દોષ થાય છે. (૮) અભાવઃ જ્ઞાન વડે જ કઈ વસ્તુને સદ્ભાવ મનાય છે. જે જ્ઞાન ન થયું તે અભાવ નામને દેષ થાય છે. અનેકાંતવાદમાં ઉપર જણાવેલા આઠે દેને સંભવ નથી એટલે સપ્તભંગીના મૂળ એવા અનેકાંતવાદને સર્વ પ્રથમ સમજી લે જરૂરી છે, જેથી આ આઠે દેને અભાવ સરળતાથી સમજાઈ જશે. અનેકાંતને અર્થ છે અનેક ધર્મ. દરેક વસ્તુમાં અનંત ધર્મ ઉપલબ્ધ છે એટલે વસ્તુ અનેકાંતાત્મક મનાય છે. એક મકાનના ચારે બાજુથી ચાર જુદા જુદા ફેટા લેવામાં આવે, તે તે ફેટાઓ એકસરખા નથી હોતા; છતાં તે ફેટાઓ કહેવાય છે તે તે જ મકાનના ! આમ અનેક દષ્ટિએથી એક જ વસ્તુ અનેક જાતની પ્રતીત થાય છે, એટલે આપણા પ્રયોગ જુદી જુદી જાતના હોય છે. એક જ માણસના વિશે આપણે કહીએ છીએ કે “આ તે જ માણસ છે, જેને આપણે ગયે વર્ષે જે હતો. જ્યારે બીજી કઈ વાર આપણે તે જ માણસને જોઈએ છીએ ત્યારે તેને માટે કહીએ છીએ કે હવે તે પહેલા જેવો નથી રહ્યો, તે ઘણે વિદ્વાન થઈ ગયો છે. પ્રથમ વાક્યના પ્રયોગ વખતે આપણી દષ્ટિ તેના મનુષ્યત્વ પર હતી, જ્યારે બીજા વાક્યના પ્રયોગ વખતે આપણી દૃષ્ટિ તેની મૂર્ખ કે વિદ્વાન આદિ અવસ્થા પર છે એટલે બંને વાળે પરસ્પર વિરોધી જણાતાં છતાં સત્ય છે. ફણસ કરતાં કેરીનું ફળ નાનું અને બેરની અપેક્ષાથી મેટું હોવા છતાં કઈ એમ નથી કહેતું કે, એક જ ફળને નાનું મોટું કેમ કહે Page #434 -------------------------------------------------------------------------- ________________ સપ્તભંગી : ૩૭૩ છો? કારણ કે આ વિધાનમાં અપેક્ષાભેદ રહે છે. બસ, આ જ વાત અનેકાંતના સંબંધમાં છે. એક જ વસ્તુને અપેક્ષાભેદથી અસ્તિ-નાસ્તિ કહી શકાય છે. જે પુસ્તક અમારા ઓરડામાં છે, તે પુસ્તક અમારા ઓરડાની બહાર નથી એમાં જે છે અને “નથી” એ કથનમાં કઈ પણ પ્રકારને વિરોધ છે એમ કહી શકાય નહિ. આ અવિધ અનેકાંત દષ્ટિનું જ ફળ છે. આ રીતે અનેકાંત દષ્ટિને સામાન્ય રીતે સમજી લીધા પછી, ઉપર બતાવેલા આઠે દોષનું નિરાકરણ સરળતાથી થઈ જાય છે. દેને પરિહાર : શીત અને ઉષ્ણની માફક અસ્તિ અને નાસ્તિમાં વિરોધ ન સંભવી શકે. વિરોધ ત્યારે જ કહી શકાય જ્યારે એક જ કાળમાં એક જ જગ્યાએ આ બંને ધર્મો સાથે ન રહી શકતા હેય. સ્વચતુષ્ટય (સ્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ)ની અપેક્ષાથી અસ્તિત્વ અને પર ચતુષ્ટય (પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને પરભાવ)ની અપેક્ષાથી નાસ્તિત્વ તે પ્રત્યક્ષાદ પ્રમાણોથી એક જ વસ્તુમાં સિદ્ધ છે. તે પછી વિરોધ કેમ સંભવે? કઈ બે ધર્મોને વિરોધ છે એ વાત પહેલેથી જ જાણી શકાય નહિ. જ્યારે આપણને એ વાત જણાઈ જાય છે કે આ ધર્મો એક જ સમયમાં એક જ ઠેકાણે નથી રહી શકતા ત્યારે તેમાં આપણે વિરોધ માનીએ છીએ. જે તે સાથે રહી શકતા હોય તે વિરોધ કેમ કહેવાય? સ્વચતુષ્ટયની અપેક્ષાથી જ અસ્તિત્વ અને સ્વચતુષ્ટયની અપેક્ષાથી જે નાસ્તિત્વ કહેવાય તે પરસ્પર વિરે સંભવે પરંતુ અપેક્ષા ભેદથી બંનેમાં કમિપિ વિરોધ સંભવે નહિ. જ્યારે અસ્તિત્વ અને નાસ્તિત્વ વિરોધી ન રહ્યા તે અસ્તિત્વ અને નાસ્તિત્વનું અધિકરણ પણ જુદું ન રહ્યું, તે પછી વૈયધિકરણ્ય નામના દેષને અવકાશ જ કયાં રહ્યો? કલ્પનાના આમંત્યથી જ અનવસ્થા દેષ નથી આવતું. અનવસ્થા દોષ તે ત્યાં જ સંભવે છે જ્યાં કલ્પના અપ્રમાણિક હેય! દરેક માણસ માતાપિતાથી જન્મે છે એટલે માતૃપિતૃ પરંપરા અનંત છે. પરંતુ ત્યાં અનવસ્થા દોષ ગણી શકાય નહિ. કારણ, માતૃપિતૃ પરંપરા પ્રમાણસિદ્ધ છે. આવી જ રીતે સપ્તભંગ પણ સર્વત્ર પ્રમાણસિદ્ધ છે. એટલે એક જ પદાર્થમાં અનંત સપ્તભંગી થઈ જતી હોય, છતાં પણ પ્રમાણસિદ્ધ હોવાથી, અનવસ્થા દોષ આવતું નથી. બીજી વાત એ છે કે ધર્મમાં ધર્મની કલ્પના ન કરવી જોઈએ. ઘટમાં ઘટત્વ એ ધર્મ છે. ઘટત્વમાં ઘટવ ધર્મ માની, ઘટત્વત્વમાં ઘટતૃત્વત્વમાની, અનંત ધર્મની કલ્પના કરી શકાય છે તે શું અનવસ્થાના ભયથી ઘટત્વ પણ ન સ્વીકારવું? જેવી રીતે અહીં ધર્મમાં ધર્મની કલ્પના ન કરીને અનવસ્થાના ભયથી બચી શકાય છે, તેવી જ રીતે અસ્તિત્વાદિ ભંગમાં પણ બીજા અસ્તિત્વાદિની કલ્પના ન કરીને અનવસ્થા દેશથી બચી શકાય છે. જ્યારે અસ્તિત્વ અને નાસ્તિત્વ બન્ને પરસ્પર અવિરૂદ્ધ ધર્મ સિદ્ધ થઈ ગયા ત્યારે સંકર દેષ પણ રહેતું નથી. Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર ‘પરસ્પર વિષયગમન' વ્યતિષ્ઠ:’–એટલે અસ્તિને નાસ્તિ અને નાસ્તિને અસ્તિ ન કહી શકાય. એટલે વ્યતિકર નામના દોષ રહેતે નથી. જ્યારે એક જ ઠેકાણે પરસ્પર વિરોધી ધર્મોનુ અનિશ્ચિત જ્ઞાન થાય છે ત્યારે સ'શય કહેવાય છે. પરંતુ એક વસ્તુમાં અપેક્ષાભેદથી અસ્તિ અને નાસ્તિમાં કોઈ વિરોધ નથી એટલે આવા સ્થાને સશય ન જન્મી શકે. સંશયમાં અનેક ધર્મોના અનિશ્ચય હાય છે જ્યારે અહીં તે નિશ્ચય છે. અસ્તિ છે અથવા નાસ્તિ ?–આવે! પ્રશ્ન તે સંશય છે. અસ્તિ છે અને નાસ્તિ પણ છે એ વિધાન સંશયનું રૂપ નથી. એમાં તે અન્ને ધર્મોને નિણ ય છે. જ્યારે સંશય રહેતે નથી ત્યારે અપ્રતિપત્તિ (નિશ્ચય જ્ઞાનના અભાવ) રૂપ દોષ પણ રહેતા નથી. કારણ, અપ્રતિપત્તિને લઇને જ અભાવ દોષ હતા. અપ્રતિપત્તિના અભાવમાં અભાવ દ્વેષ રહેતા નથી. સ્વપર ચતુષ્ટય : આપણે જોઈ ગયા તેમ સ્વચતુષ્ટયની અપેક્ષાએ વસ્તુ અસ્તિરૂપ છે અને પર ચતુષ્ટયની અપેક્ષાએ વસ્તુ નાસ્તિરૂપ છે. ચતુષ્ટય એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ગુણાના સમૂહને દ્રશ્ય કહેવાય છે. જેમકે જ્ઞાનાદિ અનેક ગુણાના સમૂડ જીવ' દ્રવ્ય છે. જીવ, જીવ દ્રવ્યના રૂપથી છે, જડ દ્રવ્યના રૂપથી નથી. આવી જ રીતે ઘટ ઘટરૂપે છે, પટરૂપે નથી. દરેક વસ્તુ સ્વદ્રવ્ય રૂપથી છે, પરદ્રષ્ય રૂપથી નથી. દ્રવ્યના પ્રદેશે (અણુ જેવા તેના અંશે) ને ક્ષેત્ર કહેવાય છે. ઘડાના અવયવેા ઘડાનુ ક્ષેત્ર છે. જો કે વ્યવહારમાં આધારની જગ્યાને ક્ષેત્ર કહેવાય છે પરંતુ તે વાસ્તવિક ક્ષેત્ર નથી. જેમકે, આપણે કહીએ છીએ કે ખડિયામાં સ્યાહી છે. અહીં વ્યવહારમાં સ્યાહીનું ક્ષેત્ર ખડિયા ગણાય છે; પરંતુ હકીકતે ખડિયા અને સ્યાહીના ક્ષેત્રે ભિન્ન ભિન્ન છે. જો ખડિયા કાચના હાય તે જે જગ્યાએ કાચ છે જગ્યાએ સ્યાહી નથી અને જે જગ્યાએ સ્યાહી છે તે જગ્યાએ કાચ નથી. જો કે કાચે સ્યાહીને ચારેકારથી ઘેરી રાખેલ છે, છતાં પણ અંને પોતપોતાની જગ્યા પર છે. સ્યાહીના પ્રદેશો, અવયવે જ તેનું ક્ષેત્ર છે. જીવ અને આકાશ છતાં તે બન્નેનુ ક્ષેત્ર એક નથી. જીવના પ્રદેશા જીવનુ ક્ષેત્ર છે અને આકાશના પ્રદેશો આકાશનુ ક્ષેત્ર છે. આ બંને દ્રબ્યા પણ ક્ષેત્રની અપેક્ષાથી ભિન્ન ભિન્ન છે. વ્યવહાર માટે અથવા સાધારણ બુદ્ધિના માણસોને સમજાવવા માટે, આધારને પણ ક્ષેત્ર સંજ્ઞા એવુ' નામ આપી દેવાય છે. એક જ જગ્યાએ છે ચલાવવા “જાહે વર્તનમિતિ વા પરિણમન વસ્તુના સ્વમાથેન’– વસ્તુના પરિણમનને કાળ કહેવાય છે. જે દ્રવ્યનુ જે પરિણમન તે જ તેને કાળ છે. સવાર સાંજ આદિ કાળ પણ વસ્તુઓના પરિણમન રૂપ છે. એક સાથે અનેક વસ્તુએના અનેક પરિણમના થઈ શકે છે પરંતુ તેમના કાળ એક ન હાઈ શકે. કારણ તેમના પરિણમનેા જુદા જુદા છે. મિનિટ, સેંકડ, કલાક Page #436 -------------------------------------------------------------------------- ________________ સપ્તભંગી ઃ ૩૭૫ આદિમાં પણ કાળને વ્યવહાર થાય છે, પરંતુ તે “સ્વકાળ” નથી. તેને વ્યવહાર ચલાવવા માટેની માત્ર ક૯૫ના છે. भावः परिणामः किल सचैव तत्त्वस्वरूपनिष्पत्तिः । अथवा शक्तिसमूहो यदि वा सर्वस्वसारः स्यात् ॥ વસ્તુના ગુણ, શક્તિ, પરિણામ ભાવ કહેવાય છે. દરેક વસ્તુને સ્વભાવ ભિન્ન ભિન્ન હોય છે. બીજી વસ્તુના સ્વભાવથી તેમાં સદૃશતા સંભવી શકે પરંતુ એકત્વ હોઈ શકે નહિ. કારણ એક દ્રવ્યને ગુણ બીજા દ્રવ્યમાં ઉપલબ્ધ થઈ શકતું નથી. આ રીતે સ્વચતુષ્ટયની અપેક્ષાથી વસ્તુ અસ્તિરૂપ છે અને પરચતુષ્ટયની અપેક્ષાથી નાસ્તિરૂપ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને જે નિર્દેશ દ્રવ્ય સાથે કરવામાં આવે છે તેને કારણે દ્રવ્યમાં અસ્તિત્વ અને નાસ્તિત્વની વ્યાખ્યા સરળતાથી સમજી શકાય છે. તેથી જે સંક્ષેપમાં અને પારમાર્થિક રીતે કહેવું હોય તે માત્ર એટલું જ કહેવું જોઈએ કે દરેક વસ્તુ સ્વસ્વરૂપથી અસ્તિરૂપ છે અને પર સ્વરૂપથી નાસ્તિકરૂપ છે. “તત્ર સવારમના ૬ ઘર કારના ચારયર” એટલે સ્વસ્વરૂપ ને સ્વાત્મા અને પરસ્વરૂપને પરાત્મા પણ કહેવાય છે. ઘટ સ્વાત્મના છે, તે પરાત્મના નથી, એટલે કે તે અઘટ છે. જ્યારે આપણને વસ્તુના સ્વરૂપની અપેક્ષા હોય છે ત્યારે આપણે તેને “અતિ એવું નામ આપીએ છીએ અને તે જ વસ્તુના પરરૂપની જ્યારે આપણને અપેક્ષા હોય છે ત્યારે આપણે તેને નાસ્તિ” એવું નામ આપીએ છીએ. એવી જ રીતે જ્યારે આપણને સ્વરૂપ અને પરરૂપ બન્નેની અપેક્ષા હોય છે ત્યારે આપણે તેને “અસ્તિનાસ્તિના નામે ઓળખીએ છીએ. આ ત્રીજો ભંગ છે. વસ્તુમાં સ્વભાવતઃ રહેલા અસ્તિત્વ અને નાસ્તિત્વને એક જ સમયમાં આપણે કહી શકતા નથી. જ્યારે વસ્તુના અસ્તિત્વ ધર્મની આપણે વિવક્ષા કરતાં હોઈએ છીએ ત્યારે નાસ્તિત્વ ધર્મ રહી જાય છે અને જ્યારે નાસ્તિત્વ ધર્મનું પ્રતિપાદન કરવાની આપણી ભાવના હોય છે ત્યારે અસ્તિત્વ અવશિષ્ટ રહી જાય છે. એટલે જ્યારે આપણે કમથી અસ્તિ અને નાસ્તિ કહેવા માંગીએ, ત્યારે “અસ્તિનાસ્તિ’ નામને ત્રીજો ભંગ બની શકે છે. આપણે જે વસ્તુના અસ્તિ અને નાસ્તિ ધર્મને એક જ સમયમાં એક જ સાથે (યુગપત) કહેવા ઈચ્છા ધરાવીએ, તે “અવક્તવ્ય –(ન કહેવા ગ્ય) નામને ચે ભંગ પ્રાપ્ત થાય છે. આ રીતે ક્રમશઃ સ્વ અને પરરૂપની અપેક્ષાથી “સ્વાદસ્તિનાસ્તિ’ નામને ત્રીજો ભંગ અને યુગપનું સ્વ–પરરૂપની અપેક્ષાથી “અવકતવ્ય” નામને ચે ભંગ થાય છે. આ ચાર ભંગમાંથી નીચે જણાવેલ બીજા પણ ત્રણ ભંગ બની શકે છે. Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ : ભેદ્યા પાષાણુ, ત્યાં દ્વાર જ્યારે આપણા કહેવાનો આશય એ થાય છે કે વસ્તુ સ્વરૂપની અપેક્ષાથી અસ્તિ હોવા છતાં પણ અવકતવ્ય છે, પરરૂપની અપેક્ષાથી નાસ્તિ હોવા છતાં પણ અવકતવ્ય છે અને ક્રમશઃ સ્વ અને પરરૂપની અપેક્ષાથી અસ્તિ અને નાતિરૂપ હોવા છતાં પણ અવકતવ્ય છે, ત્યારે ત્રણ બીજા ભંગ બને છે. અને તે સ્થાન્તિ અવતવ્ય, ચન્નતિ અાવત્તળ અને શાસ્તિનાસ્તિ अवक्तव्य. મૂળભંગ તે અસ્તિ અને નાસ્તિ રૂપ બે જ છે. બંનેની યુગપ વિવક્ષાથી અવકતવ્ય નામને ત્રીજો ભંગ બને છે. આને પણ મૂળભંગ માની લેવાય તે આ ત્રણેના અસંયેગી ત્રણ ભંગે જેવા કે અસ્તિ, નાસ્તિ અને અવકતવ્ય રૂપ થાય છે. દ્વિસંગી પણ ત્રણ ભંગ થાય છેઅસ્તિનાસ્તિ, અસ્તિઅવકતવ્ય અને નાસ્તિવિકતવ્ય. વિસંગી એક ભંગ બને છે. અસ્તિનાસ્તિવિકતવ્ય. આ રીતે બધા મળીને કુલ સાત ભંડા થયા. આ બધા વિષયે દાર્શનિક છે. આવા વિષયની પ્રરૂપણા એ જ જૈનદર્શનનું હાર્દ છે. પરંતુ આ બધા વિષય સામાન્યજન–માનસને જલદી સ્પર્શતા નથી. વળી આ વિષયની અભિરુચિ પણ ઘણી ઓછી થઈ જવા પામી છે. પરિણામે વ્યાખ્યામાં આવા વિષયોને ઘણા ઓછા સાધુઓ સ્પર્શે છે. પરંતુ એક વાત તો નિર્વિવાદ છે કે આવા વિષયેની વિશિષ્ટ અને સૂફમ માહિતી વગર જૈન દર્શનની વૈચારિક મૌલિકતા ઉપલબ્ધ કરી શકાય નહિ. તેથી આવા વિષને અપૃષ્ટ રાખવા એટલે આપણી વિચાર સંપત્તિની સમૃદ્ધિને ખોઈ બેસવી. માટે તમને શુષ્ક લાગતા વિષયે પણ આ રીતે સમુદાયમાં પ્રવચનના રૂપમાં સ્પર્શવા એ અનિવાર્ય અને અપરિહાર્ય છે. શ્રી કેશીકુમાર શ્રમણ અને ગૌતમ સ્વામી તે નિશ્ચય, વ્યવહાર, સ્યાદ્વાદ અને સપ્તભંગી આદિ જૈન ધર્મના પ્રાણ સમા સિદ્ધાંતને ઘોળીને પી ગએલા ઉત્ક્રાન્ત અને પુનિત આત્માઓ છે. તેમના વિચાર વિનિમયમાં આ સિદ્ધાંતને રણકારે સંભળાય છે. अह भवे पइन्नाट भोक्खसब्भूय साहणे । नाणच दसण चेव चरीत्त चेव निच्छसे ॥ ३३ અર્થાત્ બંનેના બાહ્ય આચાર અને વિચારમાં દેશ અને કાળને અનુલક્ષીને સાધારણ પાર્થકય ભલે દેખાય, પરંતુ આંતરિક ભૂમિકા એટલે કે મૂળભૂત કેન્દ્રમાં બંને તીર્થકરોને એક જ સિદ્ધાંત છે કે, મોક્ષનાં સાચાં સાધને જ્ઞાન, દર્શન અને ચારિત્ર જ છે. —:૦: ~ Page #438 -------------------------------------------------------------------------- ________________ સપ્તભંગી દ્વાર ગઈ કાલથી સ્યાદ્વાદની સમજણ માટે મે' જે સપ્તભંગીનું' વિવેચન પ્રારંભ કરેલ છે તેના જ અનુસંધાનમાં, આજે પણ પ્રવચન આગળ ચલાવું છુ. સપ્તભગીની તલસ્પર્શી સ્પષ્ટતા જ સ્યાદ્વાદના રૂપને ઉજજવલ બનાવે છે, તેજસ્વી બનાવે છે. તમને આ વિષય ભલે શુષ્ક જણાય પણ આ વિષય ઘણા જ આવશ્યક છે એ વાતમાં શકાને અવકાશ નથી. અસ્તુ ગઈ કાલના પ્રવચનમાં સાતે ભુંગાની વ્યાખ્યા મેં તમને ખતાવી હતી. તે ઉપરાંત સ્યાદ્વાદના આંતરિક સ્વરૂપને ન સમજનારા અન્ય દાર્દેનિક સ્યાદ્વાદ ઉપર જે આઠ દોષોનુ આરેપણ કરે છે તે આઠ દોષાનુ, તેમની માન્યતા મુજબનું સ્વરૂપ અને સ્યાદ્વાદમાં આઠે દોષાની સંભવિતતા સુસ્પષ્ટ રૂપમાં તમને બતાવી હતી. તે આઠે દાષા જેમ તેમની માન્યતા મુજબ ઘટાવવામાં આવે છે તેમ તે દોષાના આપણી દૃષ્ટિએ કરવામાં આવેલેા પરિહાર પણ યથાતથ્ય રૂપે તમારી સામે મૂકવામાં આવેલ હતા. હવે તે વસ્તુને સ્પર્શતી વધારે ઝીણવટભરી વાત આજે આપણે કરીશુ, તનુસાર— તમને કદાચ પ્રશ્ન થાય કે, મૂળ ભંગ જે અસ્તિ અને નાસ્તિ રાખવામાં આવેલ છે, તેને બદલે જો એક જ ભંગ રાખવામાં આવે તે શી હાનિ થાય? એમ માનવા જતાં બાકીના પાંચ ભંગે પણ નહિ માનવા પડશે. આ પ્રશ્ન સંભવે ખરો, પરંતુ જો માત્ર ‘અસ્તિ’ રૂપ એક જ ભંગ માનવામાં આવે તે જ તે સંભવે. જે રીતે વસ્તુ એક ઠેકાણે ‘અસ્તિ’ રૂપ થશે તે જ રીતે દરેક ઠેકાણે થશે. કારણ અસ્તિરૂપ એક જ ભંગ માનવા જતાં, ‘નાસ્તિ' રૂપ ભંગના અભાવ થઇ જશે. આવી સ્થિતિમાં દરેક વસ્તુ સર્વત્ર ઉપલબ્ધ થવાથી વ્યાપક બની જશે. રેતીના એક કણને પણ વ્યાપક માનવા પડશે. તે માત્ર રેતીના જ એક કણ રહેશે નહિ પરંતુ તે કણુ સ`મય થઇ જશે. પરમાણુ પણુ વ્યાપક બની જશે. અસ્તિને ખદલે જો નાસ્તિ રૂપ જ એક ભંગ માનવામાં આવે તે અસ્તિત્વના સર્વથા અભાવ થશે. એટલે સર્વત્ર સર્વ વસ્તુઓના અભાવ થઈ જશે. આ બન્ને વાતા પ્રમાણુથી વિરૂદ્ધ છે. કારણ, ન તે દરેક વસ્તુ સવ રૂપથી અસ્તિ છે અને ન તે તેના સ રૂપથી અભાવ છે. ઉપર જે વાત કહેવામાં આવી છે તેને આચાર્યએ એક નાનકડા અનુષ્ટુપમાં ગૂંથી લીધી છે. તે મુજબ मस्ति स्वरूपेण पररूपेण नास्ति च । अन्यथा सर्वसत्त्वस्यात् स्वरूपस्याप्यसंभवः ॥ અર્થાત્ પ્રત્યેક વસ્તુ સ્વરૂપથી સત્ છે અને પરરૂપથી અસત્ છે. જો વસ્તુને પરરૂપથી અસત્ માનવામાં ન આવે દરેક વસ્તુ વિશ્વરૂપ બની જાય; અને જો સ્વરૂપથી સત્તાને સ્વીકાર તે Page #439 -------------------------------------------------------------------------- ________________ - ૩૭૮ : ભેઘા પાષાણ, છેલ્લાં દ્વાર ન કરવામાં આવે તે વસ્તુનું કેઈ સ્વરૂપ જ રહેવા ન પામે. આ પ્રકારે પ્રમાણસિદ્ધ સ્યાદ્વાદનું પ્રતિપાદન કરતાં આગમે અહંતની સર્વજ્ઞતાનું પણ પ્રતિપાદન કરે છે. એટલે જ શાસ્ત્રોની સ્તુતિ કરતાં આચાર્યશ્રી ફરમાવે છે કે यदीयसम्यक्त्वबलात् प्रतीमा भवावृशानां परमात्मभावम् । कुबासनापाशविनाशनाय नमोऽस्तु तस्मै तव शासनाय ।। જેની સત્યતાના બળથી અમે તમારા જેવાના પરમાત્મભાવને સમજી શકીએ તે કુવાસનાઓના પાશના વિનાશ માટે આપના શાસન એટલે આગમને નમસ્કાર. કદાચ તમે કહો કે “અતિ ભંગ સાથે સ્વચતુષ્ટયે જોડવામાં આવેલ છે અને નાસ્તિ ભંગ સાથે પરચતુષ્ટયનું સંયોજન કરેલ છે. અસ્તિના પ્રયોગથી સ્વચતુષ્ટયની અપેક્ષાથી અસ્તિ સમજાશે પરંતુ સર્વત્ર નહિ. તે જ રીતે નાસ્તિ કહેવાથી પણ પરચતુષ્ટયની અપેક્ષાથી નાસ્તિ કહેવાશે પરંતુ સર્વત્ર નહિ. એટલે એક જ ભંગ માનવામાં વધુની વિશ્વરૂપતાને અથવા અભાવને જે ભય બતાવવામાં આવ્યું છે તે ઊભું રહેશે નહિ. એટલેકે દરેક વસ્તુ વ્યાપક પણ થશે નહિ અને કેઈને સર્વથા અભાવ પણ થશે નહિ. તે પછી એક જ ભંગને પ્રગ શા માટે ન કરાય ? તમારી ઉપર્યુક્ત આશંકાના જવાબમાં જણાવવાનું કે બને ભંગથી જુદી જુદી જાતનું જ્ઞાન થાય છે. એક ભંગને પ્રવેગ કરવા છતાં પણ બીજા ભંગ વડે ઉત્પન્ન થનારું જ્ઞાન પ્રથમ ભંગથી થતું નથી. જેમકે –“રમેશ બઝારમાં નથી—એમ કહેતાં રમેશ બીજી જગ્યાએ છે એ સિદ્ધ થતું નથી. રમેશ બઝારમાં નથી તે તે ક્યાં છે?—એ જિજ્ઞાસા ઊભી જ રહે છે. આને માટે “અસ્તિ ભંગની જરૂર છે. વ્યવહારમાં અસ્તિ ભંગને પ્રયાગ થવા છતાં પણ નાસ્તિ ભંગના પ્રગની આવશ્યકતા હોય છે. મારા હાથમાં રૂપીઆ છે–આમ કહેવું એ એક વાત છે અને તમારા હાથમાં રૂપીઆ નથી-એમ કહેવું તે બીજી વાત છે. આ રીતે બને ભંગોને પ્રયોગ અત્યંત આવશ્યક છે. તમે કહેશે કે નાસ્તિરૂપ ભંગની પૂર્તિ અન્યાભાવથી થઈ શકશે તે તે વાત પણ બરાબર નથી. કારણ એને સંબંધ કેઈ નિયત અભાવથી નથી. અન્યોન્યાભાવને સમજવા માટે અભાના સ્વરૂપ સમજવા જોઈશે. અભાવ ચાર પ્રકારના છે. (૧) પ્રાગભાવ (૨) પ્રäસાભાવ (૩) અન્યાભાવ (૪) અત્યંતાભાવ પ્રાગભાવ : ઉત્પત્તિ પૂર્વે વસ્તુના અભાવને પ્રાગભાવ કહે છે. જેમકે, માટીના પિંડની નિવૃત્તિ થવાથી ઉત્પન્ન થનાર ઘડાને, માટીને પિંડ એ પ્રાગભાવ છે. Page #440 -------------------------------------------------------------------------- ________________ સપ્તભંગી દ્વાર : ૩૭૯ પ્રવસાભાવ : નષ્ટ થઈ ગયા પછી વસ્તુના અભાવને પ્રવસાભાવ કહેવાય છે. જેમકે, ઠીકરાં ઉત્પન્ન થવાથી અવશ્ય નાશ પામનાર ઘટના, કપાલસમૂહ (ઠીકરા)એ પ્રઘ્નસાભાવ છે. અન્યાન્યાભાવ એક વસ્તુનું ખીજી વસ્તુરૂપ ન થવું અથવા જૈનદર્શન મુજબ પુદ્ગલની એક પર્યાયનું બીજા પર્યાય રૂપે ન થવું તે અન્યાન્યાભાવ છે. જેમકે, સ્ત ંભ સ્વરૂપથી કુંભ સ્વરૂપના જે બ્યાવૃત્તિભેદ છે તે અન્યોન્યાભાવ છે. આમાં અનુયાગીની પ્રધાનતા છે. અત્યતાભાવ : એક વસ્તુમાં ખીજી વસ્તુનું ન રહેવુ તે અત્યંતાભાવ છે. જેમકે, ચેતન અને અચેતનમાં અત્યંતાભાવ છે. આમાં પ્રતિયેાગીની પ્રધાનતા છે. જૈનદર્શન મુજબ તે આ અભાવ નિત્ય છે અને ન્યાયદર્શન અનુસાર અનિત્ય પણ છે. અન્યાન્યાભાવને છેડીને બાકીના ત્રણ અભાવા સંસર્ગોભાવ છે. ‘નાસ્તિ' ભગના સબંધ તે બધા અભાવા સાથે છે. વળી તમે કદાચ કહેશો કે એ ભંગાના પ્રયાગ ભલે આવશ્યક રહ્યો, પરંતુ ત્રીજા અસ્તિ નાસ્તિ ભંગના પ્રયોગ શા માટે કરવા જોઇએ ? ત્રીજો ભાગ તે પ્રારંભના એ ભગોમાં સમાવિષ્ટ જ છે. આના સરળ જવાબ એ છે કે, એ ભંગા મળી ભલે ત્રીજો ભંગ થયેા છે; પર ંતુ તે ત્રીજા ભંગનું કામ અસ્તિ અને નાસ્તિ ભંગ કરતાં જુદા પ્રકારનુ છે. જે કામ અસ્તિનાસ્તિ રૂપ ત્રીજો ભંગ (ઉભય) કરે છે તે કામ એકલું અસ્તિ પણ કરી શકતું નથી અને એકલું નાસ્તિ પશુ. અસંયુક ઉત્તર ખીજી જ વાત છે. એક અને બે મળી ત્રણ થાય છે; પરંતુ ત્રણની સંખ્યા એક અને એથી ભિન્ન જ મનાય છે. જો આમ હોય તે છે અસ્તિ અને એક નાસ્તિ આદિના પણ જુદા જુદા ભગા માનવા પડશે. આ રીતે સચૈાજિત ભગા વધતાં જતાં ભગાની સાત એવી નિયત સ ંખ્યા નિશ્ચિત રહેશે નહિ. હાં, જો કોઇ વસ્તુમાં એ અસ્તિત્વ ઉપલબ્ધ થાત તેા આવા ભંગા બનત. પરંતુ દરેક વસ્તુમાં એક જ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે. એટલે સાતથી વધારે લગાનેા સંભવ નથી. જે અસ્તિત્વ છે માનવામાં આવે, તે વચતુષ્ટય અને પરચતુષ્ટય પણુએ મનાશે અને એ રીતે એ સપ્તભ'ગીએ થશે. સારાંશ એ છે કે એક એક ધર્મ પાછળ સપ્તભંગી ઊભી થઇ, સેંકડો સપ્તભ ગી થઇ શકે છે; પરંતુ સપ્તભંગીની અષ્ટભંગી કે નવભંગી થઈ શકતી નથી. વસ્તુના અનેક ધર્મને આપણે એક સાથે કહી શકતા નથી. એટલે યુગપત્ સ્નપર ચતુષ્ટયની અપેક્ષાથી વસ્તુ અવકતવ્ય છે. વસ્તુનુ અવકતવ્ય હાવાનુ બીજું કારણ એ પણુ છે કે, વસ્તુમાં જેટલા ધર્મો છે તેને વ્યકત કરવા માટે, તેટલા શબ્દો આપણી પાસે સમુપલબ્ધ Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર હાતા નથી. આપણા જેવા લોકોને, આ બધા ધર્મોનું જ્ઞાન પણ હાતું નથી કે જેથી તે બધાને શબ્દોથી કહેવાને, આપણે પ્રયત્ન કરી શકીએ. ત્રીજી અને મુખ્ય વાત એ છે કે દરેક વસ્તુ સ્વભાવથી જ અવકતવ્ય છે. તે અનુભવમાં આવી શકે ખરી, પરંતુ શબ્દોથી તે કહી શકાય નહિં. જેમકે, ગળપણ અનુભવથી સમજી શકાય છે પરંતુ શબ્દોથી તેનું સાચું ચિત્ર ઊભું થઈ શકતુ નથી. એટલે એક દૃષ્ટિથી વરતુ અવકતવ્ય છે તેા મીજી દ્રષ્ટિથી તે વકતવ્ય પણ છે. તેથીજ જ્યારે આપણે અવકતવ્યની સાથે કાઈ ને કાઈ રૂપમાં વસ્તુની વકતવ્યતા પણ અભિવ્યકત કરવા ઈચ્છીએ છીએ ત્યારે વકતવ્ય રૂપના ત્રણ ભંગા—અસ્તિ, નાસ્તિ અને અસ્તિ નાસ્તિ અવકતવ્ય સાથે ભળી જાય છે અને તેમાંથી અસ્તિ અવકતવ્ય, નાસ્તિ અવકતવ્ય અને અસ્તિ નાસ્તિ અવકતવ્ય એવા છેલ્લા ત્રણ ભંગાનું નિર્માણ થાય છે. . આ રીતે ખરાખર સાત ભંગા શકય છે. આ સપ્તભંગી બે જાતની છે. એક પ્રમાણુ સપ્તભંગી અને ખીજી નય સપ્તભંગી. વસ્તુને પૂર્ણ રૂપથી વિષય કરનાર પ્રમાણ છે અને વસ્તુને અંશરૂપથી વિષય કરનાર નય પ્રમાણ છે. આ વાત આપણે પહેલાં પણ જોઈ ગયા છીએ. જેમ સપ્તભ`ગીના બે પ્રકાર છે તેમ વાકાના પશુ એ પ્રકારો છે. (૧) પ્રમાણુવાકય અને (૨) નયવાકય. પ્રમાણુવાકય અને નયવાકયાનું અંતર શબ્દોથી નહિ પણ ભાવાથી જણાય છે. જ્યારે આપણે કોઇ શબ્દવડે પૂરી વસ્તુને કહેવા માંગીએ છીએ ત્યારે તે સકલાદેશ અથવા પ્રમાણવાકય ગણાય છે; અને જ્યારે શબ્દવડે વસ્તુના કોઈ એક ધર્મને કહીએ છીએ ત્યારે તે વિકલાદેશ અથવા નયવાકય મનાય છે. વિદ્યુત શબ્દના અ ગુણવાળી છે એટલે દરેક શબ્દથી વસ્તુના એક જ ધર્મનું કથન અને બેધ થાય છે. ચમકનારા પદાર્થ થાય છે. વિજળી વધારે પ્રકાશવાળી છે, ચમકવાના આપણે તેને વિદ્યુત કહીએ છીએ. વિજળી ઝડપથી ચમકે છે, તેની ચમક ક્ષણ સ્થિતિવાળી છે એટલે તેનું ખીજું નામ ‘ચપલા’ પણ છે. કારણ તેના સ્વભાવ ચંચળ છે. ‘વિદ્યુત’ અને ‘ચપલા’ શબ્દથી એક એક ધર્મનું જ કથન કરવામાં આવેલ છે, છતાં આ શબ્દથી અનેક ધર્મોવાળા એક ધર્મીના આપણે એધ કરીએ છીએ. ‘સંસારના વૈભવવિલાસો વિદ્યુતની માફક ક્ષણુક્ષયી છે’–આ વાકયમાં વિદ્યુત શબ્દના પ્રયોગ સકલાદેશરૂપે કરવામાં આવેલ છે. કારણ અત્રે વિદ્યુત શબ્દના અ મેઘ સમુદાયમાં ઝડપથી ચમકનારી એક વસ્તુ છે. ચમકવું માત્ર જ ત્યાં ઇષ્ટ નથી. પરંતુ ક્ષણિકતા દર્શાવવા માટે ત્યાં વિદ્યુતની ઉપમા આપવામાં આવી છે. આ જ રીતે ‘ચપલાની ચમક’ વગેરે પ્રયાગામાં પણ સકલાદેશ વાકય જ સમજવા જોઇએ. કારણ ચપલા શબ્દથી માત્ર ચપળતાના જ મેધ થતા નથી, ચમકદારના પણ બેધ કરાય છે. જ્યારે શબ્દો વડે ધર્માંના જ એધ કરાય અને ધર્મીની વિવક્ષા (કહેવાની ઈચ્છા) ન હેાય, તે તે વાકય વિકલાદેશ ગણાય છે. જેમકે વિદ્યુત શબ્દથી ચમકવાના જ મેધ કરાય. ચપલા Page #442 -------------------------------------------------------------------------- ________________ સપ્તભંગી દ્વાર : ૩૮૧ શબ્દથી ચંચળતાને જ બંધ કરાય છે. “આ છોકરી તે ખરેખર ચપલા છે–આ વાક્યમાં ચપલા શબ્દ વિકલાદેશ છે. કારણ કે અત્રે ચપલા શબ્દથી ચપળતારૂપ ધર્મ જ ઈષ્ટ છે. આ જ રીતે જે જીવ શબ્દથી જાણવું, જેવું આદિ અનેક ધર્મોવાળી વસ્તુને બોધ કરાય તે તે સકલાદેશ કહેવાય. પરંતુ જીવ શબ્દથી જે માત્ર જીવનરૂપ ધર્મ જ ઈષ્ટ દેય તે તે વિકલાદેશ બની જાય છે. આ જ રીતે બીજા શબ્દના અર્થો પણ સમજવા જોઈએ. કોઈ કોઈ શબ્દ એવા પણ હોય છે કે જેના એક ધર્મરૂપ અર્થની આપણને મૂળમાં જ માહિતી હોતી નથી. તેથી તેને પ્રગ સકલાદેશ રૂપમાં આપણે કરીએ છીએ. આવા શબ્દના વિકલાદેશ રૂપ અર્થ એટલા માટે નથી પ્રતીત થતા કે તે શબ્દ આજે આપણી સામે મૂળ સ્વરૂપમાં નથી. આ આપણું જ અજ્ઞાનનું ફળ છે. ખરેખર તેમનું પણ વિકલાદેશ રૂપ વાકય બની શકે છે. અથવા તે શબ્દને સંબંધ એક ધર્મથી હોય અથવા ન પણ હોય, જ્યાં શબ્દ વડે એક જ ધર્મ પકડી શકાય ત્યાં તે વિકલાદેશ છે અને તે શબ્દથી જો પૂરી વસ્તુ ગ્રહણ થાય તે તે સકલાદેશ છે. એટલે જ સપ્તભંગીના બે ભેદ કરાય છે. (૧) સકલાદેશ સપ્તભંગી (૨) વિકલાદેશ સપ્તભંગી. સકલાદેશ સપ્તભંગી એટલે પ્રમાણે સપ્તભંગી અને વિકલાદેશ સપ્તભંગી એટલે નય સપ્તભંગી. ' પ્રમાણ વાયથી વરતુ અનેકાન્તાત્મક કહેવાય છે અને નય વાક્યથી એકાન્તાત્મક, એક ધર્માત્મક કહેવાય છે. એટલે “વસ્તુને અનેકાન્તાત્મક, અનેક ધર્માત્મક માનવી એ પણ એકાન્ત કહેવાશે આ વાતને જવાબ સકલાદેશ અને વિકલાદેશમાંથી મળી જાય છે. કારણ વસ્તુ પ્રમાણ દષ્ટિથી અનેકાન્તાત્મક એટલે અનેક ધર્માત્મક છે અને નય દષ્ટિથી એકાન્તાત્મક એટલે એક ધર્માત્મક છે. તે સર્વથા અનેકાન્તાત્મક પણ નથી અને સર્વથા એકાન્તાત્મક પણ નથી. એટલે દરેક વાક્યની સાથે “કથંચિત્ર “સ્થાત્ , “અમુક અપેક્ષાએ વગેરે શબ્દોને પ્રયોગ કરવામાં આવે છે. કથંચિત્' વગેરે અનેકાંતબેધક શબ્દને પ્રગ બેલતાં, કે વાક્યરચના કરતાં, ન કર્યો હોય તે પણ અભિપ્રાયમાં તે શબ્દ રહેવા જોઈએ. એટલે અસ્તિ-નાસ્તિ આદિ સાતે ભંગ કથંચિત્ અસ્તિ, કથંચિત્ નાસ્તિ, વગેરે રીતે સમજવા જોઈએ. અનેકાન્ત માન્યા વગર કે સ્વીકાર્યા વગર જાગતિક વ્યવહારે યાચિત રૂપમાં ચાલી શકતા નથી. જેમ આપણે કઈ વ્યક્તિને પિતા કહીએ છીએ ત્યારે તે માત્ર આપણી અપેક્ષાથી જ પિતા છે; પરંતુ બીજા લેકેની અપેક્ષાથી તે ભાઈ, પુત્ર વગેરે હોઈ શકે છે એટલે તેને ખરી રીતે કથંચિત્ પિતા કહી શકાય, સર્વથા પિતા કહી શકાય નહિ. સર્વથા પિતા કહેવા જતાં તે એકને એક માણસ સૌને પિતા થાય અને તે અસંભવ છે. આ જ રીતે જ્યારે આપણે કેરીને નાની કહીએ છીએ ત્યારે કેરીના તે પરિમાણની અપેક્ષાથી કહીએ છીએ, જે આપણે માની રાખેલ છે, અન્યથા બેરની અપેક્ષાથી તે નાની કરીને પણ આપણે મટી જ કહેવી પડશે. નિષ્કર્ષ એ છે કે અપેક્ષા વગર વ્યવહાર ચાલી શકે નહિ. Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ : ભેધા પાષાણ, ખેલ્યાં દ્વારા બધા દાર્શનિકે એ ભલે અનેકાંતવાદને સાક્ષાસ્વરૂપે સ્વીકાર ન કર્યો હોય, છતાં આડકતરી રીતે સ્યાદ્વાદને આશ્રય લઈને જ, તેમણે પિતા પોતાના મતાનું પ્રતિપાદન કર્યું છે. જેમકે સાંખ્યદર્શનમાં પ્રકૃતિ એક માનવામાં આવેલી છે. એટલે મૂળમાં બે તત્ત્વ-પ્રકૃતિ અને પુરુષ રહે છે. ભેદની અપેક્ષાથી તેની સંખ્યા પચ્ચીસ થાય છે. પ્રકૃતિથી મહતું, અહંકાર, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન, રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ, શબ્દ, પૃથ્વી, અપ, તેજ, વાયુ અને આકાશ એમ ત્રેવીસ ત બીજા આવિર્ભાવ પામે છે. અથવા સત્વ, રજસ અને તમસ–આ ત્રણ ભિન્ન ગુણ છે જેને સમુદાયાત્મક પ્રધાન(પ્રકૃતિ) એક છે. આ માન્યતાઓમાં અપેક્ષાને જે સ્થાન કે અવકાશ ન આપવામાં આવે છે તે એક કહીને ત્રણ, અને બે કહીને પચ્ચીસ, તો કેમ કહી શકત ? અર્થાત્ કહી શક્તા નહિ. વૈશેષિક લેકે સત્તાની અપેક્ષાથી પૃથ્વીત્વને અપર સામાન્ય અને ઘટત્વ આદિની અપેક્ષાથી પર સામાન્ય માને છે. અનેકાંતના આશ્રય વગર એક જ સામાન્યને પર અને અપર કેમ માની શકાય? યોગીનાં નિત્ય એવા તુલ્ય ગુણકિયા આકૃતિવાળા મુકતાત્માના મનવાળા પરમાણુમાં પ્રત્યાધારે આ વિલક્ષણ છે એવી પ્રતીતિ જે થકી થાય તે અંત્ય વિશેષ એમ કહેવાય છે. ત્યાં તુલ્યાકૃતિ ગુણકિયત્વ તેમજ વિલક્ષણત્વ પ્રત્યાધારે માનવું એ સ્યાદ્વાદ માન્યા બરાબર જ છે. આ રીતે તૈયાયિકે, વૈશેષિક પણ સ્યાદ્વાદને યત્ર તત્ર આશ્રય સ્વીકારે જ છે. ઘણા માણસો એવી શંકા કરે છે કે આવી સાદી, સીધી અને સરળ વાતને સપ્તભંગી રૂ૫ દાર્શનિક સ્વરૂપ આપી જટિલ અને ગૂંચવણભરી કેમ બનાવાય છે? આ શંકા ખોટી નથી. સરળ અને સીધી લાગતી વાત જ્યારે વિદ્વાનોના આશયને સ્વીકારે છે અને વિદ્વાન પુરુષે જ્યારે તે વસ્તુવિષયક ગંભીર અવગાહનમાં ઊતરી જાય છે ત્યારે તેની સરળતા ખવાઈ જાય છે. કઈ પણ વસ્તુ વિષેની ગંભીરતાભરી વિચારણા વસ્તુને જટિલ બનાવી જ મૂકે છે. દાખલા તરીકે, સંગીત અને વાજિંત્ર તરફની અભિરૂચિ સાર્વત્રિક દેખાય છે. દરેક માણસ આ આનંદ લૂંટવા પિતાની શક્તિ મુજબ પ્રયત્ન કરે છે. નાનકડા ગામના ભરવાડથી લઈ મોટામાં મોટી પદવી ધરાવતી વ્યકિત પિતાના માભા અનુરૂપ ગાવા, બજાવવાના આનંદને માણે છે. પરંતુ ત્યારે તાલ, સ્વર, રાગ, રાગિણીઓના ભેદ-પ્રભેદ ઉપર ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવ્યો ત્યારે આ સીધું અને સરળ શાસ્ત્ર, સરળ મટી, જટિલ બની ગયું. એટલે આ ફરિયાદ અનેકાંત માટે જ સંભવી શકે નહિ. આ ફરિયાદ સર્વ સાધારણ છે. બધા શાની જટિલતાનું મળ તે વિષયક ગંભીર વિચારણા છે. જટિલતાપૂર્ણ વિવેચન વગર કઈ વાતનું રહસ્ય યથાર્થ સ્વરૂપમાં પ્રગટ થાય નહિ અને વિદ્વાન પુરુષને આંતરિક સંતોષ મળી શકે નહિ. E Page #444 -------------------------------------------------------------------------- ________________ નિક્ષેપ ધર્મ નય અને સપ્તભંગી વિષે તમારી સમક્ષ ઠીક ઠીક વિવેચન થઈ જવા પામ્યું છે. આજે નિક્ષેપે વિષે કાંઈક કહેવા ઈચ્છું છું. નિક્ષેપને અર્થ મૂકવું, આરોપણ કરવું એ થાય છે. શબ્દનું અર્થમાં અને અર્થનું શબ્દમાં જે આજે પણ કરવામાં આવે છે તે નિક્ષેપ કહેવાય છે. ચણ ચણત વિજ ચા નિક્ષેપ ત્ય: અથવા નિક્ષેપ કિવિના નામ રાક પ્રતીર્થ છે. એટલે પદાર્થની સંજ્ઞા, નામ રાખવું તે નિક્ષેપ છે. દરેક શબ્દના ઓછામાં ઓછા કેટલા અર્થ થઈ શકે છે? આ પ્રશ્નને ઉત્તર આપણને નિક્ષેપથી જ મળી શકે છે. કેઈ શબ્દના ગમે તેટલા અર્થ કરવામાં આવે, એટલે કે સેંકડે અર્થોમાં તેને નિક્ષેપ કરાય, પરંતુ તે બધાના અર્થ નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્યનિક્ષેપ અને ભાવનિક્ષેપ આ ચાર નિક્ષેપ વડે જ સમજવાથી વસ્તુનું વાસ્તવિક જ્ઞાન થાય છે. નિક્ષેપના સ્વરૂપને સમજતાં પહેલાં, નય અને નિક્ષેપમાં શું તફાવત છે તે સમજી લેવું આવશ્યક છે. તદનુસાર–નય જ્ઞાનાત્મક છે; તેના વડે વસ્તુનું જ્ઞાન થાય છે એટલે પદાર્થ સાથે તેને વિષય-વિષયી સંબંધ છે. શબ્દ અને અર્થમાં વાચવાચક સંબંધ છે. આ વચ્ચે વાચક સંબંધના સ્થાપનની ક્રિયાનું નામ જ નિક્ષેપ છે. આ વાગ્ય–વાચક સંબંધ અને તેની ક્રિયા નયથી જાણી શકાય છે એટલે નિક્ષેપ પણ નયને વિષય છે. તાત્પર્ય એ છે કે નય અને નિક્ષેપમાં પણ વિષય-વિષયી ભાવ સંબંધ છે. નિક્ષેપના ચાર ભેદે છે. નામનિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્યનિક્ષેપ અને ભાવનિક્ષેપ નામનિક્ષેપ संज्ञाकर्मानपेक्ष्यैव निमित्तान्तरमिष्टितः । नामानेकविध लोकव्यवहाराय सूत्रितम् ॥ અર્થાત લેકવ્યવહાર ચલાવવા માટે, કેઈ બીજા નિમિત્તની અપેક્ષા રાખ્યા વગર, કઈ પદાર્થને કઈ પણ સંજ્ઞા આપવી તે નામનિક્ષેપ છે. નામનિક્ષેપમાં વકતાને અભિપ્રાય જ નિમિત્ત છે. જાતિ-સાદૃશ્ય આદિ નિમિત્ત સ્થી કહ્યું પણ છે કે नाम्ना वक्तुरभिप्रायो निमित्तं कथित समम् । तस्मादन्यत्तुजात्यादि निमित्तान्तरमिष्यते ॥ જેમકે, કઈ પિતા પિતાના પુત્રનું નામ મહાવીર રાખે. આ નામ માત્ર તેને ઓળખવા માટે રાખવામાં આવ્યું છે. ગુણે સાથે આ નામને કેઈ સંબંધ નથી. લેકવ્યવહાર ચલાવવા માટે Page #445 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪: મેઘા પાષાણ, ખોલ્યાં દ્વાર દરેક વ્યકિતનું કંઈક ને કંઈક નામ તે રાખવું જ જોઈએ. એટલે તેનું નામ મહાવીર રાખી દેવામાં આવ્યું. આવા નામ સાથે નામમાં વ્યાપેલા વીરતાદિ ગુણોની કેઈ અપેક્ષા નથી. આ સાંભળી તમને પ્રશ્ન થશે કે, જે કઈ પુરુષનું મહાવીર નામ રાખવામાં આવે કે જેનામાં વીરતાદિ ગુણો હોય જેમ કે- ભગવાન મહાવીર, તે તેમના નામમાં પણ માત્ર નામ નિક્ષેપ જ માન, કે પછી નામ નિક્ષેપ ઉપરાંત બીજા અર્થને પણ સ્થાન આપવું? આ શંકા યથાર્થ છે. વસ્તુના સમીચીન સ્વરૂપને સમજવા માટે આવી શંકાઓને જન્મ ઉપકારક બને છે. વળી આ શંકા તે, ઉપરના નામ નિક્ષેપના સ્વરૂપને સાંભળીને, દરેકને થાય તેવી જ છે. વળી તેને જવાબ પણ સમજવા જેવું છે. વધુમાં ગુણે ભલે હોય, પરંતુ જ્યાં સુધી ગુણોને અનુલક્ષી શબ્દવ્યવહાર ન કરાય ત્યાં સુધી તે તે નામ નિક્ષેપ જ ગણાય. જે “મહાવીર’ નામ ગુણની અપેક્ષાથી રાખવામાં આવે, તે વિશિષ્ટ વીરતાના ગુણથી સમન્વિત બધી વ્યક્તિનું નામ મહાવીર રાખવું પડે. આવી સ્થિતિમાં નામ નિક્ષેપની ઉપયોગિતા નષ્ટ થઈ જાય. હાં, “મહાવીર ખરા મહાવીર હતા–' આ વાક્યમાં પ્રથમ “મહાવીર' શબ્દને પ્રેગ નામ-નિક્ષેપની અપેક્ષાથી છે, તે બીજે “મહાવીર’ શબ્દ ભાવ-નિક્ષેપની અપેક્ષાથી છે. કારણ પ્રથમના “મહાવીર’ શબ્દથી કઈ વ્યકિતને બોધ થાય છે જ્યારે બીજાથી કઈ ગુણીને. સ્થાપના નિક્ષેપઃ કઈ વસ્તુમાં કેઈ અન્ય વસ્તુની સ્થાપના કરી તે શબ્દથી તેને કહેવી, તે સ્થાપના નિક્ષેપ છે. જેમકે, પત્થરની મૂર્તિમાં દેવ શબ્દની સ્થાપના કરી તેને દેવ શબ્દથી સધવી. શેતરંજની રમતમાં લાકડાના કટકાઓમાં રાજા, વજીર, હાથી, ઘોડા, પાયદળ વિગેરેની સ્થાપના કરી તે રીતે તેમને ઓળખાવવા. તે સ્થાપના નિક્ષેપને જ પ્રયોગ છે. સ્થાપનાના બે ભેદે છે. (૧) તદાકાર (તદ્દભાવ) સ્થાપના અને (૨) અતદાકાર (અતભાવ) સ્થાપના. સ્થાપ્ય-(જેની સ્થાપના કરાય છે) ના મુખ્ય આકારની સમાનતાવાળી વસ્તુમાં સ્થાપના કરવી તે તદાકાર સ્થાપના છે. આ સ્થાપનાનું લક્ષ્ય, સાદૃશ્યનાં પ્રત્યભિજ્ઞાનથી સ્થાપ્યના આકારને પ્રતિભાસ કરાવ, એ છે. અતદાકાર સ્થાપનાનું લક્ષણ આ છેઃ मुख्याकारशून्या बस्तुमात्रा पुनरसदभाव स्थापना । परोपदेशादेवातत्र सोऽयमिति सम्प्रययात् ॥ અર્થાત્ મુખ્યાકારની સદાતા રહિત કઈ પણ આકારની વસ્તુમાં જે સ્થાપના કરવી તે અતદાકાર સ્થાપના છે. મૂર્તિ, ચિત્ર આદિમાં તદાકાર સ્થાપના કરાય છે. નાટક આદિ પાત્રમાં પણ તદાકાર સ્થાપના ગણાય છે. જો કે સ્થાપ્યના આકારની પૂર્ણ સદૃશતા નથી આવી શકતી, છતાં નામ માત્રની સશતાથી પણ તદાકાર સ્થાપના માની લેવાય છે. એટલે જ અસદુશ મતિઓમાં કરવામાં આવેલી સ્થાપના પણ તદાકાર સ્થાપના કહેવાય છે. પરંતુ શેતરંજના Page #446 -------------------------------------------------------------------------- ________________ નિક્ષેપ ધર્મ : ૩૮૫ લાકડાના કટકાની આકૃતિઓમાં બાદશાહ, વજીર આદિની જે સ્થાપના કરાય છે તે અતદાકાર સ્થાપના છે. નામ અને સ્થાપનાના ઉપર્યુક્ત સ્વરૂપને સાંભળ્યા પછી, તમને પ્રશ્ન થશે કે, નામ અને સ્થાપના આ બંને નિક્ષેપમાં પરસ્પર શું તફાવત છે? નામ નિક્ષેપમાં નામ મુજબ આદર અને અનાદર બુદ્ધિ નથી થતી; પરંતુ સ્થાપના નિક્ષેપમાં આદર અને અનાદર બુદ્ધિ થાય છે. કહ્યું પણ છે કે सादरानुग्रहाकांक्षा हेतुत्वात्प्रतिभिद्यते । नाम्नस्तस्य तथा भावाभावादत्राविवादतः ॥ માત્ર મહાવીરના નામને ધારણ કરનાર વ્યક્તિને આદર આપણે મહાવીર જેવો નથી કરતા તેમ મહાવીરની સ્થાપનાને અનાદર પણ આપણે કરતા નથી. તમે કહેશે કે આદર અને અનાદર બુદ્ધિને સંબંધ નામ અથવા સ્થાપના નિક્ષેપ સાથે નથી. આદર અને અનાદર બુદ્ધિને સંબંધ વ્યકિતની સમજ અને ભાવના ઉપર આધારિત છે. કેઈમાણસ નામમાં પણ આદર અને અનાદર બુદ્ધિ કરી શકે છે અને ઘણું સ્થાપના કે મતિને ન માનનારા, સ્થાપનામાં પણ આદર–અનાદર બુદ્ધિ નથી કરતા તે તે બંને વચ્ચે તફાવત કેમ સમજાય ? આ પણ સમજવા જે સવાલ છે. કારણ માણસે અનેક જાતના હોય છે. તેમની સમજણમાં પણ વિષમતાઓ અને વિચિત્રતાઓ ભરી હોય છે. સૌ એક જ દષ્ટિ કે દિશાથી વિચારતા નથી. વાતાવરણ અને સંયોગે પણ સૌને સરખાં મળ્યાં હતાં નથી. હાયપરામિક એગ્યતાઓ પણ અસમાન હોય છે. એટલે જે સમજણ અને ભાવના ભેદથી આદર અને અનાદર બુદ્ધિમાં પણ અસદૃશ્યતા જણાય છે તેમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. नाम्नि कस्य चिदादरदर्शनान्न ततस्तभेदः इति चेन्न स्वदेवतायामतिभक्तितस्तन्नामकेऽर्थे तध्यारोपस्याशु वृत्तेस्तत्स्थापनायामेवादरावतारात् ।। આ જગતમાં ઘણા એવા પણ ભેળા અને ભાવુક વ્યકિતઓ છે કે જેઓ પિતાના ઈષ્ટ દેવતામાં તેમને વધારે ભક્તિ હોવાથી, તે નામ વાળા દરેક માણસમાં તેઓ પોતાના ઈષ્ટ દેવતાની શીઘ સ્થાપના કરી લે છે. આનું કારણ તે નામ નથી, પરંતુ પિતાના ઈષ્ટ દેવતામાં રહેલી તેમની ભકિતની ઉત્કટતા છે, જેને કારણે તેઓ પિતાના દેવતાના નામને જોઈ તે નામ વાળા દરેક માણસમાં પિતાના ઈષ્ટ દેવતાની સ્થાપના કરી લે છે. આ સ્થાપના ભારે ઝડપથી કરવામાં આવે છે. બંનેનું અવલંબન એક જ વ્યક્તિ હોય છે. સ્થાપનાનું નિમિત્ત પણ નામ જ બની જાય છે એટલે સ્થાપનામાં નામને ભ્રમ થઈ જાય છે. વાસ્તવમાં બનેમાં અંતર તે છે જ. મતિને માનનાર હોય કે મૂર્તિને નિષેધક હોય, તેમને સ્થાપનામાં આદર-અનાદર બુદ્ધિ કરવી જ પડે Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ : ભેદ્યા પાષાણુ, ત્યાં દ્વારા છે. સંભવ છે આપણા જેવા મૂર્તિને ન માનનારા, મૂર્તિમાં પ્રભુતાની સ્થાપના જ ન કરે. જે સ્થાપના જ ન કરે તે વળી આદર-અનાદર બુદ્ધિ પણ કેમ કરે ? હાં, જે તે સ્થાપના કરશે તે સ્થાપના સાથે આદર–અનાદર બુદ્ધિ પણ આવશે જ. પાંચ રૂપીઆની નોટને તમે પાંચ રૂપીઆની જેમ જ આદરણીય માને છે કે નહિ? હાં, કઈ ઠેકાણે કેઈ સ્થાપના ન માનવા ઈચ્છે, તે ત્યાં તે ન પણ માને પરંતુ તેથી સ્થાપનાના સમસ્ત વ્યવહાર વિનષ્ટ થતા નથી. તમે પ્રશ્ન કરશે કે, સ્થાપના તે નામવાળા પદાર્થની કરાય છે અને નામને વ્યવહાર તે ચારે નિક્ષેપથી થાય છે, તે ક્યા નામવાળા પદાર્થની સ્થાપના કરવી જોઈએ? તેના જવાબમાં જણાવવાનું કે, સ્થાપનાને સંબંધ ચારે જાતના નામની સાથે છે. મહાવીર, રામ, કૃષ્ણ, ક્રાઈસ્ટ આદિની મૂર્તિઓમાં જે સ્થાપના કરાય છે, મહાત્મા ગાંધી, જવાહરલાલ અને સરદાર પટેલનાં જે પૂતળાંએ શહેરની સુધરાઈએ પિતાને ત્યાં જાહેર માર્ગ ઉપર મૂકે છે, તે નામ નિક્ષેપથી રાખવામાં આવેલી નામવાળી વ્યક્તિઓની સ્થાપના છે. પાર્શ્વનાથ અથવા મહાવીરની મૂર્તિ તે સ્થાપના છે. તેમના ચિત્રમાં પાર્શ્વનાથ અથવા મહાવીરની સ્થાપના કરવી એ સ્થાપના નિક્ષેપથી રાખવામાં આવેલી નામવાળી વસ્તુની સ્થાપના છે. પાર્શ્વનાથની મૂર્તિને સ્થાપના નિક્ષેપથી પાર્શ્વનાથ કહેવાય છે. તે મૂર્તિની સ્થાપનાથી તે મૂર્તિના ચિત્ર (ફટા)ને પણ પાર્શ્વનાથ જ કહેવાય છે. આ કથન સ્થાપના નિક્ષેપથી રાખવામાં આવેલી નામવાળી વરંતુની સ્થાપના છે. દ્રવ્યનિક્ષેપથી યુવરાજને પણ રાજા કહેવાય છે. જે તે યુવરાજની મૂર્તિ કે ફેટાને પણ રાજા કહી દેવામાં આવે તે તે વ્યનિક્ષેપથી રાખવામાં આવેલી નામવાળી વ્યકિતની સ્થાપના છે. ભાવનિક્ષેપથી તે રાજાને જ રાજા કહેવાય છે. તેની સ્થાપના ભાવનિક્ષેપથી રાખવામાં આવેલી વ્યક્તિની સ્થાપના કહેવાય છે. સારાંશ એ કે કઈ પણ નિક્ષેપથી કેઈપણ પદાર્થની સંજ્ઞા મૂકવામાં આવે છે તે તેની સ્થાપના થઈ જાય છે. દ્રવ્યનિક્ષેપઃ ભૂતકાળ અથવા ભવિષ્યકાળ સાથે સંબંધ રાખનાર નામને પ્રયોગ વત માનમાં કરે તે દ્રવ્યનિક્ષેપ છે. જેમકે, યુવરાજ જે ભવિષ્યમાં રાજા થનાર છે તેને વર્તમાનમાં રાજા કહેવે અથવા ભૂતકાળમાં જે રાજા હતું પરંતુ અત્યારે જે રાજ્ય ભ્રષ્ટ થઈ ગયે છે તેને પણ રાજા કહે-આ દ્રવ્યનિક્ષેપ છે. આ નિક્ષેપને વિષય બહુ વિરતીર્ણ અને વ્યાપક છે. એટલે આ નિક્ષેપને સમજવામાં જરા ધ્યાનની એકાગ્રતા અને સૂક્ષ્મતા હેવી જરૂરી બની રહેશે. જે સાંભળવામાં તમે જરા પણ બેધ્યાન થયા કે તમારું મન ઉપાશ્રયથી બહાર ચાલ્યું ગયું કે સાંભળવામાંથી જરાપણ ચલિત થયું, તે વસ્તુ ચકાઈ જશે. માટે તમને કાળજી રાખવા સૂચન કરું છું. આ દ્રવ્યનિક્ષેપ, Page #448 -------------------------------------------------------------------------- ________________ નિક્ષેપ ધર્મ : ૩૮૭ યુવરાજને રાજા કહે છે એટલું જ નહિ, પણ તે યુવરાજના દિવંગત થયા પછી તેના મૃતદેહને, તેની નનામીને પણ રાજાના દેહ અને રાજાની નનામી તરીકે ઓળખાવે છે. આ નિક્ષેપ યુવરાજને તે રાજા માને જ છે પરંતુ આત્મશૂન્ય, નિર્જીવ તેના દેહને પણ રાજા તરીકે જ સંબંધે છે. આ નિક્ષેપ આટલેથી પણ અટકતું નથી. એનું ક્ષેત્ર વધારે સૂક્ષ્મ અને વિસ્તીર્ણ છે. તમે કલ્પી ન શકો તેવી આ વાત છે. આ નિક્ષેપ કયારેક જ્ઞાનને પણ રાજા કહી દે છે. તમે પોતે પણ આમ કરે જ છો. તમારા વ્યવહાર પણ દ્રવ્યનિક્ષેપમૂલક હોય છે. પરંતુ દ્રવ્ય નિક્ષેપના સ્વરૂપની તમને યથાર્થ પ્રતીતિ નથી તેથી દ્રવ્યનિક્ષેપ રૂપે તમારાથી કરાતા વ્યવહારને તમે દ્રવ્યનિક્ષેપ તરીકે ઓળખી શકતા નથી. જ્યારે તમે આનું સુસ્પષ્ટ સ્વરૂપ જાણશે ત્યારે તમે પિતે તમારી અજ્ઞાનતા ઉપર હસશે અને કહેશે કે, એહ ! આવા વ્યવહારે તે અમારે માટે રોજના છે. જુઓ, દ્રવ્યનિક્ષેપ ક્યારેક જ્ઞાનને પણ રાજા કહી આપે છે. જેમકે, “રાજા તો એને હૃદયમાં વસ્યા છે.” ખરેખર તે, હૃદયમાં રાજાનું જ્ઞાન વસ્યું હોય, રાજા નહિ; છતાં દ્રવ્ય નિક્ષેપથી જ્ઞાનને રાજા તરીકે ઓળખવામાં આવેલ છે. આ જ રીતે અન્ય પદાર્થોમાં દ્રવ્યનિક્ષેપની અપેક્ષાથી શબ્દવ્યવહારે થાય છે. આ બધા પ્રભેદને સમાવી લેવા વ્યનિક્ષેપના મુખ્ય બે ભેદ કહેવામાં આવ્યા છે. (૧) આગમ દ્રવ્યનિક્ષેપ અને (૨) ને આગમ દ્રવ્યનિક્ષેપ. આગમ દ્રવ્યનિક્ષેપ आत्मा तत्प्रामृतज्ञायी यो नामानूपयुक्तधीः । सेोऽत्रागमः समान्नातः स्याद् द्रव्य लक्षणान्बयात् ॥ કઈ પણ વસ્તુને જાણનારને તે શબ્દથી ઓળખે તે આગમનિક્ષેપ છે. દ્રવ્યનિક્ષેપને સંબંધ ભૂત અને ભવિષ્યત્ સાથે છે. તેથી તે જાણનારને ઉપગ જે તે વસ્તુમાં નહિ હોય તે તે આગમ દ્રવ્યનિક્ષેપ કહેવાશે. જાણનારને જે ઉપગ પણ વર્તતે હોય, તે ઉપગના કારણે વર્તમાનતા આવી જાય છે. તેથી તે દ્રવ્યનિક્ષેપની મર્યાદાને અતિક્રમી જાય છે અને ભાવનિક્ષેપ બની જાય છે. જો કે આ નિક્ષેપ જ્ઞાનમાં કરાય છે. પરંતુ જ્ઞાની (આત્મા)ને છેડી જ્ઞાનમાં વ્યવહાર કરે મુશ્કેલ છે. એટલે યત્ર, તત્ર, સર્વત્ર જ્ઞાનને વ્યવહાર જ્ઞાનીમાં કરાય છે. અને તે વસ્તુના જ્ઞાતાને તે જ નામથી ઓળખાવાય છે. આ સત્ય જે સમજાઈ જાય તે તરામસિ’–તું બ્રહ્મ છે, “અદૃ ત્રહ્મા”િ—હું બ્રહ્મ છું ઈત્યાદિ વાક્યોનો અર્થ આગમ દ્રવ્યનિક્ષેપ કે આગમ ભાવનિક્ષેપથી કરવામાં આવે, તે અદ્વૈતવાદ જે હિન્દુ ધર્મને એક વિશિષ્ટ અને હૃદયસ્પર્શી વિચારવાદ છે, તે આ બંનેમાં જ સમાઈ જાય છે, તેના પાર્થયને અવકાશ રહેતું નથી. શ્રી કેશીકુમાર શ્રમણ અને ગૌતમસ્વામીને ઉત્તરાધ્યયનના ૨૩મા અધ્યયનને એ સંવાદ નય, નિક્ષેપ અને સપ્તભંગીનાં વિવેચનની વિશદતામાં ઘણી વખત છૂટી જાય છે. તમને તેમાં વધારે રસ હોય તે સમજી શકાય છે. પરંતુ તે સત્યને યથાર્થ રીતે ઓળખવા માટે ઉપર જણાવેલા Page #449 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ : ભેઘા પાષાણ, ખોલ્યાં દ્વારા વિષયની સૂફમતમ માહિતી પણ અનિવાર્ય છે. એટલે પ્રવચનના પ્રારંભમાં આવા વિષયને સ્પર્શવા આવશ્યક છે. વળી કથા વાર્તાના માધ્યમથી તમારા મનના મનોરંજન સાથે સિદ્ધાંતની પ્રરૂપણ તે તમે ઘણું ઉત્તમ પુરુષના શ્રીમુખેથી સાંભળશે પરંતુ જેનદર્શનના હાર્દ સમા ઉપર્યુકત વિષયોને સમજવાની તમારી તૈયારી હેવી મુશ્કેલ છે. આ વિષયને સરળતાથી સમજાવવાનું કાર્ય પણ આપણે માનીએ તેટલું સહેલું નથી; અટપટું છે. એટલે આવા વિષયને સ્પર્શવા મને અગત્યના લાગ્યા છે. તેમાં તમને એ છે રસ પડે એટલે આ વિષયે ઓછા મહત્ત્વના કે જતા કરવા જેવા બની જતા નથી. સલક, અચેલક સંબંધેની બે પરંપરા વચ્ચેની વિષમતા અને તેનું વ્યવહારમૂલક અને નિશ્ચયમૂલક પાર્થકય શ્રી ગૌતમ સ્વામીએ બહુ થોડા પરંતુ સારગર્ભિત શબ્દમાં જ્યારે જણાવ્યું ત્યારે કેશીકુમાર શ્રમણ મંત્રમુગ્ધ બની ગયા. તેમનામાં સ્વભાવતઃ સરળતા અને પવિત્રતા તે હતી જ, તેમાં પારદશ પ્રજ્ઞા ધરાવતા શ્રી ગૌતમ સ્વામીના સમાગમથી અને તેમની પ્રાણોને સ્પર્શનારી પ્રશ્નના જવાબ આપવાની મીઠી શૈલીથી, તેઓ આનંદવિભોર બની ગયા. તેઓ એકાએક બોલી ઊઠયાઃ साहु गोयम ! पन्ना ते छिन्ना मे संसओ इमो । अन्ना वि संसओ मज्झतं मे कहसु गोयमा ! ॥ ३४ હે ગૌતમ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમેએ મારે સંદેહ દૂર કર્યો છે. મારી હજી બીજી પણ શંકા છે. હે ગૌતમ, તે વિષે મને કહો ! આ અધ્યયનમાં કેશી ગૌતમને સંવાદ ખૂબ મહત્વપૂર્ણ છે. તે અનેક યુગેના તર્ક-વિતર્કોનું સમાધાન કરે છે. નિષ્પક્ષ અને સમત્વલક્ષી સંવાદેથી જ શ્રુત તેમજ શીલને ઉત્કર્ષ થાય છે. મહાન અને અટપટા ત વિષેની આ શંકાઓ જય-પરાજય નિરપેક્ષ સંવાદથી સુસ્પષ્ટ બને છે. એટલે આ અધ્યયનની પરિસમાપ્તિમાં અને નિષ્કર્ષ આ રીતે વર્ણવેલ છે. सुय-सील समुक्करिसा महत्थऽत्थ विणिच्छओ । આ સમત્વલક્ષી સંવાદમાં શીલને ઉત્કર્ષ અને મહાન તન અર્થોને વિનિશ્ચય થ છે. Page #450 -------------------------------------------------------------------------- ________________ નિક્ષેપ મંત્ર ગઈ કાલથી નિક્ષેપેાના સંબંધમાં વિવેચન ચાલી રહ્યું છે. વિષય જરા ગંભીર છે પરંતુ સમજવા જેવા છે. લઘીશ્રયમાં તે સ્પષ્ટ ઉલ્લેખ છે કેઃ 'अप्रस्तुतार्थापाकरणात् प्रस्तुतार्थव्याकरणाच्च निक्षेपः फलवान् ||' થાય. માટે અપ્રસ્તુત-અપ્રાસંગિક અ”નું નિરાકરણ અને પ્રસ્તુત-પ્રાસંગિક અંનું નિરૂપણુ નિક્ષેપમાં થઈ જાય છે એ જ તેની સાકતા છે. દરેક શબ્દના કેટલા અર્થા સભવે છે અને કયાં કયા અથ ઇષ્ટ છે, એ નિક્ષેપેાના જ્ઞાન વગર સમજાય નહિ અને અનર્થોપત્તિ પણ પ્રાપ્ત નિક્ષેપોની યથાર્થ સમજણુ આવશ્યક છે. આ વિષય ગભીર છે એમાં કોઈ શંકા નથી. છતાં હું મારી રીતે એને સરળ અને રચક બનાવવા પ્રયત્ન કરીશ. પણ તેથી વિષયની ગંભીરતા તમારે જરાયે ઓછી આંકવાની નથી. વિષય ગંભીર છે, છતાં તેને ધ્યાનપૂર્વક સાંભળવા અને સમજવા તમે સૌ ઉત્સુક છે એમ માનીને જ હું આગળ ચાલું છું. ગઇ કાલે દ્રવ્યનિક્ષેપના, આગમ દ્રવ્યનિક્ષેપ અને ના આગમ દ્રનિક્ષેપ એ એ મૂળ ભેદ ખતાવ્યા હતા. તેમાંથી આગમ દ્રવ્યનિક્ષેપનુ. વિવેચન સંક્ષેપમાં ગઈ કાલે કર્યુ હતું. આજે તેના ખીજા ભેદ, ના આગમ દ્રવ્યનિક્ષેપની વાત કરીએ. જ્ઞાન (જ્ઞાતા)ને છેાડીને કોઈ પણ વસ્તુની પૂર્વોત્તર અવસ્થા અથવા તેનાથી સખધ રાખનારી કોઈ અન્ય વસ્તુને તે વસ્તુના નામથી કહેવું તે ના આગમ દ્રવ્યનિક્ષેપ છે. એના પણ ત્રણ ભેદો છે–નાયકશરીર, ભાવિ અને તદૃશ્યતિરિકત. સાયકેશી૨ : આગમ દ્રવ્યનિક્ષેપથી વસ્તુના જ્ઞાતાને વસ્તુના નામથી ઓળખાવીએ છીએ. પરંતુ નેઆગમ દ્રવ્યનિક્ષેપથી વસ્તુના જ્ઞાતાના શરીરને પણ તે વસ્તુના નામથી એળખાવીએ છીએ. જેમકે, ચાણકય જેવા રાજનીતિશાસ્ત્રમાં પરમ કુશળ માણસના દિવંગત થઈ જતાં તેનાં મૃત શરીરને ખાળવામાં આવતાં કહેવુ` કે, આજે રાજનીતિ મરી ગઇ ! આ વાકયમાં રાજનીતિજ્ઞનાં મૃત શરીરને પણ રાજનીતિનું નામ આપવામાં આવ્યું. જ્ઞાયકે શરીરના ત્રણ ભેદ છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન વર્તમાન સાયક શરીરનુ દૃષ્ટાંત તે ઉપર બતાવવામાં આવેલ છે. ભૂત શરીરના પણ ત્રણ ભેદ કરવામાં આવ્યા છે. ત્યક્ત, ચ્યુત, ચ્યાવિત. શરીર છૂટે તે પૂર્વે સ્વય’ શરીરના ત્યાગ કરે અથવા મમત્વ છોડી સન્યાસ ધારણ કર્યો પછી છૂટી જનારૂ શરીર ત્યક્ત છે. સમય પર આયુષ્ય પૂર્ણ થતાં જે શરીર છૂટે છે તે શ્રુત કહેવાય છે. વિષભક્ષણાદિ વડે અકાળ મૃત્યુથી જે શરીર છૂટે છે તે ચ્યાવિત છે. ભૂત અને ભવિષ્યના સંબંધ પરલેાકથી છે. જ્ઞાતા ત્રૈકાલિક છે અને અમર છે. તેને સબંધ અનેક શરીર સાથે હાય છે એટલે નાયક શરીરના ત્રણ ભેદ કરવામાં આવ્યા Page #451 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર છે. જો કે વર્તમાનને સંબંધ ભાવનિક્ષેપથી છે. પરંતુ વર્તમાન જ્ઞાયક શરીરમાં જ્ઞાતાને જ્ઞાને પગ વર્તમાન નથી એટલે ત્યાં દ્રવ્યનિક્ષેપ જ માનવામાં આવેલ છે. વસ્તુના ઉપાદાન કારણને વસ્તુના નામથી ઓળખાવવું તે ભાવિ આગમ દ્રવ્ય નિક્ષેપ છે. આમાં વસ્તુના જ્ઞાતાનું શરીર નહિ પરંતુ વસ્તુનું ઉપાદાન કારણ પકડવામાં આવે છે. જેમકે, રાજાનું ઉપાદાન યુવરાજ છે. વસ્તુથી સંબંધ રાખનાર અન્ય કે પદાર્થને તે વસ્તુના નામથી કહેવું તે તદ્દ વ્યતિરિકત ના આગમ દ્રવ્યનિક્ષેપ છે. જેમકે, રાજાના શરીર (મૃત અથવા જીવિત)ને રાજા કહેવું. તમે કહેશે કે, તદ્દવ્યતિરિકત નાઆગમ દ્રવ્યનિક્ષેપ તે જ્ઞાયક શરીરમાં સમાવિષ્ટ થઈ શકે એમ છે તે તેને પૃથક ભેદ તરીકે કહેવાની શી જરૂર છે? આ પ્રશ્ન ઉપરથી જોતાં બરાબર લાગે છે. પરંતુ જ્ઞાયક શરીર અને ત૬વ્યતિરિત આગમ દ્રનિક્ષેપમાં પાયાને સૂમ ભેદ છે. તે તમારા ખ્યાલમાં નથી આવ્યું એટલે તમને આવી શંકા થાય છે. યાદ રાખજો જ્ઞાયક શરીરમાં જ્ઞાતાનું શરીર વિવક્ષિત છે. એટલે જ્ઞાયક શરીર નિક્ષેપથી રાજાના જ્ઞાતા શરીરને રાજા કહેવાય છે, ત્યારે વ્યતિરિકતથી તે સ્વયં સજાના શરીરને જ રાજા કહેવાય છે. જીવ દ્રવ્યના વિચારમાં જ્યારે આ નિક્ષેપ જોડવામાં આવે છે ત્યારે વ્યતિરિકતના કર્મ અને કર્મ એવા બે ભેદો થાય છે. આ ભેદને અનુલક્ષી ત્યાં વિચાર કરાય છે. . કદાચ તમે કહો કે ઘટને તે શરીર હેતું નથી. તે પછી તવ્યનિરિકતથી ઘટ કેને કહેશે? આવા પ્રસંગમાં ઘટના અન્ય નિમિત્તે કારણે અથવા સંબંધીઓને ઘટ કહીશું. જેમ કેઈ કુંભાર કહે કે “અહીં ઘડે નથી–તે તેના ઉત્તરમાં કહી શકાય કે “તમે પિતે જ ઘટ છે. અહીં ઘટનું નિમિત્ત કારણ કુંભાર છે એટલે તેને જ ઘટ કહી નાખે. આ જ રીતે ઘટના બીજા નિમિત્ત જેવાં કે દંડ, ચક્ર, ચીવર આદિને પણ ઘટ કહી શકાય છે. તમે પૂછશે કે, શું દ્રવ્યનિક્ષેપના બધા ભેદ બધા શબ્દો સાથે લાગી શકે છે? આના જવાબમાં કહેવાનું કે જીવ, પુદ્ગલ, આકાશ આદિ દ્રવ્યવાચી શબ્દ સાથે ભાવિ આગમ ભેદ ઘટી શકે નહિ. કારણ, આ બધા દ્રવ્ય અનાદિ અનંત છે.• ભાવિ ને આગમ નિક્ષેપ ઉપાદાન કારણમાં કરાય છે. પરંતુ જે અનાદિ હોય તેનું ઉપાદાન કારણ વળી શું? હાં, મનુષ્ય આદિ જીવની વિશિષ્ટ અવસ્થાઓમાં તે ઘટી શકે છે. કારણ છવદ્રવ્ય અનાદિ છે. પરંતુ તેની મનુષ્યાદિ વિવિધ અવસ્થાએ અનાદિ નથી, પરંતુ સાદિ છે. જે અનાદિ હોય ત્યાં જ ભાવિ આગમ ભેદ ન ઘટે. અવસ્થાએ અનાદિ નથી પરંતુ સાદિ છે. એટલે ત્યાં Page #452 -------------------------------------------------------------------------- ________________ નિક્ષેપ મંત્ર : ૩૯૧ જે આમ હોય તે પણ દ્રવ્યનિક્ષેપને સ્થાપના નિક્ષેપના અંતર્ગત જ માની લેવામાં શે વાંધે છે? કારણ જેમ સ્થાપના નિક્ષેપમાં એક વસ્તુની સ્થાપના અન્યત્ર કરાય છે તેમ દ્રવ્ય નિક્ષેપમાં પણ રાજાની સ્થાપના યુવરાજમાં અથવા તેના શરીરમાં, તેના જ્ઞાનમાં અથવા જ્ઞાનીના શરીરમાં અથવા એવાં જ બીજાં કેઈ કારણોમાં કરી શકાય છે. તમારી આ શંકા પણ સ્થાને છે. પરંતુ આમાં પણ પાયાના ભેદ છે જે સમજ્યા વગર તેના અંતરે અને સૂક્ષમતાઓને ખ્યાલ ન આવે. જુઓ, જે વસ્તુઓની સ્થાપના કરાય છે તે બનેમાં ભેદ રહે છે પરંતુ દ્રવ્યનિક્ષેપમાં અભેદ છે. સ્થાપના અને દ્રવ્યનિક્ષેપને આ આંતરિક ભેદ છે. દાખલા તરીકે, મહાવીરની મૂર્તિ અને મહાવીર એ બને ભિન્ન વસ્તુઓ છે ત્યારે રાજા અને યુવરાજમાં અભેદ છે. યુવરાજ જ આવતી કાલે રાજા થનાર છે. તેથી તેને રાજા કહેવાય છે. આ જવાબના અનુસંધાનમાં તમને આ આશંકા જન્મ કે, ને આગમ ભાવિ દ્રવ્યનિક્ષેપ જ્યાં ઘટાવવામાં આવે છે ત્યાં તે અભેદની વાત કરવી ઉચિત છે. પરંતુ જ્ઞાયક શરીર, તદ્દ વ્યતિરિક્ત અને આગમ દ્રવ્યનિક્ષેપમાં તે અભેદ નથી, માટે આ બધાને થાપનાના અંતર્ગત સ્વીકારી લેવાં જોઈએ. આ વાત તમારી સાચી છે. પરંતુ જૈનદર્શનના નાની વિવક્ષા તે તમે સમજી આવ્યા છે. તે તેના આધારે સ્પષ્ટ ભેદમાં પણ અભેદ વ્યવહાર લૌકિક દષ્ટિએ તે આ છે. એટલે કાર્ય-કારણ સંબંધ, વિષય-વિષયી ભાવ અને અન્ય એકદેશાવસ્થાન (એક જ જગ્યામાં રહેવું) આદિ નિમિત્તેને અનુલક્ષી વ્યવહારનયથી ભિન્ન જણાતી વસ્તુઓમાં પણ અભેદને વ્યવહાર મનાય છે. એટલે જ્ઞાયક શરીર આદિમાં પણ અભેદ સ્વીકારેલ છે. તમે આ જવાબ સાંભળી કહેશે કે વ્યવહારની અપેક્ષા અભેદ તે મહાવીર અને મહાવીરની મૂર્તિમાં પણ છે. એટલે જ મૂર્તિને માનનારા મૂર્તિને પણ મહાવીરની માફક જ પૂજે છે. જે ધ્યાનપૂર્વક આની સૂક્ષમતામાં ઊતરવા પ્રયાસ કરશે તે પારસ્પરિક ભેદની ભેદરેખા અવશ્ય દેખાઈ આવશે પરંતુ તે માટે પ્રજ્ઞાની સૂમતા અને ધ્યાનની એકાગ્રતા જોઈશે. યાદ રાખજે સ્થાપનાનિક્ષેપમાં અભિન્નતા કાર્ય છે. અર્થાત્ –બંને વસ્તુઓમાં અભિન્નતા સ્વતઃ હતી નહિ, પરંતુ સ્થાપનાથી માનવામાં આવી છે. પરંતુ જ્યાં દ્રવ્યનિક્ષેપ છે ત્યાં તે અભિન્નતા પ્રથમથી જ વર્તમાન હતી એટલે દ્રવ્યનિક્ષેપમાં બંને વસ્તુઓમાં સ્વતઃ અભિન્નતા છે. તે અભિન્નતા એ જ દ્રવ્યનિક્ષેપમાં કારણ છે. ત્યાં સ્થાપનાથી અભેદ છે અને અહીં અભેદથી દ્રવ્યનિક્ષેપ છે. બન્નેમાં આ જ પાયાને વિશિષ્ટતમ ભેદ છે. Page #453 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર ભાવનિક્ષેપ : વર્તમાન પર્યાય મુજબ શબ્દના પ્રયોગ કરવા તે ભાવનિક્ષેપ છે. જેમકે, રાજ્ય કરનારને રાજા કહેવા. એના પણુ એ ભેદે છે. (૧) આગમ ભાવનિક્ષેપ અને (૨) ના આગમ ભાવનિક્ષેપ. આગમ ભાવનિક્ષેપ : કોઈ વસ્તુના જાણુનારને, તે વસ્તુમાં ઉપયેગ રાખતી વખતે તે વસ્તુના જ નામથી ઓળખાવવા, તે આગમ ભાવનિક્ષેપ છે. દ્રવ્યનિક્ષેપનુ સ્વરૂપ કહેતાં આગમ અને ના આગમ વિષેની સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. આગમ દ્રવ્યનિક્ષેપ અને આગમ ભાવનિક્ષેપમાં ફેર એટલેા જ છે કે, આગમ દ્રવ્યનિક્ષેપમાં પણ જ્ઞાતા તેા હૈાય પરંતુ વત માનમાં ઉપયાગ ન હોય પરંતુ આગમ ભાવનિક્ષેપમાં વમાનમાં પણ ઉપયોગ હાય છે. કહ્યું પણ છે કેसाम्प्रत वस्तु पर्याया भावा द्वेधा स पूर्ववत् । प्राभृतज्ञायी पुमांस्तत्रोपयुक्तधीः | आगमः : ના આગમભાવ નિક્ષેપ ને આનમઃપુનાંવા વસ્તુ તત્પર્યાયામમ્ । અર્થાત્ વમાન પર્યાયવાળી વસ્તુને તે શબ્દથી કહેવુ' તે ના આગમભાવ નિક્ષેપ છે. જેમકે, રાજ્ય કરનારને રાજા કહેવા. કદાચ તમે પૂછો કે નામનિક્ષેપ અને ભાવનિક્ષેપમાં શે તફાવત છે? જેમ કોઇ માણસનુ' નામ હાથી રાખી દેવામાં આવે તે તે જેમ નામનિક્ષેપ છે, તેમ કોઈ સૂંઢવાળા પ્રાણીનું નામ હાથી રાખી દેવામાં તે તે નામનિક્ષેપ કેમ નથી ? જેમ નામનિક્ષેપમાં લેાકાની ઇચ્છા જ કારણુ છે તેવી જ રીતે ભાવનિક્ષેપમાં પણ લાકોની ઈચ્છાનુ જ પ્રાધાન્ય છે. લાકોની ઇચ્છા થઈ એટલે સૂંઢવાળા પ્રાણીને હાથી કહેવા લાગ્યા. લેાકેાની ઈચ્છા હાત, તા તેને હાથીને બદલે, ઘેાડા નામની સ'જ્ઞા પણ આપી દેત ! તમે પૂછશે કે, જ્યારે શબ્દના અર્થ લોકોની ઇચ્છા ઉપર આધારિત છે ત્યારે ભાવનિક્ષેપથી નામનિક્ષેપમાં શું તફાવત રહી જાય છે? તેના જવાબ પણ સરળ છે. કારણ, જ્યારે નામનિક્ષેપના સબંધ વ્યકિતવાચક સ ́જ્ઞાઓથી છે ત્યારે ભાવનિક્ષેપના સંબધ જાતિવાચક અને ભાવવાચક સંજ્ઞાએથી છે. વ્યક્તિવાચક સંજ્ઞાએથી આપણે કોઇ સમાન ધર્મવાળી વસ્તુઓનુ જ્ઞાન કરતા નથી ત્યારે જાતિવાચક સજ્ઞાઓના અથ સમાન–સદૃશ ધર્મો પર નિર્ભર છે. સૂંઢ, મેટા કાન, સ્થૂલ શરીર આદિ અનેક સાધારણ ચિહ્નવાળું પ્રાણી હાથી શબ્દના અથ છે. પરંતુ લક્ષ્મી રમા, ઉમા આર્દિ શબ્દોથી જે અંનું જ્ઞાન થાય છે તે અસાધારણ (એક જ વ્યકિતમાં રહેનારા) ચિહ્નાથી ઓળખી શકાય છે. નામ (સંજ્ઞા) રાખવાથી જ નામનિક્ષેપ નથી થઇ જતા. કારણ, નામ તે ચારે નિક્ષેપોથી રાખી શકાય છે. આ વાતની સ્પષ્ટતા ગઇકાલના પ્રવચનમાં કરી ગયા છીએ. Page #454 -------------------------------------------------------------------------- ________________ નિક્ષેપ મંત્ર : ૩૯૩ તમે આગળ પ્રશ્ન કરશે કે, જો આમ હોય તે દ્રવ્યનિક્ષેપની જેમ ભાવનિક્ષેપના પણ જ્ઞાયક શરીર આદિ અનેક ભેદે કેમ કરવામાં નથી આવ્યા? આને ઉત્તર એ છે કે, ભાવનિક્ષેપને સંબંધ માત્ર વર્તમાન પર્યાય સાથે છે એટલે ભૂત કે ભવિષ્ય સાથે તેને કેઈ જાતને સંબંધ સંભવી શકે નહિ. દ્રવ્યનિક્ષેપને સંબંધ દ્રવ્ય અર્થાત્ અન્વયથી છે. ત્યાં કાર્ય, કારણ, સહચર આદિની અભિન્નતા વિવક્ષિત છે. પરંતુ ભાવનિક્ષેપને સંબંધ ભાવ એટલે પર્યાય એટલે વ્યતિરેકથી છે. ત્યાં કાર્ય, કારણ અને સહચર આદિની અભિન્નતા સાથે કોઈ સંબંધ નથી કે જેથી શરીર આદિ ભાવનિક્ષેપના ભેદમાં અહિત થઈ શકે. આ જાતના શંકા-સમાધાનેથી નિક્ષેપના વિષયની ભારે સ્પષ્ટતા થઈ જવા પામી છે. આ વાત તે નય અને નિક્ષેપનું અંતર બતાવતાં ગઈ કાલના પ્રવચનમાં જ કહેવાઈ ગઈ છે, કે નિક્ષેપ એ નયને વિષય છે. અત્રે આ સ્પષ્ટતા કરવી અનિવાર્ય છે કે કયે નિક્ષેપ કયા નયને વિષય છે? ચાર નિક્ષેપમાંથી નામ, સ્થાપના અને દ્રવ્યનિક્ષેપને દ્રવ્યાર્થિક નય જ સ્વીકારે છે. ભાવનિક્ષેપને પર્યાયાર્થિક નય માન્ય કરે છે. દ્રવ્યાર્થિકનયના બે ભેદે છે. સંગ્રહ અને વ્યવહાર. કારણ સામાન્યગ્રાહી નૈગમનયને સંગ્રહમાં અને વિશેષગ્રાહી નૈગમનયને વ્યવહારનયમાં સમાવેશ થાય છે. જુસૂત્ર આદિ ચાર ભેદે પર્યાયાર્થિક નયના છે. આચાર્ય સિદ્ધસેન દિવાકરના આ મતને અનુસરી જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યકમાં કહ્યું છે કે नामाइतिय दव्वट्ठियस्स भावो अ पन्जवणयस्स । संगहववहारा पढ़मगस्स सेसा उ इयरस्स ॥ અર્થાત્ નામાદિ ત્રણ નિક્ષેપ દ્રવ્યાર્થિક નયને, અને ભાવનિક્ષેપ પર્યાયાર્થિક નયને માન્ય છે. સંગ્રહ અને વ્યવહારનય દ્રવ્યાર્થિકને ભેદ છે અને અનુસૂત્રાદિ શેષ નો પર્યાયાર્થિકના ભેદે છે. પરંતુ જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણે નમસ્કારના નિક્ષેપનું વિવેચન કરતાં પોતાનું મંતવ્ય આ રીતે દર્શાવેલ છે भाव चिय सद्दणया सेसा इच्छन्ति सम्वनिक्खेबे । અર્થાત્ શબ્દ, સમભિરૂઢ અને એવભૂતનય ભાવનિક્ષેપને જ સ્વીકારે છે અને બાકીના ન બધા નિક્ષેપોને સ્વીકાર કરે છે. ત્રાજુસૂત્રનય દ્રવ્યનિક્ષેપને સ્વીકારે છે એ વાત શાસ્ત્રીય પણ છે. અનુગદ્વાર સૂત્રમાં કહ્યું છે કે___ उज्जुसुअस्स अगे अणुवउत्ते आगममओ अंग दवावस्सयौं पुहत्त नेच्छइ ति ॥ જુસૂત્રનયના અભિપ્રાયથી એક અનુપયુક્ત (ઉપયોગશૂન્ય) પુરુષ આગમથી એક દ્રવ્યાવશ્યક છે. આ નય પૃથફત્વ (અનેકત્વ)ને માનતો નથી. સારાંશ આ છે કે Page #455 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ : ભેદ્યાપાષાણુ, ખાલ્યાં દ્વાર नामोक्त स्थापनाद्रव्य द्रव्यार्थिक नयार्पणात् । पर्यायार्थार्पणाद भावस्तैन्यसिः સભ્યનીતિઃ ॥ આદિના ત્રણ નિક્ષેપે દ્રષ્યાથિક નયના વિષયેા છે. ભાવનિક્ષેપ પર્યાયાર્થિ ક નયના વિષય છે. દ્રષ્યાર્થિ ક નયના વિષય છે દ્રવ્ય એટલે અન્વય. અને આ અન્વય નામ, સ્થાપના અને દ્રવ્યમાં ઉપલબ્ધ થાય છે. કારણ આ નિક્ષેપોના સબંધ ત્રણે કાળાથી છે. ભાવનિક્ષેપના સંબધ માત્ર વમાન કાળથી છે એટલે તેમાં અન્વય નથી. તેને વમાન પર્યાયની સાથે સંબંધ હેાવાથી તે પર્યાયાકિના વિષય મનાય છે. તિંદુક ઉદ્યાનમાં સમાગમ અને આધ્યાત્મિક વિચાર-વિનિમય કરનારા શ્રી કેશીકુમાર શ્રમણ શ્રી ગૌતમસ્વામીના આદેશ મેળવી ફરી પ્રશ્ન કરે છેઃ अणे गाण सहस्साण मझे fuge गायमा | तेय ते अहिगच्छन्ति कह ते निज्जिया तु मे ? ३५ હે ગૌતમ ! હજારો તેને કેવી રીતે જીત્યા ? શત્રુએ વચ્ચે તમે ઊભા છે. તેઓ તમને જીતવા ઇચ્છે છે. તમે મનુષ્યમાં જે વિસંગતિની સ્થિતિ છે એટલે કે, તેની અંદર જે સ્વવિધી વૃત્તિએ અને વાસનાઓની અરાજકતા છે, તેને કારણે જ તેનું ચિત્ત સતેષ, શાંતિ અને આનંદથી ભરેલું હાવાને બદલે, તે કોલાહલ અને અસમાધિથી પરિપૂર્ણ હેાય છે. મનુષ્ય જન્મે છે ત્યારથી માંડીને વૃદ્ધ થઈ ગયા પછી પણ આંતરિક દ્રષ્ટિથી તે ત્યાં જ ઊભેા હાય છે. વિજ્ઞાન અથવા બીજા ઉપાયેાથી, પદા જ્ઞાનની ઉપલબ્ધિની દ્રષ્ટિથી, તેણે ગમે તેટલી પ્રગતિ સાધી હોય, પરંતુ આત્મજ્ઞાનની દ્રષ્ટિથી તેણે ભાગ્યે જ આગળ ડગલુ ભર્યુ. હાય છે! આંતરિક ઉપલબ્ધિઓની દૃષ્ટિથી મનુષ્ય પ્રાયઃ એવા ને એવા જ રહે છે, જેવા પ્રકૃતિએ તેને ઉત્પન્ન કર્યાં હતા ! આંતરિક દ્વિશામાં તે જરા જેટલી પણ પ્રગતિ કરતા નથી! તેનું કાર્યક્ષેત્ર જ બાહ્ય અને સ્થૂલ હાય છે. પદાર્થોના આકષ ણામાં તે ખેંચાઈ જાય છે. અહં તેને કઈ દિશામાં આગળ વધવા શ્વેતા નથી. વાસનાઓની અરાજકતા પોતાના કુંડાળામાંથી તેને મુકત થવા દેતી નથી. તે પોતે પણ ભૌતિક અને વાસનાના જગતથી પ્રભાવિત બની જાય છે ! આવી માનવજાતની સહજ નબળાઈઓથી હે ગૌતમ ! તમે મુકત અને શૂન્ય જણાએ છે. તમેાએ તમારામાં શુદ્ધ ધર્માંને જાગૃત અને પ્રતિષ્ઠિત કેવી રીતે કર્યો કે, જે શત્રુઓના સામાન્ય માણસો શિકાર બની જાય છે તેના ઉપર તમારું આવુ... સાત્રિક આધિપત્ય છે? આ વિજયશ્રી તમને કઈ રીતે ઉપલબ્ધ થઈ ? Page #456 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણવાને વિજય પ્રમાણુ હાય નય, નિક્ષેપ અને સપ્તભંગી વિષેની સ ́ક્ષિપ્ત માહિતી મેળવ્યા પછી, પ્રમાણુ વિષેની જાણકારી પણુ અનિવાય અની જાય છે. આજે પ્રમાણને અભિમુખ રાખી વાત કરીએ. તદનુસાર'सम्यग्ज्ञान' प्रमाणम्'- प्रकर्षेण-संशयादिव्यवच्छेदेन मीयते - परिच्छिद्यते- ज्ञायते वस्तुतत्व' येन તત્ પ્રમાળમ્'—જેના વડે વસ્તુ યથા રૂપમાં જણાય છે તે પ્રમાણ કહેવાય છે. વસ્તુને જાણવાનું કામ કરનાર આત્માના જ્ઞાન નામને ગુણુ છે. એટલે પ્રમાણુ શબ્દથી જ્ઞાન જ અભીષ્ટ છે. એટલે ઘણા આચાર્યએ પ્રમાણનું લક્ષણ સભ્યજ્ઞાન ખતાવેલ છે. વ્યવહારમાં તે જ્ઞાન સિવાયના ખીજા પદાર્થો પણ પ્રમાણભૂત ગણાય છે. આપણે કેાઇની પાસેથી રૂપિયા ઉછીના લીધેલા હાય તે તે માટે અમુક માણસ પ્રમાણ હોય છે અથવા આપણે લખી આપેલે પત્ર છે. અત્રે અમુક માણસને લખી આપેલ પત્રને, પ્રમાણુ કહેવાનો અર્થ એ છે કે તે માણસ અથવા તે પત્ર વડે આપણે સત્ય વાત જાણી શકીએ છીએ. જો કે જાણવાનું કારણ તા જ્ઞાન જ છે; પરંતુ જ્ઞાનનું નિમિત્ત કારણ માણસ અથવા તે લખી આપેલેા પત્ર છે. તેથી ઉપચારથી તેને પણ પ્રમાણુ કહેવાય છે. ‘મુદ્દામાવે સતિ પ્રાનને નિમિત્તે ચેવચાર: પ્રવર્તતે’અર્થાત્ મુખ્યના અભાવમાં, કોઈ પ્રયેાજન અથવા નિમિત્ત મળવા પર, ઉપચારની પ્રવૃત્તિ હોય છે. આજ કારણ છે કે નૈયાયિક–વૈશેષિકાદિ દાશનિકોએ ઇન્દ્રિયા અને તેમના સન્નિક અથવા તેમના વ્યાપારને પ્રમાણુ માનેલ છે. પરંતુ એને મુખ્ય પ્રમાણ ન સમજવું જોઇએ. કારણ ઇન્દ્રિયા વગેરે સ્વયં મુખ્ય પ્રમાણ નથી પરંતુ મુખ્ય પ્રમાણનાં કારણા છે. મુખ્ય પ્રમાણુ તે તે છે કે જે પદાથ ને જાણવાનું અંતિમ કારણ હાય. ઉપર્યુક્ત ઇન્દ્રિયા વગેરે આત્યંતિક કારણ નથી, કારણ ઇન્દ્રિયાક્રિક જડ છે. તેમનેા વ્યાપાર થવા છતાં પણ જો જ્ઞાનના વ્યાપાર ન હાય તે પદાર્થ જાણી શકાય નહિ. ઇન્દ્રિયાના વ્યાપાર પછી જ્ઞાન ઉત્પન્ન થાય છે એટલે જ્ઞાન જ અંતિમ કારણુ કહેવાય, ઇન્દ્રિયાના વ્યાપાર નહિ. એટલે ઇન્દ્રિયાના વ્યાપારને ગૌણ અથવા ઉપચરિત પ્રમાણુ માનવુ' જોઈ એ. જો પદ્મા ને જાણવામાં પ્રમાણ કારણ છે તે પ્રમાણને જાણવામાં શું કારણ ? આના સીધા જવાખ એ છે કે, પ્રમાણુ પદાર્થાને પણ જાણે છે અને પોતાને પણ જાણે છે. જેમ દીપક પદાર્થોને પ્રકાશિત કરવાની સાથે પેાતાને પણ પ્રકાશિત કરે છે. એટલેકે જેવી રીતે દીપકને જોવા માટે બીજા દીપકની જરૂર પડતી નથી, તેવી રીતે પ્રમાણને જાણવા માટે ખીજા પ્રમાણુની જરૂર પડતી નથી. એટલે પ્રમાણ સ્વપરિચ્છેદક અથવા સ્વવ્યવસાયાત્મક છે. અત્રે પ્રશ્ન થવા સંભવ છે કે બધા જ્ઞાને સ્વપરિચ્છેદક-સ્વવ્યવસાયાત્મક છે, કે માત્ર સભ્યજ્ઞાન જ સ્વપરિચ્છેદકસ્વવ્યવસાયાત્મક છે ? તેના જવાબમાં જણાવવાનું કે જ્ઞાનમાત્ર સ્વનિર્ણાયક હાય છે. સ્વપરિચ્છેદની દ્રષ્ટિથી કોઇ જ્ઞાન અપ્રમાણુ અથવા મિથ્યાજ્ઞાન હેાતું નથી. કહ્યું પણ છે કે ઃ Page #457 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર भावप्रमेयापेक्षायां प्रमाणाभास निवः । बहिः प्रमेयापेक्षायां प्रमाण तन्निम च ते ॥ જ્ઞાનમાં પ્રામાણ્ય અથવા અપ્રામાણ્ય પદાર્થના સાચાપણું અને બટાપણ ઉપર આધારિત છે. જેમકે, સાપમાં દેરડાનું જ્ઞાન થવું એ મિથ્યાજ્ઞાન છે. કારણ કે આ જ્ઞાનને વિષય દોરડું છે, જે મિથ્યા છે. આ જ્ઞાનના આધારે જે દેરડાને લેવા જઈશું તે ત્યાં દેરડાને બદલે સાપ મળશે. અત્રે દેરડાનું અસ્તિત્વ તે મિથ્યા છે. પરંતુ જ્ઞાનનું અસ્તિત્વ મિથ્યા નથી. એટલે આ મિથ્યાજ્ઞાન હોવા છતાં પણ સ્વપરિચ્છેદક–સ્વવ્યવસાયાત્મક છે અને તે સાચું છે. વળી પ્રશ્ન થાય કે, જે મિથ્યાજ્ઞાનના સ્વપરિચ્છેદને પણ સાચું માનવામાં આવે તે તે મિથ્યાજ્ઞાન કેમ કહેવાય? આ પ્રશ્નના ઉત્તરમાં હું પહેલાં જ કહી ગયો છું કે- “જ્ઞાનસ્થ પ્રમાણમાં મgિ afથfક્ષચૈવ ન થurvસયા' જ્ઞાન વિષયની અપેક્ષાથી મિથ્યા થાય છે, પણ સ્વરૂપને જાણવાની અપેક્ષાથી નહિ. સંશયજ્ઞાન પ્રમાણ નથી કારણ એમાં પદાર્થની યથાર્થ પ્રતીતિ થતી નથી. પરંતુ આપણને સંશયને જે અનુભવ થાય છે તે તે પ્રમાણ જ છે. કારણ સંશયને અનુભવ મિથ્યા થતું નથી. પ્રમાણુનું સ્વરૂપ સમજ્યા પછી પણ આ શંકા તે થાય જ છે કે જાણેલા પદાર્થને ફરી જાણનારૂં જ્ઞાન પ્રમાણ છે કે નહિ? યાદ રાખજો કે જાણેલા જ્ઞાનને ફરી જાણવામાં કાંઈક વિશેષતા અથવા ન્યૂનાધિતા આવી જ જાય છે, તેથી તે જ્ઞાન નિરર્થક થતું નથી. આવું જ્ઞાન ધારાવાહિક જ્ઞાનના નામથી ઓળખાય છે. કેઈ વિદ્યાર્થી એક જ પાઠને વારંવાર જ્યારે યાદ કરે છે ત્યારે તે જ્ઞાનની વિશેષતા ભલે આપણને દષ્ટિગોચર ન થાય, પરંતુ તેની વિશેષતાનું ફળ ધારણની પ્રબળતા તે દેખાય જ છે. ધારાવાહિક જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતાના સંબંધમાં અનેક શંકાઓ છે. તે નિરર્થક હોવાથી એટલે કે જાણેલાને જાણવામાં કઈ લાભ, ફળ કે વિશેષતા ન હોવાથી, તે અપ્રમાણ કહેવાય છે. પરંતુ ધારાવાહિક જ્ઞાન નિરર્થક નથી. પ્રથમ સમયનું જ્ઞાન પ્રથમ સમયવર્તી અજ્ઞાનને દૂર કરે છે તે બીજા સમયનું જ્ઞાન દ્વિતીય સમયવર્તી અજ્ઞાનને દૂર કરે છે. આવી સ્થિતિમાં પ્રથમ સમયના જ્ઞાનને પ્રમાણ માનવું અને દ્વિતીય સમયના જ્ઞાનને અપ્રમાણ માનવું એ યુકિતસંગત નથી. આપણે ત્યાં તે પ્રમાણની સાથે પ્રમિતિનું હોવું અનિવાર્ય છે, કારણ પ્રમાણે કરણું છે. આજ રીતે જ્ઞાનની સાથે જ્ઞપ્તિનું હોવું પણ અનિવાર્ય છે, કારણ જ્ઞાન કરણ છે. પ્રમિતિ ન જન્મે તે પ્રમાણુની સત્તા ન મનાય, તેમજ જે જ્ઞપ્તિ ઉત્પન્ન ન થાય તે જ્ઞાનની સત્તા પણ ન મનાય. ધારાવાહિક જ્ઞાનમાં પણ જે જ્ઞપ્તિ ન જન્મતી હોય તે તે જ્ઞાન કહી શકાય નહિ અને જે ધારાવાહિક જ્ઞાનમાં જ્ઞપ્તિ જન્મતી હોય તે તે જ્ઞપ્તિ જ અજ્ઞાનની નિવૃત્તિ છે. માટે ધારાવાહિક જ્ઞાન નિરર્થક કહી શકાય નહિ. આ રીતે ધારાવાહિક જ્ઞાનના વિષયની Page #458 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણવાદના વિજય : ૩૯૭ વિશેષતા આપણી દૃષ્ટિમાં ભલે ન આવે, પણ તેટલા માત્રથી તેને અજ્ઞાન માની શકાય નહિ. શ્રી હેમસૂરિએ એને પ્રમાણ માનેલ છે જ્યારે માણિકયની અને અન્ય પશ્ચાદ્વી જૈનાચાર્યોએ એને અપ્રમાણ માનેલ છે. માણિકયનદીનું ‘પૂર્વીય વ્યવસાયારમ` જ્ઞાન' પ્રમાળમ્'—આ સૂત્ર અકલંક દેવની નિમ્નકારિકાના આધારે નિર્મિત થએલુ છે– व्यवसायात्मकंज्ञानमात्मार्थग्राहक' ग्रहण निर्णयस्तेन मुख्यं प्रामाण्यमश्नुते ॥ મતમ્ । માણિકયનદીના સૂત્રમાં પ્રમાણને અપૂર્વાગ્રાહી માની ધારાવાહિક જ્ઞાનને અપ્રમાણ માનેલ છે. પરંતુ અકલંક દેવના પ્રમાણના લક્ષણમાં અપૂર્વાગ્રાહી વિશેષણ આપવામાં આવ્યું નથી. તે પૂર્વેના કોઈ જૈનાચાર્ય)એ પણ આવા વિશેષણના ઉલ્લેખ કર્યો નથી. વિદ્યાની તેા લખે છેઃ तत्त्वार्थ व्यवसायात्मज्ञानंमानमितीयता । लक्षणेन गतार्थत्वाद् व्यर्थमन्यद् विशेषणम् ॥ गृहीतमगृहीत वा स्वार्थ यदि व्यवस्यति । तन्न लोके न शास्त्रेषु विजहाति प्रमाणताम् ॥ અર્થાત્ વાસ્તવિક અને જાણનારૂ જ્ઞાન પ્રમાણુ છે. પ્રમાણુનાં લક્ષણમાં ખીજા વિશેષણા મૂકવાની જરૂર નથી. ભલે તે ગૃહીત હોય કે અગૃહીત, જે પોતાના અને જાણે છે તે પ્રમાણુ છે. આના હું તો બહુ સંક્ષેપમાં ઉલ્લેખ કરી રહ્યો છું. આ વિષે વિદ્વાનાએ વધારે ગંભીરતાપૂર્વ કે વિચાર કરવા જોઇએ. આટલું સમજ્યા પછી આ શંકા થવા સંભવ છે કે, જ્યારે પ્રમાણુને જ્ઞાનસ્વરૂપ માનવામાં આવ્યુ છે ત્યારે જ્ઞાન અને પ્રમાણમાં કાંઈ અંતર છે કે નહિ ? આ તે સીધી અને કહેવાઈ ગએલી વાત છે કે, જ્ઞાન સાચું પણુ હાય છે અને ખાટુ પણ હેાય છે. સાચું જ્ઞાન પ્રમાણ કહેવાય છે અને ખાટુ' જ્ઞાન પ્રમાણ ગણાતું નથી. એટલે એટલુ તા સ્પષ્ટ છે કે જ્ઞાન વ્યાપક (વધારે ક્ષેત્રમાં રહેનારૂ) અને પ્રમાણ વ્યાખ્ય—અલ્પદેશમાં રહેનારૂ છે. આ રીતે પ્રમાણ અને જ્ઞાનમાં વ્યાખ્ય—બ્યાપક સબંધ છે. આ જ જાતને! વ્યાપ્ય– વ્યાપક સબંધ જ્ઞપ્તિ અને પ્રમિતિમાં, જ્ઞેય અને પ્રમેયમાં અને જ્ઞાતા અને પ્રમાતામાં પણ છે. જ્ઞપ્તિ, જ્ઞેય, અને જ્ઞાતા સમ્યક્ અને મિથ્યા અને હાઈ શકે છે એટલે વ્યાપક છે; પ્રમિતિ, પ્રમેય અને પ્રમાતા સાચાં જ હાય છે એટલે વ્યાપ્ય છે. હવે પ્રમિતિ, પ્રમાતા અને પ્રમેયનુ સ્વરૂપ પણ સમજવા જેવું છે. પ્રમાણુ વડે જે જાણવારૂપ ક્રિયા થાય છે તે પ્રમિતિ અથવા પ્રમાણ કહેવાય છે. પ્રમિતિ પ્રમાણુ વડે ઉત્પન્ન થાય છે એટલે પ્રમાણનું સાક્ષાત્ ફળ પ્રમિતિ છે. આવું જ ખીજું નામ અજ્ઞાન નિવૃત્તિ પણ છે. ત્યાર Page #459 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ : ભેદ્યા પાષાણ, ખેલ્યા દ્વાર પછી જે પ્રમાણનું ફળ હાન બુદ્ધિ (ત્યાગ-દ્વેષ), ઉપાદાન બુદ્ધિ (ગ્રહણ–રાગ) અને ઉપેક્ષા બુદ્ધિ (રાગ અને દ્વેષ બંનેનું ન હોવું) પણ મનાય છે. તે ફળોને વિચાર કરવાથી, તે આત્માથી કથંચિત્ અભિન્ન દેખાય છે. એટલે જૈનદર્શનમાં પ્રમાણ અને ફળને અભિન્ન સ્વીકારેલ છે. જે તેમને સર્વથા અભિન્ન માની લેવામાં આવે તે પ્રમાણ અને ફળ એવા ભિન્ન ભિન્ન નામ અને ભિન્ન ભિન્ન લક્ષણો સંભવી શકશે નહિ. એટલે પ્રમાણુથી પ્રમાણેનું ફળ “મામિન fમજ ર’ કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન માનેલ છે. પ્રમાણ વડે જે પદાર્થ જણાય તે પ્રમેય કહેવાય છે. પ્રમાણને આધાર અથવા કર્તા પ્રમાતા કહેવાય છે. જૈન દર્શનમાં પ્રમેય-પ્રમાણને વિષય સામાન્ય વિશેષાત્મક માનવામાં આવેલ છે. “નામાર્થે વિરોઘારમાં તર વિષયઃ ” કારણ વસ્તુ માત્ર સામાન્ય - વિશેષાત્મક છે. જેમ પ્રત્યેક માણસ ખાસ ગુણો અને આકારોને રાખે છે છતાં તેનામાં એવી પણ કાંઈક સમાનતા છે કે જેના વડે બધા મનુષ્ય એક જ મનુષ્યજાતિમાં સમાવિષ્ટ થઈ જાય છે. જ્યારે આપણે કઈ પણ વ્યકિતને ઈશું તે તેનામાં બીજાથી કાંઈક વિશેષતા અથવા બીજા સાથેની કાંઈક સમાનતા અવશ્ય જેવા મળશે જ, સમાનતાને છોડી વિશેષતાને અને વિશેષતાને છોડી સમાનતાને વિષય કરી શકાય નહિ. તમે પૂછશે કે પ્રમાણમાં સત્યતા શું છે? વળી તે સત્યતા સ્વયંભૂ હોય છે કે તેના માટે અન્ય કારણોની અપેક્ષા રહે છે? તેને જવાબ આ પ્રમાણે છે. પ્રમાણ વડે જે વસ્તુ જેવી હોય છે તેવી જ તે જણાય છે અને તે જ પ્રમાણનું પ્રામાણ્ય છે. આ સત્યતા માટે ચેડા વિશેષ ગુણની જરૂર પડે છે. જ્યારે પ્રમાણમાં જ્ઞાનથી કાંઈક વિશેષતા છે, ત્યારે જ્ઞાનનાં કારણેથી પ્રમાણનાં કારણોમાં પણ કાંઈક વિશેષતા રહે જ. વિશેષતા માત્ર પ્રમાણમાં જ નહિ, અપ્રમાણમાં પણ હોય છે. જ્ઞાન એક સામાન્ય વસ્તુ છે. સમ્યજ્ઞાન તથા મિથ્યાજ્ઞાન આ બંને તેની વિશેષ અવસ્થાઓ છે. આ વિશેષ અવસ્થાઓ માટે વિશેષ કારની અપેક્ષા હોય છે. જેમ લાકડાથી ટેબલ બનાવવામાં વિશેષ કારણેની આવશ્યકતા છે તે ખુરસી બનાવવામાં બીજા વિશેષ કારણેની આવશ્યકતા રહે છે. આ રીતે સારી અને નરસી વસ્તુઓ બનાવવામાં વિશેષ કારણની જરૂર રહેશે જ. વિશેષ કારણોની અપેક્ષા હોવાથી જ પ્રમાણની ઉત્પત્તિ પરતઃ મનાય છે. જ્ઞાનની સામાન્ય સામગ્રીથી કાંઈક વધારે સામગ્રીની જરૂરિયાત જ પ્રમાણનું પરતત્વ છે, અને વધારે સામગ્રીથી નિરપેક્ષ સામાન્ય સામગ્રીથી ઉત્પત્તિ એ જ પ્રામાણ્યનું સ્વતત્ત્વ છે. પ્રામા ચ સર્વત ઉત્પત્તિરિત જ્ઞાન સામાન્યસામગજપ ” ઉપર્યુકત કારણોથી જૈન દાર્શનિક વિદ્વાને પ્રમાણ અને અપ્રમાણની ઉત્પત્તિ સ્વતઃ માનતા નથી. પ્રમાણુના સંબંધમાં આટલું સમજી લીધા પછી પણ એ પ્રશ્ન તે ઊભે જ રહે છે કે પ્રમાણની જ્ઞપ્તિ કેમ થાય છે? અર્થાત્ આપણને કેમ ખબર પડે કે આપણને જે જ્ઞાન થયું છે તે સાચું જ્ઞાન થયું છે? Page #460 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણુવાદને વિજ્ય : ૩૯ તેને ઉત્તર સ્પષ્ટ છે કે કેટલાક પ્રમાણ તે એટલા સ્પષ્ટ હોય છે કે તેની પ્રમાણતા જાણવા માટે આપણને વિશેષ સાધનેની આવશ્યકતા રહેતી નથી. પ્રમાણુની સ્પષ્ટતા આદિ જ પ્રમાણુની સત્યતા સિદ્ધ કરી આપે છે. જે વસ્તુઓને તમે સદા ઉપગ કરે છે તેની સત્યતા માટે ક્યાંય પૂછવા જવું પડતું નથી. આપણા ઘરની પાસે જ જે કઈ નદી કે તળાવ હોય અને તેને સ્નાન પાનાદિ કાર્યોમાં રોજ ઉપગ થતું હોય, તે ત્યાં પાણીના સભાવમાં આપણને સંદેહ રહેતું નથી, કે જેથી તે પાણીના સદ્દભાવ વિષે આપણે કઈ બીજાને પૂછવા જવું પડે કે બીજાં ચિહુનેથી નિશ્ચય કરે પડે! જ્યારે તમે મિષ્ટાન ખાઓ છે ત્યારે તેનાં ગળપણના જ્ઞાનની સ્પષ્ટતા કરવા માટે તમારે બીજાને પૂછવું પડતું નથી. કારણ તે જ્ઞાન એટલું વિશદ અને સ્પષ્ટ છે કે તે પિતાની સત્યતા પિતે જ બતાવી દે છે. આવી સ્થિતિમાં પ્રામાણ્યની જ્ઞપ્તિ સ્વતઃ માનવામાં આવે છે. જ્યાં વિશેષ કારણેની આવશ્યકતા હોય છે ત્યાં પ્રામાણ્યની જ્ઞપ્તિ પરતઃ માનવામાં આવે છે. કહ્યું પણ છે– જ્ઞતિઃ ગત્તે વિષ સ્વત: સન્ત તુ તુરતઃ | परिचितस्वग्रामतटाकजलादिरम्यस्तः तव्यतिरिक्तोऽनभ्यस्तः ॥ કેઈ અપરિચિત સ્થાનમાં પાણી જેવું કાંઈ જોઈએ તે સંદેહ સંભવી શકે છે, ત્યાં પાણી છે કે મૃગજળ? એટલી વારમાં તે બાજુએથી કઈ પાણીને ઘડે લઈને આવે, અથવા ત્યાં જ રહેતા કેઈ માણસને પૂછી લેવામાં આવે, તે પિતાના જ્ઞાનની યથાર્થતા જણાઈ આવશે. પરંતુ આ યથાર્થતા, સત્યતાને નિર્ણય, જ્ઞપ્તિ બીજાની સહાયથી થઈ, એટલે પ્રામાણ્યની જ્ઞપ્તિ પરતઃ થઈ ગણાય. જે બધે ઠેકાણે પ્રામાણ્યની જ્ઞપ્તિ પરત જ માનવામાં આવે તે જ્ઞપ્તિનું થવું જ અશક્ય થઈ જાય. ઉપર જ|લા દષ્ટાંતમાં આપણને પાણીના જ્ઞાનની સત્યતા પાણીના ઘડાવાળા કઈ માણસને જોઈને થઈ હતી અને પાણીના ઘડાવાળા માણસના જ્ઞાનની યથાર્થતા માટે જે ત્રીજા જ્ઞાનની આવશ્યકતા માનવામાં આવે, તે ત્રીજા જ્ઞાનની યથાર્થતા માટે ચેથા જ્ઞાનની આવશ્યકતા રહેશે અને ચોથા જ્ઞાન માટે પાંચમા જ્ઞાનની. અંતમાં કેઈ ને કઈ જ્ઞાનની યથાર્થતા સ્વીકારવી પડશે. અન્યથા અનવસ્થા દેશની સંભાવના જન્મવાથી પાણીનું પણ જ્ઞાન થઈ શકશે નહિં. “અપ્રમાણિનાપાર્થરિકાના વિઝાન્ય માનવરથા”– અર્થાત્ અપ્રમાણિક અનંત પદાર્થોની કલ્પના કરવી પડે ત્યાં અનવસ્થા દેષ થાય છે. જેમ ઉપર્યુક્ત ઉદાહરણમાં ત્રીજા, ચોથા, પાંચમા આદિ જ્ઞાનની કલ્પના કરવી પડી છે. એ જ્ઞાનેનું અસ્તિત્વ નથી, એટલે એ જ્ઞાને અપ્રામાણિક છે. જે આવી કલ્પના કરતા જ જશે તે કયાંય વિશ્રાંતિ મળશે નહિ; એટલે આ અનવસ્થા દેષ છે. હા, વિશ્રામ ન મળે છતાં પણ જે પ્રામાણિક કલ્પના હોય તે અનવસ્થા દેષ આવતું નથી. જેમ દેવદત્ત પિતાના માતાપિતાથી જપે, તેના માતાપિતા Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર તેમના માતાપિતાથી, તેઓ વળી તેમના માબાપથી, આમ આ કલ્પનામાં ક્યાંય વિશ્રામ નથી. છતાં આ કલ્પના પેટી નથી તેથી તેમાં અનવસ્થા દષને સંભવ નથી. તાત્પર્ય એ છે કે વાસ્તવિક પ્રમાણ સ્વ પર પ્રકાશક, અજ્ઞાનને નષ્ટ કરવામાં સાક્ષાત્ અથવ: અંતિમકારણ, ઉત્પત્તિમાં પરત અને જ્ઞપ્તિમાં કયાંક સ્વત, કયાંક પરતઃ છે. કેશીકુમાર શ્રમણ અને ગૌતમ સ્વામી વચ્ચે જે આધ્યાત્મિક વિચાર વિનિમય ચાલી રહ્યો છે તેમાં ગઈકાલે શ્રી કેશીકુમાર શ્રમણે પ્રશ્ન પૂછે છે તેને જવાબ આપતાં શ્રી ગૌતમ સ્વામી ફરમાવે છે– अगे जिसे जिया पंच पच जिसे जिया दस । दसहा उ जिणित्ताण सवस्त्तू जिणामह ॥ ३६ એકને જીતતાં પાંચને જીત્યા, પાંચને જીત્યા પછી દેશને છતીને મેં બધા શત્રુઓને જીતી લીધા. આખા જગતને કામ, ક્રોધ, લોભ અને મેહ નચાવે છે. આ નરકના મોટા દરવાજા છે. આ દરવાજામાંથી પાર વગરની વણઝારેની અવરજવર ચાલ્યા જ કરે છે. રસ્તે ખાસો પહેળો છે. રસ્તામાં ઘણું સોબતીઓ પણ મળી જાય છે. હા, પણ સત્યને રસ્તે સાંકડે છે. એટલે જ સંસાર સમુદ્રથી દૂર તેને કાંઠે ઊભા રહી, સમુદ્રમાં ઊછળતાં મોજાંઓની મજા માણવામાં અને સમુદ્રની લીલા જોવામાં આનંદ આવે છે. જેઓ આ સમુદ્રમાં ઊંડા જાય છે તેઓ ડુબકી ખાય છે. તેમનાં નાકમાં અને મેંમાં પાણી ભરાય છે, તેઓ ગૂંગળાય છે, તેમને સમુદ્રના આનંદને અનુભવ મળતું નથી. પુરુષ સમુદ્રને તીરે ઊભા રહી આનંદ લૂંટે છે. સમુદ્રથી, સંસારરૂપ સમુદ્રથી નિર્લેપ રહેવાની જે સંતની વૃત્તિ છે, તે જ્યાં સુધી ન કેળવાય અથવા યથાર્થ રીતે ન પચે, ત્યાં સુધી સાચે આનંદ માણી શકાતું નથી. કમળનાં પાંદડાંની માફક અલિપ્ત રહેવામાં જ મજા છે. ભગવાન બુદ્ધે કહ્યું છે કે, સંતે પર્વતના ઊંચા શિખર પર ઊભા રહી ત્યાંથી નીચે સંસાર તરફ જુએ છે ત્યારે સંસાર તેમને ક્ષુદ્ર દેખાય છે. ઊંચે જઈ નીચે જોતાં શીખીશું તે જ આ અફાટ ફેલા શુદ્ર લાગશે. પછી સંસારમાં ચિત્ત ચુંટશે નહિ. Page #462 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પ્રભુતા ગઈ કાલે પ્રમાણના વિષયની વાત કરી હતી. આજે તેના જ અગા અને ઉપાંગને સવિસ્તૃત રૂપે તપાસીએ. તેના ભેદ પ્રભેદોની સમજણથી પ્રમાણુ વિષયક વિશદ સમજણ અને સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ થઈ જાય છે. તદનુસાર, પ્રમાણના ભેદોના સંબંધમાં બધા દાનિકો એકમત નથી. કેાઈ એક, કોઈ એ, કેાઈ ત્રણ, કોઈ ચાર, કોઈ પાંચ, કોઈ છે, કોઈ સાત તે કોઈ આઠ ભેદ પણ માને છે. જૈન દનની દૃષ્ટિએ તે પ્રમાણુના મૂળ એ ભેદ છે. (૧) પ્રત્યક્ષ અને (૨) પરાક્ષ. પ્રત્યક્ષ પ્રમાણ ઃ જે પ્રમાણ વડે પદાના નિળ, સ્પષ્ટ પ્રતિભાસ હોય તે પ્રત્યક્ષ પ્રમાણ છે. જેમકે, આંખાથી કઈ માણસને જોવાથી જે સ્પષ્ટ જ્ઞાન થાય છે તેવું કોઈના કહેવાથી કે ચિત્ર વડે થતું નથી. કોઈના કહેવાથી આપણે એ જાણી શકીએ કે અમુક વ્યકિત સરસ ગાય છે; પરંતુ તેના સુંદર ગાવાનું યથાર્થ જ્ઞાન તે આપણને ત્યારે જ થશે જ્યારે આપણે તે ગાયનનુ શ્રવણ પ્રત્યક્ષ કરીશુ, એટલે કે આપણા કાનેથી જ આપણે તેને સાંભળીશુ’ આ રીતે પ્રત્યક્ષ જ્ઞાન ઇન્દ્રિયાથી, મનથી અને આત્માથી થાય છે. જેમ પરાક્ષ જ્ઞાનને ખીજા જ્ઞાનના અવલખનની જરૂર રહે છે, તેમ પ્રત્યક્ષ જ્ઞાનને બીજા કોઈ જ્ઞાનના અવલંબનની જરૂર રહેતી નથી. જેમકે, ધૂમાડાને જોઈ અગ્નિનુ જ્ઞાન થવું. અત્રે ધૂમાડા પ્રત્યક્ષ છે, પરંતુ અગ્નિ પરીક્ષ એટલે કે અનુમાન છે. ધૂમાડાના જ્ઞાન માટે આપણને પૂર્વે કોઈ અન્ય જ્ઞાનની અપેક્ષા નથી; પરંતુ અગ્નિનું અનુમાન ધૂમાડાને જાણ્યા વગર સંભવી શકતુ નથી. આવા જ્ઞાનની વચ્ચે કોઈ અન્ય જ્ઞાન આવી જવાથી તેની વિશદતા નષ્ટ થઈ જાય છે એટલે આવા જ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન કહી શકાય નહિ. પ્રત્યક્ષના બે ભેદ છે. (૧) સાંવ્યવહારિક પ્રત્યક્ષ અને (ર) પારમાર્થિક પ્રત્યક્ષ સાંવ્યવહારિક પ્રત્યક્ષ : જે પ્રમાણ પારમાર્થિક દૃષ્ટિએ પ્રત્યક્ષ (સ્પષ્ટ) નથી પર ંતુ ખીજા જ્ઞાનેા કરતાં કાંઈક સ્પષ્ટ હાવાથી, લેાકવ્યવહારમાં જે પ્રત્યક્ષ મનાય છે તે સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવાય છે. વાસ્તવમાં તે સાંખ્યવહારિક પ્રત્યક્ષ એ પરાક્ષ જ છે. ઉપર જે ઇન્દ્રિય પ્રત્યક્ષના ઉદાહરણા આપ્યા છે તે બધા સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે. કારણુ ઇન્દ્રિયા વડે આપણને જે જ્ઞાન થાય છે તે અનુમાનાદિ જ્ઞાના કરતાં નિર્મળ અવશ્ય છે, પરંતુ તેમાં પૂરી નિ`ળતા ઉપલબ્ધ થતી નથી તેથી તેને પારમાર્થિક પ્રત્યક્ષ કહી શકાય નહિ. દાખલા તરીકે, સ્પર્શેન્દ્રિય વડે શીત, ઉષ્ણ આદિ સ્પર્ધાનું જ્ઞાન અવશ્ય કરાય છે, પરંતુ તેનાથી તે પદાથૅની પૂરેપૂરી શીતળતા કે ઉષ્ણતાને જાણવી અસભવ છે. થરમેામિટર જેવા ગરમીમાપક ય ંત્રો જ્યારે કાઈ પદાર્થને ૮૦ કે ૯૦ ડીગ્રી જેટલેા ગરમ ખતાવે છે ત્યારે તે પદાર્થ આપણને સ્પર્શેન્દ્રિય વડે Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર ઠંડે લાગે છે, અને જ્યારે તેમાં ૧૦૧ થી ૧૦૨ ડીગ્રી ગરમી બતાવે ત્યારે આપણને માંડ એક બે ડીગ્રી જેટલે તે ગરમ લાગે છે. જે જ્ઞાનમાં આવી જાતને વિસંવાદ હેય તે જ્ઞાનને પ્રત્યક્ષ કેમ કહી શકાય? આ મુશ્કેલીનું સ્પષ્ટ કારણ એ છે કે આપણું શરીરમાં ૯૮ અથવા ૯૮ ડિગ્રી ઉષ્ણુતા સદા વર્તમાન હોય છે. એટલે આપણે સ્પર્શેન્દ્રિયના ત્રાજવામાં ૯૮ કે ૯૮ ડિગ્રીને પાસિંગ સદા રહે જ છે જે આપણને સ્પર્શનું યથાર્થ જ્ઞાન થવા દેતું નથી. આજ સ્થિતિ રસેંદ્રિયના સંબંધમાં પણ છે. જે વસ્તુ એક વ્યકિતને ભારે તીખી લાગે છે તે જ વસ્તુ બીજાને ઓછી તીખી લાગે છે. જે બધા માણસ અને પશુ પક્ષીઓના અનુભવે ઉપર વિચાર કરવામાં આવે તે બધામાં કોઈ ને કાંઈક વિશેષતા દેખાશે. તેમાંથી કયો અનુભવ નિર્મળ છે તે કેમ કહી શકાય? હાં, ગંભીરતાપૂર્વક વિચારવાથી એટલું અવશ્ય જણાશે કે કઈ પણ અનુભવ પૂર્ણ નિર્મળ નથી. કારણ રસેંદ્રિયના પરમાણુઓને પ્રભાવ બધાને વિકૃત કરી દે છે. આ જ કારણ છે કે માણસને એક જ વસ્તુને સ્વાદ સદા એક સરખે લાગતું નથી. નીરોગી અવસ્થામાં જે સ્વાદ જણાય છે તે પિત્ત-જવર સ્થિતિમાં જણાતું નથી. હરડે ખાધા પછી પાણીનો સ્વાદ મીઠે લાગે છે. એના સંબંધમાં જે એમ કહેવામાં આવે કે તે તે હરડેના પરમાણુઓને પ્રભાવ છે તે તે પણ એકાંશે સત્ય છે. પરંતુ જે પરમાણુઓથી રસેંદ્રિયની રચના થઈ છે તેના રસને પ્રભાવ પણ અવશ્ય પડે જ છે. રસેંદ્રિયના પરમાણુઓ નીરસ નથી હોતા એટલે રસેંદ્રિય વડે કઈ વસ્તુના શુદ્ધ સ્વાદની પ્રતીતિ થઈ શકતી નથી. જે વાત રસેંદ્રિયના સંબંધમાં કહેવામાં આવી છે તે ઘાણે દ્રિયના વિષયમાં પણ કહી શકાય. કારણ તેમની રચના જે પરમાણુઓથી થઈ છે તેમાં ગંધ અવશ્ય છે અને તેને પ્રભાવ પણ અવશ્ય પડે છે. આ જ કારણ છે કે કેઈ માણસને કેઈ એક પદાર્થ વધારે સુગંધિત જણાય છે તે તે જ પદાર્થ બીજા માણસને અલ્પ સુગંધિત જણાય છે. નિષ્કર્ષ એ છે કે ગંધના વિષયમાં પણ જુદી જુદી વ્યકિતઓને જુદા જુદા અનુભવ હોય છે. અને તે અનુભવમાંથી કઈ પણ અનુભવને પૂર્ણ નિર્મળ કહી શકાય નહિ. ચક્ષુરિન્દ્રિયના અનુભવોની ભૂલે તે એકદમ સુસ્પષ્ટ છે. જે સૂર્ય અને ચંદ્રને આપણે થાળી જેવડા અને પર્વતના શિખરથી ચેડા જ અદ્ધર જોઈએ છીએ, તે ખરેખર તે ઘણું મોટા અને ઘણું દૂર છે. જોવામાં પણ આપણને નજીક અને દૂરને પ્રભાવ અવશ્ય પડે છે. પદાર્થ જેટલે સન્નિકટ હેય તેટલે તે મોટો દેખાય છે. આ સાથે સંયુકત કરેલે પદાર્થ દેખાતે નથી. આંખની સાથે સંયુક્ત પદાર્થ બિલકુલ ન દેખાય તેવું ન બને તે પણ તે તેવો જ દેખાય છે જેવડી આપણી આંખ હોય છે. આ રીતે દેખાવું પણ એક રીતે નિરર્થક છે. આ તે આકારની વાત થઈ. હવે રંગની વાત ઉપર પણ વિચાર કરીએ. સૂર્યના પ્રકાશમાં જે વસ્તુ જે રંગની દેખાય છે તે વસ્તુ ચંદ્ર, વિજળી આદિને પ્રકાશમાં તે રંગની દેખાતી Page #464 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પ્રભુતા : ૪૦૩ નથી. આથી પણ કલ્પી શકાય છે કે પ્રકાશના પ્રભાવથી આપણું રૂપદર્શન અવશ્ય વિકૃત થઈ જાય છે. પ્રકાશાદિ વગર જ્યારે રૂપ જાણી શકાતું નથી ત્યારે નેત્રથી રૂપનું નિર્મળ જ્ઞાન હોવું અશકય છે. આ જ રીતે શ્રવણેન્દ્રિય વડે શબ્દના વાસ્તવિક સ્વરૂપને પ્રતિભાસ થઈ શક્તા નથી. તેના ઉપર પણ નિકટતા, સુંદરતા અને શ્રવણેન્દ્રિયની ગ્રહણશકિતને પ્રભાવ અવશ્ય પડે છે. જે આત્મા અને અર્થ વિષયના સાક્ષાત્ સંબંધથી જ્ઞાન થાય તે તે એકદમ યથાર્થ કહી શકાય. જે તે જ્ઞાન પ્રતિભાસ એટલે કે ઈન્દ્રિયે વડે, બાહ્ય પરિસ્થિતિથી પ્રભાવિત થઈને આત્મામાં પહોંચશે, તે તે કદી પણ નિર્મળ રહી શકશે નહિ. તેથી ઈન્દ્રિય જ્ઞાનને વાસ્તવિક પ્રત્યક્ષ બતાવવામાં આવેલ નથી. ઈન્દ્રિયોથી થતાં જ્ઞાનને સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવામાં આવેલ છે. (૨) પારમાર્થિક પ્રત્યક્ષ : ઇન્દ્રિયાદિની સહાયતા વગર જે જ્ઞાન કેવળ આત્માથી જ થાય છે તે પારમાર્થિક પ્રત્યક્ષ છે. આપણા જેવાને પારમાર્થિક પ્રત્યક્ષ ઉપલબ્ધ નથી. એટલે પારમાર્થિક પ્રત્યક્ષનું અનુભૂત ઉદાહરણ આપી શકાય નહિ. હાં, આટલું જ કહી શકાય કે પ્રત્યેક જ્ઞાન સ્વરૂપથી પ્રત્યક્ષ છે. લયસ્રય ટીકામાં કહે છે કે, “જ્ઞાના ઘાથfપર્થવ वैशद्यावेशद्ये देवैः प्रणीते। स्वरूपापेक्षया सकलमपिज्ञान विशदमेव, स्वसंवेदने ज्ञानान्त राव्य યથાનાત્ | અર્થાત્ જ્ઞાનની વિશદતા અને નિર્મળતા તેમજ અવિશદતા અને અસ્પષ્ટતા બાહ્ય પદાર્થોની અપેક્ષાથી જ છે. સ્વરૂપની અપેક્ષાથી તે દરેક જ્ઞાન પ્રત્યક્ષ જ છે. આને સ્વાનુભવ પારમાર્થિક પ્રત્યક્ષનું ઉદાહરણ કહી શકાય. કારણ પદાર્થોને જાણવા માટે ઇન્દ્રિયાદિકની સહાય લેવી પડે છે. પરંતુ પોતાના જ્ઞાનને જાણવા માટે ઇન્દ્રિયની મદદ લેવી પડતી નથી કે જેથી સ્વાનુભવ વિકૃત કહી શકાય. જ્ઞાનના જે પ્રત્યક્ષ અને પરોક્ષ એવા ભેદ છે તે પણ પરપ્રકાશતાની દષ્ટિથી જ કરાય છે. આચાર્ય ઉમાસ્વાતિએ પણ- ક્ષમ-પ્રત્યક્ષ મચત-સૂત્રો વડે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને પરોક્ષ સંજ્ઞા આપી છે અને અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન તથા કેવળ જ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન કહ્યા છે. આ વિભાગે પરપ્રકાશતાની અપેક્ષાથી કરવામાં આવ્યા છે. પારમાર્થિક પ્રત્યક્ષના ભેદ: પારમાર્થિક પ્રત્યક્ષના આપણે ત્યાં ત્રણ ભેદ માનવામાં આવ્યા છે. અને તે અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનના નામથી ઓળખાય છે. અવધિજ્ઞાનઃ “વિષચકાતીરામાતમ મન્ના જ્ઞાનમાવિજ્ઞાન મ” અર્થાત્ ઇન્દ્રિયની સહાયતા વગર દ્રવ્ય, ક્ષેત્ર, કાળભાવની મર્યાદાપૂર્વક રૂપી પદાર્થોને અપષ્ટ જાણનારૂં જ્ઞાન અવધિજ્ઞાન છે. તેના અનુગામી, અનનુગામી, હીયમાન, વર્ધમાન, પ્રતિપાતિ અને અપ્રતિપાદિત રૂપે છે ભેદે છે. Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪: ભેદ્ય પાષાણ, ખેલ્યાં દ્વારા અનુગામી ઃ સૂર્યના પ્રકાશની માફક પિતાના ઉત્પત્તિ ક્ષેત્રથી અન્યત્ર પણ સાથે જનારું અવધિજ્ઞાન અનુગામિક અવધિજ્ઞાન કહેવાય છે. પિતાના ઉત્પત્તિ સ્થાન પર જ વિષયને બોધ કરાવનારૂં અને અન્યત્ર ન કરાવનારૂં જ્ઞાન અનાનુગામિક અવધિજ્ઞાન કહેવાય છે. જેમકે, પ્રશ્નાદેશ પુરુષનું જ્ઞાન પ્રશ્નાદેશ પુરુષ કઈ ખાસ સ્થાન પર જ પૂછેલા પ્રશ્નને સાચે જવાબ આપી શકે છે; પરંતુ બીજા સ્થાને પર આપી શક્તિ નથી. તેવી જ રીતે અનાનુગામિક અવધિજ્ઞાન પણ જ્ઞાનત્પત્તિના સ્થાન પર જ્ઞાન કરાવે છે, અન્યત્ર નહિ. જે જ્ઞાન પિતાના ઉત્પત્તિ ક્ષેત્રથી ક્રમશઃ પદાર્થોને જાણતું અને વધતું જાય તે વર્ધમાન અવધિજ્ઞાન છે. અરણિક નામના બે કાઠેને ઘસવાથી ઉત્પન્ન થએલે અગ્નિ બળતણને સંગ મળતાં જેમ વર્ધમાન થાય છે, તેવી રીતે જે અવધિજ્ઞાન પરમ શુભ અધ્યવસાયના નિમિત્ત પામી વધતું જાય છે તે વર્ધમાન અવધિજ્ઞાન કહેવાય છે. સળગતા અગ્નિમાંથી બળતણ કાઢી નાખતાં જેમ અગ્નિ મંદ, મંદતર અને મંદતમ થતું જાય છે તેમ જે અવધિજ્ઞાન ઉત્પત્તિ સમયે જેટલા ક્ષેત્રને પ્રકાશિત કરતું હતું, તે ક્રમશઃ હીન હીનતર અને હીનતમ થતું જાય, તે હીયમાન અવધિજ્ઞાન છે. જેમ જળમાં ઉત્પન્ન થએલા તરંગ સમૂળ વિનષ્ટ થઈ જાય છે, તેમ જે અવધિજ્ઞાન ઉત્પત્તિ પછી સમૂળ નષ્ટ થઈ જાય તે પ્રતિપાતિ અવધિજ્ઞાન છે. જેમ પુરુષવેદ (પુરુષ ચિહન) જ્યાં સુધી પુરુષ પર્યાય રહે છે ત્યાં સુધી ટકી રહે છે તેમ જ અવધિજ્ઞાન કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી અથવા યાજજીવન ટકી રહે છે તે અપ્રતિપાતિ અવધિજ્ઞાન કહેવાય છે. મન:પર્યવજ્ઞાન : મન માત્ર સાક્ષાત્કારિ મન પર્વવજ્ઞાન- ઇન્દ્રિયાદિકની સહાયતા વગર મનને સાક્ષાત્ કરનારું જ્ઞાન તે મન:પર્યવજ્ઞાન કહેવાય છે. મન:પર્યવજ્ઞાન મનની પર્યાને ચિંતનીય પદાર્થના નિમિત્તથી ઉત્પન્ન થનારી આકૃતિઓ, અવસ્થાઓ, પરિણામોને પ્રત્યક્ષરૂપે જાણવામાં સમર્થ છે. મનમાં જે બાહ્ય પદાર્થોનું ચિંતન કરાય છે તે પદાર્થો અનુમાનથી જ જણાય છે. મન:પર્યવજ્ઞાની આવી જાતનું અનુમાન કરે છે કે “અમુક પદાર્થોનું ચિંતન કર્યા વગર મનની અમુક આકૃતિઓ થઈ શકે નહિ.” આવી જાતની અન્યથાનુપપત્તિથી તે બાહ્ય ઘટ-પટાદિ પદાર્થોને જાણી લે છે. મન:પર્યવસાન બે પ્રકારનું છે (૧) ઋજુમતિ અને (૨) વિપુલમતિ. અજુ એટલે સામાન્ય અને સામાન્યને ગ્રહણ કરનારી મતિ તે ત્રાજુમતિ. સામાન્ય અર્થ દર્શન અભિપ્રેત નથી. સામાન્ય એટલે વિપુલમતિની અપેક્ષાએ થેડા વિશેષ ધર્મો ઈષ્ટ છે. અન્યથા જો બાજુમતિ વિશેષ ધર્મને ન જાણે અને માત્ર સામાન્યને જ જાણે છે તે મનઃપર્યવ દર્શન થઈ જશે. વિપુલમતિઃ ઘણા વિશે જાણનારી મતિને વિપુલમતિ કહેવાય છે. જુમતિથી માત્ર એટલી જ પ્રતીતિ થાય છે કે એણે ઘટનું ચિંતન કર્યું છે. પરંતુ વિપુલમતિથી તેજ ઘટ સેંકડો પર્યાયે સહિત જણાય છે. અભિપ્રાય આ છે કે જજુમતિ મનની ચૂલ પર્યાયને પ્રત્યક્ષ કરે છે Page #466 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પ્રભુતા : ૪૦૫ અને વિપુલમતિ મનની પર્યાયની સૂક્ષ્મતર વિશેષતાઓને પણ પ્રત્યક્ષ કરે છે એટલે તે ખાર્થે પદાર્થાની પણ સેંકડો વિશેષતાઓનુ' અનુમાન કરી લે છે. ઐતે ૬ કે જ્ઞાને વિદ્ધવિષયવા, વિપ્રત્યક્ષે પરિશ્માજ્યેતે। એટલે અવધિજ્ઞાન અને મનઃ પવજ્ઞાન વિકલ-પ્રત્યક્ષ અર્થાત્ દેશ પ્રત્યક્ષ છે. માત્ર કેવળજ્ઞાન જ સકળ પ્રત્યક્ષ છે. આને એ અર્થ નથી કે આ બંનેમાં નિમળતા એછી છે. નિર્મળતા તેા બધામાં સરખી જ છે. પરંતુ અવધિજ્ઞાન અને મનઃ પવજ્ઞાન બધાં દ્રવ્યો અને બધા પર્યાયને નથી જાણતા એટલે તે બંને દેશ પ્રત્યક્ષ અથવા વિકલ પ્રત્યક્ષ કહેવાય છે. કેવળજ્ઞાન : નિવિદ્રવોયસાક્ષાવિજ્ઞાનમ્ । અર્થાત્ સમસ્ત દ્રવ્યે અને સમસ્ત પર્યાયાને સાક્ષાત્ કરનારૂ જ્ઞાન તે કેવળજ્ઞાન છે. આ જ્ઞાન બધા પદાર્થાને જાણે છે એટલે સકળ પ્રત્યક્ષ પણ કહેવાય છે. કેવળજ્ઞાનનું કારણ સમસ્ત આવરણના ક્ષયરૂપ એક જ છે. તેથી કેવળજ્ઞાનને કાઈ ભેદ નથી. તે એક જ પ્રકારનું છે. અત્રે આવરણ કર્મ જ સમજવા જોઇએ. પેાતાના વિષયમાં પ્રવૃત્તિ કરનારા લેાકેાનું જ્ઞાન આવરણયુક્ત છે. આપણા કોઇ આ સ્થાને શ ́કા કરે કે સમસ્ત પદાર્થાનું જ્ઞાન કથપિ સ`ભવિત નથી તે તે તેની આ શંકા ખરાખર નથી. જો સમસ્ત પદાર્થોનું જ્ઞાન અશકય હેાત તે વ્યાપ્તિજ્ઞાન એટલે કે તના જ અભાવ થઈ જાત. આપણું જ્ઞાન સાવરણુ ન હેાત તે તેમાં અસ્પષ્ટતા ન રહેત. જ્ઞાનની અસ્પષ્ટતા જ તેની આવરણ ચુતતામાં પ્રમાણ છે. આ આવરણના આંશિક વિલયથી સમ્યજ્ઞાન, સમ્યદર્શન અને સમ્યક્ચારિત્ર પ્રગટ થતાં જાય છે અને સમસ્ત આવરણના આત્યંતિક વિલયથી કેવળજ્ઞાન, સકળ પ્રત્યક્ષને આવિર્ભાવ થાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રી ગૌતમસ્વામી કેશી સ્વામીને જવાબ આપે છે કે ઇન્દ્રિયા વિષા તરફ ભાગતી રહે છે. રસ્તામાંથી જેવા આપણે પસાર થયા, એક સુ ંદર આકષ ક મકાન દૃષ્ટિગોચર થયુ, એક સુંદર આકૃતિ અને કાયા દૃષ્ટિના વિષય થઇ અથવા કોઇ ચિત્તાકર્ષક મેટરગાડી આંખ સામે આવીને ઊભી રહી–હજુ તમેા તેને સુંદર કહા તે પહેલાં જ ઇન્દ્રિયા ત્યાં પહેાંચી ગઈ હોય છે ! એવું ન માનશે કે સુંદર આકૃતિ જોઈ આકર્ષણ ઊભું થાય છે. ખરી હકીકત તા એ છે કે આપણે આકર્ષિત થઇએ છીએ માટે તે આપણને આકૃતિ સુંદર દેખાય છે! સામાન્યતયા આપણી માન્યતા હોય છે કે આપણને આકૃતિ આકર્ષક લાગે છે કારણ કે તે સુ ંદર છે. પરંતુ હકીકત એનાથી ઊલટી હેાય છે. આકૃતિ સુંદર એટલા માટે લાગે છે કે તે આપણને આકર્ષિત કરી ચૂકી હાય છે. અન્યથા તે જ આકૃતિ ખીજાને સુ ંદર નથી પણ લાગતી હતી ! ઇન્દ્રિયાની ગતિ સૂક્ષ્મ છે. આપણે શરીરને અડીએ ત્યારે જ ઇન્દ્રિયા સ્પર્શે છે એમ નથી. ઇન્દ્રિયાના સ્પર્શવાના અલગ માર્ગો છે. આંખ જોતાંવેંત સ્પશી લે છે. જેમ જોવું એ આંખના Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ : ભેવા પાષાણ, ખેલ્યાં દ્વાર સ્પર્શની પ્રક્રિયા છે તેમ સાંભળવું તે કાનના સ્પર્શની પદ્ધતિ છે અને સ્પર્શ એ હાથના સ્પર્શને ઢંગ છે. ઇન્દ્રિયને અર્થ જ છે-સ્પર્શની વ્યવસ્થાનું ઉપકરણ. ઈન્દ્રિયે સદા સ્પર્શવા આતુર હોય છે. જે વ્યકિત ઈન્દ્રિયોને વિષયે સુધી જતાં અટકાવવા ઈચ્છતી હોય તેણે ઇન્દ્રિયેની આ સૂફમ સ્પર્શી વ્યવસ્થા પ્રત્યે જાગૃત રહેવું પડશે. કારણ આ સ્પર્શવ્યવસ્થા અતિ સૂક્ષ્મ છે. ઈન્દ્રિયેના સ્પર્શની પ્રક્રિયા એટલી ઝડપી હોય છે કે તેની પ્રતીતિ ત્યારે જ જણાય છે જ્યારે તે ઘટિત થઈ જાય છે. સંયમીને અર્થ જ એ છે કે ઇન્દ્રિયથી ઉપકરણનું કામ લેવું, ભેગનું નહિ. સંયમીને અર્થ જ એ છે, જે ઈન્દ્રિયોથી ભગતે નથી કેવળ તેને ઉપગ લે છે. અસંયમીને અર્થ એ છે કે જે ઈન્દ્રિયથી ઉપયોગ ઓછો લે છે અને ભોગ વધુ લે છે. આંખથી દેખવું તે ઉપગ છે. આંખથી ભેગવું કે સ્પર્શવું ઉપગ નથી. ભોગ બંધન છે. ઉપગ બંધન નથી. શ્રી કેશીકુમાર શ્રમણને પ્રશ્ન અસ્પષ્ટ હતું એટલે શ્રી ગૌતમ સ્વામીએ પિતાની પ્રજ્ઞાથી તેનું તાત્પર્ય સમજી તે જ રીતે તેને ઉત્તર વાળવા પ્રયત્ન કર્યો. પ્રશ્નને જવાબ સચોટ અને અસરકારક હતું, પરંતુ જે જાતને પ્રશ્ન હતું તે જ જાતને નામ-નિર્દેશન્ય છતાં પ્રશ્નને લગતે જ તેને જવાબ હતે. અંતે કેશકુમારને ફરી પ્રશ્ન કરવો પડયે હે પ્રભે! જે હજારે શત્રુઓ વચ્ચે તમે ઊભા છે તે બધા તમને જીતવા ઇચ્છે છે, તમે તેને કેવી રીતે જીત્યા? આ મૂળભૂત પ્રશ્નને વધારે સ્પષ્ટતાથી ખ્યાલમાં લેવા તે જ સંબંધમાં પુનઃ પૂછે છે. सत्तूय इहके वुत्ते केसीगोयममब्बवी ।। तओ केसिं बुवंतं तु गायमा इणमब्बधी ॥ ३७ કેશીકુમાર શ્રમણે ગૌતમ પ્રભુને પૂછયું તે શત્રુ ક્યા?—આ રીતે કેશીશ્રમણ વડે પૂછવામાં આવતાં, શ્રી ગૌતમ સ્વામી જવાબ આપે છે આપણે શત્રુઓ વચ્ચે ઘેરાયેલા છીએ. આ બધા શત્રુઓ શરીરને હાનિ પહોંચાડતા જણાતાં નથી. આત્મા ઉપર તેમના અનવરત પ્રહારે ચાલુ છે. તે શત્રુઓ અને તેમની શકિતઓને જે યથાર્થ રીતે ઓળખી લેવામાં ન આવે તે આપણે તેના વશવર્તી અને શિકાર બની જઈએ. પરંતુ આપણે તેમને યથાર્થ રીતે ઓળખી લઈએ તે શત્રુઓને હાંકી કાઢવાનું કામ ડાબા હાથનું બની જાય. Page #468 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનનુ સૌંદય પ્રત્યક્ષના બે ભેદ્દા સાંવ્યવહારિક પ્રત્યક્ષ અને પારમાર્થિક પ્રત્યક્ષમાંથી પારમાર્થિક પ્રત્યક્ષની વાત ગઈ કાલે આપણે પૂર્ણ કરી. આજે સાંવ્યવહારિક પ્રત્યક્ષના ભેદ–પ્રભેદોની વિસ્તૃત સમજણુ માટેના પ્રયત્ન પ્રારંભ કરીએ. પરંતુ આપણે તેની વિસ્તૃત સમજણુ માટેના પ્રયત્ન પ્રારંભ કરીએ ત્યારે આપણે એ હકીકત ભૂલવી ન જોઇએ કે, સાંવ્યવહારિક પ્રત્યક્ષ લૌકિક દૃષ્ટિએ જ પ્રત્યક્ષ જ્ઞાન છે; આધ્યાત્મિક દૃષ્ટિથી તા તે પરાક્ષ જ છે. જે જ્ઞાન આત્મા અને વિષયેાના સંબંધથી સીધુ' ઉત્પન્ન થાય છે, વચ્ચે ઇન્દ્રિયા કે મનના માધ્યમની અપેક્ષા નથી રાખતું, તે જ પારમાર્થિક દૃષ્ટિએ પ્રત્યક્ષ જ્ઞાન છે. જે જ્ઞાનમાં ઇન્દ્રિયા કે મનના માધ્યમની અપેક્ષા છે તે લૌકિક દૃષ્ટિથી પ્રત્યક્ષ જ્ઞાન ગણાય છે; લેાકેાત્તર દૃષ્ટિમાં તે તે પરોક્ષ જ્ઞાન જ છે. સાંવ્યવહારિક પ્રત્યક્ષના ચાર ભેદ છે. (૧) અવગ્રહ (ર) ઇહા (૩) અવાય અને (૪) ધારણા. અવગ્રહ : ઇન્દ્રિયાક્રિકા વડે જ્ઞાન પદાને સામાન્ય રીતે ગ્રહણ કરે છે તે જ્ઞાન તે અવગ્રહ છે. જેમકે, દૂથી કોઈ લાંખી વસ્તુનું સામાન્ય જ્ઞાન થવું. અવગ્રહથી જાણેલી વસ્તુમાં વિશેષ આકાંક્ષારૂપ જ્ઞાન ઇહા છે. જેમકે, તે દૂરથી લાંખી જણાતી વસ્તુ માણસ હોવી જોઇએ. આમ ઇહા થવાથી સશય નષ્ટ થઈ જાય છે. સ`શયમાં હાલક ડોલક સ્થિતિ હોય છે. બન્ને માજુ નમતું જ્ઞાન હોય છે. કોઈ નિય હોતા નથી. જેમકે, સંશયમાં આ માણસ છે કે હું હું'– એવી જ્ઞાનની અનિણયાત્મક સ્થિતિ રહે છે. પરંતુ ઇહામાં બન્ને બાજુ ઝૂકાવ રહેતા નથી. તે માણસ હાવા જોઇએ એમ માણસ ખાજુ આ જ્ઞાન નમે છે; ઠૂંઠાની પ્રતીતિ તેમાં હેાતી નથી. ઇહાથી જાણેલા પદાર્થના પૂર્ણ નિશ્ચય થઈ જવા તે અવાય છે. જેમકે, ‘આ માણસ જ છે.' અવાયજ્ઞાનની આવી દ્દઢતા થઈ જાય કે જેથી કાલાંતરમાં પણ તેની સ્મૃતિ થઇ શકે, તે ધારણા છે. આ ચારે જ્ઞાન પાંચ ઇન્દ્રિયા અને મનથી થાય છે. એટલે સાંવ્યવહારિક પ્રત્યક્ષના ૬×૪=૪ ભેદ માનવામાં આવે છે. અવગ્રહના બે ભેદ કરવાથી ચાર ભેદ બીજા વધી જાય છે. અવગ્રહના એ ભેદ છે. વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ. વ્ય ંજન શબ્દને અથ છે, અવ્યકત અથવા અપ્રગટ. આપણે ઊંઘમાં હાઇએ અને કોઈ આપણને જગાડવા માટે સાદ પાડે તે આપણે પ્રગાઢ નિદ્રામાં હાવાથી, પાડવામાં આવેલા તે સાદો આપણે સાંભળી શકતા નથી. છતાં તેની ન જણાતી પણુ સામાન્ય અસર તે થાય જ છે. આવી અવ્યકત અસર, જે અર્થાવગ્રહનું પૂર્વવર્તી અતિ અસ્પષ્ટ જ્ઞાન છે અર્થાત્ આપણાં જાગતાં પહેલાં જે એ ત્રણ અવાજો આપણને જગાડવા માટે કરવામાં આવેલા તે અવાજો આપણે સાંભળી શકયા નહિ, પણ તે અવાજેએ આપણને જગાડવામાં, Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ : મેઘા પાષાણુ, ખેાલ્યાં દ્વાર આપણાં જાગતાં પૂર્વે જે અસરકારક ભાગ ભજન્મ્યા, કે જેને કારણે ચાથા અવાજે આપણે જાગી ગયા, તે પૂવતી અવાજેથી થતુ. અસ્પષ્ટતમ જ્ઞાન તે વ્યંજનાવગ્રહ જ્ઞાન છે. આ વ્યંજનાવગ્રહ આંખ અને મન સિવાયની બાકીની ચાર પ્રાપ્યકારી ઇન્દ્રિયાથી થાય છે. આંખ અને મન અપ્રાપ્યકારી છે. અપ્રાપ્યકારીના અથ એ છે કે, નથી તે પદાર્થોં આંખ અને મન સાથે જોડાતાં કે નથી તે આંખ અને મન પદાર્થો સાથે જોડાતાં. આંખ અને મન પદાર્થો સાથે સંયુકત થયા વગર દૂરથી જ પદાર્થોને ગ્રહણ કરી શકે છે. એટલે આંખ અને મન અપ્રાપ્યકારી કહેવાય છે. અમુક દાનિકાની માન્યતા છે કે નેત્રમાંથી કરણા નીકળી પદાર્થ ઉપર પડે છે. જ્યારે વૈજ્ઞાનિકોનું મંતવ્ય આનાથી વિપરીત છે. વૈજ્ઞાનિકોની માન્યતા છે કે, પ્રત્યેક પદાથ માંથી કિરણા નીકળે છે અને આંખ ઉપર પડે છે. જૈનર્દેશન એને વિિવકાર પરિણત છાયા માને છે. આ રીતે તેમની માન્યતા વૈજ્ઞાનિકાની માન્યતા સાથે મેળ ખાતી નથી. કારણ આંખેાથી કિરણા દેખાતાં નથી. દેખાય છે સ્થૂલ પદાથ કે જે નેત્રાથી દૂર છે. આ રીતે ચાર ઇન્દ્રિયા એટલે શ્રેત્રેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય જ પ્રાપ્યકારી છે. આ રીતે વ્યંજનાવગ્રહના ચાર ઇન્દ્રિયાના ચાર ભેદો વધતાં, પૂર્વે બતાવેલા ૨૪ ભેદમાં ૪ ભેદ ઉમેરાતાં, સાંવ્યવહારિક પ્રત્યક્ષના ૨૮ ભેદ થયા. સાંવ્યવહારિક પ્રત્યક્ષ દ્વારા ગ્રહણ કરેલા પદાર્થોં ૧૨ પ્રકારના હાય છે. તે ખાર પ્રકાર આ પ્રમાણે છે–મહુ, એક, બહુવિધ, એકવિધ, ક્ષિપ્ર, ચિર, નિરુત, અનિત, ઉક્ત, અનુકત, ધ્રુવ અને અધ્રુવ. સાંવ્યવહારિક પ્રત્યક્ષના ૨૮ ભેદોમાંથી પ્રત્યેક ભેદ ખાર જાતના પદાર્થોને વિષય કરે છે એટલે ૨૮૪૧૨=૩૩૬ ભેદ થયા. તમે કહેશે કે પહેલાં પ્રત્યક્ષનું લક્ષણ કહેતાં આપે ફરમાવ્યું હતું કે, પ્રત્યક્ષ જ્ઞાનને ખીજા જ્ઞાનની અપેક્ષા નથી રહેતી. પરંતુ અત્યારે આપે જે અવગ્રહ, ઇંડા, અવાય અને ધારણાના લક્ષણા ખતાવ્યા તે મુજબ તો ઇહાને અવગ્રહની, અવાયને ઇહાની અને ધારણાને અવાયની સહાય અનિવાર્ય છે. તે પછી આપનાં કથન મુજમ જ ઇહાર્દિને પરોક્ષ કેમ ન માની શકાય ? તમારી આ શ`કા સ્થાને છે પરંતુ આ વાતને જરા સૂક્ષ્મતાથી સમજવી પડશે. સૂક્ષ્મતાથી સમજશો તે। આ બધા જ્ઞાનાની પ્રત્યક્ષતા રૂપ વિશેષ પ્રતિભાસની નિળતા અવશ્ય ધ્યાનમાં આવી જશે. તે મુજબ એક જ પ્રતિભાસ જ્યારે વિશેષરૂપ ધારણ કરે છે ત્યારે તેની સ્પષ્ટતા ખાવાઈ જતી નથી એટલે તે પ્રત્યક્ષ જ કહેવાય છે. ધૂમાડાને જોઈને, ‘જ્યાં જ્યાં ધૂમ ત્યાં ત્યાં અગ્નિ’—એવી વ્યાપ્તિના સ્મરણુપૂર્ણાંક અગ્નિનું જ્ઞાન થાય છે ત્યારે તે જ્ઞાન પહેલાના વિષયને છોડી, બીજા વિષયને વિષય કરવા લાગે છે એટલે તે પરોક્ષ કહેવાય છે. પરંતુ ઇહા જ્ઞાનમાં અવગ્રહના વિષય છૂટતા નથી પરંતુ તે અવગ્રહ જ્ઞાન પણ ઇહા જ્ઞાનમાં અન્તહિત થઈ જાય છે. Page #470 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનનું સૌંદય : ૪૦૯ જેમકે, દૂરથી આપણને કોઈ લાંખા પદાર્થનું જ્ઞાન થયુ' એટલે અવગ્રહરૂપ જ્ઞાન જન્મ્યું. ત્યાર પછી જ્યારે અતિ નિકટ પહેોંચ્યા ત્યારે પ્રતીતિ થઈ કે, આ માણસ હાવા જોઇએ’-આ ઇંડા જ્ઞાન થયું. અહિ ં એમ ન કહી શકાય કે પહેલા જ્ઞાનના વિષય જે લાંખાપણું છે તે બીજા જ્ઞાનના વિષય નથી. ખીજા જ્ઞાનમાં તે પ્રથમ જ્ઞાનનુ લાંખાપણું અને બીજા જ્ઞાનનુ મનુષ્યપણુ અને વિષય થઈ રહ્યા છે. એટલે જ આચાર્ચીએ વિશદતા-નિળતાના સ્વરૂપની સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, પ્રતીસ્યન્તાચવવાનેન વિશેષવત્તયા યા પ્રતિમાસન' વૈરાય” ખીજા જ્ઞાનનુ વ્યવધાન ન પડવુ અથવા વિશેષ રૂપથી પ્રતિભાસ હાવા એ જ વૈશવ-પ્રત્યક્ષતા છે. આ બધા જ્ઞાનમાં ઉત્તરોત્તર વિશેષતા પણ છે એટલે આ બધા જ્ઞાનાને ધારાવાહિક જ્ઞાનની માફક નિરક પણ કહી શકાય નહિ. પરાક્ષ પ્રમાણના પાંચ ભેદ છે. સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક,અનુમાન અને આગમ (શાબ્દ) સ્મૃતિ-અનુમત્રનત્યં જ્ઞાન' મરણમ્-પૂર્વે જાણેલા પદાર્થના ખ્યાલ આવવા તે સ્મૃતિ છે. ધારણા જ્ઞાને આત્મામાં એવા સંસ્કાર ઉત્પન્ન કર્યાં હતા કે જેથી કોઈ નિમિત્ત મળવા પર સ્મૃતિ થઈ જાય છે. વગર ધારણાએ સ્મૃતિ થઇ શકે નહિ. માટે ખીજા જ્ઞાનના સહાયની અપેક્ષા રાખનાર (સાપેક્ષ) આ જ્ઞાન છે અને તેથી જ તે પરાક્ષ છે. પ્રત્યક્ષ વડે જ્યારે આપણે કોઇ પણ વસ્તુને જાણીએ ત્યારે આપણને જેટલું સ્પષ્ટ જ્ઞાન થાય છે તેટલુ સ્પષ્ટ જ્ઞાન પક્ષમાં થતું નથી. પ્રત્યભિજ્ઞાન : “અનુમવસ્મૃતિêતુ; તિર્થ પૂર્વતાનામાખ્યાતિનેચર' સંજનામજ જ્ઞાન પ્રત્યમિજ્ઞાન” અર્થાત્ અનુભવ અને સ્મરણથી ઉત્પન્ન થનાર તિર્યાંક સામાન્ય અને ઊર્ધ્વતાર સામાન્ય આદિને જાણનાર સંકલનારૂપ જ્ઞાન પ્રત્યભિજ્ઞાન છે. જેમકે, આ ગાય તે જ જાતિની છે.' રાઝ પ્રાણી ગાય જેવુ... હાય છે. આ તે જ જિનદત્ત છે.’ ‘આ પણ તે જ અને કહે છે.’ આ તે જ માણસ છે જેને કાલે જોયા હતા.’ જ્ઞાન છે. આ બધા દાખલાઓમાં પ્રત્યક્ષ અને સ્મરણના મળવાથી ઉત્પન્ન થએલુ` સકલના રૂપ આ બ ંનેના મળવાથી પ્રત્યભિજ્ઞાનરૂપ ત્રીજા જ જ્ઞાનના જન્મ થયે. ઘણા દાનિકો પ્રત્યભિજ્ઞાનને પ્રત્યક્ષમાં અન્તર્ષિત કરે છે. પરંતુ પ્રત્યક્ષ જ્ઞાન તે સમ્બદ્ધ અને વત માનને વિષય કરનારુ છે એટલે પ્રત્યક્ષ જ્ઞાનમાં તે સામે રહેલી વ્યકિત જ વિષય થાય છે. અને પ્રત્યભિજ્ઞાનમાં તે તે વ્યકિતમાં રહેનારી એકતા વિષય અને છે. પ્રત્યક્ષનાન એકતાને વિષય કરવાની ક્ષમતાને ધરાવતું નથી. તે વ્યકિતમાં રહેનારી એકતા સ્પષ્ટ જ્યારે જણાતી નથી ત્યારે સ્મરણની સહાય ૧. તિર્યક સામાન્ય એટલે એક કાળમાં અનેક વ્યકિતગ્મામાં રહેનારી સમાનત તે. ૨. ઊર્ધ્વતા સામાન્ય-અનેક કાળેામાં પણ એક વ્યકિતમાં મળી આવતી સમાનતા. Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ : ભેદ્યા પાષાણુ, ખાલ્યા દ્વાર લઈ એકતાની પ્રતિષ્ઠા થાય છે. એટલે ખીજા જ્ઞાનની સહાયની અપેક્ષા રાખનારુ પ્રત્યભિજ્ઞાન અસ્પષ્ટ જ્ઞાન છે અને તેથી તે પરાક્ષ પ્રમાણના એક સ્વતંત્ર ભેદ છે. પ્રત્યભિજ્ઞાનના ઉપર્યુકત સ્વરૂપને જોઇ, ઘણા દાર્શનિકા, સ્મૃતિ અને પ્રત્યક્ષમાંથી તે જન્મ પામતું હાઈ, તેને તે બન્નેમાં વિભાજીત કરી નાખવાની અથવા તે બન્નેમાં વહેંચી નાખવાની વાતથી શી હાનિ છે તેમજ તેનુ પૃથક્ વ્યકિતત્વ માનવાનું કારણ પણ શું છે તેમ પ્રશ્ન કરે છે. આના જવાખમાં જણાવવાનુ કે અનુમાન અને તર્ક અવિનાભાવ સંબંધના જ્ઞાનને મેળવીને થાય છે પરંતુ તેથી તેનું સ્વતંત્ર વ્યકિતત્વ ઝૂંટવાઈ જતુ નથી. માતાપિતાથી જન્મનાર સંતાનનું વ્યકિતત્વ માતાપિતામાં સમાઈ નથી જતું, પરંતુ તેનુ પૃથક્ અને સ્વત ંત્ર વ્યકિતત્વ હાય છે તેમ પ્રત્યભિજ્ઞાનનું વ્યક્તિત્વ પણ પ્રત્યક્ષ અને સ્મૃતિથી ભિન્ન છે. પ્રત્યભિજ્ઞાનના અનેક ભેદ છે. એકત્વ, પ્રત્યભિજ્ઞાન, સાદૃશ્ય પ્રત્યભિજ્ઞાન, વૈસાદૃશ્ય પ્રત્યભિજ્ઞાન આદિ. એકત્વ પ્રત્યભિજ્ઞાનનું ઉદાહરણ ઉપર જણાવેલ આ તે જ માણુસ છે, જેને કાલે જોયા હતે “એના વડે એકતા બતાવવામાં આવે છે. જયાં એ પદાર્થોની સમાનતા બતાવવામાં આવે છે સાદૃશ્ય પ્રત્યભિજ્ઞાન છે. એનું ઉદાહરણ પણ ઉપર બતાવેલ છે તેમ રોઝ પ્રાણી ગાય જેવુ છે. માઢું ચંદ્ર સમાન છે. અત્રે એક વસ્તુનું જ્ઞાન પ્રત્યક્ષ છે અને બીજી વસ્તુનું જ્ઞાન પરીક્ષ છે. બંનેની સમાનતા તે સાદૃશ્ય પ્રત્યભિજ્ઞાનના વિષય છે. કોઈ કાઈ સાદૃશ્ય પ્રત્યભિજ્ઞાનનાં સ્થાને ઉપમાન પ્રમાણના પ્રયાગ કરે છે. આમ તો આ રીતે કરવાથી કોઈ વિશેષ હાનિ થતી નથી. પરંતુ ઉપમાનમાં બધા ભેદને સમાવેશ થશે નહિ. બીજી વાત એ પણ છે કે उपमान' प्रसिद्धार्थ साधर्म्यात् साध्यसाधनम् । दुवैधर्म्यात् प्रमाण किं स्यात् संज्ञिप्रतिपादनम् ॥ इदमल्पं महद्द दूरं भासन्न प्रांशु नेति वा । व्यपेक्षातः समक्षेऽर्थे विकल्पः साधनान्तरम् ॥ અર્થાત્ કોઇ પ્રસિદ્ધ પદાની સાદૃશ્યતાથી અપ્રસિદ્ધ પદાર્થને જાણવા. જે ઉપમાન પ્રમાણ હોય તે પ્રસિદ્ધ પદાર્થના વૈધમ્ય (વિલક્ષણતા)થી અપ્રસિદ્ધ પદાર્થને જાણનારૂં કયુ પ્રમાણ કહેવાશે ? આ સિવાય પશુ–આ એનાથી અલ્પ છે; આ એનાથી મહત્ છે; આ એનાથી દૂર છે; આ એનાથી લાંબું છે; આ એનાથી ટૂંકું છે– આ પ્રકારના જે સાપેક્ષ જ્ઞાનેા છે તે માટે પૃથક્ પ્રમાણેા માનવા જોઈશે. કદાચ ઉપમાન પ્રમાણથી સદૃશતા અને વિદૃશતાનુ' ગ્રહણ કરી લેવાય, તા પણ એકત્વ તા રહી જ જાય છે. એકત્વ એ જ પ્રત્યભિજ્ઞાનનું મૂળ છે. Page #472 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનનું સૌંદય : ૪૧૧ વૈસાદૃશ્ય પ્રત્યભિજ્ઞાનઃ જેના વડે એ પદાર્થીની વિસદૃશતા જણાય તે વૈસાદૃશ્ય પ્રત્યભિજ્ઞાન કહેવાય છે. જેમકે, ઘેાડા હાથીથી વિલક્ષણ છે. ગાય ભેંસથી વિલક્ષણ છે. એ પદાર્થીની તુલના પણ પ્રત્યભિજ્ઞાનના વિષય છે. જેમકે, આંખળાનુ ઝાડ આંબાના વૃક્ષથી નાનુ છે. એમાં આંબળાનુ ઝાડ પ્રત્યક્ષ છે અને આંખાનું વૃક્ષ સ્મૃતિના વિષય છે. જો કે અન્ને વસ્તુઓ આંખાની સામે હાય છે પરંતુ જે વખતે આપણે તુલના કરીએ છીએ તે વખતે એક જ વસ્તુ પ્રત્યક્ષના વિષય રહી જાય છે. કારણ, તુલનાત્મક જ્ઞાન આંખાથી નહિ પણ વિચારવાથી થાય છે. માટે તે પક્ષ છે. કોઇને ઓળખવુ એ પણ પ્રત્યભિજ્ઞાનના વિષય છે. કારણ તેમાં તેનાં ચિહ્ના ભલે તેણે જોયાં હાય કે સાંભળ્યાં હાય, કોઈ પણ રીતે કેમ ન જાણેલાં હાય, તેનું સ્મરણ થાય છે અને વિચાર કરવાની જરૂર પણ હાય છે જેમકે रोमशो दन्तुरः श्यामा वामनः पृथुलोचनः । चिपिटघ्राणस्त' ચૈત્રમલયાચે: I यस्तत्र पयोऽम्बुभेदी हंसः स्यात् षट्पादैर्भ्रमरः स्मृतः । सप्तपर्णस्तु विद्वद्मि विज्ञेयो विषमच्छदः ॥ पञ्चवर्ण भवेद्ररत्न मेचकाख्य पृथुस्तनी । युवती चैकशृंगोप गण्डकः પરિીતિતઃ ॥ જેનાં શરીરમાં ઘણી રામરાઈ હાય, લાંખા દાંત હાય, જે શ્યામ વર્ણના હાય, ઠીંગણા હાય, માટી માટી આંખા હોય, ચપટુ' નાક હાય, તેને ચૈત્ર સમજવા. હંસ દૂધ અને પાણીને અલગ કરી દે છે. ભ્રમર છ પગવાળા હાય છે.વિષમચ્છનુ સપ્તપણું (સાત પાંદડાંવાળુ) કહેવાય છે. મેચકરત્ન પાંચ વર્ણવાળું હાય છે. યુવતી પૃથસ્તની હાય છે અને ગેડા એક શીંગડાવાળા હાય છે—આ પ્રકારનાં વાકયાને સાંભળ્યાં પણ કોઈ માણસ ઉપર જણાવેલા ચિહ્ન અનુસાર ચૈત્ર, હંસ આદિને જોઇ તે વાકયાની યથાર્થતાના અનુભવ કરે છે. અર્થાત્ આ રીતે જાણે છે કે આજ તે ચૈત્ર, હંસ, ભ્રમર આર્દિ છે. તે! આ પણ સંકલન જ્ઞાન છે અને વિચાર સાપેક્ષ છે. એટલે પ્રત્યભિજ્ઞાન રૂપ પરોક્ષ પ્રમાણ છે. જ્ઞાનાની વાત આજે અહીં પૂરી કરી ઉત્તરાધ્યયનના સ્વાધ્યાય તરફ વળીએ. તે મુજબ, શ્રી કેશીકુમાર શ્રમણના, શ્રી ગૌતમસ્વામીને પ્રશ્ન છે કે, આપે જવાબ તે ખરાખર આપ્યા છે પરંતુ હું અહિં જે પૂછવા માંગું છુ તે શત્રુએ કાણુ છે ? અને તે શત્રુઓની વચ્ચે પણ તમે નિક અને વિજેતાની માફક કેમ ફરો છે ? શ્રી ગૌતમસ્વામી તેમના પ્રશ્નના શાંતિપૂર્વક જવાબ આપે છે. गप्पा अजिये सत्तू कसाया इन्दियाणि य । ते जिणित्तु जहानायं विहरामि अहं मुणी ॥ ३८ Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર | હે મુનિ ! અણજીતાએલો આપણે આત્મા જ મેટે શત્રુ છે. કષાય અને ઈન્દ્રિય પણ શત્રુ છે. તેમને જીતીને નીતિપૂર્વક હું વિહાર કરું છું. આત્માને પુરુષાર્થ ગુણ જ્યારે નબળે હોય કે વિભાવ તરફ ઢળતું હોય ત્યારે ઈન્દ્રિય અને મનનાં બળે તેના પતનમાં પ્રબળ નિમિત્તતાને ભાગ ભજવે છે. ત્યારે જાણે આત્મા નિવાર્ય થઈ ગયે હોય અને ઇન્દ્રિય અને મન જડ છતાં શક્તિશાળી તો હોય એમ દેખાવા લાગે છે. મન અને ઇન્દ્રિય જ્યારે તેફાને ચડે છે ત્યારે આત્મા પિતે સિંહ જે હેવા છતાં, બહિર્મુખ દષ્ટિ હોઈ, આસક્તિના પ્રાબલ્યને લઈ હીનવીર્ય બની જાય છે. પરિણામે અણઆવડતવાળા કે નમાલા શેઠ ઉપર, તેના નામની પેઢી અને વ્યાપાર હેવા છતાં જેમ આવડતવાળા અને કમાઉ મુનિ-ગુમાસ્તાઓનું વર્ચસ્વ સહજ વધી જાય છે તેમ આત્માની પણ શેઠની માફક આવી જ કરુણ અને કડી સ્થિતિ થઈ જાય છે. આસક્તિનાં મૂળ જ્યાં સુધી નાશ ન પામે ત્યાં સુધી ઇન્દ્રિયે અને મનને આત્માની સંમતિ મેળવવામાં કશી જ મુંઝવણ અનુભવવી પડતી નથી. પરિણામે હીનવીર્ય આત્માની સલાહ એમને સરળતાપૂર્વક મળી રહે છે અને આત્મક્ષેત્રમાં ઇન્દ્રિ અને મનનું સ્વછંદ અને સાર્વભૌમ રાજ્ય સ્થપાઈ જાય છે. આત્મજ્ઞાન મેળવવાનું જે શૈર્ય બેઈ બેસીએ અને બલાત ઈન્દ્રિયને વશ કરવાની કિલષ્ટતમ ક્રિયાઓમાં આત્મસંયમને સંતોષ માની કૃતકૃત્યતા અનુભવીએ તે મૂળની આ ભૂલ એવી તો થપાટ મારશે કે ફરી પાછું ઊભું થવું મુશ્કેલ થઈ પડશે. પરાણે દબાએલી ઇન્દ્રિ દડાની માફક બમણુ વેગથી ઉછાળા મારશે અને બહિર્મુખ આત્માને પિતાના ઘટાપથી આંજી દેશે. માટે ધૈર્ય સાથે સાચી દિશાના સંયમ અને તપની અપેક્ષા છે. મેહનું સામ્રાજ્ય અને શક્તિ અસાધારણ છે. આ મેહના જ રાગ અને દ્વેષ બે સંતાને છે. તેમાં સંસાર ઉત્પન્ન કરવાનું સામર્થ્ય છે. જેમ બીમાં ફળ આપવાની શક્તિ છે પરંતુ જે તે વાવવામાં જ ન આવે તે તેની સંતતિ પરંપરા સંભવે નહિ. ઠીક તેવી જ રીતે રાગદ્વેષમાં સંસાર ફળની શકિત છે. પરંતુ તેનાથી મન ફેરવી લેવામાં આવે તે સંસારફળજનન સામર્થ્ય સ્વયં નષ્ટ થઈ જાય. સંસારરૂપ પાશમાં ફસાવી નાખનાર બીજું કઈ નથી. પરંતુ આપણા જ આત્મામાંથી ઉત્પન્ન થએલી રાગાદિ કાષાયિક પરિણતી છે. તેને હું ઓળખી ગયે છું. એટલે તેને વશવતી થવાને બદલે તેના ઉપર મેં મારે અંકુશ સ્થાપે છે. એટલે હું આ શત્રુઓથી સર્વથા નિઃશંક અને નિર્ભીક છું. Page #474 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણુ ઐશ્વર્યા પરોક્ષ પ્રમાણના ભેદની વાત ચાલી રહી છે. વિષય દાર્શનિક છે. પરંતુ સમજ જરૂરી છે. આ બધાને યથાર્થ સમજ્યા વગર જૈનદર્શનની મૌલિકતા અને પ્રાણને સંસ્પર્શ થાય નહિ. એટલે દરેક જેને આ બધાં જૈનદર્શનના હાર્દ સમા તત્ત્વજ્ઞાનને રસભરી દૃષ્ટિથી અભ્યાસ કરે જોઈએ. આ વિષયે આમજનતા માટેના જાહેર પ્રવચનમાં મૂકવા જતાં થોડી તકલીફનો પણ અનુભવ થાય છે. તેમને આ વિષયે નિરસ લાગે છે; દરેકને તેમાં રસ પડતો નથી. આમ છતાં આવાં તત્વજ્ઞાનથી વંચિત રહેવામાં પણ બેટને બંધ ગણાય. તેથી તમારી અભિરૂચિ તરફ ઉપેક્ષા રાખીને પણ આ વિષયે હાથ ધરી રહ્યો છું. પક્ષ પ્રમાણના બે ભેદ- સમરણ અને પ્રત્યભિજ્ઞાનની વાત થઈ ગઈ છે. બની શકે તેટલે આ વિષય સરળ અને સરસ બનાવવાની મારી આંતરિક ભાવના છે, આમ છતાં ગંભીર વિષયની ગંભીરતા કાંઈ ઓછી થઈ જતી નથી. તમે આવા ગંભીર વિષયે પણ શાંતિપૂર્વક સાંભળે છે એ જ આનંદની વાત છે. હું માનું છું ત્યાં સુધી આજે જ હવે આ વિષય પૂરે થઈ જશે. તર્ક: પક્ષ પ્રમાણને ત્રીજો ભેદ તર્ક છે. વ્યાપ્તિ-અવિનાભાવ સંબંધનાં જ્ઞાનને તક કહેવાય છે અને અન્વય-વ્યતિરેકને વ્યાપ્તિ કહે છે. સાધનના હોવા પર સાધ્યનું હોવું અન્વય છે અને સાધ્યના અભાવમાં સાધનને અભાવ વ્યતિરેક છે. ધૂમાડાને જોઈ અગ્નિનું જ્ઞાન થાય છે, તેમાં ધૂમાડો સાધન છે અને અગ્નિ સાધ્ય છે. આ બન્નેમાં અન્વય-વ્યતિરેક મળે છે. કારણ જ્યાં ધૂમાડો હોય ત્યાં અગ્નિ અવશ્ય હોય છે (અન્વય), અને જ્યાં અગ્નિ નથી હોત ત્યાં ધૂમાડે પણ ન હોય (વ્યતિરેક). તર્કને પ્રત્યક્ષ પ્રમાણમાં અન્તહિંત કરી શકાય નહિ. કારણ તર્કમાં બે વસ્તુના સંબંધનું જ્ઞાન હોય છે. પ્રત્યક્ષ પ્રમાણથી બે વસ્તુઓ જોઈ શકાય ખરી, પરંતુ તેના વિષયમાં કેઈ નિયમ બાંધી શકાય નહિ. અવિનાભાવ સંબધના નિયમને નિર્ણય કરવાનું કામ તર્કનું છે. તર્ક હંમેશાં પ્રત્યક્ષ, સ્મરણ અને પ્રત્યભિજ્ઞાનની સહાયતાથી ઉત્પન્ન થાય છે એટલે તે આ ત્રણમાંથી કઈમાં પણ સમાવિષ્ટ થઈ શકે નહિ. અનુમાનમાં પણ તર્ક અન્તર્નિવિષ્ટ થાય એમ નથી. કારણ અનુમાન તે તર્કનું કાર્ય છે. તર્ક વડે નિશ્ચિત કરવામાં આવેલા નિયમના આધારે અનુમાનની ઉત્પત્તિ થાય છે. - અનુમાનઃ સાધનથી થતા સાધ્યના જ્ઞાનને અનુમાન કહેવાય છે. જેમ ધૂમાડાને જોઈ અગ્નિનું જ્ઞાન થવું. અત્રે ધૂમાડે સાધન છે અને અગ્નિ સાધ્ય છે. જે વસ્તુને આપણે સિદ્ધ કરવા માંગીએ છીએ તે સાધ્ય કહેવાય છે. ઉપરના અનુમાનમાં આપણે અગ્નિને સિદ્ધ કરવા Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪: ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર ઇચ્છીએ છીએ એટલે અગ્નિ સાથે થયે. જો કે આટલા કથનથી જ સાધ્યની પ્રતીતિ થઈ જાય છે. આમ છતાં સાધ્યની સવિશિષ્ટ માહિતી માટે સાયમાં ત્રણ વિશેષણે આવશ્યક ગણાવ્યા છે. તે ત્રણ વિશેષણો છે-ઈષ્ટ, અબાધિત અને અસિદ્ધ ઈષ્ટને અર્થ છે- આપણી ઈચ્છાને વિષય, એટલે આપણે જેને સિદ્ધ કરવા ઈચ્છીએ. છીએ તે. અબાધિતથી તાત્પર્ય છે-જે બીજા પ્રમાણેથી બાધિત ન હોય. જેમ કેઈ કહે કે, અગ્નિ ટાઢે છે –તે અગ્નિનું ટાઢાપણું પ્રત્યક્ષ પ્રમાણુથી બાધિત છે. એટલે તે સાધ્ય ન થઈ શકે. સાધ્ય અસિદ્ધ જરૂરી છે. જે તે સિદ્ધ હશે તે તેને સિદ્ધ કરવાની આવશ્યકતા રહેશે નહિ. આંખેથી અગ્નિને જોતાં અગ્નિનું અનુમાન કરવું વ્યર્થ છે એટલે “વિપર્ય તાળુqનાના નાથ રથા ચારિત્ર્ય ઉત્તર પ્ર” જે વસ્તુને નિર્ણય ન થયો હોય અથવા વિપરિત નિર્ણય થયે હોય અથવા જેના વિષે સદેહ હોય તે વસ્તુને સાધ્ય બનાવવી જોઈએ. જે સાધ્યને એટલે જ અર્થ લેવામાં આવે છે, જેને આપણે સિદ્ધ કરવા ઈચ્છીએ તે સાધ્ય, અર્થાત્ અબાધિત અને અસિદ્ધ એવા વિશેષણે ન આપીએ તે પણ કામ ચાલી શકે છે. અબાધિત અને અસિદ્ધ વિશેષણે વગર આવનાર દોષ અકિચિકર હેત્વાભાસમાં સમાવિષ્ટ થઈ જાય છે. અકિંચિકર હેત્વાભાસના બે ભેદે છે. (૧) સિદ્ધ સાધન અને (૨) બાધિત વિષય. જેનું સાધ્ય સિદ્ધ હોય તે સિદ્ધ સાધન કહેવાય છે અને જેનું સાધ્ય પ્રમાણુતરથી બાધિત હોય તે બાધિત વિષય કહેવાય છે. જે સાધ્યનાં લક્ષણમાં અસિદ્ધ અને અબાધિત વિશેષણ ઉપર ભાર દેવામાં આવે, તે અકિંચિકર હેત્વાભાસ નિરર્થક થઈ જશે. જે અકિંચિત્કરના ભેદને ગૌણ સ્થાન આપવામાં આવે તે બન્ને વિશેષ સાધ્યનાં લક્ષણોમાં મૂકવા જ જોઈએ. તમને તર્ક અને અનુમાનના ઉપર્યુક્ત લક્ષણોને ખ્યાલ આવ્યા પછી પણ શંકા થાય કે, તર્ક અને અનુમાનમાં શું ફેર છે? “જ્યાં જ્યાં ધૂમ ત્યાં ત્યાં અગ્નિ—આ નિર્ણય તે તર્કથી જ થઈ જાય છે પછી અનુમાનથી સાધ્યને સિદ્ધ કરવામાં કઈ જાતની વિશેષતા છે? સૂકમતાપૂર્વક જે વિચાર ન કરીએ તે તક અને અનુમાન એક જ કાર્ય કરનાર જણાય છે. પરંતુ અનુમાન તે તર્કનું કાર્ય છે. તર્ક અનુમાનનું કારણ છે. બન્ને વચ્ચે કાર્ય-કારણભાવ સંબંધ છે. તર્કથી તે ધૂમ અને અગ્નિના અવિનાભાવને નિર્ણય થયે. તર્કથી પર્વતમાં અગ્નિ છે તેની પ્રતીતિ થતી નથી. પર્વતાદિકમાં અગ્નિને સિદ્ધ કરવાનું કામ અનુમાનનું છે. એટલે તર્કના સાધ્યમાં અને અનુમાનના સાધ્યમાં અંતર છે. તર્કમાં માત્ર અગ્નિ સાધ્ય છે પરંતુ અનુમાનમાં અગ્નિવાળ પર્વત એટલે પર્વતમાં અગ્નિ સાધ્ય છે. આ જ વાતને બીજા શબ્દોમાં આ રીતે કહી શકાય કે તર્કમાં તે માત્ર ધર્મ જ સાધ્ય છે. પરંતુ અનુમાનમાં ધર્મસહિત ધમી સાધ્ય છે. જે અનુમાનનાં સાધ્યને તર્કનું સાધ્ય બનાવી દેવામાં આવે તે વાત વણસી Page #476 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ ઐશ્વય : ૪૧૫ જશે. જ્યાં જ્યાં ધૂમ ત્યાં ત્યાં અગ્નિ-એમ કહેવુ ચેાગ્ય છે; પરંતુ જ્યાં જ્યાં ધૂમ ત્યાં ત્યાં અગ્નિવાળા પવ ત–એમ કહેવુ' સમીચીન નથી. એમ કહેવા જતાં તેા રસાડામાં ધૂમને જોઈ રસાડાને પણ પર્વત માની લેવા પડશે. પરંતુ આવી કલ્પના અનુચિત છે. આથી સિદ્ધ થાય છે કે, તર્ક અનુમાનનું કાર્ય કરી શકતું નથી. (તર્કમાં માનવામાં બે ભાગા થઈ ગયા. આવેલ સાધ્ય)ના એક ધર્મ અને અનુમાનમાં આપણે એ ધર્મીને અર્થાત્ સાધ્ય આધારને સાધ્ય માનેલ છે. એટલે અનુમાનના સાધ્યના બીજો ધી. આમાં ધર્મી સિદ્ધ હેાય છે. કારણ જો ધર્મી સિદ્ધ નહિ હાય તેા ધર્મની સિદ્ધિ કયાં કરવી એ પ્રશ્ન આવીને ઊભા રહેશે. જેને પહાડની જ ખખર નથી તે પહાડમાં અગ્નિની સિદ્ધિ કેમ કરી શકશે ? હાં, ધર્મીની સિદ્ધિ સત્ર પ્રમાણુથી થતી નથી. કયાંક કયાંક તે તેને પ્રમાણસિદ્ધ માનવામાં અનુમાન . માત્ર વ્ય જ થાય છે એટલુ' જ નહિં, પણ તે અસત્યપેષક અથવા પાતે જ પેાતાનું વિધી પણ થઈ જાય છે. જેમકે, પરિવષાણુ-ગધેડાનું શીંગડું, વાત અસત્યપુષક અને પોતે જ પોતાની વિરાધી છે. કેમકે ગધેડાને શીંગડાં હાતાં નથી. અત્રે પક્ષ અથવા ધર્મી ખવિષાણુ છે, સાધ્ય છે. તેનું નાસ્તિત્વ અને સાધન છે. અનુપલબ્ધિ. જો અત્રે ખરવષાણુરૂપ ધર્માંને પ્રમાણસિદ્ધ જ માની લેવામાં આવે, તે એનાથી પરિવષાણુનું અસ્તિત્વ જ સિદ્ધ થઈ જશે. પછી આ અનુમાન વડે ખરવિષાણુનું નાસ્તિત્વ સિદ્ધ કરવું તે પેાતાના જ અંગ સાથે પોતાના વિરોધ કરવા જેવું થશે. કારણ આ જ અનુમાનનુ એક અંગ ખરવિષાણુનુ અસ્તિત્વ સિદ્ધ કરે છે અને ખીજું અંગ નાસ્તિત્વ. આ ઉદાહરણથી જે વાત સમજમાં ન આવી હોય, તેા ખીજા દાખલાથી સ્પષ્ટ સમજવા પ્રયત્ન કરીએ. જેમકે, ‘પરમ છે કારણકે ઘટ આદિ સ્કંધાની ઉપલબ્ધિ હોય છે.’– આ અનુમાનમાં પરમાણુ પક્ષ છે અને પરમાણુનું અસ્તિત્વ સાધ્ય છે. જો અહિં`આ પરમાણુને પ્રમાણુ સિદ્ધ ધમ્મ માની લઇએ તે હેતુ આપતાં પહેલાં જ પરમાણુઓનું અસ્તિત્વ સિદ્ધ થઇ જશે. તેથી અનુમાન નિરર્થક થઇ જશે અને દરેક વસ્તુનુ અસ્તિત્વ અથવા નાસ્તિત્વ સિદ્ધ થઇ શકશે નહિ. એટલે જે ધીમાં અસ્તિત્વ અથવા નાસ્તિત્વ સાધ્ય હાય તે ધમીને પ્રમાણસિદ્ધ ધી ન કહેતાં, વિકલ્પસિદ્ધ ધી કહેવાય છે. કારણ ‘વિપત્તિનું તસ્મિન્ સત્તતરે સાથૅ’- વિકલ્પસિદ્ધ ધીમાં અસ્તિત્વ અને નાસ્તિત્વ સિવાય બીજા કોઈ ધમ સાધ્ય નથી થઈ શકતા. એક ત્રીજા પ્રકારને પણ ધી માનવામાં આવે છે જેને ઉભયસિદ્ધ ધમી કહે છે. જે ધીના કાંઈક અંશ પ્રમાણસિદ્ધ હાય અને કાંઈક અશે વિકલ્પસિદ્ધ હાય તે ઉભયસિદ્ધ ધી કહેવાય છે. જેમકે, શબ્દ અનિત્ય છે. કારણકે મૃતક છે. અત્રે કોઈ ખાસ શબ્દ ધી (પક્ષ) નથી. પરંતુ ખધા શબ્દો એટલે ત્રણે કાળ અને ત્રણે લેાના ધમી છે. તેમાંથી વતમાનકાળના અને નિકટવતી શબ્દ તે પ્રમાણસિદ્ધ છે અથવા ઘેાડા ઘણા શબ્દો મ્રુત્યાદિ પ્રમાણેાથી સિદ્ધ માની શકાય છે. પરંતુ બાકીના શબ્દો પ્રમાણસિદ્ધ નહાવાથી વિકલ્પસિદ્ધ મનાય છે. આ રીતે એક જ શબ્દરૂપ ધી વિકલ્પસિદ્ધ અને પ્રમાણસિદ્ધ હાવાથી ઉભયસિદ્ધ મનાય છે. Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર પ્રમાળમત્તિકે તુ સાધ્વષમ વિશિષ્ટતા”-અર્થાત્ વિકલ્પસિદ્ધ અને પ્રમાણસિદ્ધ ધીમાં સત્તા અને અસત્તાને છેડીને બાકીના બધા ધર્મો સાધ્ય હાઈ શકે છે. ઉભયસિદ્ધ ધમી અને પ્રમાણસિદ્ધ ધીમાં સાધારણ દ્રષ્ટિથી એક અંતર આપણને દૃષ્ટિગોચર થાય છે કે, ઉભયસિદ્ધ ધમી જાત્યાત્મક હાય છે. જેમકે, શબ્દ અનિત્ય છે. આમાં શબ્દમાત્ર (શબ્દજાતિ) અને પ્રમાણસિદ્ધ ધમી વ્યકત્સાત્મક હોય છે. જેમકે, આ પર્વત અગ્નિવાળા છે. (બધા પા નહિં) વગેરે- ધર્મીના આ ત્રણ પ્રકારો પ્રાચીન પર પરા અનુસાર વર્ણન્યા છે. જૈન અને બૌદ્ધ તાકિ કાએ આ ત્રણ ભેદોને માન્યા છે. પરંતુ અત્યારે આ ભેદ્યાના પ્રયાગ થતા નથી. વમાનમાં તે બધા પ્રમાણસિદ્ધ જ માનવામાં આવે છે. આનું કારણ માત્ર કહેવાની પ્રક્રિયાના જ ભેદ છે. નવીન પરંપરા મુજબ, માત્ર અસ્તિત્વ કે માત્ર નાસ્તિત્વ સાધ્ય નથી હતું પરંતુ તે દેશકાળની અપેક્ષા રાખે છે. જેમકે, ખવિષાણુના નાસ્તિત્વને સિદ્ધ કરવામાં પ્રાચીન પરંપરા અનુસાર ખવિષાણુ પક્ષ છે. પરંતુ નવીન પદ્ધતિ અનુસાર ખર' પક્ષ છે અને વિષાણુનું નાસ્તિત્વ સાધ્ય છે. અત્રે ખર' એ પ્રમાણસિદ્ધ ધર્મી થયા. સારાંશ એ છે કે, વિકલ્પસિદ્ધ ધીના વાચક એ શબ્દો હોય છે. જેમકે, ખરવષાણુ શબ્દમાં ખર’ અને વિષાણુ’ એ શબ્દ છે. આમાં એક પક્ષ છે અને બીજો સાધ્ય છે. જે પક્ષના વાચક એક જ શબ્દ છે તે વિકલ્પસિદ્ધ હાતા નથી. કારણુ અથ વગરના સંયુકત શબ્દ નથી હાતે. અસંયુકત શબ્દના અથ (વાસ્થ્ય) જો વિકલ્પ સિદ્ધ ધમી બનાવવામાં આવે, તે સમજવું જોઇએ કે વાસ્તવિક ધી છુપાએલા છે. જેમકે, અહીં ઘટ નથી.’ આમાં ‘ઘટ’ ધમી અને નથી’ એ સાધ્ય માનવામાં આવે છે. પરંતુ અત્રે વાસ્તવિક ધમી ‘ઘટ' નથી, વાસ્તવિક ધમી તા અહીં છે, અને ‘ઘટ નથી' એ સાધ્ય છે. ‘જ્યાં,' અહીંયા’ ‘ત્યાં’ આવા શબ્દો પાએલા હોય છે ત્યાં આપણને પ્રમાણસિદ્ધ ધી વિકલ્પસિદ્ધ ધી જેવા જણાય છે. તેથી આવે સમયે ઉભયસિદ્ધ ધર્મીને પ્રમાણસિદ્ધ ધી માં અન્તગત માનવામાં કોઈ વિશેષ કિલષ્ટતા નથી. કારણ ત્યાં વ્યકિત (વિશેષ) અને જાતિ (સામાન્ય)ના ભેદની અપેક્ષા ન રાખવાથી બન્ને ધી એક થઇ જાય છે. સાધન : સાધ્ય પછી સાધનના વારો આવે છે. સાધન વિષે પણ ઘેાડા વિચાર કરવા આવશ્યક છે. જેના વડે સાધ્યની સિદ્ધિ કરાય તે સાધન કહેવાય છે. સાધ્યની સિદ્ધિ તેના વડે જ થઈ શકે છે. જેના સાધ્ય સાથે અવિનાભાવ સંબધ હાય, એટલે અન્વય-વ્યતિરેક મળી રહ્યો હોય. અર્થાત્ ખીજા શબ્દોમાં સાધન તેને કહેવાય જેને સાધ્ય સાથે અવિનાભાવઅન્યથાનુપપત્તિ સંબંધ હાય. અગ્નિના ધૂમ સાથે અવિનાભાવ સંબંધ છે. એટલે ધૂમ અગ્નિનુ સાધન છે. જો કે આટલાથી જ સાધનની યથા ઓળખાણ થઈ જાય છે તેા પણ અનેક દાર્શનિકાએ ખીજા શબ્દોમાં પણ સાધનનું લક્ષણ મતાવ્યુ છે. તેમનાં મંતવ્ય મુજબ, જેમાં પક્ષધર્માંતા, સપક્ષસત્ત્વ અને વિપક્ષથી વ્યાવૃત્તિ હોય તે સાધન કહેવાય છે. આમાં સાધ્યના Page #478 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ ઐશ્વર્ય : ૪૧૭ રહેવાને સંદેહ હોય અથવા જ્યાં આપણે સાધ્યને સિદ્ધ કરવા ઈચ્છીએ તે પક્ષ કહેવાય છે. જેમકે, અગ્નિના અનુમાનમાં પર્વત. જ્યાં સાધ્યનું રહેવું નિશ્ચિત હોય તે સપક્ષ છે. જેમકે, તે જ અનુમાનમાં રડું. જ્યાં સાધ્યના અભાવને નિશ્ચય હોય તે વિપક્ષ કહેવાય છે. જેમકે, સરોવર. આપણો ધૂમ રૂપ હેતુ પક્ષ (પર્વત)માં તેમજ સપક્ષ (રસોડું) બંનેમાં મોજૂદ છે. પરંતુ વિપક્ષ (સરેવર)માં તે મેજૂદ નથી. એટલે હેતુ વિપક્ષવ્યાવૃત્ત કહેવાય છે. આ ત્રણ વાતે સિવાય બીજા દાર્શનિકોએ બીજી બે વાતનું હોવું અનિવાર્ય માન્યું છે. આ બે વાતોમાં અબાધિત વિષય અને અસ...તિપક્ષત્વને સમાવેશ થાય છે. જેમકે, અગ્નિ શીતળ છે. આમાં અગ્નિની શીતળતા પ્રત્યક્ષથી બાધિત છે. હેતુમાં આવી બાધિત વિષયતા ન હોવી જોઈએ. એવી જ રીતે હેતુમાં અસપ્રતિપક્ષત્વ પણ હોવું જોઈએ. જેમકે, જે કઈ કહે કે શબ્દ અનિત્ય છે, કારણકે તે નિત્ય નથી–તે આ પણ બરાબર ન કહેવાય. કારણ એને પ્રતિપક્ષી હેતુ પણ મેજૂદ છે–શબ્દ નિત્ય છે કારણ કે તે અનિત્ય નથી. એટલે હેતુ અસપ્રતિપક્ષ પણ ન હૈ જોઈએ. આ રીતે ત્રણ રૂપ યા પાંચ રૂપવાળા (ગૂરૂષ્ય યા પાંચરૂપ્ય) હેતુ માનવામાં આપત્તિ એટલી જ છે કે ઘણું હેતુઓ ત્રણ રૂપ કે પાંચ રૂપ વગર પણ સાધ્યની સિદ્ધિ કરે છે. કારણુ બધા હેતુઓ સાધ્ય સાથે રહેનારા નથી હોતા; કેઈ સહભાવી હોય છે તે કઈ કમભાવી. ધૂમ અગ્નિની સાથે રહે છે એટલે તેમાં પક્ષધર્મતા છે. પરંતુ જે હેતુ કમભાવી છે તેમાં પક્ષધર્મતા કેમ રહી શકે? જેમકે, શકટને ઉદય થશે કારણ કૃતિકાને ઉદય છે. અહીંયા બને નક્ષત્રોને ઉદય કાળ જુદે જુદો છે. એટલે પક્ષધર્મના સંભવિત નથી છતાં અનુમાન છેટું નથી. માટે હેતુનું લક્ષણ જે અવિનાભાવ છે તે બરાબર છે. આ લક્ષણ નાનું હોવા છતાં પૂરેપૂરું કામ આપે છે. વિસ્તાર ગમે તેટલે કરાય પરંતુ સાચે હેતુ તે જ છે જે નિર્દોષ રીતે સાધની સિદ્ધિ કરી આપે છે. કેશી શ્રમણ પણ સાધ્યને મેળવવા માટે શ્રી ગૌતમસ્વામી સાથે વિચાર વિનિમયમાં સંલગ્ન છે. પરસ્પરમાં કશી જ ગ્રંથિ નથી. ઉભય પક્ષે સત્યના આગ્રહી છે. કારણ મહર્ષિઓના જે સિદ્ધાંત હોય છે તે મત નથી, વિવાદ નથી, વાદ નથી. તે તે તેમની અનુભૂતિ હોય છે અને અનુભૂતિ સદા આકાશની માફક નિર્લેપ હોય છે. તેમાં વિચારનું કેઈ આવરણ નથી હોતું. આપણે જ્યારે આકાશ તરફ જોઈએ છીએ ત્યારે તે આસમાની રંગનું દેખાય છે. જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અથવા યથાર્થતાને સમજતા નથી, તેમની દષ્ટિમાં આકાશને રંગ આસમાની હોય છે. પરંતુ વાસ્તવમાં આકાશને કઈ રંગ જ હોતું નથી. આપણને જે આસમાની રંગ દેખાય છે તે તે હવાઓના વચ્ચેના પડેને કારણે છે. વચ્ચે બસ માઈલ સુધી હવાના પડો (પત્તે) છે. સૂર્યનાં કિરણે બસો માઈલ સુધી હવામાં પ્રવેશ કરીને વાદળી રંગની બ્રાંતિ જન્માવે છે. જો કે આ અંતરિક્ષમાં બસ માઈલથી આગળ પહોંચી જાય, તે તેને માટે આકાશ રંગહીન થઈ જાય છે. Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર આકાશમાં કઈ રંગ નથી પરંતુ આપણી આંખ આકાશમાં રંગ નાખી દે છે. તેને તે વાદળી રંગનું બનાવી દે છે. અસ્તિત્વમાં પણ કઈ રંગ નથી. પરંતુ આપણી ભાષાયિક પરિણતિઓ, આપણા વિચારે, આપણી દષ્ટિએ તેમાં રંગ ઉમેરી દે છે. આપણે તે જ જોઈએ છીએ જે આપણે જોઈ શકીએ છીએ. જે વાસ્તવમાં છે તે આપણે જોઈ શકતા નથી. જે વાસ્તવમાં છે તે જોવું હોય તે આપણે આંખના માધ્યમને ખસેડવું પડશે. જે વાસ્તવમાં છે તે સાંભળવું હોય તો આપણે કાનના માધ્યમને દૂર કરવું પડશે. સામાન્યતયા મારી આ વાત વિરોધી જણાશે પરંતુ હકીકતે આંખ અને કાન વચ્ચે આવી ઉપદ્રવ ઊભા કરે છે. માધ્યમથી જે દેખાશે તે વિકૃત જ દેખાશે. આકાશના જેવી નિર્લેપતા સિદ્ધાંતમાં ત્યારે જ જોઈ શકાય જ્યારે જેનાર પિતાના જેવાના બધાં સાધને છોડી દે. આ જ્ઞાનેન્દ્રિય જે જ્ઞાનના બાહ્ય સાધન તરીકે ઓળખાય છે તે વચ્ચેથી હટી જાય તે ચેતનાનું જે આકાશ છે તે મુક્ત થઈ જાય. આ બંને સત્પષે પણ મુક્ત ચેતનાના આકાશવાળા છે. એટલે ગૌતમસ્વામીને સારગર્ભિત અને તાત્વિક જવાબ સાંભળી બાલસુલભ સરળ અને નિર્દોષ હૃદયવાળા શ્રી કેશીકુમાર શ્રમણ આનંદવિભેર થઈ ગયા. તેઓ કહેવા લાગ્યા साहु गोयम ! पन्नाते छिन्नो मे संसआइमा। अन्नो वि संसओ मज्झ त मे कहसु गोयमा! ॥ ३९ હે ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. શત્રુઓ વિષયક મારા પ્રશ્નનું તમે યચિત નિરાકરણ કર્યું. હે ગતમ! બીજી પણ મને શંકાઓ છે. તે શંકાઓનું ઉચિત સમાધાન કરો! જ્યાં વસ્તુસ્વરૂપને ઓળખાવાની નિર્દોષ મનોવૃત્તિ હોય, આગ્રહ-પ્રત્યાગ્રહને જ્યાં અવકાશ ન હય, આત્મ-કલ્યાણ આત્યંતિક ગુણોની ઉપલબ્ધિ એ જ એક માત્ર લક્ષ્ય હોય એવા નિગ્રંથ મુનિઓ સત્યના સંશોધનમાં પિતાની સમગ્ર શકિતઓને સમપ દે છે, અને જ્યાં ત્યાંથી, જે તે રીતે, સત્યના સંકેતો અને ઈશારાઓને લાભ લઈ સત્યને મેળવવા મથે છે. આગમ-શબ્દપ્રમાણ પ્રમાણ અને જ્ઞાનના બધા અંગોનું, અતિ સંક્ષેપમાં નહિ તેમજ અતિ વિસ્તારમાં પણ નહિ, મધ્યમ પદ્ધતિએ, સમીચીન વિવેચન થઈ ગયું છે. જૈનદર્શનના હાર્દસમા ગંભીર અને સહજ સૌંદર્યથી ભરેલા આ વિષય પરત્વેની ઉદાસીનતા, ઉપેક્ષા અને અમુક અંશે આ વિષયો સંબંધની અજ્ઞાનતા, આ વિષયને સ્પર્શવા આપણને પ્રત્સાહિત કરતાં નથી. પરંતુ આવા વિષય પરત્વેની આટલી હદ સુધીની ઉદાસીનતા, આપણું અજ્ઞાનતાને ટકાવી રાખવાનું એક સ્પષ્ટ Page #480 -------------------------------------------------------------------------- ________________ આગમ-શબ્દપ્રમાણ : ૪૧૯ અને આડકતરૂં આમંત્રણ છે. એટલે આ અજ્ઞાનતાના અંધારામાંથી તત્ત્વજ્ઞાનના આ વિષયેાની સ્પના દ્વારા, તમને પ્રકાશમાં લાવવાના મારા આ પ્રયત્ન છે. સ`ભવ છે વિષયેાની ગભીરતાને કારણે તમારાં હૃદયેને સ્પર્શાવવાની મારી આંતરિક ભાવનાઓમાં મળવી જોઇતી સફળતા ન પણ મળે, છતાં આ વિષચાને ચિંતન, મનન અને નિદિધ્યાસનના બળે સરળ અને સુખાધ મનાવવાના કાઈના પણ પ્રયત્ન સ્પૃહણીય છે એમાં શંકાને અવકાશ નથી. એટલે પ્રમાણ, નય, નિક્ષેપ અને સપ્તભંગી જેવા વિષયેાને ઉત્તરાધ્યયનના કેશી—ગૌતમ સંવાદના સ્વાધ્યાયની સાથે સાથે ગૂંથી લેવાના મે પ્રયત્ન કર્યો છે. આપણા વ્યવહારો હમેશાં પ્રમાણુ, નય, નિક્ષેપ અને સપ્તભંગીમૂલક હોય છે. કોઈ પણ શબ્દ કે વાકયાના પ્રયાગો એમના અવલઅન વગર સંભવતા નથી. આમ છતાં એમનાં વિષેનું આપણું અજ્ઞાન સ્પષ્ટ જ છે. કાંઈક પ્રકાશ મળે અને આ વિષયેાને વધારે ગંભીરતાપૂર્ણાંક સમજવાની તમારી અભિરૂચિ જન્મે એ માટેના મારે। આ નમ્ર પ્રયાસ છે. તમને બધાને આ પ્રવચન કેટલાં અને કેવાં ઉપયાગી અને ઉપકારક થશે તેને કયાસ તે તમારે જ કાઢવાના છે. ગઈ કાલ સુધી અનુમાન પ્રમાણની ચર્ચા કરી. અનુમાનના એક ભાગરૂપ સાધન, હેતુના સંક્ષેપ ઉલ્લેખ માત્ર કર્યાં છે. હેતુના વનવગડામાં ઊતરવા જતાં કદાચ વધારે ગૂંચવણમાં પડી જવાને તમારે માટે ભય છે. હેતુનેા વનવગડા ભારે કાંટા ઝાંખરાંવાળા છે. માટે તેના ભેદ પ્રભેદમાં તમને ઊતારવાનું હું સાહસ નથી કરતા. હેતુની વિશદતાએ પણ અનુમાનને જ એક ભાગ છે; અને અનુમાન પ્રમાણુની ઉપયોગિતા બીજા બધા પ્રમાણેા કરતાં સવિશેષ છે. લેાકવ્યવહારમાં અનુમાન શબ્દના પ્રયાગ સંભાવના અથવા અંદાજ એવા અર્થમાં કરાય છે. જેમકે, ‘મારું અનુમાન છે કે આજે તે અવશ્ય આવશે' એના અર્થ એ થયો કે આજે તેના આવવાની સંભાવના છે. આવા વ્યવહારિક–લૌકિકવ્યવહારાને નભાવનારા પ્રયાગાને સાંભળી દર્શનશાસ્ત્રથી અજ્ઞાત વ્યકિતએ અનુમાનની પ્રામાણિકતામાં સ ંદેહ કરવા લાગે છે. પરંતુ આ જાતની સંદિગ્ધતા વ્ય છે. કારણ અનુમાન અવિનાભાવી–સુનિશ્ચિત હેતુ પર આધારિત હોય છે. જે અનુમાન સમીચીન હેતુ પર અવલ ંબિત ન હેાય તેને અનુમાનાભાસ કહેવા જોઇએ. અનુમાન કયારેક ખાટું પણ સિદ્ધ થાય છે. તેનુ કારણ એ છે કે, આપણને હેત્વાભાસમાં હેતુની બ્રાંતિ થઈ જાય છે. પરંતુ આવી જાતની ભ્રાંતિ માત્ર અનુમાનમાં જ સંભવિત છે એમ નથી, આવા ભ્રમેાના સંભવ તા બીજા બધા પ્રમાણેામાં પણ છે જ. કયારેક આપણી આંખ પણ આપણને દગા આપે છે. પણ જેમ સાંવ્યવહારિક પ્રત્યક્ષ મિથ્યા ગણાતુ નથી તેમ અનુમાનને પણ મિથ્યા કહી શકાય નહિ. પરોક્ષ પ્રમાણના આ રીતે સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક અને અનુમાન રૂપ ચાર ભેદ્દેનુ વિવેચન પૂર્ણ થયું. તેના પાંચમા ભેદ આગમ-શબ્દપ્રમાણ વિષે આજે પ્રારંભ કરીએ. Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વારા આગમ-શબ્દપ્રમાણુ કઈ પ્રામાણિક (આપ્ત) પુરુષના વચન આદિથી જે જ્ઞાન થાય તે આગમ અથવા શાબ્દ પ્રમાણ કહેવાય છે. દાર્શનિક ગ્રંથમાં તેની વ્યાખ્યા આ પ્રમાણે છેઃ સપ્તકના વિમર્થનમાનમઃ | જે વસ્તુ સ્વરૂપના યથાર્થ જ્ઞાતા અને વક્તા હોય એવા આપ્ત પુરુષના વચનથી ઉત્પન્ન થનારૂં પદાર્થનું સંવેદન આગમ કહેવાય છે. વૈશેષિકેની માન્યતા છે કે, આગમ પ્રમાણ તે છે પરંતુ તે ધૂમના અનુમાનની માફક, અનુમાન પ્રમાણમાં અન્તનિવિષ્ટ છે. જેમ અનુમાન પ્રમાણ વ્યાપ્તિ ગ્રહણને બળથી અર્થનું પ્રતિપાદન કરે છે તેવી જ રીતે આગમ પ્રમાણ પણ વ્યાપ્તિના બળથી જ અર્થનું પ્રતિપાદન કરે છે. માટે તેને પૃથફ પ્રમાણ ન માનવું જોઈએ. તેમની આ માન્યતા યથાર્થ નથી. સાચાં અથવા ખોટા કાર્ષાપણ (સિકકે વિશેષ)ને નિર્ણય કરનાર પ્રત્યક્ષ જેમ અભૂસ્તરશામાં વ્યાતિગ્રહણની અપેક્ષા નથી રાખતું અને વ્યાપ્તિ ગ્રહણ વગર જ અર્થાવબોધક થાય છે તેવી જ રીતે આગમ પણ અભ્યાસ દશામાં વ્યાપ્તિ ગ્રહણની અપેક્ષા રાખતું નથી. વ્યાતિને ગ્રહણ કર્યા વગર જ અથવબોધક થઈ જાય છે. માટે અનુમાનમાં તેને અંતર્ભાવ થઈ શકતું નથી. હાં, અભ્યાસદશામાં જ્યાં વ્યાતિગ્રહણની આવશ્યકતા રહે છે ત્યાં તેને અનુમાનમાં સમાવિષ્ટ કરવામાં પણ કાંઈ વાંધો નથી. ચરિતાર્થરિકાના પૂર્વારાખવા માતા –જે પુરુષ, પદાર્થોના વાસ્તવિક સ્વરૂપને જાણી, હિતને ઉપદેશ કરવામાં કુશળ હોય, તે આપ્તજન કહેવાય છે. ધાર્મિક ગ્રંથોમાં આવા આપ્તજનના ત્રણ વિશેષણો છે–વીતરાગ, સર્વજ્ઞ અને હિતોપદેશી. ઉપર બતાવેલા લક્ષણોમાં આ ત્રણે વિશેષણે ઘટે છે. કારણ કે પુરુષ જ્યારે આપણી વાતને યથાર્થ જવાબ આપે છે ત્યારે તે હિતોપદેશી કહેવાય છે. આપણું પ્રશ્નના ઉત્તરના વિષયમાં જેની પરિપૂર્ણ અને અસંદિગ્ધ જાણકારી છે તેથી તે સર્વજ્ઞ પણ છે. આપણે સાથે તેને કેઈ કષાય (રાગદ્વેષ) નથી એટલે તે વીતરાગ પણ છે. જો કે આ ત્રણ વિશેષણોમાંથી છેલ્લા વિશેષણનું જ માત્ર કથન થાય તે પણ કામ ચાલી શકે છે. કારણ હિતેપદેશમાં વીતરાગ અને સર્વજ્ઞ પણ સમાઈ જાય છે. જે વીતરાગ અને સર્વજ્ઞ નથી, તે હિતોપદેશી હોઈ શકે નહિ. તાત્પર્ય એ છે કે, યથાર્થ વકતૃત્વ માટે બે વસ્તુઓની અનિવાર્ય જરૂર છે અને તે જ્ઞાન અને અકષાયતા–વીતરાગતા છે. આનું વધારે સ્પષ્ટતાથી વિવેચન કરતાં પહેલાં એટલું સમજી લેવું જરૂરી છે કે, ધર્મશામાં જે વીતરાગ, સર્વજ્ઞ અને હિતેપદેશીની વ્યાખ્યા કરાય છે તે પૂર્ણ આખ્ત માટે છે. પરંતુ ન્યાયશાસ્ત્રમાં તે સાધારણ વાર્તાલાપ પણ આગમ શબ્દથી અભિહિત છે. એટલે ત્યાં તેને જ અનુકૂળ આ શબ્દોની વ્યાપક વ્યાખ્યા કરાય છે. ન્યાયશાસ્ત્ર અનુસાર તે “ યત્રાવર્ચવા પર તત્રાતઃ' અર્થાત્ જે માણસ દગો કરતું નથી તે માણસ આપ્ત ગણાય છે. Page #482 -------------------------------------------------------------------------- ________________ આગમ શબ્દપ્રમાણ : ૪૨૧ અસત્યને ઉચ્ચાર સદા જ્ઞાનની અલભ્યતા અને કષાયની સંભવિતતા ઉપર આધારિત છે. જેમકે, કેઈ અજાણ્યા સ્ટેશન ઉપર પહોંચી તમે કઈ ઘોડાગાડીવાળાને પૂછો કે, “અમુક સ્થાન કેટલું દૂર છે?—તે તે વધારે ભાડાના પ્રભનથી નજીકના સ્થાનને પણ દૂર જ બતાવશે. લેભ કષાયના કારણે ખોટું બોલવાની આ વાત થઈ. પિતાના દુશ્મનને એમ કહેવું કે, તમને થએલી હાનિથી મને દુઃખ થયું–તે તે માથાકષાયયુકત અસત્ય કહેવાય. એક શાકાહારી માણસ જ્યારે એમ બોલે કે “હું તારું લેહી પી જઈશ ત્યારે તે કેધ સંબંધી અસત્ય થયું. “મારી સામે તેની શી વિસાત છે? હું ધારું તે તેને ચપટીમાં ચાળી નાખું—આ માનકષાયમૂલક અસત્ય છે. રસ્તામાં ચાલતાં માણસને મશ્કરીમાં કઈ કહે કે “તારે દુપટ્ટો પડી ગયે’–તે તે હાસ્ય સંબંધી અસત્ય છે. પેટ ભરીને જમી લીધા પછી પણ પુત્રને તેની માતા કહે કે “તેં કાંઈ જ ખાધું નથી. ખાનારા તે આટલું એક કેળિયામાં ખાઈ જાય છે–તે આ રતિ સંબંધી અસત્ય છે. કોઈ માણસ ઉગ અવસ્થામાં બોલે “આથી તે મરી જવું સારું છે તે શેક સંબંધી અસત્ય છે. કઈ માણસને કઈ વસ્તુ ન ભાવતી હોય અને તે કહે કે “આ વસ્તુ માણસને ખાવા જેવી નથી–તે તે અરતિ સંબંધી અસત્ય છે. કેઈ કરે તોફાન કરી ઘેર આવે અને પિતા તેને તે ઉપદ્રવ સંબંધે પૂછે તે તે બોલે હું ત્યાં ગયે જ નથી–તે એ ભય સબંધી અસત્ય છે. જગ્યા હોય છતાં ગંદા માણસને જોઈ આપણે કહીએ કે “આવશે નહિ, જગ્યા નથી’—તે એ જુગુપ્સા (ઘણા) સંબંધી અસત્ય છે. કામવાસનાને વશ થઈ છેટું બોલવું તે વેદ સંબંધી અસત્ય છે. ઉપરના ઉદાહરણોથી પ્રતીતિ થાય છે કે, જ્યારે વકતામાં કોઈ કષાયની સંભાવના અથવા નિશ્ચય હોય ત્યારે તેની વાતને વિશ્વાસ ન કરે જોઈએ. કયારેક એમ પણ બને છે કે તેનામાં કષાય તે હોય, પરંતુ તે જે વાત કરી રહ્યો છે તેની સાથે તે કષાયને કેઈ સંબંધ ન હોય. આવી સ્થિતિમાં કષાય હેવા છતાં તેની પ્રામાણિકતામાં કોઈ અડચણ દેખાતી નથી. કાના વશવર્તી થઈ જેમ અસત્ય બેલાય છે તેમ અજ્ઞાનના વશવત થઈને પણ ખોટું બોલાય છે. અમુક ગામ અહીંથી કેટલું દૂર છે?—એમ પૂછવા પર કેઈએ જવાબ આપે, “આઠ માઇલ દૂર છે. જો કે હકીકતે તે ગામ દસ માઈલ દૂર હતું. પરંતુ જવાબ આપનારને આઠ માઈલને જ ખ્યાલ હતું. એટલે આ અજ્ઞાન સંબંધી અસત્ય કહેવાય. જ્યાં આ બન્ને કારણમાંથી એક પણ કારણની સંભાવના ન હોય ત્યાં મિથ્યા ભાષણ સંભવી શકે નહિ. જેમકે, આપણે કોઈ સ્ટેશન માસ્તરને પૂછીએ કે, અમુક ગામની ટિકિટના કેટલા પૈસા થાય છે? તે તે જે જવાબ આપશે તેના પર આપણે વિશ્વાસ કરી લઈશું. કારણ ટિકિટના દામ બતાવવામાં અજ્ઞાન અથવા કાયની સંભાવના નથી. આ જ્ઞાનને આગમ અથવા શાબ્દ પ્રમાણુ કહીશું. જે કે એમ કહી શકાય એમ છે કે, એગ્ય પરીક્ષણ પછી પણ કેઈન સત્ય બોલવા પર વિશ્વાસ કરી શકાય નહિ. એટલે જે આગમને પ્રમાણ જ ન માનવામાં આવે તે શી હાનિ? Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ : ભેઘા પાષાણુ, ત્યાં દ્વાર જે આગમને પ્રમાણ ન માનવામાં આવે તે તેનું અવલંબન લઈને કેઈ કામ ન કરવું જોઈએ. જગતના બધા વ્યવહારે તેના આધારે જ ચાલે છે. આગમને અપ્રમાણ માનીશું તે એક ક્ષણ પણ સાંસારિક વ્યવહારે ચાલી શકશે નહિ અને અપ્રમાણતાની સંભાવના તો બધાં પ્રમાણ સાથે સમાન જ છે. પ્રત્યક્ષાદિ પ્રમાણે પણ આ સંભાવનાથી મુક્ત નથી તે પછી આગમને શો અપરાધ કે તેને અપ્રમાણ મનાય ? અહીં પ્રશ્ન થાય છે કે, શબ્દ વડે અર્થનું જ્ઞાન કેમ થાય? તેને જવાબ એ છે કે, શબ્દ વડે અર્થનું જ્ઞાન સંકેતથી થાય છે. એક બાળકની હાજરીમાં કેઈ કહે “ઘટ લાવે !” અને બીજો માણસ જ્યારે ઘડે લઈને આવે છે ત્યારે બાળક તે વાકયને અર્થ સમજી જાય છે. હા, “ઘડે” અને “લ –આ પદે જુદે જુદે અર્થ તે નથી સમજ્યું હતું. પરંતુ બીજી વખત જ્યારે કેઈ કહે “પુસ્તક લા– ત્યારે બાળક વિચારે છે કે બંનેમાં લાવવારૂપ એક જ ક્રિયા છે; પરંતુ વસ્તુ બદલાઈ ગઈ છે. એટલે તે લા ક્રિયાપદને તથા “પુસ્તક” અને “ઘડે' સંજ્ઞાપદને અલગ અલગ અર્થ સમજી જાય છે. આ રીતે તે અન્ય સંકેતને પણ ગ્રહણ કરવા લાગે છે. આ સંકેતે આગમ પ્રમાણના મુખ્ય અને વિશેષ સાધક છે. જે શબ્દોમાં સંકેત ગ્રહણ કરાય છે તે શબ્દ શું સદા ટકી રહે છે? જે ટકી રહેતા હોય તે શ્રવણનેચર કેમ થતા નથી? જે ટકી ન રહેતા હોય તે એકને સંકેત બીજામાં કેમ ઉપગી થાય છે? હાં, શબ્દ સદા ટકી નથી રહેતા. સદૃશતાને લઈ એક શબ્દને સંકેત અનેક સ્થળે ઉપયેગી થાય છે. એક વાર એક ગાયને જોઈ જેમ અન્ય ગાયને પણ આપણે ગાયે સમજી જઈએ છીએ, તેમ એક ઠેકાણેને સંકેત સદૃશતાનાં કારણે, અન્યત્ર ઉપયુક્ત થાય છે. આ આગમ પ્રમાણ માત્ર વચનરૂપ જ નથી. જે જે કાર્યોથી મનના ભાવે બીજા પર અભિવ્યક્ત કરાય છે તે બધા આગમ સાધક છે. એટલે જે કઈ આપણને હાથ આદિના સંકેતોથી કઈ વાતને સમજાવશે, તે તે ઇશારાઓથી જે જ્ઞાન થશે, તે પણ આગમ પ્રમાણુ ગણાશે. પુસ્તક વાંચવાથી જે જ્ઞાન થાય છે તે તે આગમ પ્રમાણ છે જ. આ રીતે જૈન દષ્ટિથી પ્રત્યક્ષ અને પરોક્ષ અને પ્રમાણે પૂર્ણ થયા. કઈ કઈ પૌરાણિકે તે પ્રત્યક્ષ, અનુમાન, શાબ્દ, ઉપમાન, અર્થાપતિ અભાવ, સંભવ અને અતિધ એવા આઠ પ્રમાણ માને છે. પહેલા ચાર પ્રમાણેનું સ્વરૂપ કહેવાઈ ગયું છે. બાકીના ચારનું સ્વરૂપ બતાવવા પ્રયત્ન કરું છું. જેનાથી આઠ ભેદ કયાં સુધી સમીચીન છે તે તમે સમજી શકશે. અપત્તિ : “અર્થાતાપ તિ મળત્તિ, સહુ ધનેy gfsefરત્યુત્તે રજુ થવુ વૃદિર માસિ’ –એક વસ્તુના જ્ઞાનથી બીજી વસ્તુની કલ્પના કરવી પડે અથવા એક વાત કહેવાથી Page #484 -------------------------------------------------------------------------- ________________ આગમ શબ્દપ્રમાણ : ૪૨૩ બીજી વાત સ્વયં સિદ્ધ થઈ જાય તે અર્થપત્તિ છે. અનુમાનથી અથપત્તિમાં બે વિશેષતાઓ છે. આમાં પક્ષ ધર્મ નથી હોતું અને અવિનાભાવ સંબંધનું જ્ઞાન પહેલેથી હેતું નથી અને હોય તે પણ તેની ઉપયોગિતા નથી રહેતી. કહ્યું પણ છેઃ , अविना भाविता चात्र तदैव परिगृह्यते । न प्रागवगतेत्येव सत्यप्येषा न कारणम् ॥ જેમકે, નદીનાં પૂરને જોઈ કલ્પના કરવી કે ઉપર વરસાદ વરસ્યો હશે. આ અર્થપત્તિમાં પક્ષ ધર્મ નથી. કારણ, જ્યાં વર્ષોની કલ્પના કરવામાં આવી ત્યાં પૂર નથી. અવિનાભાવ સંબંધનું જ્ઞાન પણ પહેલેથી નથી. પરંતુ વગર વરસાદે પૂર આવી શકે નહિ. એટલે અર્થપત્તિથી આ કલ્પના કરવામાં આવી છે. અભાવઃ જે પ્રમાણ વડે કઈ વસ્તુને અભાવ જણાય તે અભાવ–પ્રમાણુ કહેવાય છે. સંભવ-પ્રમાણ: મ મયઃ રાજપીત્તજ્ઞાન–વથા સંમતિ ત્રીજે વિ'– જે પ્રમાણ વડે કઈ વસ્તુની સંભાવના કરાય તે સંભવપ્રમાણ છે. જેમકે, બ્રાહ્મણ છે તે વિદ્વાન પણ હશે. ઐતિહપ્રમાણુઃ “તિ પુનિત્યનિદિ કવ7થાપારંપતિદા–લેકપ્રવાહની પરંપરાથી જે આપણને જ્ઞાન થાય, તે ઐતિહ્યપ્રમાણ છે. જેમકે, આ ભૂતીઓ વડલો છે. આમાં પાછલા બે પ્રમાણેની પ્રામાણિકતાને તે નિર્ણય પણ થઈ શકતું નથી. એટલે તેને આધારે અસંદિગ્ધ પ્રવૃત્તિ પણ શકય નથી. શાબ્દ પ્રમાણમાં તે વકતાની પરીક્ષા કરીને વિશ્વાસ કરી શકાય છે, પરંતુ એતિહામાં તે કઈ વક્તા નથી હોતે, માત્ર લેકપ્રવાદ જ હોય છે. જે રીતે સંશય અપ્રમાણ હોવા છતાં, સમ્યજ્ઞાનની ઉપલબ્ધિમાં સહાયક બને છે તેવી જ રીતે અતિહાને માટે પણ સમજવું જોઈએ. જે લેકપ્રવાદ દઢતમ આધાર પર આધારિત હોય છે તે શાખ પ્રમાણ અંતર્ગત થઈ જાય છે. જે રીતે શાબ્દ પ્રમાણમાં, કઈ વ્યકિત વિશેષને આન માની તેની વાત પર વિશ્વાસ કરાય છે તેમ અતિામાં અનેક લોકોને આપ્ત માની વિશ્વાસ મૂકાય છે, એટલે તે આગમમાં સમાઈ જાય છે. સંભવ પ્રમાણમાં સંશયની ઘણુ માત્રામાં મળી આવે છે. અને જે સંશયની માત્રા ન હોય તે તે અનુમાનમાં સમાઈ જાય છે. જેમકે, ઉપર્યુક્ત દષ્ટાંતમાં બ્રાહ્મણ અને વિદ્વત્તાને અવિનાભાવ છે એટલે બ્રાહ્મણરૂપ સાધનથી વિદ્વત્તારૂપ સાધ્યનું અનુમાન કરાય છે. તાત્પર્ય એ કે, સંભવ અને અતિક્ષ્યમાં સંશયની માત્રા હોય તે તે પણ અપ્રમાણ છે. અન્યથા આગમ અને અનુમાનમાં તે અંતહિત થઈ જાય છે. એટલે ભાટ્ટ લેકેએ છ પ્રમાણ જ માન્યા છે. આમાં પણ અભાવને સ્વતંત્ર પ્રમાણ માનવાની જરૂર નથી. કારણ પ્રત્યક્ષાદિ પ્રમાણેથી અભાવ જાણી શકાય છે. વિરુદ્ધ પલબ્ધિ અને અવિરુદ્ધાનુપલબ્ધિ રૂપ હેતુઓથી પણ અભાવનું અનુમાન કરી શકાય છે. એટલે પ્રભાકરેએ પાંચ જ પ્રમાણે સ્વીકાર્યા છે. અર્થાપત્તિમાં ભલે Page #485 -------------------------------------------------------------------------- ________________ • ૪૨૪ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર પક્ષધર્માંતા ન હાય તે છતાં અનુમાનમાં સમાવિષ્ટ થઈ શકે છે. પૂર્વીચર, ઉત્તરચર આદિ હેતુવાળા અનુમાનામાં વળી પક્ષધમતા કયાં હોય ? પક્ષધર્મ હોય કે ન હેાય, જ્યાં સાધનથી સાધ્યની સદ્ધિ કરાય છે તે અનુમાન કહેવાય છે. આ રીતે અર્થોંપત્તિ અનુમાનમાં સમાઈ જતાં ચાર જ પ્રમાણ અવશિષ્ટ રહે છે અને તે છે-પ્રત્યક્ષ, અનુમાન, શાબ્દ અને ઉપમાન, નૈયાયિકા આ ચાર પ્રમાણુ જ માને છે. પરંતુ આ ચારમાં સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન અને તર્ક આદિ પ્રમાણેાના સમાવેશ થતા નથી. માટે બધાંને સ્થાને એક પક્ષ પ્રમાણુ જ માનવું ઉચિત છે કે જેમાં સૌને સમાવેશ થઇ જાય છે. ત્રણ જ પ્રમાણુ માનનાર સાંખ્યા અને પ્રત્યક્ષ તથા અનુમાન એમ એ જ પ્રમાણેા માનનાર બૌદ્ધોને શાબ્દ અને ઉપમાન પ્રમાણને અનુમાનમાં અન્તનિ`વિષ્ટ કરવા ભારે ખેંચતાણ કરવી પડે ઉપભેદાને અનુસરી અથવા પુનરુકિત કરી, પ્રમાણેાની સંખ્યા ગમે તેટલી પણ વધારવામાં આવે પણ તેના મૂળ ભેદ તેા પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે જ ઉચિત છે. આપ્ત પુરુષના વચનરૂપ આગમના પ્રામાણ્યને સ્વીકારનારા શ્રી કેશીકુમાર શ્રમણ શ્રી ગૌતમસ્વામીના આંતરિક શત્રુ સંબંધી જવાખથી ભારે સંતેષ પામ્યા. શત્રુઓ પર વિજય મેળવવાની ગૌતમસ્વામીની કળા ઉપર તેઓ મુગ્ધ થયા. તેમની પારદશી પ્રજ્ઞાના તેમણે ભારે વખાણુ કર્યાં. વસ્તુના તલસ્પશી જ્ઞાનથી તેઓ અંજાઇ ગયા. તેમને લાગ્યુ કે આધ્યાત્મિક ઉત્ક્રાંતિના શિખરને સ્પર્શેલા આ અતિ માનવ છે. અવશ્ય એમની પાસેથી મેળવવા જેવું ઘણું છે. આ અક્ષય ભંડાર છે. લૂટી શકાય તે રીતે આ ખજાનાને આત્મસાત્ કરી લેવા જોઇએ. એટલે તેમણે ફરી પ્રશ્નો પૂછવાની આજ્ઞા મેળવી, પ્રશ્ન કર્યાં : दीसन्ति बहवे लोओ पासबद्धा सरीरिणा । मुक्कपासो लहुमूओ कहं तं विहरसि मुणी ॥ ४० હૈ પ્રા ! આ સ'સારમાં અનેક જીવા પાશદ્ધ છે. હે મુનિ ! તમે બંધન મુક્ત અને લઘુભૂત–પ્રતિમ ધહીન-હળવા થઇને કેવી રીતે વિહરા છે ? આ જગતના જીવ આમ તે સ્વતંત્ર અને મુક્ત જેવા દેખાય છે. પરંતુ તેમની સ્વતંત્રતા અને મુક્તિ, ખીલે બાંધેલા લાંખા દોરડાવાળા પશુઓ જેવી છે. જે ઈચ્છા મુજબ ચારે દિશામાં અમુક મર્યાદામાં ફરી શકતા હોઈ પોતાને સ્વતંત્ર અને સ્વૈરવિહારી કલ્પતા હૈાય છે. આ જ રીતે બધા જીવા સ્નેહને ખીલે બધાયેલા એની આજુબાજુ ફર્યાં કરે છે પણ તેના આ આકર્ષક અને માયાવી પાશને તે જોઇ શકતા નથી. એટલે ખરી રીતે તેઓ જાળમાં સપડાએલા જ છે. પરંતુ તે આકર્ષીક જાળમાંથી તમે મુકત અને હળવા ફૂલ જેવા કેમ જણાએ છે તે મારે જાણવુ છે. One One 215 216 Page #486 -------------------------------------------------------------------------- ________________ દેહાસક્તિ અને વ્યક્તિ દેહને જ સર્વસ્વ માની ચાલનારાઓની ભાવના દેહની આજુબાજુ જ કેન્દ્રિત થઈ જાય છે. દેહના પિષણમાં થતું આત્માનું શેષણ તેઓ જોઈ શકતા નથી. દેહનાં સંરક્ષણ અને સંપુષ્ટિ માટે વિવિધ જાતનાં સાધનનું તેઓ નિર્માણ કરે છે. દેહરૂપ તાબૂતને શણગારવા, પોષવા અને સાબૂત રાખવા તેમના વિવિધ પ્રયત્ન હોય છે. એ માટીના પિંડને ટકાવવા માટે, એ છાલ અને કાચલીનાં રક્ષણ માટે, આટલા બધા જોરદાર પ્રયાસે વૈજ્ઞાનિક સંશોધન અને વિવિધ ઔષધિઓને આવિષ્કાર, તેને ટકાવી શકશે ખરાં? તેને અમર બનાવી શકશે ખરાં? પ્રતિપળ જીર્ણશીર્ણ થતા જતા આ દેહને આ સાધને કેટલું અવલંબન આપી શકશે? આમ છતાં આજની વૈજ્ઞાનિક શોધ દેહની આસપાસ જ વિસ્તરેલી છે. પાણીના પરપોટાની માફક એક ક્ષણમાં વિલય પામનાર, ફુગ્ગાની જેમ આકસ્મિક ફૂટી જનાર આ ક્ષણભંગુર દેહની માણસ દિનરાત ચિંતા કર્યા જ કરતે હોય છે. એની જ સુશ્રષા પાછળ પિતાની મોટા ભાગની શક્તિ અને સંપત્તિ વેડફી નાખતું હોય છે. આ તાજિયાને શણગારવાના પ્રતિદિન કેટકેટલા અદ્યતન સાધનોને આવિષ્કાર થાય છે તેની કેઈ ગણતરી છે ખરી? દેહને પિષવા અને તેને સંરક્ષવા ગમે તેવા ભયંકર પાપ કરતાં પણ માણસને મનને આંચકો લાગતો નથી. આ શરીરની સંપુષ્ટિ માટે માણસ મજથી અપેયને પીવા અને અભક્ષ્યને ખાવા તૈયાર છે. તેની તુષ્ટિ જ દેહ પુષ્ટિમાં છે! દેહની પેલે પાર કઈ કીમતી તત્ત્વ જ ન હોય તેમ નિષ્કિકર પણે દેહની આસપાસ જ તે વિહરી રહ્યો છે! દેહની આટલી કાળજીભરી ચિંતા છતાં પણ તેનું આખરી પરિણામ શું આવે છે? આપણાં સારાનરસા અનેક પ્રયત્ન છતાં આપણે આ શરીરનું રક્ષણ કરી શકીએ છીએ ખરા? મૃત્યુના મુખમાંથી આ શરીરને બચાવી શકીએ છીએ ખરા? મૃત્યુ સામે માણસ નાઇલાજ બની જાય છે. તેનું અભિમાન ઓસરી જાય છે. મરણની ઘડી આવે છે પછી એક ક્ષણભર પણ આ શરીરને ટકાવી શકાતું નથી. છતાં આશ્ચર્યની વાત એ છે કે માણસ પિતાના મૃત્યુને જોઈ શકતું નથી. તેની આ નબળાઈ જ તેને શરીરમૂલક બનાવી દે છે. પરિણામે દેહ જ હું”—એવી ભાવના તેનામાં પ્રબળ અને પ્રગાઢ બની જાય છે શરીરને અવયંભાવી નાશ છે એમ આપણે બેલીએ છીએ ખરા; પરંતુ આ સત્ય આપણું પ્રાણેને સ્પર્યું નથી હોતું. આપણે બીજાને મૃત્યુ પામતાં જોઈએ છીએ એટલે આપણે માટે પણ એ કલ્પનાનું આરોપણ અવશ્ય કરી લઈએ છીએ, પરંતુ ઊંડે ઊંડે પણ આપણાં અચેતન મનને એવો ખ્યાલ કદી આવતું નથી કે, આપણે એક દિવસ મરી જઈશું. આપણે આપણું મૃત્યુ જોઈ શકતા નથી એ પણ એક કમનસીબી છે. આ કમનસીબી જ દેહની સાથે આપણું એવું તાદાસ્ય જોડી દે છે કે અનિચ્છયા પણ આપણે દેહની આસપાસ જ ફરતા થઈ જઈએ છીએ. Page #487 -------------------------------------------------------------------------- ________________ કર૬ : ભેઘા પાષાણુ, ત્યાં દ્વાર આ દેહ દષ્ટિ માણસને ન કરાવવાનું કરાવે છે, ન ખાવાનું ખવરાવે છે, ન પીવાનું પીવરાવે છે અને ન આચરવાનું આચરાવે છે. પરિણામ એ આવે છે કે, માણસ પિતાનાં શરીરને સંતેષવા માટે બીજાને ભેગે પણ બધું કરવા તૈયાર થઈ જાય છે. પિતાનું શરીર જ જાણે ઘણું કીમતી અને સંરક્ષવા યોગ્ય હોય તેમ તે તેને બચાવવા અને સંપુષ્ટ બનાવવા માંસ જેવા અભક્ષ્ય અને જગુપિસત પદાર્થોનું પણ સેવન કરતાં તે અચકાતે નથી ! પિતાના દેહની કીમત કરતાં સામાના દેહની કીમત તે ઘણી ઓછી આંકતો હોય છે. કીમત આંકવાની તે અરે! વાત જ કયાં કરવી ? પિતાના દેહ પાસે બીજાના દેહની તેને મન કઈ જ કીમત હોતી નથી! પરિણામે આ માણસ માંસાહાર તરફ વળી જાય છે. માંસાહાર કરનાર માણસનું પિટ જીવતા છનું કબ્રસ્તાન બની જાય છે ! પિતાનાં શરીરના વ્યાપેહમાં આ સ્પષ્ટ સત્ય તે જોઈ શકો નથી એ ઘણી દુઃખદ હકીકત છે. ભગવાન મહાવીરે ભેજનની પસંદગીમાં જે શાકાહારને પ્રાધાન્ય આપ્યું, તે માત્ર અહિંસાને અનુલક્ષીને જ નહિ, શાકાહારની પસંદગીમાં અહિંસા કરતાં બીજા પણ મહત્વપૂર્ણ કારણે હતાં. અને તેમાંથી એક કારણ એ પણ હતું કે, માંસાહાર પચવામાં વધારે શકિત માંગી લે છે અને માંસાહારથી મૂછ અને તંદ્રા પણ વધે છે. પ્રકૃતિ કદી પણ આપણે બુદ્ધિની ચિંતા રાખતી નથી. તે હંમેશાં આપણું પેટની ફિકર રાખે છે. એટલે પેટમાં ભેજન પડતાં જ આખી ઊજા–શક્તિ પેટના ભોજનને પચાવવા માટે દેડી જાય છે. મસ્તિષ્કની જે શક્તિ આપણને જાગૃત રાખે છે તે શકિત પેટ તરફ વહેવા લાગે છે અને ભેજન પચાવવાનાં કામમાં લાગી જાય છે. એટલે જ જમ્યા પછી આપણને તંદ્રાની અસર દેખાય છે. તંદ્રા એટલા ખાતર દેખાય છે કે જે મસ્તિષ્કની ઊર્જા માથામાં કામ આવતી હતી, તે હવે પેટમાં ભેજન પચાવવાના કામમાં લાગી. એટલે જે માણસે બુદ્ધિજીવી છે તેમની આહારની માત્રા રોજેરેજ ઓછી થતી જાય છે. જે શ્રમજીવી છે, બોદ્ધિક કાર્યો સાથે જેને પ્રગાઢ સંબંધ નથી, એવા માણસની આહારની માત્રાઓ વધતી જાય છે. માટે ભગવાન મહાવીરે અનુભવ કર્યો કે જ્યારે શરીરમાં ભેજન નથી હતું, ત્યારે પ્રજ્ઞા પ્રમાણમાં વધારે શુદ્ધ અવસ્થામાં હોય છે. પેટના આહારને પચાવવાની તેને જરૂર નથી રહેતી. તેથી તે બધી શકિત મસ્તિષ્કને મળી જાય છે. શાકાહાર પાછળ માત્ર અહિંસા એક જ કારણ નહોતું. અહિંસા જ કારણ હોત તે ભગવાન બુદ્ધ મરેલાં જાનવરનાં માંસને ખાવાની જેમ અનુજ્ઞા આપી છે તેમ ભગવાન મહાવીર પણ આપી શક્ત. કારણ, ભગવાન બુદ્ધનું મંતવ્ય હતું કે, કઈ પણ જીવને મારવામાં હિંસા છે, પાપ છે, માંસ ખાવામાં કોઈ હિંસા નથી. કોઈ પશુ મરી ગયું છે, આપણે તેને મારતા નથી, આમ પિતાની મેળે મરી ગએલા પશુનાં માંસને ખાવામાં પછી કોઈ જાતની હિંસા થતી નથી. ભગવાન બુદ્ધની દષ્ટિમાં મરેલા પશુનું માંસ ખાવામાં કઈ હિંસા નથી. કરુણાપ્રધાન Page #488 -------------------------------------------------------------------------- ________________ દેહાસકિત અને વ્યક્તિઃ ૪૨૭ તેમની પ્રજ્ઞાએ કઈ પણ પ્રાણીની હિંસા કરવાને તે પ્રબળ વિરોધ જ કર્યો છે પરંતુ મરી ગએલા પ્રાણીનાં માંસનો ઉપયોગ કરવામાં તેમણે કઈ દેષ કે હિંસા માન્યાં નથી. આનાથી ઊલટું ભગવાન મહાવીરે તે માંસ ભક્ષણને જ ભારપૂર્વક નિષેધ કર્યો છે. હિંસા-અહિંસાને પ્રશ્ન પણ સાધનાના માર્ગે યાત્રા કરનાર માટે પ્રાણપ્રશ્ન બની જાય છે. વળી માંસ કઈ પણ અવસ્થામાં અહિંસક હેતું નથી. પ્રતિ સમય તેમાં અસંખ્ય સંમૂચ્છિય જીવોની ઉત્પત્તિ અને મરણ થયાં જ કરતાં હોય છે. માંસ કદી નિર્દોષ હેતું નથી. એટલે અહિંસાની પ્રધાનતા માંસાહારના નિષેધમાં એક કારણ તે છે જ, પરંતુ તેની સાથે બીજા પણ ગંભીર પ્રોજને શાકાહારના વિધાન પાછળ રહેલાં છે. માંસને પચાવવામાં વધારે શક્તિની અપેક્ષા રહે છે. માંસાહારથી શરીર અને પેટ ભારે થઈ જાય છે. માંસ ભક્ષણથી પટ મહત્વપૂર્ણ બની જાય છે, મસ્તિષ્કની શકિત ક્ષીણ થઈ જાય છે. તંદ્રા સઘન થઈ જાય છે. માટે શકિત પેટ તરફ એકાંગી રીતે ન વહે અને ઉપરને માળ ખાલી ન થઈ જાય, મસ્તિષ્કની શકિત મસ્તિકમાં જ વહેતી રહે અને જાગૃતિને પ્રવાહ અટકે નહિ, શક્તિ પેટ ઉપર જ કેન્દ્રિત ન થઈ જાય એ માટે ભગવાન મહાવીરે હળવાં ભેજન તરફ ધ્યાન કેન્દ્રિત બનાવ્યું છે. આપણું સૌના ગહન બંધન પદાર્થથી નથી પરંતુ ભેજનથી છે. આપણે પૃથ્વીથી બંધાએલા નથી પરંતુ પેટથી બંધાએલા છીએ. માણસ જ્યારે ભેજનની આવશ્યકતાઓથી મુક્ત થશે ત્યારે જ તે પરિપૂર્ણ ચેતનાથી ભરાશે. જેટલા પરિમાણમાં આપણે ભેજન માટે આતુર થઈશું તેટલી માત્રામાં મૂચ્છિત પણ બનીશું. પરિણામે આંતરિક જાગૃતિમાં અડચણ ઊભી થશે. ખરેખર આપણા ચિંતનના બે જ ભાગે છે એક કામ અને બીજે ભેજન. મન કાં તે કામથી ઘેરાયેલું હોય છે, કાં તે સ્વાદથી. સ્વાદની વાસના આપણા મનને ઘેરી લે છે. ઊંડાણમાં તે કામ-વાસના જ હોય છે. કારણ ભેજના વગર કામવાસનાને પણ સંભવ નથી. ભેજનની માત્રા જેટલા પરિમાણમાં અલ્પ અને અલ્પતર કરી નાખીશું તેટલા પ્રમાણમાં કામવાસના પણ મન્દ અને મન્દતર થતી જશે. ભેજન કામવાસનાને શક્તિ આપે છે. માણસ ભેજનમાં જેટલે આતુર હશે તેટલે કામવાસનાથી પણ તે ભરેલો હશે. જે ભેજનનાં ચિંતન અને આકાંક્ષાથી ભરેલો છે તે પ્રાયઃ કામવાસનાથી પણ ભરેલું હોય છે. ભેજનની વાસના છૂટે તે કામવાસના પણ શિથિલ થાય. માણસને દેહ શાથી કીમતી ઠર્યો? ક્યાં કારણોસર તે કીમતી સાબિત થયો? તેને ઊંડાણથી જે વિચાર નહિ કરીએ, અને દેહમૂલક દષ્ટિ. સાથે સ્વાર્થની ભાવનાઓમાં રચ્યાપચ્યા રહીશું, તે આપણામાં અને પશુમાં કઈ પાયાને ભેદ નહિ રહે. માણસ પિતાની ચારે બાજુના જગતનું સંરક્ષણ કરે છે. પ્રસંગ આવ્યે રાજા દિલીપની જેમ પોતાના પ્રાણના ભોગે બીજા ની રક્ષા પણ કરે છે. આવી જે પારમાર્થિક ભાવના માણસમાં છે તેને કારણે તે તેને દેહ Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪ર૮ઃ લેવા પાષાણ, ખેલ્યાં દ્વાર મૂલ્યવાન, કીમતી ગણુ છે. પરંતુ જે પાયાના કારણથી તેને દેહ કીમતી સાબિત થાય છે, તે જ પાયાના કારણને તે માંસ ખાઈને ફગાવી દે છે. આ જગતની જીવસૃષ્ટિમાં સૌથી વધારે પ્રજ્ઞાવાન અને વિચારશીલ જે કોઈ પ્રાણી હોય તે તે માણસ છે. પશુઓની માફક તેની વિચારશકિત માત્ર સ્વાર્થ કે વર્તમાનકાળ પૂરતી જ મર્યાદિત નથી હોતી. પ્રકૃતિએ પ્રાણી જગતમાં માણસને સૌથી શ્રેષ્ઠ બનાવે છે. બીજા બધા જીના જીવની સંરક્ષણની જવાબદારી તેણે માણસની મેધા શક્તિ ઉપર છેડી છે. પરંતુ માનવ જ્યારે પિતાના દૈહિક સ્વાર્થને સર્વોપરિ બનાવી લે છે ત્યારે સંયમપૂર્વક જીવનયાપન કરવાની અને ગમે તે ભોગે પણ પિતાથી ઊતરતી કેટિના પ્રાણુંઓનું જતન કરવાની કલાને તે ભૂલી જાય છે. પશુઓની સરખામણીમાં માણસની મેટાઈને જે આ મૂળભૂત આધાર અને વૈશિષ્ટય છે તેના પાયાને જ તે હચમચાવી નાખે છે. જે કારણોસર મનુષ્ય શરીરને દુર્લભ કહ્યો છે, જે કારણોસર માણસને પ્રાણી સૃષ્ટિમાં મેટો અને શ્રેષ્ઠ ગણ્યો છે, તે જ કારણેને દેહમૂલક દષ્ટિનાં બળે જે તે ઉખેડી નાખવા નીકળે, તે તેની સર્વોપરિતાની ઈમારત કયાંથી ઊભી રહી શકે ? પ્રાણી જગતની માનસિક શક્તિ મર્યાદિત હોય છે. જીવન સંરક્ષણનાં અમુક જ સાધન પ્રકૃતિએ તેમને સમર્યા છે. તેમની પ્રજ્ઞા અને વિચારશકિતની પણ સીમા છે. એટલે સબળાં પ્રાણીઓ નબળાં પ્રાણીઓનાં શરીરથી પિતાનાં શરીરને પુષ્ટિ આપે છે તે સમજી શકાય છે. પ્રાણી જગત માટે આ બધું સહજ અને અમુક અંશે પ્રાકૃતિક પણ છે, પરંતુ જ્યારે માણસ ઊઠીને પશુઓની ઉપર જણાવેલી પ્રકૃતિને જ અનુસરે અને પશુઓનાં માંસથી પિતાનાં શરીરને સંપુષ્ટ બનાવવા મથામણ કરે, ત્યારે પ્રાણી જગતમાં પ્રતિષ્ઠિત તેની જે વરિષ્ઠતા છે તેને જ ધક્કો લાગે. જે ડાળ ઉપર આપણે બેઠા હોઈએ તે જ ડાળને કાપી નાખવા જેવી મૂર્ખાઈ કહેવાય. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જે નવી નવી ઔષધિઓ અને ઇંજેકશનેની શોધખોળે થઈ રહી છે, તેનાં ઊંડાણમાં ઊતરતાં પણ આપણે જોઈ શકીએ છીએ કે, માનવતાને કેરે મૂકી દાનવતાની પરાકાષ્ઠાને માનવ સ્પર્શી ગયે છે ! માનવજાતને રેગથી બચાવવા માટે ઔષધિઓના સંશોધનનાં નામે અવનવા ચમત્કારે સર્જાતા જાય છે. આઘાત લાગે એવાં કૃત્યે જોવાનું દુર્ભાગ્ય કરુણ ભરેલાં હૃદયને માટે અસહ્ય અને અકલવ્ય આંચકે આપનાર તે છે જ. તેમાં વળી હૃદયને થંભાવી દે તેવાં સંશોધનની વાત સાંભળવા મળે છે! જાનવરો પર શસ્ત્રકિયા કરી, તે નિર્દોષ, નીરોગી, જીવતાં પશુઓનાં શરીરમાં રોગનાં જંતુઓ ઉત્પન્ન કરવામાં આવે છે અને તે રેગની શી અસર થાય છે, તેનું સૂક્ષમતાપૂર્વક પરીક્ષણ અને નિરીક્ષણ કરવામાં આવે છે. શીતળાની રસી, સર્પદંશનાં ઇજેકશને, વિગેરે દરેક રેગનિરોધક દવાઓના મૂળમાં આવા ઘાતકી પ્રયોગો માનવતાનાં રક્ષણને નામે છૂપાયેલાં છે. જીવતાં જાનવરના આવા હાલહવાલ કરી, તેમને આમ Page #490 -------------------------------------------------------------------------- ________________ દેહાસતિ અને વ્યક્તિ : ૪૨૯ રિખાવી જે સંશાધન થાય છે, તે કાચના જેવા કાચા અને કાચી માટીના ઘડા જેવા ક્ષણભંગુર શરીરને મચાવવાને માટે વપરાય છે. આવી ક્રૂરતા ભરેલી રીતે પેલાં મૂંગાં, નિર્દોષ અને સ્વસ્થ પશુઓનાં શરીરમાં રાગનાં જંતુએ જન્માવી, તેની રસી બનાવી, તે કાઢી લઈ, માણસેાનાં શરીરમાં મૂકવામાં આવે છે. જાણે પશુએનાં જીવનનું કાંઇ જ મૂલ્ય ન હેાય તેમ માણુસ બેધડક તેમનાં શરીરના ઉપયાગ પોતાનાં શરીરનાં સંરક્ષણ માટે નિઃસ ંકોચપણે કરે છે ! આ તરેહતરેહના પ્રયાગો અને નિત નવા અખતરાઓ, માણુસ જાતના વિકાસને નામે, આ રીતે એવા તે ક્રૂરતા પૂર્વક ચાલી રહ્યા છે કે, તે પ્રયાગાની પ્રક્રિયા સાંભળતાં પશુ માણસ તેની ભયાનકતાથી જી જાય ! આંખ મીંચીને ઊઘાડો એટલી વારમાં તે પાણીના પરપાટા જેમ ફૂટી જાય તેમ ફૂટી જનારા આ દેહના સંરક્ષણ માટેના માણસના આ બધા પ્રયાસેા છે. પરંતુ આવા પ્રયાસે તું, આવી શેાધાનું, શું પરિણામ આવ્યુ છે તેના માણસે કી ગંભીરતાપૂર્વક વિચાર કર્યાં નથી. ફુગ્ગા જેવા આ ક્ષણભંગુર દેહને સાચવવાના જેમ જેમ વૈજ્ઞાનિક પ્રયોગા થતા જાય છે તેમ તેમ શરીર પેાતાના નૈસગિČક સ્વભાવ અનુરૂપ વધારે ઝડપથી વિનાશ ઉન્મુખ થતુ જાય છે. આમ છતાં પણ માણસની શરીરમૂલક દૃષ્ટિ શરીરના પાષણના પ્રયત્નામાં જ મશગૂલ છે. હું તે શરીર અને શરીર તે હુ’–એવી જે ભાવના આજના વિકસતી જાય છે તેને પરિણામે, બુદ્ધિની સાત્ત્વિકતા જાળવવા તરફનું જાય છે. મન સાત્ત્વિક વિચારોથી ભરેલુ, નિર્મળ અને ચાખ્ખું રહે, અને સ્વચ્છ રહે, તે વાત ભૂલાઈ જવા પામી છે. શરીરથી હૃષ્ટપુષ્ટ થઈ જવાની એક જ દૃષ્ટિ માણુસમાં અવશિષ્ટ રહી છે. તેથી શરીર જ તેનાં બધા કાર્યાંનુ કેન્દ્ર ખની ગયું છે. પરંતુ શરીરને હૃષ્ટપુષ્ટ બનાવીને અંતે તેનું પરિણામ શું આવવાનુ છે ? ભલે માણસ સારીયે પૃથ્વીની માટીને ઉપાડી ઉપાડીને પોતાના શરીર ઉપર થાપવાના પ્રયત્ન કરે, પરંતુ જેમ થાપી થાપીને સૂકવેલા માટીના ગેાળા સુકાઈને નીચે પડી જાય છે તેમ માંસ, મદ્વિરા અને અનેક જાતની શકિતની દવાઓથી શરીર ઉપર વળગાડેલા માંસ અને ચરબીની માટીના એ ગાળા આખરે તે સુકાઈને નીચે પડી જવાના ! અને શરીર તે સ્થિતિસ્થાપકની જેમ પેાતાના મૂળ અને અસલી સ્વરૂપમાં આવીને ઊભુ` રહેવાનું. વૈજ્ઞાનિક યુગમાં ઝડપથી લક્ષ્ય પણ વિસ્તૃત થતુ બુદ્ધિ સદા જાગૃત, પવિત્ર શરીરને ઢંગધડા વગરનું ગોળમટોળ, શરીરનું વજન શરીરને ઝિલાય નહિ એવું, ભેંસનાં શીંગડાં ભેંસને જ ભારે પડે તેવું ઢીલુ, પાચુ, ભારે, જાડુ અને લથડતુ શરીર વધારવાથી શે લાભ ? દેહ તા એક સાધન છે. તે કાંઈ સાધ્ય નથી. અને સાધન તા ચેગ્ય રીતે કામ આપે એવી સારી સ્થિતિમાં રાખવુ જોઇએ. શરીર એ તે એક યત્ર છે. યંત્ર પાસેથી તે કામ લેવાનુ હાય છે. યંત્રનું કાંઈ અભિમાન કરવા જેવું હાય ખરું? માણસ જ્યારે દેહના તાજિયાને શણગારવાના છે? ચડયા એટલે તેના મનની નિળતા, બુદ્ધિની સ્વચ્છતા, હૃદયનુ સૌદર્યાં અને આત્માના શણગાર ભૂલાઈ ગયાં. Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર શ્રી કેશીકુમાર શ્રમણ અને શ્રી ગૌતમસ્વામી દેહાધ્યાસથી મુક્ત છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાનના નૈઋયિક રીતે ધણી છે. આત્મદર્શનની ઝાંખી પામી ગએલા પરમ આત્માઓ છે. એટલે ગૌતમ સ્વામીને તે સરળતાથી પૂછી શકે છે “તમે બંધનમુક્ત અને લઘુભૂત થઈ કેમ વિચારે છે ? સામાન્યતયા માણસ મેહ અને સ્નેહના સૂમ, કમળ અને મીઠાં બંધનમાં એવી રીતે તે જકડાઈ જાય છે કે તેમાંથી મુક્ત થવાનું કાર્ય તેને માટે કમળમાં બીડાઈ ગએલા, લાકડાને કેતરી શકનારા પણ મમતાના બંધનને લઈ કમળ કમળને ન છેદી શકનારા ભ્રમરની જેમ કિલષ્ટ થઈ જાય છે. શાસ્ત્રકારોએ સ્નેહ અને રાગ માટે જે નેહપાસા ભયંકરારૂપ વિધાને કર્યો છે, તે વસ્તુના સાક્ષાત્કાર રૂપ અનુભૂતિના બળે જ કર્યો છે. ખરી રીતે વિશ્વમાં કઈ પણ પ્રાણી સુખી દેખાતું નથી. દેખાતા અથવા કહેવાતા સુખની પાછળ પણ અનંત દુઃખ સમાએલું છે. જ્યારે આવી વસ્તુસ્થિતિ છે ત્યારે સંસારનાં સુખથી આકર્ષાઈ જવાનું અજ્ઞાની સિવાય કેને પાલવે ? સાંસારિક સનેહમૂલક સુખે જે વાસ્તવિક હેત તે તીર્થકરો જે સદા રાજાઓના પુત્ર હોય છે અને કઈ કઈ તે વળી તીર્થકર સાથે ચક્રવતી પણ હોય છે, તે પિતાના રાજકીય અને ચક્રીપણાની સંપત્તિને ત્યાગ કરી, ધર્મને આ ઘોરી માર્ગ શા માટે સ્વીકારતા અને પ્રવર્તાવતા હશે? પોતે પણ દુઃખી થાય અને બીજાને પણ દુખી કરવા એ તો તેમને યત્ન કદાપિ હોઈ શકે નહિ. તે પછી આપણી કલ્પનાનાં જગત, આપણી કલ્પનાનાં સુખ, સત્ય અને ધર્મથી ભિન્ન કેઈ બીજું શાશ્વત જગત, સુખ, પારમાર્થિક, સત્ય અને પરમ ધર્મ હાવાં જોઈએ કે જેની શોધ માટે તે પિતાના જીવનનું સમર્પણ સહજ રીતે કરી આપે છે. આનાં જ મૂળ કારણેની શેપમાં કેશીકુમાર શ્રમણને પ્રશ્ન છે. જે પ્રશ્ન તે જ પ્રશ્નને સ્પર્શતું પરંતુ અસ્પષ્ટ ગૌતમ સ્વામીને જવાબ છે. ते पासे सव्यसो छित्ता निहतूण उवायो । मुक्क पासो लहुब्भुओ विहरामि अहं मुणी ॥ ४१ હે મુનિ! તે બધાં બંધનેને સર્વ રીતે કાપીને, ઉપ વડે નષ્ટ કરીને હું બંધન મુક્ત-હળવે થઈને વિચરૂં છું. બંધને જ્યાં સુધી બંધનરૂપે નથી દેખાતાં ત્યાં સુધી જ મેહક અને આકર્ષક લાગે છે. બંધન અંતે બંધન છે, બેડી છે, આપણું સાર્વભૌમ સ્વાતંત્ર્યને પડાવી લેનાર પરમ દુશ્મન છે એ સત્ય જ્યારે સમજાઈ જાય છે ત્યારે બંધનમાં ફસાઈ જવાને કઈ ભય ઊભું રહેવા પામતે નથી. માછલાને ફસાવનાર કાંટા ઉપર લાગેલા આટાને કારણે માછલાં કાંટાને જોઈ શકતાં નથી. ફલતઃ તે કાંટાને ભેગ થઈ જાય છે. હે મુનિ ! માણસને લલચાવનાર સૂમ પાશને પણ જોઈ શકવાની મેં શક્તિ મેળવી છે. એટલે માણસને બંધનમાં બાંધી રાખનાર પાશમાં ફસાઈ પડવાને મારા માટે ભય રહ્યો નથી. એટલે હું આ પાશથી મુક્ત અને હળવું છું. Page #492 -------------------------------------------------------------------------- ________________ વાસનાશૂન્ય કર્મો જગતના બધા જ રાતદિવસ કાર્યની મથામણમાં રચ્યાપચ્યા રહે છે. તેમની આ તપશ્ચર્યા એક તપસ્વીની તપસ્યા કરતાં જરાયે ઊતરતી કેટિની હોતી નથી, છતાં આ કષ્ટસાધ્ય પરિશ્રમનું તેમને મળતું ફળ અતિ શુદ્ર હોય છે. સંસારી છે સાંસારિક કામનાઓની સંપ્રાપ્તિ માટે લેહીનું કેટલું પાણી કરે છે ! કેટલી મહેનત મજૂરી, કેટલી દેડધામ અને કેટલે માનસિક પરિશ્રમ ઊઠાવે છે ! પશુ કરતાં પણ તેઓ વધારે વૈતરું કરે છે; છતાં તેમની આ આખી માથાકૂટનું પરિણામ ક્ષુદ્ર ફળ આપનારૂં નીવડે છે અને ખરેખર પિતાને જે મેળવવાનું છે, તે ગુમાવી બેસે છે. સંસારી માણસ અનેક કર્મો કરી તેમાંથી નજીવા ફળને પ્રાપ્ત કરે છે ત્યારે આધ્યાત્મિક વ્યકિત છેડી આરાધના, ઉપાસના કે તપસ્યા કરીને પણ અનેકગણું ફળ મેળવી લે છે. આખરે તે જેવી વાસના તેવું ફળ મળે છે. પુરાણમાં એક સુંદર વાર્તા આવે છે. લક્ષ્મીજીને સ્વયંવર રચાયે હતે. એ પ્રાચીન જમાને હતું એટલે કન્યાઓને પિતાને પિતાને યોગ્ય વર શોધવાને સામાજિક અને પારંપરિક અધિકાર હતે. લક્ષમીજી તરફનું આકર્ષણ કોને ન હોય? દે, દાનવ, સૌ શણગાર સજી લહમીજીને વરવાની એકાંત આકાંક્ષા રાખી સ્વયંવર મંડપમાં આવ્યા હતા. પિતાના પ્રારબ્ધને અજમાવવાને આ એક સુંદર અવસર તેમને પ્રાપ્ત થયું હતું. સૌની એક જ આકાંક્ષા હતી કે લકમીજીની કૃપા પિતાના ઉપર ઊતરે ! એટલામાં લહમીજીનું સ્વયંવર મંડપમાં પદાર્પણ થયું. સ્વયંવર સંબંધેની કઈ શરતે અગાઉથી જાહેર કરવામાં આવી નહોતી, એટલે સૌ કોઈ તેમાં ભાગ લેવા આવ્યા હતા. પણ જેવાં લહમીજી મંડ૫માં પધાર્યા કે તેમણે પિતાના તરફથી એક શરત જાહેર કરી. તેમણે કહ્યું: “જેને મારી ઈચ્છા ન હોય તેને હું આ મારી વરમાળા પહેરાવવાની છું.” આ શરત સાંભળી સૌના મેતીયા મરી ગયા. લક્ષ્મીજીને મેળવવાની ઈચ્છાથી તે સૌ સ્વયંવર મંડપમાં આવ્યા હતા ! સૌનાં મનમાં લહમીજીને વરવાની ઉત્કટ અભિલાષા હતી, એટલે તેમની આ અજાયબી ભરી શરતથી સૌની આશા ઉપર પાણી ફરી વળ્યું. સી નિરાશ, હતપ્રભ અને ઉદાસીન બની ગયા. તેઓ જેવા આવ્યા હતા તેવા પાછા ગયા. પછી તે લક્ષમીજી ઈચ્છા વગરને વર શોધવા નીકળી પડ્યાં. થોડે દૂર જતાં તેમની નજર શેષનાગ ઉપર શાંતિથી સૂતેલા ભગવાન વિષ્ણુ પર પડી. વિષ્ણુ તે સમાધિમાં સંલગ્ન હતા એટલે તેમણે લક્ષમીજી તરફ દષ્ટિ નાખવાને સામાન્ય પ્રયત્ન પણ કર્યો નહિ. લક્ષ્મીજીને લાગ્યું કે, જેમને મારી ઈચ્છા ન હોય એવી મસ્ત અને નચિંત વ્યકિત જે કઈ કેય, તે તે આ વિષ્ણુ જ છે. પિતે કરેલા નિર્ણયની પરિપૂર્ણતાનું સમાપન વિષ્ણુમાં થતું જોઈ કશે જ વિચાર કર્યા વગર, તેમણે વિષ્ણુને ગળામાં વરમાળા પહેરાવી દીધી. “ન માંગે તેડની રમા થાય દાસી—એ જ ત્યાગ રૂપ મહા તપની ખરી ખૂબી છે. Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ ઃ લેવા પાષાણુ, ત્યાં દ્વાર સાધારણ કટિને માણસ પિતાનાં ફળની રક્ષા માટે ચારેકોર વાડ કરે છે. અનંત આકાશને થાંભલા રેકી સીમિત બનાવવા જે આ તેમને વામન પ્રયાસ હેય છે. શુદ્ર ફળના સંરક્ષણની ચિંતામાં પરમ સાધના વિરાટ ફળને તે બેઈ બેસે છે. આ ફેર માત્ર ભાવનાને લઈને જ પડે છે. આજ સુધી આ જગતમાં થએલા મહર્ષિએ, સંતે, અવતારો અને તીર્થકરે વગેરે એ જેટલાં કષ્ટ વેઠયાં છે, તેનાથી પણ વધારે કષ્ટ સામાન્ય કટિને માણસ પોતાનાં જીવન નિર્વાહ માટે ઊઠાવતે હોય છે. પરંતુ તેની બધી મહેનત વાસનામૂલક હોઈ મહેનતના પ્રમાણમાં તેને મળતું ફળ નહિવત્ હોય છે. સુદામા અને કૃષ્ણની મૈત્રીની કથા ખૂબ પ્રચલિત છે. મૈત્રીના પરમ આદર્શના પરમ શિખરને સ્પર્શનારી આ મૈત્રીની કથા સૌને માટે દીવાદાંડી રૂપ છે. કયાં ત્રણ ખંડના અધિપતિ અને હિન્દુ જગતની દષ્ટિએ પરમાત્માના પૂર્ણ અવતાર મનાતા એવા ભગવાન શ્રીકૃષ્ણ વાસુદેવ અને ક્યાં મૂઠી ભર દાણા માટે તરસતે તેમને સહાધ્યાયી ગરીબ બ્રાહ્મણ સુદામે! શ્રીકૃષ્ણના હૃદયમાં આ ગરીબ સુદામાનું અજાયબીભર્યું સ્થાન હતું એની કલ્પના પણ સામાન્ય માણસને માટે મુશ્કેલ હતી. એટલે જ જ્યારે ફાટેલ તૂટેલ પિતડી પહેરેલે, લેહી માંસ વિનાના હાડકાંના માળખા જેવો ગરીબ સુદામ, અષ્ટ સિદ્ધિ ને નવ નિદ્ધિના સ્વામી એવા શ્રીકૃષ્ણના દ્વારે આવીને ઊભો રહ્યો ત્યારે દ્વાર પરના પહેરેગીરેએ તેને પ્રવેશ આપવાની ના પાડી દીધી. આપણી ભૌતિક દષ્ટિનાં માપયેત્રે પણ ભૌતિક, એટલે જ કૃષ્ણના દરબારમાં સુદામાને પ્રવેશ પણ મુશ્કેલીભર્યો બની ગયો ! સુદામાને પહેરવેશ જ એવું હતું કે, પહેરેગીરે તેને દ્વારકાધીશને મિત્ર માની શકયા નહિ. તેમણે તેને દરવાજા પરથી હડસેલવાના પ્રયત્ન કર્યા. પરંતુ તેમણે સુદામાજીને શ્રીકૃષ્ણને મળવાને એ દઢ સંકલ્પ જો કે, આખરે તેમને મચક આપવી પડી. દ્વારપાળે અંદર જઈ શ્રીકૃષ્ણને સુદામા આવ્યાની વાત કરી. સુદામાનું નામ સાંભળતાં જ શ્રીકૃષ્ણ સુવર્ણ સિંહાસન પરથી નીચે ઊતરી ગયા અને અડવાણે પગે તેને મળવા દેડી આવ્યા. જેનારાના કુતૂહલ અને આશ્ચર્ય પાર ન રહ્યો. ખીણ અને શિખરનાં મિલન જેવી આ અશક્ય વાતનું રહસ્ય કેઈ સમજી શક્યું નહિ. શ્રીકૃષ્ણને ભેટ ધરવા ગરીબ સુદામે ચીંથરા જેવી પિટલીમાં થડા તાંદુલ બાંધીને લાવ્યું હતું. સનેહ સુધા સ્નિગ્ધ હૃદયની મૌલિક સંપત્તિના પ્રતીક સમા એ તાંદુલ, તેણે ઘણા સંકેચ સાથે ભગવાનને ભેટ ધર્યા. ભગવાને તે સૌના દેખતાં તેમાંથી મૂઠી ભરીને તાંદુલ લીધા અને અજબ મીઠાશથી ભરેલા મિષ્ટાન્ન કરતાં પણ વધારે મીઠાશને અનુભવ કરતા હોય તેમ એ તાંદુલને ખાઈ ગયા. તાંદુલમાં એ મીઠાશ શેની હતી? ભૌતિક દૃષ્ટિથી વિચારશે અથવા વૈજ્ઞાનિક પદ્ધતિથી પૃથકકરણ કરશે તે તેમાં તમને કાંઈ પણ ગ્ય કારણ મળશે નહિ. ભૌતિક દષ્ટિ કે વૈજ્ઞાનિક પ્રક્રિયાનો પ્રવેશ તે માત્ર પદાર્થો સુધી જ મર્યાદિત હોય છે. પણ તે પદાર્થોની પેલે પારના આંતરિક જગતમાં પ્રવેશની વાત તે દૂર રહી, તે જગતને સંસ્પર્શ પણ ઉપલબ્ધ નથી. કીમતની દષ્ટિએ ભલે તે તાંદુલની Page #494 -------------------------------------------------------------------------- ________________ વાસનાશૂન્ય કર્મો : ૪૩૩ કીમત કાંઈ જ નહાતી પણ સુદામાને મન તે તાંદુલ અમાલ હતા. તે તાંદુલમાં તેણે પેાતાની અપ્રતીમ ભકિતના અનેરા ભાવ પૂર્યાં હતા. તાંદુલના એક એક કણમાં જાણે તેણે પોતાના હૃદયના પ્રેમ અને લાગણીને ભારોભાર ભર્યાં હતા, લેાકેાત્તર ભાવથી નીતાર્યાં હતા ! વસ્તુ ભલે નજીવી કે તુચ્છ હોય છતાં ભાવથી અભિસિ ંચિત હાય તેા તેની મહત્તા, તેની ઉપયાગતા, તેની કિંમત અનંત ગણી થઈ જાય છે. તમારી સેા સે રૂપીઆની નેટ કેવડા આકારની છે? તેનું વજન પણ કેટલુ છે? ભૂલીને પાણી ગરમ કરવા તેને ઉપયોગ કરી તે શુ તે નાટાથી એક ટીપુ પાણી પણ ગરમ થાય છે ખરૂ ? છતાં કાગળ જેવી લાગતી આ ચલણની નેટ ઉપર જે છાપ હાય છે, તે છાપથી તેની કિ ંમત કેટલી વધી જાય છે ? આમ જેમ કાગળિયા કે પતાકડાની કાંઈ જ કીમત નથી, કીમત હોય છે તેના પર લાગેલી છાપની, તેમ એ તાંદુલની આમ તે કાંઈ કીમત નહોતી, કીમત હતી તેમાં છુપાયેલા ભાવના ! ભાવેની ઉત્કટતા અને પ્રબળતા એ જ પ્રભુતા છે. એક બાજુ માના ચાર જ લીટીને પણ મમતાભર્યો પત્ર છે અને ખીજી બાજુ કોઇના સટરપટર લખેલા પચાસ પાનાના ભરેલા પત્ર છે. તે એમાંથી વજન કોનું વધે ? કોની કીમત વધે ? માના પત્રની ભલે ચાર લીટી જ છે પણ તેમાં જે ભાવ છે તે અમાલ છે, અતાલ છે, પવિત્ર છે. તે લીટીઓમાં તેનું હૃદય રેડાયું છે ! તેના એક એક અક્ષર પ્રેમના મંત્રથી ભરેલા છે. તેના એક એક અક્ષરમાં અપૂર્વ વાત્સલ્યના લાકોત્તર ભાવ સમાયેલા છે! વામનમાં જાણે વિરાટ, ગાગરમાં જાણે સાગર, કણમાં જાણે મણુ સમાયા હાય તેમ તે ચાર લીટીના અક્ષરોમાં પુત્રને અખિલ બ્રહ્માંડનાં દર્શન થાય છે! આ લાગણી, આ ભાવ, તેને પેલા નીરસ, કેરા, શુષ્ક પચાસ પાનાના ભારે વજનદાર લખાણમાં લખાયેલા પત્રમાં થશે નહિ. કારણ તેમાં ભાવનાની ભીનાશ નથી. તે પત્ર હૃદયના સદ્ભાવ અને પ્રેમભર્યાં મ ંત્રોથી મ ંત્રિત નથી. માટે જ ભાવપૂર્ણ એવા માતાના ચાર લીટીના લખાણનું જે મહત્ત્વ છે તે આ ભાવહીન પચાસ પાનાના પત્રનું નથી. જૂના જમાનામાં વિદ્યાર્થીએ ગુરુના આશ્રમમાં ભણવા જતા. તે સમયમાં આજની માફક ભણવાની કાઈ ફી નહેાતી. ગુરુએ પણ અસાધારણ હતા. સાંદિપની ઋષિના આશ્રમમાં કૃષ્ણ અને સુદામા સાથે અભ્યાસ કરતા હતા. તેઓ ગુરુજીને રસેઈમાં મદદ કરતા, જંગલમાંથી લાકડા વીણી લાવતા, ગાયેા માટે ઘાસ લઈ આવતા અને આશ્રમનાં દરેક નાનાં મોટાં કાર્યોમાં મદદરૂપ થતા. ગુરુ પણ નિઃસ્વાર્થ ભાવે અક્ષર જ્ઞાનથી માંડીને અનુભવ જ્ઞાનને શિષ્યેાના હૃદયમાં રેડતા ! શિષ્યા ગુરુઓના ભારે આદર કરતા. શિષ્યાને મન ગુરુએ હિમાલયના શિખરની જેમ આંખી ન શકાય એવા ઉત્તંગ હતા. તેમનાં જ્ઞાન, શક્તિ અને માદનમાં તેમને ભારે વિશ્વાસ અને શ્રદ્ધા હતાં. ગુરુએના ચરણસ્પર્શ કરતા પણ શિષ્યા ધન્યતા અનુભવતા. શિષ્યા સ્વભાવતઃ અજ્ઞાનથી ઘેરાએલા હાય, બાલ્યવયને કારણે કાચી બુદ્ધિના અને અપરિપકવ પણ હાય, એટલે પેાતાની મેળે સ્વયં પ્રેરણાથી પ્રગતિ સાધી શકે એટલી શકિત Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ : ભેદ્યા પાષાણુ, ત્યાં દ્વારા તેમનામાં ન હોય, તેથી ડગલે અને પગલે ગુરુઓએ તેમને રવાના રહે. એટલે જ ગુરુ શિષ્યને પશુમાંથી માણસ બનાવનાર કીમિયાગર ગણાય છે. મનુ સ્મૃતિ તે સ્પષ્ટતાપૂર્વક ઉલ્લેખ કરે છે કે, બાર વરસ સુધી ગુરુને ઘેર રહી શિષ્ય પશુમાંથી મનુષ્ય બને. ગુરુએ આપેલી આવી કેત્તર સંપત્તિના બદલામાં શિષ્ય ગુરુને શું આપવું? મનું મહર્ષિ કહે છે કે, “ગુરુને એકાદ ફૂલ, એકાદ પંખે, એકાદ પાવડીની જેડ, એકાદ પાણીને ભરેલ કળશ આપજે...આ કાંઈ મશ્કરી કે મજાક નથી. જે કંઈ આપવું તે આત્મિક શ્રદ્ધા અને નિષ્ઠાના પ્રતીક તરીકે આપવાનું છે. વસ્તુ ગમે તેવી નાની કે શુદ્ર હોય પણ ભાવનાથી તે વજનદાર બની જાય છે. અન્યથા એક ફૂલ આપવાનું મહત્વ શું? તેમાં વજન કેટલું ? છતાં તે ફૂલરૂપ પ્રતીકમાં રહેલી ભકિતનું પણ આખા બ્રહ્માંડ જેટલું વજન હોય છે. પુરાણોમાં ઉલ્લેખ આવે છે કે રૂક્ષમણીએ ગિરધરને એક તુલસીના પાંદડાથી તેવ્યા. સત્યભામાં પણ શ્રીકૃષ્ણના પત્ની હતાં. શ્રીકૃષ્ણ પરત્વેને તેમને પ્રેમ અને સદ્ભાવ પણ અપાર હતા. છતાં રૂકમણીના પ્રેમ અને સદભાવમાં કૃત્રિમતાને અંશ પણ નહોતે. અંતરમાંથી આવિર્ભાવ પામેલી આંતરિક ઉષ્માના તેજસ્વી અંશથી ઓતપ્રેત થયેલું તેમનું હૃદય હતું. સત્યભામા પાસે કૃષ્ણ તરફના સમર્પણની આવી આંતરિક સંપદાને અભાવ હતે. એટલે ગિરધરને તળવા તેમણે પિતાનાં ખાંડી વજનના દાગીના ઊતાર્યા અને પલ્લાંમાં મૂક્યાં. પરંતુ તેનું કશું જ પરિણામ ન આવ્યું. તેળવાનું કામ પાર ન પડ્યું ત્યારે ભાવભકિતથી ભરેલા એક તુલસીના પાંદડાને જેવું રૂક્ષમણીજીએ પલ્લામાં મૂકયું કે સત્યભામાનાં ખાંડી દાગીનાથી જે કામ ન થવા પામ્યું, તે કામ પાર પડ્યું. એ તુલસીપત્ર ભક્તિ ભાવનાની ભીનાશથી નીતરતું હતું. પરિશુદ્ધ પ્રેમના આંતરિક સામર્થ્યથી તે મંતરેલું હતું. તે હવે તુલસીના છોડનું સાદું પાંદડું રહ્યું ન હતું. હવે તે પ્રેમ ભકિતનું પ્રતીક બની ગયું હતું એટલે તેનાથી જે કાર્ય પાર પડયું તે અપૂર્વ હતું ગંગા નદી તરફની હિન્દુઓની અપૂર્વ ભક્તિ છે. આજે પણ પિતાના વૈભવને ત્યાગ કરી ગંગાને તીરે બેસી આકરી તપશ્ચર્યા આચરનારાઓ ઓછા નથી. ગંગા તરફની આવી ભક્તિ ભરેલી શ્રદ્ધા અને સમર્પણની ભાવનાએ પરાપૂર્વથી ચાલી જ આવે છે. ગંગા જ્યાંથી નીકળે છે ત્યાંથી માંડી, તે જ્યાં સુધી સમુદ્રમાં નથી ભળી જતી ત્યાં સુધીના તેના બન્ને કાંઠાઓ પર મહર્ષિઓ, બ્રહ્મર્ષિઓ, રાજર્ષિઓ, મહંતે અને મહાધીશના આશ્રમે, કુટીર અને સાધનાના અગણિત મંદિરોના જે ઠેર ઠેર દર્શન થાય છે તે ગંગાને સામાન્ય જલરાશિને પ્રવાહ માનીને થયેલા નથી. પરંતુ તેની પાછળ તેમની અદ્દભુત ને અલૌકિક શ્રદ્ધા પડી છે જે ગંગાના જલરાશિને અતિ પવિત્ર માની તેને પતિતપાવની મા ગંગાના નામે બિરદાવે છે! પિતાના પૂર્વજોના ઉદ્ધાર માટે ભગીરથ રાજાએ આકરી તપશ્ચર્યા કરીને પૃથ્વી પર ગંગાનું અવતરણ કર્યું એમ હિન્દુઓની માન્યતા છે. તે તપસ્યાના ફળ સ્વરૂપે ભગવાન વિષ્ણુના ચરણકમળમાંથી Page #496 -------------------------------------------------------------------------- ________________ વાસનાશૂન્ય કર્મો : ૪૩૫ નીકળી, ભગવાન શંકરની જટામાં અટવાઈ ત્યાંથી આગળ ચાલી વિવિધ પ્રદેશોમાં તે વહ્યાં. તેમને કાંઠે અગણિત પુણ્ય કાર્યો થયાં છે. અગણિત પાપીઓનાં પાપને ઘેયાં છે એવી આ પવિત્ર ગંગા મા છે. આપણે તેમને ભાગીરથી, જાડુનવી, મંદાકિની વગેરે નામથી ઓળખીએ છીએ. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ગંગાને એક સામાન્ય જળથી એટલે કે હાઈડ્રોજન અને ઓકિસજનના સંગથી બનેલા પાણી વાળી એક સામાન્ય નદી માને, કે હિન્દુ ધર્મની ભકિત ભાવના ભરેલી દષ્ટિવાળી નદી માને, આ બે વિભિન્ન દૃષ્ટિઓને અભિમુખ રાખી ગંગામાં અવગાહન કરનારને સરખું ફળ મળતું નથી. હાં, દેહશુદ્ધિનું એટલે કે શરીરને મેલ જોવાનું ફળ તે બંનેને સરખું જ મળે છે. પણ તેથી શું? દેહશુદ્ધિનું સામાન્ય ફળ તે પશુ, પક્ષી, માણસ–હર કોઈને, ગંગા નદી હોય કે કોઈ બીજી નદી હોય, મળ્યા વગર રહેતું નથી. પરંતુ ઉપરના વૈજ્ઞાનિક દષ્ટિકોણ વાળાને કે પશુઓને દેહશુદ્ધિ સાથે ચિત્તશુદ્ધિનું ફળ મળવું અશક્ય છે. આવી દષ્ટિવાળાને શરીરને મેલ ધેવાશે પરંતુ મનને મેલ કયાંથી ધેવાશે? હાં, આ દૃષ્ટિ ધરાવતી વ્યકિતને શરીર શુદ્ધિનું નજીવું ફળ મળશે, ત્યારે બીજી દષ્ટિવાળાને દેહશુદ્ધિ ઉપરાંત ચિત્તશુદ્ધિનું પણ અમોલ ફળ મળશે. ક્રિયાઓ સરખી હોય, છતાં ભાવનાના ભેદથી તે ક્રિયાઓની મહત્તા ઘટી વધી જતી હોય છે. જેમકે, એક ડોકટર દર્દી ઉપર વાઢકાપ-શસ્ત્રક્રિયા કરે છે અને બીજો માણસ સામેવાળી વ્યકિત ઉપર છરીને ઘા કરે છે. બંનેની ક્રિયાઓ એક દષ્ટિએ સમાન હોવા છતાં તે બંને ક્રિયાઓમાં પાયાને ભેદ છે. ડોકટરની શસ્ત્રક્રિયાથી કદાચ માણસ મરી જાય, તો પણ તેને મનુષ્ય હત્યાનું પાપ લાગતું નથી. પરંતુ બીજા માણસે કરેલા છરીના ઘાથી કદાચ માણસ બચી જાય, ન મરે, તે પણ તેને છરી મારનાર મનુષ્ય હત્યાના પાપને અધિકારી બને છે. કેમકે, તેની ભાવના વિષાક્ત અને દુષિત છે. કર્મ એકનું એક હેવા છતાં ભાવનાના ભેદને લીધે પાયાને ફેર પડી જાય છે. પપકારપરાયણ, નિસ્વાર્થી, પરમાર્થી માણસનું કર્મ આત્મવિકાસ કરનારૂં નીવડે છે ત્યારે વાસનાની વાડ ઊભી કરી, તેની આસપાસ કમ કરનાર સામાન્ય કેટિના માણસનું કમ તેના આત્માને બાંધનારું બને છે. પરમાથી વ્યક્તિનાં કાર્યો અને વાસનાગ્રસ્ત વ્યક્તિનાં કાર્યોમાં રહેલું સરખાપણું અને તેમની વચ્ચે રહેલા ફેર તરત જ દેખાઈ આવે છે. જેમકે, પરમાથી માણસ વૃક્ષ વાવવાની ક્રિયા કરે છે. આ ક્રિયાથી વૃક્ષથી મળતા લાભ તે તેને મળશે જ. જેવાકે, તે ફળ, ફૂલ અને છાયાને ઉપલેક્તા બનશે. પરંતુ આ વસ્તુ તેને મન ગૌણ હશે. તેનું મુખ્ય પ્રજન તે વૃક્ષારોપણ કરવાને બહાને સારીયે વનસ્પતિસૃષ્ટિ સાથે એકરૂપતા કેળવવાનું છે. વૃક્ષ તે એક નિમિત્ત બની જશે. પરંતુ વૃક્ષને બહાને કમિક રીતે અખિલ Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર બ્રહ્માંડ સાથે પ્રેમસંબંધ કેળવવાની પાયાની ભૂમિકા રહેશે. એટલે વાસનાશૂન્ય ચિત્તવાળા લોકેનાં કાર્યો ઉદર પૂર્તિ કરનારા તે હશે, પરંતુ સાથે સાથે તેમને તેઓ લેકેન્સર અને દિવ્ય આનંદથી પણ ભરી દેશે. શ્રી કેશીકુમાર શ્રમણ અને શ્રી ગૌતમસ્વામી પણ વાસનાશૂન્ય ચિત્તવાળા, પરમાર્થપરાયણ પરમ-આત્માઓ છે. તેમના ચિંતને પણ અધ્યાત્મમૂલક છે. અધ્યાત્મમૂલક યિાઓ શારીરિક અને માનસિક આરોગ્યને પ્રદાન કરે છે એટલું જ નહિ, પરંતુ બુદ્ધિની પ્રભા પણ તેનાથી પાંગરે છે. આ પ્રશ્નોત્તરોમાં પ્રજ્ઞાની પારદર્શિતાનાં દર્શન તે દરેક પ્રશ્ન અને તેના જવાબમાં જોઈ શકાય છે. શ્રી કેશીકુમાર શ્રમણ ગૌતમસ્વામીને ફરી તે જ પ્રશ્ન કરે છે કે આપે મારા પ્રશ્નનો જવાબ તે બરાબર આવે છે. પરંતુ “પાશ' શબ્દથી મારું જે અંતિમ તાત્પર્ય છે તેમાં અને આપની માન્યતામાં કઈ પાયાને ભેદ તે નથી ને? એટલે પાશ’ શબ્દથી આપ શું તાત્પર્ય લીધું તે સમજાવો पासाय इहके वुत्ता ? केसी गोयममब्बवी । શિવ તુરંત તુ, જય મકવવી | કર रागद्दोसाद तिव्वा, नेह पासा भय करा। ते छिन्दित्त जहानाय विहरामि जहक्कम ॥ ४३ કેશીકુમાર શમણે પૂછયું: “હે ગૌતમ! તે બંધન કયા છે?’ આ રીતે પૂછતાં કેશીશ્રમણને ગૌતમે આમ કહ્યું : તીવ્ર રાગ-દ્વેષ અને સ્નેહ ભયંકર બંધન છે. તેમને છેદીને ધર્મ-નીતિ તેમજ આચાર પ્રમાણે હું વિચરૂ છું. રાગદ્વેષ અને સ્નેહના બંધનથી બદ્ધ ચિત્ત કદી એકાગ્ર થતું નથી. સમદષ્ટિ કેળવાયા સિવાય કદી શાંતિ અને સમાધિ મળતાં નથી. રાગદ્વેષથી ગ્રસ્ત માણસની નજર સદા બેબાકળી હોય છે. મોટો જબરે વનરાજ સિંહ પણ ચાર ડગલાં ચાલે છે ને પાછું વાળીને જુએ છે. રાગદ્વેષથી ડહોળાયેલી ચિત્તવૃતિની એવી જ સ્થિતિ હોય છે. આખી સૃષ્ટિ તેને મંગળ ભાસવાને બદલે ભયગ્રસ્ત અને ઉત્પીડક જણાય છે. આપણને આપણી જાત ઉપર જેવી શ્રદ્ધા, નિષ્ઠા અને ભરોસે છે એવી શ્રદ્ધા અને ભાવના આખી સૃષ્ટિ પર હેવી જોઈએ. આખી સૃષ્ટિ આત્મીય અને પ્રેમભરી દેખાવી જોઈએ. આ સૃષ્ટિ તે સ્વભાવતઃ શુભ અને પવિત્ર છે. પવિત્ર પરમ આત્માઓ તેની સંભાળ રાખે છે. પછી આ બ્રહ્માંડમાં બીવા જેવું છે પણ શું? રાગ-દ્વેષના વિષે જ્યારે જ્ઞાન જેવા નિર્મળ ગુણમાં ભળે છે ત્યારે જ્ઞાન અજ્ઞાન બની જાય છે. જે રાગદ્વેષને જ્ઞાનમાં પ્રવેશ ન થાય તે જ્ઞાનગુણમાં કાલુષ્યને આવિર્ભાવ થાય નહિ. રાગ-દ્વેષના વિષાકતવૃત્તિના કારણે સારા કર્મો પણ દુષ્કર્મ બની જાય છે. આ વિશ્વમાં કશું Page #498 -------------------------------------------------------------------------- ________________ મહત્ત્વાકાંક્ષાનું મધુ : ૪૩૭ બગડેલું નથી. આપણી રાગદ્વેષ મિશ્રિત દષ્ટિ–દોષને કારણે જ સૃષ્ટિ અમંગલ ભાસે છે. ગુણોની સ્વાભાવિક નિર્મળતાને વિકૃતિને રંગ અર્પનારા રાગદ્વેષ અને સ્નેહના બંધનેને મેં છેદી નાખ્યા છે. એટલે વસ્તુ મને યથાર્થ સ્વરૂપમાં દેખાય છે. હવે તે સારા નરસાના રંગે રંગાતી નથી. રાગદ્વેષના આ આપણે તેના ઉપર ઢળવામાં આવતા નથી. એટલે યથાર્થ સ્વરૂપનો આનંદ લૂંટી શકાય છે. મહત્વાકાંક્ષાનું મધુ આ જગતમાં અત્ર, તત્ર, સર્વત્ર જ્યાં દષ્ટિ નાખશો ત્યાં ચારે કેર અશાંતિ, ઉદ્વેગ અને પરેશાનીના જ દર્શન થાય છે. શાંતિ, સંતેષ અને સમાધિના તે ભાગ્યે જ દર્શન થતાં હોય છે. જ્યાં જુઓ ત્યાં રુણતા અને બીમારી નજરે પડે છે. નિરેગીતા અને સ્વાસ્થ ભાગ્યે જ દષ્ટિગોચર થાય છે. અશાંતિ, ઉદ્વેગ, ષ્ણુતા, પરેશાની પડછાયાની માફક માણસની સાથે સાથે ફરે છે ! શાંતિ, સંતોષ, સમાધિ, સ્વાથ્ય એક આકસ્મિક ઘટના અથવા સંયોગની ઘટના હોય તેમ દેખાય છે. કહેવાય છે કે, નાગણ બચ્ચાને જન્મ આપીને તેનું જ ભક્ષણ કરવા માંડે છે. જે બચ્ચાંઓ તેનાં કુંડાળામાંથી છટકી જાય છે તે જ બચી જાય છે, બાકીના બધાં તેના ભક્ષ્ય બની જાય છે. એવી જ રીતે આવડા મોટા આ જગતમાંથી આંગળીના વેઢે ગણાય એટલા બે, પાંચ માણસે જ સ્વસ્થતા અને નિશ્ચિતતાને અનુભવ કરતા જણાય છે. બાકીના મોટા ભાગનાં તે અનેક પ્રકારનાં ભય, દુઃખ, કલેશ, વૈમનસ્યથી પીડિત થઈ, અનેક વિટંબણાઓમાંથી પસાર થઈ રહ્યા હોય છે ! જેમ કેઈ માળી બગીચામાં હજારે ફળફૂલ, છોડ વાવે, તેને પૂરતું પાણી પાય, તેની માવજત પાછળ ખૂબ મહેનત ઊઠાવે, છતાં કેઈ એકાદ છોડ પર જ એકાદ ફૂલ દેખાય છે તેમાં માળીની કુશળતાની કઈ ખામી નથી, પણ પ્રકૃતિનું જ કઈ કારણ છે. અને જે એકાદ છોડ ફૂલેથી લચી પડે છે તે પણ પ્રકૃતિનું જ કારણ છે. પરંતુ જે ગણ્યાં ગાંધ્યા માણસો જ સુખી અને આનંદિત દેખાતા હોય અને મોટા ભાગના દુઃખી અને ત્રસ્ત દેખાતા હોય તે તેમાં પ્રકૃતિ કે બીજું કઈ દેષિત નથી, પરંતુ માણસ પોતે જ પોતાના સુખદુઃખ માટે જવાબદાર છે. - આટલી મોટી સંખ્યામાં બીમારીનું હોવું જરૂર એક વિચિત્ર ઘટના છે. આટલા લોકોની પરેશાની એ મનુષ્યના મનનું જ કારણ છે. આપણું સેવા સમજવાની પદ્ધતિ જ એવી છે. આપણું જીવન જીવવાની પ્રક્રિયા જ એવી વિકૃત છે, આપણે સામાજિક ઢાંચો જ એ છે કે જેમાં માણસ બીમારીને ભેગા થયા વગર રહેતું નથી. Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ : ભેઘા પાષાણુ, ખલ્યાં દ્વાર સ્વામી રામ પિતાને જાપાનના પ્રવાસનાં સંસમરણમાં જણાવે છે કે- તેમણે આકાશને સ્પર્શનારા દેવદારના ઊંચા ઊંચા વૃક્ષે જોયાં હતાં. પરંતુ તે જ દેવદારનાં વૃક્ષો જ્યારે તેમણે જાપાનમાં જયાં ત્યારે તે એક વેંતથી જરાયે ઊંચા નહતાં. તેમનાં આશ્ચયને પાર ન રહ્યો. જે દેવદારનાં વૃક્ષે પિતાની ઊંચાઈને શિખરને સ્પર્શવાની ક્ષમતા ધરાવતા હોય છે તે આવડા વામન કેમ રહેવા પામ્યાં હશે? તેમની ઊંચાઈ ન વધવાના કારણે તેમની સમજમાં ન આવ્યાં. મળી તે વચ્ચે પણ હમણાં જ કાંઇ ચાર છ માસ પહેલાં વાવેલા નાના છોડ ન હતાં. તેમની અવસ્થા ખાસી ૧૦૦-૧૫૦ વર્ષની હતી. છતાં એક પણ વૃક્ષની ઊંચાઈ એક વેંતથી વધારે નહતી. આશ્ચર્યમુગ્ધ બનેલા સ્વામી રામે, એના રહસ્ય વિષે તે બગીચાના માળીઓને પૂછયું, ત્યારે તેમણે તેનાં રહસ્યને પ્રગટ કરતાં, જે બકડી, તગારાં, કુડાઓમાં તે ઝાડ વાવવામાં આવ્યાં હતાં તે બકડી, કુંડાં વગેરેને ઊંચાં કરી બતાવ્યાં, અને જોયું તે તે બધાં બકડી, કુંડાં વગેરે નીચેથી ફૂટેલાં હતાં. માળીએએ વિશેષ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, આ વૃક્ષનાં મૂળિયાં જેવાં વધે છે કે તરત જ તેને કાપી નાખવામાં આવે છે. પરિણામે તેમની ઊંચાઈ વધતી નથી. વૃક્ષને પ્રાકૃતિક સ્વભાવ છે કે જેટલાં તેનાં મૂળિયાં જમીનમાં ઊંડાં જાય તેટલાં જ પરિમાણમાં તે વૃક્ષ ઊંચું થાય. જે માળી વૃક્ષનાં મૂળિયાને જમીનમાં ઊંડાં જવા જ ન દે અને મળિયાં વધતાંની સાથે જ તેને કાપી નાખે, તે વૃક્ષ વૃદ્ધ અવશ્ય થશે પરંતુ તેની ઊંચાઈ વધશે નહીં. જે નીચે મૂળિયાં વધતાં ન હોય તે ઉપર વૃક્ષ વધી શકતું નથી. વૃક્ષ વૃદ્ધ થઈ જાય પરંતુ તેની ઊંચાઈ વેંતથી વધતી નથી. ઉપર ઊઠવા માટે મૂળિયાને જમીનમાં પ્રવેશ અનિવાર્ય છે. જે માળી વિચારે કે વૃક્ષને વધવા જ દેવું નથી તે તેનાં મૂળિયાં તે કાપતે જ રહેશે. આમ કરતાં વૃક્ષ અવશ્ય વૃદ્ધ થઈ જશે, પરંતુ તેની ઊંચાઈ વેંતથી વધશે નહિ. આ જ રીતે માણસને વિરાટમાંથી વામન બનાવવાની આપણી વ્યવસ્થા પણ જાપાનના માળીના હાથમાં આપેલા પિલા દેવદારનાં વૃક્ષ જેવી છે! જે માણસમાં પિતાની દિવ્ય શકિતના બળે આકાશને આંબવાની ક્ષમતા હતી તે માણસ આજે પિતાની એ દિવ્ય શક્તિને ખોઈ બેઠે છે. છતી શકિતએ તે નિવાર્ય બની ગયો છે, છતી ગ્યતાએ તે વામણ દેખાવા લાગે છે ! આપણા વિકાસના પાયામાં જ વિષ નાખવામાં આવ્યું છે. એ વિષથી આપણ વ્યક્તિત્વને વિકાસ રૂંધાઈ રહ્યો છે તેની આપણને ખબર સુદ્ધાં નથી. આપણે તે એ જ વિષેને આપણાં વ્યક્તિત્વના વિકાસના પાયા માની, સામાજિક અને રાષ્ટ્રીય દૃષ્ટિએ તેને વ્યાપક અને છૂટથી ઉપયોગ કરીએ છીએ. આપણે માટે જ નહિ, આપણી આવતી પેઢી માટે પણ આપણે તેને ઉપયોગ કરવાના છીએ. આપણે જ આપણું પેઢી માટે ઉપયોગ કરીશું એમ નથી, એ જ રીતે આપણા પૂર્વજોએ પણ આપણા માટે એને ઉપયોગ કર્યો હતે ! આપણે પણ આ વિષ ચકના Page #500 -------------------------------------------------------------------------- ________________ મહત્ત્વાકાંક્ષાનું મધુઃ ૪૩૯ ભોગ બનેલાં જ છીએ. પરંતુ એ ધીમું ઝેર આપણામાં એવી તે ધીરે ધીરે અસર કરી રહ્યું છે કે, આપણી કલ્પનામાં પણ નથી આવતું કે, કેઈ ઝેર આપણુમાં વ્યાપી રહ્યું છે અને જેની અસર આપણું આકાશ વ્યાપી વ્યક્તિત્વના વિસ્તારને અટકાવી, આપણને વામન કટિમાં મૂકી રહ્યું છે ! પરિણામે પેઢી દર પેઢીથી આ વિષચક્રનું પરાવર્તન સતત, અનવરત, અવિચિછન્નપણે ચાલ્યા જ કરે છે. મનુષ્યના મનમાં જે સૌથી વધારે અસરકારી વિષ રેડવામાં આવ્યું છે તે મહત્વાકાંક્ષાનું છે. આપણી આખી વ્યાવહારિક, પારિવારિક, સામાજિક, કૌટુંબિક અને રાષ્ટ્રીય વ્યવસ્થા મહત્વાકાંક્ષાના પાયા ઉપર આધારિત છે. નાનાથી માંડી મોટા સુધી કઈ જ આ વિષચક્રમાંથી સુરક્ષિત રહેવા પામ્યું નથી. આ મહત્ત્વાકાંક્ષાનું ચક્ર તીવ્ર અને તીક્ષ્ણ હોવા છતાં ઘણું જ આકર્ષક છે. સૌને તે ગમે છે. આબાલવૃદ્ધ સૌ આ મહત્વાકાંક્ષાની દેડની હેડમાં ઊતર્યા છે. દરેક સ્થિતિમાં અને દરેક દૃષ્ટિએ પિતાને પ્રથમ નંબર રહે, પિતાની અબાધિત સર્વોપરિતા આબાદ રીતે ટકી રહે તે માટે માણસ ખૂબ ઉદ્વિન અને પરેશાન થઈ રહ્યો છે. માણસ જ્યારે કઈ પણ કાર્ય બીજાની પાસે કરાવવા માંગે છે ત્યારે તેને કેતુ બીજાને મહત્ત્વાકાંક્ષાના બંધનમાં બાંધી, પ્રતિસ્પર્ધાની તીવ્રતા અને જટિલતાથી તેના માનસને ભરી દેવાનું હોય છે. ચાહે શાળાકીય અભ્યાસની વાત હોય, ચાહે રમતગમત કે વેષભૂષાનું સાહજિક કાર્ય હોય, ચાહે અર્થોપાર્જન કે સામાજિક પ્રતિષ્ઠાની વાત હોય, તે દરેકમાં માણસની મહત્વાકાંક્ષા કામ કરી રહી હોય છે. તેની સ્પર્ધામાં તે પાછળ ન રહી જાય તેની તે સતત કાળજી રાખતા હોય છે. આ મહત્વાકાંક્ષા ભૌતિક પ્રગતિ માટે અનિવાર્ય હશે એની ના નથી. તેનાથી ગણ્યાગાંઠ્યા માણસોની આંતરિક ભૂખ મર્યાદિત સમય માટે સંતોષાતી પણ હોય છે. ભૌતિક પ્રગતિ માટેની જે દેડ છે, તેમાં પિતે કેમ આગળ નીકળી જાય તેવી જ દરેક માણસની મહત્વાકાંક્ષા હોય છે. આવી મહત્વાકાંક્ષા લઈને ઊભેલા માણસોની કયુમાં જ્યારે માણસને પોતાને નંબર આગળ આવત દેખાય છે ત્યારે તેની છાતી ગજ ગજ ફૂલે છે. તેની આસપાસના વર્તલના લોકમાં પિતાની પ્રશંસા થતી જોઈ તે ગર્વથી રાચે છે. પરંતુ તે ભૂલી જાય છે કે, પૃથ્વી એવડી મોટી છે કે, એક માણસ બધાં ક્ષેત્રમાં કદી પણ બધાથી આગળ નીકળી શકતો નથી. જીવન એવું તે જટિલ છે કે તેમાં દરેક રીતે માણસ પ્રથમ રહી શકતો જ નથી. જાગતિક જટિલતા વિવિધલક્ષી છે. એક માણસ પૈસેટકે સુખી હોય, વૈભવસંપન્ન હોય, છતાં સ્વાથ્યની દષ્ટિએ તે બીજા કરતાં ઘણું પાછળ હોય છે. સડક પર ચિંથરે હાલ રખડતા અને ભીખ માંગીને પિતાને જીવનનિર્વાહ ચલાવતા એક ગરીબ ભિખારીનું શરીર પણ તંદુરસ્તીની દષ્ટિએ તેના કરતાં સારું હોય છે. ત્યારે આવા રાંક ભિખારીની પણ તેને અદેખાઈ આવે છે. તેનાં શારીરિક સ્વાથ્યની સામે તેને પિતાની વૈભવ-સંપદા ફીકી લાગે છે. તેને થાય છે, જે પૈસા આપવાથી પણ આ ભિખારીનું સ્વાધ્ય ખરીદી શકાતું હોય તે હું ખરીદી લઉં! પરંતુ જીવનની જટિલતા આટલેથી અટકતી Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર નથી. તે એથી પણ આગળ વધે છે અને સ્વસ્થ જણાતા માણસના સ્વાથ્યને પણ ઈર્ષ્યા ઉપજાવે એવું અનેરૂં સૌંદર્ય લઈને એક માણસ ઊભો છે. સૌંદર્યનાં ક્ષેત્રમાં તેણે સૌને પાછળ રાખી દીધા હોય છે! તે વળી કયાંક કઈ એવી તે કુશાગ્ર દૂરદશ અને તીણ પ્રજ્ઞાશકિતને લઈ જમે છે કે, શ્રીમંતને પિતાની શ્રીમંતાઈ પણ તેની પ્રજ્ઞા–પ્રતિભા સામે ફીકી ભાસે છે! બુદ્ધિની દષ્ટિએ તે આમ ચડિયાત થઈને ફરે છે પણ બુદ્ધિના ક્ષેત્રમાં સર્વોપરિતા સ્થાપ્યા પછી પણ કેટલાક એવા પણ હોય છે જેમને ખાવામાં પણ સાંસાં હોય છે, જ્યારે તેના બીજા સાથીઓએ ભવ્ય પ્રાસાદની હારમાળા ઊભી કરી લીધી હોય છે. જગતને કયુ ગેળ છે. તેમાં કઈ સીધી રેખા નથી કે, જેથી માણસ દોડીને આગળ પહોંચી જાય. પ્રકૃતિએ વેરેલી શકિતઓ માટે કઈ એકને ઈજા નથી. મહત્વાકાંક્ષા વિશેના આટલા વિવેચન પછી પણ તમને એક પ્રશ્ન તે રહેવાનું જ છે કે, મહત્ત્વાકાંક્ષા શું વસ્તુ છે? મહત્ત્વાકાંક્ષાને અર્થ છે આપણે આપણા અહંકારને બીજાના અહંકારની પ્રતિગિતામાં ઊભે રાખીએ ! હું કેઈથી પાછળ ન રહી જાઉં, મારે નંબર હંમેશાં સૌથી આગળ રહે, ટચલી આંગળીને વેઢે મારું નામ ગણાય, જગતમાં મારું નામ સૌની જીભ ઉપર રમતું રહે-માણસના મનમાં રમતી આ મહદ્ આકાંક્ષાઓ તે મહત્વાકાંક્ષા છે. આપણે આપણા માટે આકાંક્ષાઓ સેવીએ તે તે સમજી શકાય પરંતુ એનાથી આગળ વધીને આપણે આપણાં બાળકોના કમળ, સરળ અને નિર્દોષ માનસમાં પણ આ જ આકાંક્ષાઓનાં વિષ રેડતાં હોઈએ છીએ. પ્રાતઃ ઊઠતાં વેંત જ તેમના સાત્વિક માનસમાં આવા વિષને આપણી દૃષ્ટિએ સ્વાદ લાગતે એકાદ પ્યાલે રેડી દેવામાં આપણે કચાશ રાખતા નથી ! તેમની સાથેના સહાધ્યાયીઓ આગળ ન આવી જાય, તે માટે પ્રતિક્ષણ સાવધાન રહેવાની આપણે તેમને ચેતવણી આપતાં હોઈએ છીએ કે, જે તું બીજા કરતાં પાછળ રહી જશે તે તારા વિકાસ માટે પછી કઈ અવકાશ રહેશે નહિ. ગમે તે ક્ષેત્રમાં પણ તારે તારી રીતે પ્રથમ આવવાના પ્રયત્ન કરી લેવાના છે. પ્રકૃતિથી વિરુદ્ધ આ સર્વોચ્ચતાને મેળવવાની ધૂનમાં આપણે જે છીએ તેને પણ ભૂલી જતા હોઈએ છીએ. એટલું જ નહિ, આપણને પ્રાપ્ત સુખ સાધનેને એગ્ય ઉપગ પણ કરી શકતા નથી. બીજાની તુલનામાં પિતાને મૂકવાને વિચાર જ બાલિશ છે. પરંતુ સંસ્કૃતિના નામે મનુષ્યના સ્વભાવની આ એક વિકૃતિ છે કે તે હંમેશાં બીજાની તુલનામાં પિતાની જાતને વિચાર કરતા હોય છે. જે તે કઈ કયુમાં ઊભો હશે અને તેમાં તેને આગળ નંબર હશે તે તેની પ્રસન્નતાને પાર રહેશે નહિ. તેને થશે કે, હું બીજાથી આગળ છું અને બીજા મારા કરતાં પાછળ છે. બીજાથી પિતાને નંબર આગળ છે એ જ તેની પ્રફુલ્લતાનું મૂળ છે. બીજાને પાછળ રાખવાનું દુઃખ જન્માવી શક્યા એ જ એના સુખનું રહસ્ય છે. જીવન બહુમુખી છે. દરેક દિશામાં દરેક માણસને પ્રથમ હરોળમાં પ્રથમ રહેવું છે. પ્રથમ રહેવાની આ ધૂનમાં માણસનું માનસ વિક્ષિપ્ત નથી બની જતું આ જ એક ચમત્કાર છે. આ Page #502 -------------------------------------------------------------------------- ________________ મહત્વાકાંક્ષાનું મધુ : ૪૪૧ આખી પ્રક્રિયા માણસને પાગલ બનાવનારી છે. કારણ આપણે કયાંય પણ ઊભા હોઈશું તે આપણને પીડા અને પરેશાની જ થવાની છે. કેમકે કઈને કઈ તે આપણી આગળ ઊભેલા આપણે જોઈશું જ. આવી મહત્વાકાંક્ષા અને તૃષ્ણનાં વિષથી સર્વથા વિમુકત શ્રી કેશીકુમાર શ્રમણ અને ગતમ સ્વામીના સંવાદમાં પણ આવી જ વિષ વેલડીના સંબંધનો શ્રી કેશીકુમાર શ્રમણ તરફથી પ્રશ્ન ઊઠાવવામાં આવ્યું છે. સંસારમાં અનેક જીવે પાશબદ્ધ છે એ જ પ્રશ્નમાળાના અનુસંધાનમાં પ્રશ્ન પૂછતાં પહેલાં, પાશબદ્ધતાના પ્રશ્નનું સમાધાન થઈ જવા બદલ શ્રી કેશકુમાર પિતાની કૃતજ્ઞતાના નેહ અને સદ્ભાવભર્યા ભાવે અભિવ્યક્ત કરતા કહે છે साहु गोयम ! पन्ना ते छिन्नो मे संसमा इमो । अन्नावि संसओ मज्झ त मे कहसु गोयमा! ॥ ४४ હે ગૌતમ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમોએ મારી શંકા દૂર કરી છે. મારી હજી એક શંકા છે, તે વિશે તમે મને કહો. શ્રી કેશીકુમાર શ્રમણ મહત્વાકાંક્ષાના નિરર્થક ભારને વહન કરતા નથી. તેમનાં હૃદયમાં સરળતા અને પવિત્રતાને અક્ષય ભંડાર ભરેલું છે. ગૌતમસ્વામીના શબ્દોમાં સમાધાન લાધતાં, એક ક્ષણને પણ વિલંબ કર્યા વગર, તેમને સાધુવાદ આપવાનું ભૂલતા નથી. આત્યંતિક પ્રેમ અને નિરાભિમાનતાની આ પરમ કેટિ છે. શ્રી ગૌતમ સ્વામી પણ સાધુતાનાં શિખરને સ્પલા છે. તે ગ્યતાને મર્યાદા બનાવનારા સામાન્ય કેટિના આત્મા નથી. તેઓ યોગ્યતાને સ્વભાવ માની સહજ રીતે ચાલનારા પરમ આત્મા છે. એક માણસ ગણિતશાસ્ત્રમાં કુશળ હોય, તે તે કુશળતા તેને સ્વભાવ છે અને એક માણસ સંગીતમાં નિપુણ હોય, તે તે પણ તેને સ્વભાવ છે. ગણિતમાં કેઈ નબળું હોય, તે તે પણ તેને સ્વભાવ છે. કારણ કેઈ વિષયમાં કુશળતા મળવી એ પણ પ્રકૃતિ ઉપર આધારિત છે અને તે જ વિષયમાં બીજે કઈ અકુશળ હોય, તે તે તેને દુર્ગણ નથી થઈ જતો. તેને પણ તે વિષયની અકુશળતા પ્રકૃતિદત્ત હોય છે. કુશળતાવાળાને જેમ પ્રકૃતિથી કુશળતા ઉપલબ્ધ હોય છે તેમ અકુશળતાવાળાને પણ પ્રકૃતિથી જ અકુશળતા ઉપલબ્ધ હોય છે. આ રીતે સ્વભાવને અનુલક્ષી ગૌતમસ્વામી પણ પોતાના સમસ્વભાવમાં સ્થિર છે. શ્રી કેશીકુમાર શ્રમણ હવે આ પ્રશ્નને સમાધાન બીજે પ્રશ્ન કરે છે. ' अन्ताहियय-संभूया लया चिट्ठइ गायमा ।। फलेइ विसभक्खीणि साउ उद्धरिया कह ! ४५ હે ગૌતમ ! હદયમાં એક લતા ઉત્પન્ન થએલ છે. તેને વિષ જેવાં ફળ લાગે છે. તેને તમે કેવી રીતે ઉખાડી છે? Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર જીવન પાણીના પરપોટાની માફ્ક અસ્થિર છે. ક્ષણભંગુર આ જીવન માટે માણુસ તૃષ્ણાના ચકડોળે ચડી રાત દિવસ ઘંટીનાં પડ વચ્ચે પીસાતા રહે છે. કરવા લાયક કમ અને આચરવા લાયક ધર્મોના તે વિચાર પણ કરતા નથી. ભરત જેવા ચક્રવતી પણ જીવનમાં એક ક્ષણ માટે પણ ગાલ ન થઈ જવાય તે માટે શ્વેત ચેત રે ભરતરાયા કાળ ઝપાટો દ્વૈત હૈ'ના ધ્વનિ ચારે કાર ગૃજતા રહે તેની કાળજી રાખતા. શાસ્ત્ર તે જીવ માત્રને સાવધાન કરતાં પાકારી પોકારીને કહે છે जरा जाव न पीडेई वाही जाव न बड्ढई । जाविंदिया न हायंति ताव धम्म समायरे ॥ અર્થાત્ જ્યાં સુધી વૃદ્ધાવસ્થા ન પીડા કરે, વ્યાધિ નહિં, ઇન્દ્રિયાની શક્તિ નાશ ન પામે તે પૂર્વે આત્મ-સાધનાના કાર્યને સાધી લેવું જોઇએ. સાધનાનું કાય. સૌથી વધારે શકિતની અપેક્ષા રાખે છે. વૃદ્ધાવસ્થામાં ધમ કરી નાખવાની વૃત્તિ આત્મઘાતક અને વંચનાપૂર્ણ નીવડશે એ સત્યનેા માણસ કદી પણ વિચાર કરતા નથી એ દુર્ભાગ્યપૂર્ણ હકીકત છે. તૃષ્ણાની જાળમાં ફસાએલા આત્માએ તૃષ્ણાના માયાવી આકષણમાં આ આત્યંતિક સત્ય ભૂલી જાય છે. એટલે જ કવિએ કાવ્યાત્મક હૃદય ઠાલવતાં આપણી યુવાની ચાલી જાય, છતાં તૃષ્ણાની યુવાની જતી નથી તે બતાવે છે. थे दाँत हाथी दांत सम मजबूत हिलने लग गये । जैसे गिरे छतकी कड़ी अक ओक गिरने लग गये | खूंटे गिरे, डाढ़े गिरी, बत्तीसी सारी गिर गई । मुख हो गया है पोपला, तृष्णा नहीं बुढी हुई || જે દુધિયા સફેદ હાથીદાંત જેવા દાંત હતા, જે હાઠાની લાલી હતી, તે બધાં યુવાની જતાં જતાં રહ્યાં. શરીર સુકાઇને ખાલીખમ અને ખેાખુ થઇ ગયું. તૃષ્ણા તેા યુવાનની યુવાન જ રહી. વૃદ્ધાવસ્થા આવી ગઇ પરંતુ हुई || आंखे हुई है धुंधली पढ़ना पढ़ाना बन्द है । नहीं पास तकका दीखता है दृष्टि इतनी मन्द है || कुछ भी नहीं अब दीखता है रात दिनकी हो गई । आंखे दिखाई आंखने तृष्णा नहीं बुढ़ी वाणी हुई हे बन्द नहीं देहआसक्ति तरुणी हुई है वासना तृष्णा नहीं बुढ़ी આંખા ગઇ, કાના ગયા, ઘરનાં માણસો કઇંટાળ્યા કે આ ડોસો જાય તા સારુ. એરડા, થૂંકદાની, ગાદલાં, ગોદડાં ખાલી થાય ! પરંતુ તેને પૂછે કે, તમારે જવું છે ?” તે તે કહેશે गई । हुई || Page #504 -------------------------------------------------------------------------- ________________ મનની પેલે પાર : ૪૪૩. કે, “ના.” તે તે હજી કુળ, ગામ, ધન, ધામને માટે સે મનોરથ સેવે છે અને કોથમીર જવાનાં સેણલાં સેવે છે. અંદરની તૃષ્ણ તે તરૂણ છે. વાસનાને અવસ્થાની અસર થઈ નથી. તૃષ્ણાની આ વેલડી સદા પલ્લવિત રહે છે. તેને જ્યાં સુધી પિષણ દેવાશે ત્યાં સુધી તે વધતી રહેવાની છે. આ તૃષ્ણા વિષે જેટલું કહેવાય તેટલું ઓછું છે જે અવસરે મનની પેલે પાર મનેજગતમાં વિચરનારા માણસની સૃષ્ટિ વાસનાઓથી ભરેલી હોય છે. મન પિતાને જીવિત રાખવા માટે અંતિમ ક્ષણ સુધી મરણિયે પ્રયાસ કરતું જ રહે છે. મનની માયાવી સૃષ્ટિમાંથી મુક્ત થવાની વાત સાધારણ માણસને માટે દુષ્કર હોય છે. મન અને માયા, શબ્દોની રીતે બંને ભલે ભિન્ન હય, પરંતુ તે બન્ને શબ્દોનું તાત્પર્ય એક જ છે. અતિમાન પિતાનું પેટ તે ભરે જ છે, લોકેનાં પેટ પણ ભરે છે. તેમની ભૂખને પૂરી કરે છે, પણ પિતાના મનને શૂન્ય કરવા તરફને તેમને હંમેશને પ્રયાસ હોય છે. તેઓ પિતાની શારીરિક આવશ્યકતાઓને અવશ્ય પૂરી કરે છે. પરંતુ પોતાનું મન મહત્વાકાંક્ષાના વિષથી આસક્ત ન બને તેની તેઓ પૂરેપૂરી કાળજી રાખે છે. મને જગતમાં વિચરનારા સામાન્ય માણસની વૃત્તિ આનાથી વિપરીત હોય છે. ભલે શરીર કપાઈ જાય, ગળી જાય, શરીર વિનાશની ગર્તામાં ધકેલાઈ જાય પરંતુ પિતાને મનની ઈચ્છાઓ, મહેચ્છાએ, વાસનાઓ પૂર્ણ થવી જ જોઈએ એવી તેમની આકાંક્ષા હોય છે, મહત્ત્વાકાંક્ષા હોય છે. મનની આ મહત્વાકાંક્ષાની વેદી પર તેઓ પોતાનાં શરીરને શહીદ બનાવી દેવા પણ તત્પર હોય છે. આમ શરીરના ભાગે પણ આપણે વાસનાઓની તૃપ્તિને માટે તૈયાર હોઈએ છીએ. એ જ આપણું લક્ષ્ય હોય છે ! વ્યાવહારિક જગતની બુદ્ધિમત્તા પણ એમાં જ લેખાય છે, આપણે ભૂલી જઈએ છીએ કે આ તે રુણ મનની નિશાની છે. જેનાં તન મન સ્વસ્થ હોય, જે વીર્યવાન અને તેજસ્વી હોય, જેનું મન સદા ખાલી અને શૂન્ય હેય, તેવી વ્યક્તિ જ સ્વસ્થ વ્યકિત છે. મન ખાલી અને પેટ ભરેલું—એ જ ઉત્તમ સ્વાથ્યની નિશાની છે. આપણા સૌની સ્થિતિ આનાથી વિપરીત છે. આપણી સારીયે જિંદગી મનને ભરવાના પ્રયત્નમાંજ વ્યતિત થતી હોય છે. શરીરની પણ દરકાર રાખ્યા વિના રાત અને દિવસ મનને ભરવાના કાર્યમાંજ આપણે સંલગ્ન હોઈએ છીએ. વિચારેથી, વાસનાઓથી, મહત્વાકાંક્ષાઓથી મનને ભરતા રહેવામાં આપણને એક ક્ષણની પણ વિશ્રાંતિ નથી. તેનું પરિણામ એ આવે છે કે, શરીર તે નાનું રહી જાય છે અને મન મેટું બની જાય છે. Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ : ભેવા પાષાણુ, ખાલ્યાં દ્વાર ખાલી મનથી જ જીવનની પરમ કક્ષાના આવિર્ભાવ થાય છે. જીવનના પરમદન પામવાના શ્રી ગણેશ ત્યારે જ મંડાય છે જ્યારે મન ખાલી હાય ! ખાલી મનને સમજવા માટે આપણે એક દાખલા લઇએ. તમે દીવાલેાને મકાન કહે છે કે મકાનની અંદર જે ખાલી જગ્યા છે, તેને મકાન કહે છે ? સામાન્ય રીતે ભીંતાને આપણે મકાન કહીએ છીએ. એટલે જ જ્યારે આપણે મકાન બનાવવાનું વિચારીએ છીએ ત્યારે પણ પ્રથમ દીવાલ બનાવવાની વાત જ વિચારાતી ડાય છે. પરંતુ જે સૂક્ષ્મતાથી વિચાર કરનારા મનીષીએ છે તેમણે તેમના મતવ્ય મુજબ દીવાલાની વચ્ચે જે ખાલી જગ્યા છે, તેને જ મકાન કહ્યુ' છે. કેમકે કોઇપણ માણસ દીવાલેામાં નથી રહેતા, પરંતુ ખાલી જગ્યામાં રહે છે. જો ખાલી જગ્યા ભરેલી હાય તા તેવા મકાનની કોઈ જ કીમત નથી. તેમાં રહેવા માટે જે ખાલી જગ્યા જોઇએ તે જ નથી તે રહેવુ કયાં? આજ પ્રકારે શરીર પણ એક દીવાલ છે. દીવાલ હુંમેશાં મજબૂત હોવી જોઇએ. તેની અંદર જે મન છે તે મહેલ છે. જો શરીરરૂપી દીવાલ મજબૂત હોય તે મનરૂપી મહેલની ઈમારત તેના પર ઊભી રહી શકે. વળી તે મનરૂપી મહેલ ખાલી હોવા જોઇએ. તે મહેલની નિવાસી આપણી ચેતના છે, આત્મા છે. જો મનરૂપી મહેલ ખાલી હોય તે નિવાસી સારી રીતે રહી શકે છે. મન જો ભરેલુ હશે તે સ્થિતિ એવી થશે કે, તમારી પાસે મકાન તે છે, પરંતુ તે નિરક ઘરવખરીથી, નકામા કચરા અને ભંગારથી એવું તે ખીચાખીચ ભરેલું છે કે આત્માને અંદર રહેવા, સૂવા કે કાંઇપણ અધિકૃત રીતે કાર્ય કરવા કશા જ અવકાશ રહેશે નહિં. માને કે એક માણસની પાસે રહેવા માટે મકાન તેા છે પરંતુ તે ઘર-વખરી, ભંગાર અને રાચરચીલાથી આખુ ભરેલુ છે. હવે તમે જ કહે। તે ઘરધણી કયાં રહે? તેને એસરીમાંજ આશ્રય લેવા પડેને ? આપણે બધા પણ લગભગ આવી જ સ્થિતિના માણસ છીએ. મન એટલા બધા વિચારે, વિકલ્પે અને વાસનાઓથી ભરેલુ હાય છે કે આત્માને પોતાના જ મનરૂપી મહેલમાં રહેવાની જગ્યા મળતી નથી ! તેને બહાર જ ભટકવુ' પડે છે. જ્યારે પણુ આંતરનિરીક્ષણ કરીશું ત્યારે અંદર આત્મા નહિ મળે, મન જ મળશે. અર્થાત્ કેાઇ વૃત્તિ, કોઈ વિચાર, કાઇ વિકલ્પ કે કોઈ વાસના જ મળશે. ઘર એટલું ખીચાખીચ ભરેલું છે કે, ઘરમાં જતાં વિવિધરંગી રાચરચીલું તેા મળે છે પરંતુ ઘરના માલિક મળતા નથી ! ઉપનિષદમાં સન્યાસીએને માટે એક સુંદર વાકય છે. મનેાનિધિની કન્યા’–મનના નિરોધ જ પરમહંસાની કન્થા એટલે સન્યાસીએની ઝાળી છે. જે સન્યાસીઓ છે, એટલે માહ મમતા અને વિકલ્પાના ઝંઝાવાતી જગતમાંથી વિમુક્ત થવા મથતા જે પરમાત્મપરાયણ સાધકો છે તેમના મનમાં ચાવીસે કલાક એક જ લક્ષ્ય અને આદશ રમી રહ્યો હોય છે–મનના નિરોધ, મનથી મુક્તિ, મનથી પાર ઊતરી જવાના પુરુષા` ! અરખી ભાષામાં એક સુંદર શબ્દ છે ખાના દેશ.' ખાના ખદેશ શબ્દના અર્થ છે. આખું ઘર ખંભા પર જ કાવું. ખાના' શબ્દનો અથ થાય છે મકાન. જેમ દવાખાના એટલે દવાનુ Page #506 -------------------------------------------------------------------------- ________________ મનની પેલે પાર : જપ ઘર, યતીમખાના એટલે અનાથાશ્રમ વગેરે. દેશ' શબ્દનો અર્થ થાય છે ખભે-ખાંધ. આમ બધેશ શબ્દનો અર્થ છે ખભા ઉપર. એટલે જે પોતાના ખભા ઉપર જ પોતાનું મકાન લઈ ફરે છે તે. આવા ખાના દેશ છે મસ્ત સાધુઓ, સંન્યાસીઓ, અવધૂત, પરમહંસે ! તે છે પરમ શુન્યની • સાધના સાધતા સાધકે ! તેઓ પિતાના ખભા ઉપર ચોવીસે કલાક એક જ વસ્તુને ઉપાડીને ફરી રહ્યા છે અને તે છે–મનને નિધિ, મનની મુકિત ! “મનથી કેમ પાર થઈ જાઉં—એ એક જ રટણ તેમના શ્વાસોચ્છવાસમાં ચાલી રહ્યું હોય છે! કારણકે, જ્યાં સુધી મનની ગતિ છે ત્યાં સુધી સત્યના દર્શન થતા નથી. સત્ય મનાતીત છે, અમૃત મનાતીત છે, પરમાત્માનાં દર્શન મનાતીત છે. એટલે મનથી પાર થવાને એક જ માર્ગ છે ધ્યાન ! આ ઉપનિષદના ઋષિઓની જ જીવનચર્યા છે એમ નથી. સાધુ માત્ર માટેની આ સામાન્ય જીવન–ચર્યા છે. તેમની ભૌતિક આવશ્યકતાઓ એટલી ઓછી હોય છે કે, તેમના ઉપયોગમાં આવતાં સાધનો પણ ઉપકરણ કહેવાય છે. ઉપકરણને અર્થ થાય છે, જે સંયમ-યાત્રામાં ઉપકારક હોય. સાધુઓ પાસે સંયમના નિર્વાહ માટેનાં જે સાધન છે તે એટલાં ઓછાં અને ઓછી કીમતનાં હોય છે કે, તેમાં ક્યારેય તેમની ચિત્તવૃત્તિ અટવાતી નથી. મનમાં કયારેય તેમના વિષે કઈ વિકલપ ઊભા થતા નથી. આચારાંગ સૂત્રના દ્વિતીય શ્રુતસ્ક-ધમાં આ ઉપકરણે વિષે જે સામાન્ય સંકેત કરેલો છે તે ઉપરથી એ વાત તમારા ખ્યાલમાં આવી જશે. से भिक्खूवा भिक्खुणीवा गाहावइकुल पिंडवाय पडियाले पविसिउकामे सव्व चीवरमायाले गाहावइकुल पिंडवाय पडियाले णिक्खमेज्जवा पविसेज्जवा । अव बहिया विचारभूमि विहारभूमि वा गामाणुगाम द्वइज्जेज्जा । अहपुण अव जाणेज्जा तिव्व देसियं वा वासं वासमाण पेहा जहा पिंडे सणाले, णवर सव्व चीवरमाया। આહારાદિ માટે જવા વાળા સંયમનિષ્ઠ સાધુ–સાવી ગૃહસ્થના ઘેર જતાં પિતાનાં વસ્ત્ર સાથે લઈને ઉપાશ્રયમાંથી નીકળે અને પ્રવેશ કરે. એવી જ રીતે સ્પંડિલ ભૂમિ કે સ્વાધ્યાય ભૂમિમાં જતાં અથવા એક ગામથી બીજે ગામ જતાં સમસ્ત વસ સાથે રાખે. ઘણે વરસાદ વરસતે જોઈને સાધુઓ તેવુંજ આચરણ કરે કે જેવું પિંડેષણ અધ્યયનમાં કહેલું છે. વિશેષતા એ છે કે ત્યાં બધી ઉપાધિ લઈ જવા કહ્યું છે તે અહીં બધાં વસ્ત્ર લઈ જાય એમ કહેવું જોઈએ. મહર્ષિની આ પ્રક્રિયા છે. મન જેના તરફ આકર્ષાય અને ખુંચી જાય તેવી વસ્તુઓ અને વિકલ્પોથી પાર થવા માટેના જ મહર્ષિઓના પ્રયત્ન હોય છે. મહાત્માઓની “ઉન્મની ગતિ એટલે જે દિશામાં મન નથી તે દિશા તરફ તેમની ગતિ છે. મનથી ઊલટી દિશા તરફની તેમની યાત્રા હોય છે. મનને છેડીને તે ફરે છે. એક દિવસ એ આવે છે કે, તેઓ મનથી સર્વથા દિગંબર થઈ જાય છે. આમ મહર્ષિએની મનથી ઊલટી દિશા તરફની ગતિ હોય છે. આપણે પણ પ્રતિક્ષણ ગતિ તે કરીએ છીએ, પરંતુ આપણી ગતિ મનની આસપાસની હોય છે. આપણે Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ ભેદ્યા પાષાણુ, ત્યાં હાર જે કાંઈ કરીએ છીએ તેનાથી આપણું મન મજબૂત થાય છે, તેનાથી આપણું મનને પુષ્ટિ મળે છે. આપણા પ્રયત્ન જ આપણું મનની શકિતઓને વધારવાના તેમજ તેને દઢતમ બનાવવા માટેના હોય છે. માણસ જેટલે અવસ્થાએ વૃદ્ધ તેટલું વધારે અનુભવી હોવાને તે દાવો કરે છે. મેં એંસી દીવાળીએ જોઈ નાખી છે. એંસી વર્ષને મારે અનુભવ છે એટલે ૮૦ વર્ષ જૂનું અને મજબૂત મારૂં મન છે! જેમ દારૂ જૂને તેમ તે કીમતી ગણાય છે તેમ મન પણ જેટલું જૂનું તેટલું સારું ગણાતું આવ્યું છે ! જુની શરાબ જેમ વધારે નશીલી બની જાય છે તેમ જનું મન વધારે નશીલું બની જતું હોય છે ! ચેતના બદલતી નથી. ચેતના તે તે જ અવસ્થામાં રહે છે. જીવન સંધ્યાને આરે માણસ આવીને ઊભો રહે છે, પરંતુ તેના મનની વાસનાઓ ત્યાંની ત્યાં જ ટકી રહે છે. દાંત પડી જાય છે પરંતુ મનની ઈચ્છાઓ જીર્ણ થતી નથી. શરીર સુકાઈ જાય છે પરંતુ વાસનાની વનરાઈ લીલીછમ રહે છે. વાતે તે કરીએ છીએ, બણગાં તે ફેંકીએ છીએ–કે હું કાંઈ નાનું નથી. એંસી એંસી વર્ષને અનુભવ મારી પાસે છે. પણ ખરું પૂછે તે તેની પાસે કોઈ અનુભવ જ હોતું નથી. જેને તે અનુભવ કહે છે તે તે માત્ર લૌકિક અનુભવ જ છે, જે તેનાં મનને જ માત્ર પોષક છે. સાધુ પુરુષે હંમેશાં અમન તરફ ગતિ કરે છે જ્યારે ગૃહસ્થ મનની દિશા તરફ ગતિ કરે છે. મન તે જન્મથી સૌની સાથે હોય જ છે, પરંતુ જેઓ મનને મૂકીને અમન થઈ મૃત્યુ પામે છે તે જ ધન્યવાદને પાત્ર છે. જેઓ મનને કેઈ પણ જાતની આંચ આપ્યા વગર, મનને સુરક્ષિત રાખીને, મૃત્યુ પામે છે તેઓ દુર્ભાગી છે. મનને સાથે રાખી મરી જનારની માનવભવની યાત્રા નિષ્ફળ ગઈ સમજવી. મન એ જ જગત છે. જગત એ મનનું જ બીજું નામ છે. જો મૃત્યુ પૂર્વે મન ખવાઈ જાય તે મૃત્યુ સમાધિ બની જાય. મનના અભાવમાં પુનર્જન્મને સંભવ નથી. મન જ અપૂર્ણ વાસનાઓને કારણે અવારનવાર જન્મ લે છે. પુનઃ પુનઃ જન્મની આકાંક્ષા, વાસનાઓ અવશિષ્ટ રહી જવાને કારણે, મનનું જ કાર્ય બની જાય છે. જ્યારે મન જ રહેતું નથી ત્યારે જન્મ પણ રહેતો નથી. મનના અભાવમાં મૃત્યુનું જ મૃત્યુ થઈ જાય છે. મરે છે તે બધા પરંતુ મરનારા અધૂરા મટે છે. કારણ મૃત્યુમાં પણ જન્મની આકાંક્ષા તેમનાં મનના ઊંડાણમાં ભરી હોય છે અને એ જ વાસના નવા શરીરના ગ્રહણનું કારણ બની જાય છે. પરંતુ જ્યારે સંન્યાસીઓ, સાધુ પુરુષે મરે છે ત્યારે પૂરા કરે છે. તેમનું શરીર જ નથી મરતું, તેમનું મન પણ મરી જાય છે. તેમનામાં ફરી જન્મવાની કઈ વાસના શેષ રહેતી નથી. આ રીતે જે જન્મવાની વાસનાઓથી સંપૂર્ણ શૂન્ય થઈને મરી જાય છે તે વ્યાવહારિક દૃષ્ટિથી કે શારીરિક દૃષ્ટિથી મરી ગએલે ગણાય છે. પરંતુ પારમાર્થિક દૃષ્ટિથી તે જીવનને ઉપલબ્ધ કરી ગયો હોય છે અને તે કેવું જીવન, કે જે જીવન અનંત છે અને જેને પ્રવ માર્ગ છે અમન ! Page #508 -------------------------------------------------------------------------- ________________ મનની પેલે પાર : ૪૪૭ મનુષ્ય માત્રનું કર્તવ્ય છે કે મનને મારવા પ્રતિક્ષણ પ્રયત્ન કરે. અંદર વિશુદ્ધ ચેતના રહે પરંતુ ચેતનાને આવૃત્ત કરનાર મન ન રહે ! ચેતના જુદી વાત છે. તે આપણા સ્વભાવ છે. મન તે આપણા આપણી રીતે કરેલેા સંગ્રહ છે. અભ્યાસ, શિક્ષણ અને સંસ્કારથી મન અથવા સંગ્રહ વૃદ્ધિ ંગત થતા જાય છે. પરિણામ એ આવે છે કે જગત એટલુ સુશિક્ષિત, સભ્ય અને સુસંસ્કૃત થઈ જાય છે. આવરણના થરા એવા તેા જાડા થઇ જાય છે કે ધ્યાનની સાધના મુશ્કેલ અની જાય છે. શિક્ષણ અને સંસ્કારનું પ્રયાજન પણ મનનું પ્રશિક્ષણ જ હોય છે. શિક્ષણ અને સંસ્કારથી મનનાં પડા ચારે તરફ ઘેરાઇ જાય છે. મનુષ્ય જેટલે પ્રશિક્ષિત અને સંસ્કૃત થતા જાય છે તેટલી જ તેની મનથી મુક્ત થવાની જટિલતા વધતી જાય છે. મનનું પ્રશિક્ષણ આ રીતે શિક્ષણ, સભ્યતા અને સંસ્કારના નામે દૃઢ થતુ છે. આપણું આખુ શિક્ષણુ, બધી વ્યવસ્થા અને કહેવાતુ. આપણું અનુશાસન મનને દઢ અનાવવાની, મનેાખળ અને સંકલ્પ શકિતને વધારવાની એક તૈયારીરૂપ છે કે જેથી મારામાં, ધંધામાં, વ્યાપાર અને વ્યવહારમાં મન સફ્ળ થઈ શકે ! સંઘર્ષ, પ્રતિયોગિતા અને પ્રતિસ્પર્ધામાં મનની વિજયકૂચ થંભી ન જાય ! મનને પ્રશિક્ષિત અને અણીદાર બનાવવા પાછળના આ હેતુએ છે. મહર્ષિ આનું જગત જુદી જાતનું છે. જાદુગરની માયા જેવુ, અપારમાર્થિક અને અવાસ્તવિક છે. તેમનાં જગતમાં મનેામય વ્યાપારની અંશતઃ પણ અપેક્ષા નથી. તેમનાં જગતમાં મનના મર્હિષ્કાર છે. તેમની દૃષ્ટિમાં, મન તેમના દિવ્ય જગતને નરક બનાવી મૂકે એવુ છે. એટલે મનને પ્રશિક્ષિત કરવાની વાત તે એક ખાજુ રહી, તેને જીવિત રાખવાની વાત સુદ્ધાં તેમને સમીચીન જણાતી નથી. હાં, સંસારમાં ગતિ કરવાના જ આદશ જો નિશ્ચિત હોય તે તેા મનને પ્રશિક્ષિત કર્યાં વગર ચાલે નહિં. પરતુ આત્મામાં એટલે પરમાત્મામાં ગતિ કરવાનું જીવનનું લક્ષ્ય હાય તે મનને વિસર્જિત કર્યાં વગર ચાલશે નહિ. પદાથ તરફના આકષ ણુ માટે મનનું સુશિક્ષિત હાવુ અનિવાય છે. પદાર્થોની ઉપલબ્ધિ માટે આયેાજીત અને સુસંગતિ મન અનિવાય છે. પરંતુ આત્માની દિશામાં યાત્રા આરભવી હોય તે શિક્ષિત હોય કે અશિક્ષિત, આયેાજીત હોય કે અનાયાજીત, સ’ગતિ હોય કે અસંગઠિત કોઈ પણ જાતના મનની આવશ્યકતા નથી. મનની વૃદ્ધિ કઇ રીતે થાય છે તેનાં કારણેા આપણા રાજના અનુભવામાં આવે છે ખરાં, પરંતુ આપણે તે કારણાને પકડી પાડવામાં ઉદાસીનતા દાખવતા હેાઇએ છીએ. આપણી આ ઉદાસીનતાને કારણે મનને પોષણ મળ્યા જ કરતુ હાય છે. મન આપણા સહયોગને પામીને જ પરિપુષ્ટ અને છે. માર્ગથી જતાં હોઈએ અને એક રેસ્ટોરાં નજરે પડે, તે ભૂખ ન હેાવા છતાં મન ખાલી ઊઠે છેઃ ભૂખ લાગી છે. ખસ, પૂછ્યા વગર જ પગ રેસ્ટોરાં તરફ વળી જાય છે. મનને શરીર, ભૂખ કે સ્વાસ્થ્ય સાથે કશો જ સંબંધ નથી. ભૂખના સંબંધ સ્વાદ સાથે છે. ભૂખ તે ખાટી છે છતાં સ્વાદથી આકર્ષાયેલુ' મન રેસ્ટોરાં તરફ પગની ગતિને ઢોડાવે છે. એક Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૮ : ભેદ્યા પાષાણુ, ખોલ્યાં દ્વાર ક્ષણ માટે રોકાઈને જે તે વિવેકથી વિચાર કરે તે તેને જણાશે કે શક્તિશાળી એવા તેના મનનું પતન થઈ રહ્યું છે. શરીરમાં વાસનાની કઈ લહર નહતી પરંતુ આકસ્મિક એક સુંદર સ્ત્રી દષ્ટિને વિષય થઈ કે મનમાં એક લહર દેડતી થઈ. બસ, આજ મન છે ! આ મનથી મુક્ત થએલા આ બન્ને મુનિપુંગવે છે. મનના જગતથી બહાર નીકળી ગએલા આ આત્માઓ છે. એટલે ગોતમ સ્વામી, કેશીકુમાર શ્રમણને જવાબ આપતાં કહે છે संलय सव्वसा छित्ता उद्धरित्ता समूलिय। विहरामि जहानाय भुक्कोमि विस-भक्खण । ४६ તે લતાને તદ્દન જડથી ઉખાડીને તેને કાપીને હું નીતિપૂર્વક વિચરૂં છું. તેથી હું વિષનું ફળ ખાતે નથી. માણસ માત્ર અમૃતનું પાન કરવા ઈચ્છા ધરાવતા હોય છે, પરંતુ તેઓ અમૃતને પી શકતા નથી અને ઝેરને વમી પણ શક્તા નથી. માણસની સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી થાય છે. સુખની છાયા, શોધી રહ્યો છું, માયા નથી મૂકાતી, મૃગજળ જેવું સુખ છતાં પણ તૃષ્ણા નથી છિપાતી. માણસ ગોતે છે સુખ પરંતુ સુખના પૃષ્ઠ ભાગમાં જોડાએલા દુઃખને તે જોઈ શકતા નથી. એ કહેવાતું સુખ ઝાંઝવાના જળ જેવું છે. તેમાં જળની ભ્રાંતિ થાય છે પરંતુ જળ હોતું નથી. માણસ જિંદગીભર આશા તૃષ્ણાને ચકડેળે ચડી ભમ્યા કરતા હોય છે. આત્મસ્વરૂપના અમૃતનું પાન કરવામાં આવશે તો ભવોભવની માંદગી દૂર થઈ જશે. સંસાર ખારે છે એમ તે બધા જ બેલે છે. પરંતુ સંસારની આ માયા મૂકાતી નથી. માણસ દિવસે ને દિવસે તૃષ્ણામાં તણાઈ રહ્યો છે. મારું તારું વેર વધારી વિસર્યા છે વીતરાગી, દ્વેષભર્યો છે. આ દિલડામાં રાગમાં હું છું અનુરાગી, રંગરાગમાં ડૂબી રહ્યો છું,: આશા નથી મૂકાતી; મૃગજળ જેવું સુખ છતાં પણ તૃષ્ણા નથી છિપાતી. પાપના પડછાયા પડે ને પુણ્યની પાળે તૂટે, જાણીને જેડાયો છું તો બંધન કયાંથી છૂટે? મેહની જાળમાં ફરી રહ્યો છું આશા નથી મૂકાતી; મૃગજળ જેવું સુખ છતાં પણ તૃણા નથી છિપાતી. આથી ગઈકાલે કહ્યું તેમ સાવધાન થજો. તૃષ્ણા ઘણા વિષભર્યા કડવાં ફળ આપનારી છે. આ વેલડીને ઉખાડી નાખવા તૈયાર થવું એજ આપણા સૌનાં હિતમાં છે. વણિક બુદ્ધિ એવા તમે હિતની વાતને લક્ષ્યમાં લેશે અને તૃષ્ણામાંથી મુકત થશે તે સ્વરૂપની ઉપલબ્ધિની યાત્રા સુગમ થઈ પડશે. Page #510 -------------------------------------------------------------------------- ________________ ધર્મચેતનાને પ્રતીક અગ્નિ - જીવનના અનુભવના જે શિખરે છે તે શિખરોના અનુભવે સાથે ધર્મ સંબંધિત છે. આ અનુભવો એટલા ગહન છે કે તેમને અભિવ્યકત કરવા માટે આપણને શબ્દો મળવા મુશ્કેલ છે. એવા સમાનાન્તર શબ્દો આપણી પાસે નથી કે જેમના દ્વારા આપણે એ અનુભવોને અભિવ્યકત કરી શકીએ. પરિણામે ધર્મ સંકેતાત્મક અથવા પ્રતીકાત્મક થઈ જાય છે. આમ જીવનના આત્યંતિક અનુભવને પાર્થિવ ભાષામાં અભિવ્યકત કરવા માટે રૂપક, પ્રતીક અથવા સંત નિર્મિત કરવા પડે છે. તે સંકેતે જેમ અભિવ્યકિત લાવે છે તેમ સમય જતાં તે અવધક પણ બની જાય છે. જેઓ તે સંકેત કે ઈશારાઓને જ પકડીને બેસી રહેતા નથી પરંતુ તેમને આશ્રય લઈ મૂળને પકડી મંજિલને પાર પહોંચી જાય છે, તેમને માટે તે તે સંકેત અને ઈશારાઓ જ સાક્ષાત્ અભિવ્યકિત બની જાય છે. પરંતુ જેઓ તેમને મંજિલ માની બેસી જાય છે, રોકાઈ જાય છે, તેમને માટે તેઓ અવરોધક બળ બની જાય છે. ધોરી માર્ગો પર માઈલ બતાવવા માટે માઈલો સૂચક મોટા પાણાઓ ખોડવામાં આવ્યા હોય છે. તે માઈલના પાણુઓને મંજિલ સમજી જેઓ રોકાઈ જાય છે, તેમને માટે તે માઈલ સૂચક પથ્થરે અવરોધક બની જાય છે. એનાં કરતાં સારૂં તે એ હેત કે માર્ગમાં માઈલ સૂચક સંકેત જ ન રાખ્યા હેત કે જેથી માણસને શેકાઈ રહેવાને અવકાશ ન મળત અને તે પિતાની મંજિલ સુધી ગતિ કરી શકત ! આ પાણાઓ માણસને ચાલવામાં સહાયભૂત થવા માટે ખેડવામાં આવ્યા હોય છે. તેમાં જે તીરનું નિશાન મૂકવામાં આવેલું છે, તે આગળ ને આગળ ગતિ કરવા માટેનું સૂચક છે. તે નિશાન માણસને રેકાઈ જવાને સુચવતું નથી. પરંતુ જે લેકે આ સંકેતના અર્થને ઊંડાણથી નથી જેતા તે અટકી જાય છે, બેસી જાય છે. જે પારદશ દૃષ્ટિથી વિચારવાની ક્ષમતા ધરાવતા હોય છે તેઓ રેકાતા નથી અને પ્રતીકને આશ્રય લઈ, મંજિલે પહોંચવા ગતિશીલ રહે છે. આ પ્રતીકે તે મૂક છે. તેમનામાં બોલવાની ક્ષમતા નથી હોતી એટલે જે તેના સંકેતને સમજી શકે છે, એ જ મંજિલે પહોંચી શકે છે. જે નથી સમજી શકતા તે અટકે છે અને મંજિલને પ્રાપ્ત કરી શકતા નથી. ધર્મનાં ઘણાં પ્રતીકે શોધવામાં આવ્યા છે. ધર્મને અનુભવ તો લોકોત્તર હોય છે. પરંતુ પ્રતીકેથીજ તેને ખ્યાલ આપી શકાય છે. તે પ્રતીક ગતિ વધારવામાં પણ સહાયક બની શકે છે અને અત્યવરોધમાં પણ. પ્રતીકને તેમાં કઈ દોષ નથી. પ્રતીકેની સાથે આ રીતે ઘણીવાર અન્યાય પણ થઈ જતો હોય છે. આ વાતને સુસ્પષ્ટ સમજવા એક દાખલો લઈએ. તે મુજબ યજ્ઞને પ્રતીક અગ્નિ માનવામાં આવેલ છે. આ અવિનના પ્રતીકથી પરમ સત્યના પરમ ઈશારાઓ પ્રાપ્ત થાય છે જે આજના પ્રવચનથી જ તમને જણાઈ આવશે. પરંતુ માણસોએ તે પારમાર્થિક Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર ઇશારાઓના અપલાપ કર્યો છે. તે ઇશારાઓ તરફ ભારે મેદરકારી બતાવી છે. યજ્ઞ કરનારાઓ અગ્નિના તા પ્રમળતાથી ઉપયોગ કરે છે, ઘીની આહુતિ આપે છે, જવ, તલ, ઘઉં તેમાં હામે છે. પરંતુ તે યજ્ઞના આ જે પ્રતીકેા છે તેના સંકેતા શું છે, તેનાથી તેઓ તદ્ન અજ્ઞાત અને અનભિજ્ઞ હોય છે. માઇલેના ખાડવામાં આવેલા પાણાઓને જ મંજિલ માની જેમ કાઈ મૂર્ખ માણસ અટકી જાય છે તેમ યજ્ઞ કરનારા અને તેના પ્રતીકોના પરમ આધ્યાત્મિક રહસ્યને ન સમજનારા અજ્ઞાન માણસે પણ અગ્નિ પ્રગટાવે છે, ઘીની આહુતિ અર્પે છે, તલ ઘઉં આદિ હોમે છે, પરંતુ એમાં જ તેઓ પેાતાનાં કર્તવ્યની ઇતિશ્રી માને છે અને કૃતકૃત્યતા અનુભવે છે! આ રીતે કરનારા ભલે પોતાના મનથી સ ંતોષ માનતા હોય, પરંતુ વિચારશીલ વ્યક્તિ આ વસ્તુને જુદી જ રીતે વિચારે છે. તેમની દૃષ્ટિએ આથી તે યજ્ઞના તે પ્રતીક અગ્નિ, જે આંતરિક ઉત્ક્રાન્તિમાં ગત્યાત્મ અની શકવાની ક્ષમતા ધરાવતા હતા, તે ગત્યવરોધક થઈ જાય છે. આવા માણસે માટે આ પ્રતીક માઈલના ખેાડવામાં આવેલા પાણાને મંજિલ માની અટકી જનાર મૂખ માણસ જેવા સિદ્ધ થાય છે. જો આ પ્રતીકેાને ગંભીરતાથી સમજવા પ્રયત્ન કરવામાં આવે તે આ પ્રતીકે તેની ઉત્ક્રાંતિમાં સહાયક બની શકે છે. માણસના અનુભવમાં અગ્નિ એક ગભીર પ્રતીક ખની શકે છે; કેમકે અગ્નિમાં કાંઈક વિશેષતાઓ છે. અગ્નિની પ્રથમ વિશિષ્ટતા એ છે કે, ગમે તેટલા અને ગમે તેવા અવરોધો ઊભા થાય, છતાં અગ્નિની જવાલા હુંમેશાં ઊધ્વગામી હોય છે. અગ્નિ સ્વભાવથી જ ઉપર તરફ ગતિ કરનાર છે. માણસની ચેતના પણ જ્યારે આધ્યાત્મિક દિશા તરફ ગતિ કરવાના પ્રરભ કરે છે, ત્યારે તે ઊર્ધ્વગામી થતી જાય છે. એટલે અનુભવીઆને પ્રથમથી જ ખ્યાલ આવી ગયા કે, ‘ઘત્તિત્તવ પાથચ' જેમ ઘીથી સીંચાએલા અગ્નિ ઊર્ધ્વ દિશા તરફ ગતિ કરે છે તેમ ધાર્મિ ક ચેતના પણ ઉપર ઊઠતી જાય છે. અગ્નિની બીજી વિશેષતા એ છે કે, અગ્નિમાં જે કઈ અશુદ્ધ હાય તે મળી જાય છે. અગ્નિમાં જો સેનાને તપાસવામાં આવે તે સોનામાં રહેલા મેલ, સેનામાં રહેલી અશુદ્ધિ ખળી જાય છે અને સેતુ' સેા ટચનુ ખની ચમકવા લાગે છે. તે જ રીતે ધમય અગ્નિની પુનિત જવાલાએમાં પણ વિચારો, વિકલ્પો અને વાસનાએ બળીને ભસ્મીભૂત થઈ જાય છે અને ચેતના પોતાના વિશુદ્ધ સ્વરૂપમાં ઝળહળી ઊઠે છે. ધર્મોંમય ચેતનાની જ્યેાતિ અને અગ્નિની જ્યેાતિમાં આ જાતનું સાદૃશ્ય હોવાથી તે અગ્નિ જવાલાએ ધર્મીનુ પ્રતીક બની ગઇ. અગ્નિની ત્રીજી વિશેષતા એ છે કે, અગ્નિની જવાલાએ ઘેાડે સુધી ઉપર ઊઠે છે અને ત્યાર પછી તે એકદમ અદૃશ્ય થઈ જાય છે. જરા ઉપર ઊઠે, થોડે સુધી દ્રષ્ટિગોચર થાય અને તરત જ અનંતમાં વિલય પામી જાય. માણુસની ચેતના પણ જ્યારે વિકાસશીલ બને છે ત્યારે Page #512 -------------------------------------------------------------------------- ________________ ધમચેતનાના પ્રતીક અગ્નિ : ૪૫૧ વિકાસને પંથે ચાલતાં ચાલતાં, થ્રેડો સમય તેને હું છું”નુ સ્મરણ રહે છે; પરંતુ જેવી તે ચેતના વિકાસની સીમાને સ્પશી ગઈ કે, ‘હુ છુ”નું અસ્તિત્વ અદૃશ્ય થઈ જાય છે. પછી તે દરેકમાં પેાતાનુ જ વિશુદ્ધ સ્વરૂપ જોવા લાગે છે. પેાતાપણાની ઝાંખી અલ્પતમ સમય માટે રહે છે. પછી તે તે સ્વરૂપમાં જ ખાવાઇ જાય છે. ઋષિએએ એટલા માટે જ અગ્નિને યજ્ઞના પ્રતીક બનાવ્યા. અનુભવીએ સદા કહેતા રહ્યા કે-“જ્ઞાનાગ્નિ: સત્ર શર્માણિ મમ્મસાત્ હતેઽર્જુન” જ્ઞાનરૂપી અગ્નિ ક્ષણમાત્રમાં પાપાની ગજીને સળગાવીને ભસ્મિભૂત કરી નાખે છે. “તમસેજ મા ચૈાતિનેમ” ઊંડા અંધારેથી પ્રભુ ! પરમ તેજે તું લઈ જા. વેદોની આ પ્રાર્થના પણ અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જવાની છે, આત્માને જ્યેાતિમય બનાવવા માટેની છે. એટલે જ પ્રાચીન યુગના ઋષિઓએ ચેતનાના ઊધ્વગમનના સ્વભાવને સંકેત કરવા અગ્નિને પ્રતીક તરીકે સ્વીકાર્યાં. યજ્ઞની જ્ગ્યાતિને ઉપરની દિશામાં ઊધ્વગમન કરતાં અને વધતાં જોઇ, યજ્ઞસ્થળની આસપાસ ફરતા સાધકને નિર'તર એ સ્મરણ રહેતું કે–મારી અંદર પણ આવી જ કાઈ ઝળહળતી યાતિ છે. તેના સ્વભાવ પણ સદા ઊધ્વગમનના જ છે. અગ્નિમાં જે આહુતિ નાખવામાં આવતી, અગ્નિમાં જે કઇ પદાર્થો હેામવામાં આવતા, તે દરેક પેાતાને સમર્પવાના પ્રતીક હતા. ચેતનાના આ પરમ યજ્ઞમાં પેાતાની જાતને હામી દેવાની વાત હતી. પેાતાના વિશુદ્ધ સ્વરૂપને ચમકાવવાની આમાં વાત હતી. આ બધા પ્રતીકે હતા અને આ પ્રતીકોને સતત સ્મૃતિગોચર રાખવાની વાત અર્થપૂર્ણ પણ હતી. કોઇ એક માણુસ કઈ વસ્તુઓની ખરીદી માટે બજારમાં જાય, પરંતુ ખરીદ કરતી વખતે લાવવાની વસ્તુઓમાં ભૂલ ન થઇ જાય, માટે અમુક વસ્તુની ખાસ સ્મૃતિ રાખવા માટે તે ગાંઠ વાળી લે છે. બજારમાં દસ વીસ વખત જ્યારે જ્યારે તે ગાંઠ ઉપર તેની દ્રષ્ટિ પડે છે ત્યારે ત્યારે તેને સ્મરણ થઇ આવે છે કે, જે વસ્તુ માટે મેં આ ગાંઠ વાળી છે તે વસ્તુ મારે ખરીદવાની હજી બાકી છે. વસ્તુને લાવવાની વાતને ગાંઠની સાથે કોઇ સંબંધ નથી. ગાંઠ વાળ્યા વગર પણ વસ્તુ લાવી શકાય છે, પરંતુ ગાંઠ રસ્મૃતિનું અવલંબન થઇ જાય છે. ગાંઠ મનને ખૂંચતી રહેશે અને સ્મૃતિ કરાવ્યા કરશે કે, અમુક વસ્તુ ખરીદવાની બાકી છે. ગમે તેટલાં કામેામાં ખૂડેલા હાઇશુ' છતાં ગાંડ ઉપર જ્યારે જ્યારે નજર જશે, ત્યારે ત્યારે કાંઈક લાવવાની વાત સ્મૃતિના વિષય થયા વગર રહેશે નહિ. પછી જ્યારે મઝારમાંથી તે ઘેર આવશે ત્યારે વસ્તુને લઇને જ આવશે. ગાંઠ વગર વસ્તુ ભુલાઇ જવાની શકયતા હતી. ગાંઠને કારણે ભૂલી જવું અશકય બન્યુ. ગાંઠ સ્મૃતિ માટેની નિશાની છે એ વાતને ભૂલી માણસ જો ગાંડની જ પૂજા કરવા લાગી જાય તે ગાંઠ જ તેની આરાધ્ય બની જશે. પરિણામે ગાંઠ સ્મૃતિ કરાવનાર નિમિત્તરૂપે મટી જશે. તેની સ્મૃતિ કરાવવાની મૂળભૂત પ્રક્રિયા તે ખાઈ બેસશે. બધા પ્રતીકે આમ ગાંઠ જેવા જ હાય છે. જેમને Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૫ર ઃ ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર આ પ્રતીકોના અર્થની પ્રતીતિ છે તેમને માટે તે આ અગ્નિની જવાલાઓ માત્ર અગ્નિ જ નથી પરંતુ ધર્મમય ચેતનાને ઉર્ધ્વગામી બનાવનાર પ્રતીકરૂપ છે. એ જવાલાઓમાં હેમાએલાં ઘી, ઘઉં, તલ માત્ર સ્થલ દ્રવ્ય જ નથી પરંતુ જીવનને ઊંચે ઉઠાડનાર મંગલ પ્રતીક છે, જેના આધારે જીવન વધુ તેજસ્વી, ઉજજવલ અને ઊર્ધ્વગામી બને છે ! આ પ્રતીકના તાત્વિક અર્થો જે આપણે ન સમજીએ તે અગ્નિ અગ્નિરૂપે જ રહે છે, જે ઓલવાઈ જતાં આપણા હાથમાં રાખ જ રહી જવા પામે છે. આવા યોને અર્થ પણ શું? આવા યજ્ઞો પાછળનો હેતુ પણ શે ? આવા યોને હેતુ માત્ર એટલે જ રહે છે કે, લેકે યજ્ઞ કરે છે, અગ્નિ સળગાવે છે, તેમાં જવ, તલ, ઘી, ઘઉં આદિ પદાર્થો હોમે છે, કંઠસ્થ કરેલાં સૂત્રે બેલે છે અને તે મંત્ર બોલનારા પણ પૈસાથી ખરીદાએલા ભાડૂતી માણસે જેવા હોય છે, પરિણામે યજ્ઞની પૂર્ણાહુતિમાં દક્ષિણના નામે ભયંકર મહાભારત અને બખડજંતર ઊભાં થાય છે ! - જ્યારે ધર્મ પૈસાની સાથે સંબંધ બાંધનારે થઈ જાય છે ત્યારે તે ધર્મ મટી જાય છે. ધંધાને ધર્મ બનાવી શકાય પરંતુ ધર્મને ધંધે બનાવી શકાય નહિ. પરંતુ આજે ભાગવતપારાયણ, રામાયણપારાયણ, યજ્ઞ આદિ કહેવામાં આવતી ધાર્મિક ક્રિયાઓ ધર્મને નામે ધંધામાં ફેરવાઈ ગઈ છે. જેમાં એ ક્રિયાના કરનારાના વ્યકિતત્વને અનુલક્ષીને બજારમાં તેના ભાવ બોલાતા હોય છે. પરિણામે ધંધાને તે ભાગ્યે જ કોઈ ધર્મ બનાવી શકતા હોય છે. ધર્મ તે આસાનીથી બંધ થઈ જાય છે. પારમાર્થિક દૃષ્ટિએ તે આખું જીવન જ યજ્ઞ છે. સમસ્ત ક યજ્ઞ છે. સંપૂર્ણ જીવન આહુતિ છે. સ્વયંને જ યજ્ઞકુંડ બનાવી લેવો જોઇએ અને તે કુંડમાં જ બધું હોમી દેવું જોઈએ. અહીં પ્રશ્ન થઈ શકે છે કે, યજ્ઞમાં ઘઉં શા માટે હોમવામાં આવે છે તેને જવાબ સી જ છે. જેમ અગ્નિ એ પ્રતીક છે તેમ ઘઉં પણ પ્રતીક છે. ઘઉં એક બી છે જેમાં કરે નવા ઘઉં પેદા કરવાની ક્ષમતા છે. આ જ એક ઘઉંના બીને જમીનમાં વાવવામાં આવે છે, એક ઘઉંમાંથી સેંકડો ઘઉં પેદા થાય છે અને ક્રમશઃ વૃદ્ધિગત થતાં સેંકડોમાંથી કરેડે ઘઉં પેદા થઈ ઊભા રહે છે. ઘઉંને પ્રતીક બનાવી અનુભવીએ આપણને સમજાવવા માંગે છે કે, અહંકાર બી રૂપમાં હોય ત્યારે જ તેને હેમી દેજે. તેને હોમવાને બદલે રખે વાવવાની ભૂલ કરી બેઠા તે બી રૂપે નાનકડે દેખાતે અહંકાર, સમય જતાં વિશાળ વટવૃક્ષ બની જશે. દરેક બીમાં સેંકડે અંકુર થવાની તાકાત છે. એટલે જ્યારે તે બીના નાના સ્વરૂપમાં હોય ત્યારે જ તેને હોમી દેજે કે જેથી તેનાં અંકુર ફૂટવા ન પામે. તેને ખાતર કે પાણીનું પિષણ આપશે નહિ. અન્યથા તે તમને જ એક દિવસ દબાવી દેશે. આમાં ઘઉંરૂપી અહંકારને દગ્ધ કરી નાખવાની, તેને રાખ બનાવી દેવાની અને નિર્જીવ અને નિઃશેષ કરી નાખવાની સૂચના છે. Page #514 -------------------------------------------------------------------------- ________________ ધર્મચેતનાના પ્રતીક અગ્નિ : ૪૫૩ ખીનાં એ સ્વરૂપા હોય છે. તમે જો તેને જમીનમાં નાખશે તે તે અંકુરિત થઈને એકમાંથી અનેક થઇ જશે. જાણે‘એડદ વદુસ્વામ' નું સ્વરૂપ અવિર્ભાવ પામશે! જો તેને અગ્નિમાં હામી દેશે તેા તે મળીને રાખ થઇ જશે ને તે અંકુરિત થશે નહિ. યજ્ઞમાં ઘી હેામવાની પ્રક્રિયાના પ્રતીકના પણ વિશિષ્ટ અથ છે. અગ્નિમાં ઘી નાખવાથી અગ્નિ જવાલા વધે છે, તીવ્ર થાય છે; ઉજજવલ, પ્રખર અને તેજસ્વી અને છે. અગ્નિમાં ઘીને નાખવાથી એક વિશિષ્ટ શકિત અને તેજસ્વિતાને આવિર્ભાવ થાય છે. ધી ડામવાથી અગ્નિમાં જે એક ત્વરા જન્મે છે તે ઘઉં નાખવાથી જન્મતી નથી હાતી. ઘઉં` નાખવાથી તે અગ્નિની ત્વરા ઊલટી ઘટે છે. અગ્નિની ગતિ ક્ષીણુ અને છે કેમકે તેમાં અગ્નિને પોતાની શક્તિ ઘઉંને ખાળવા પાછળ ખર્ચવી પડતી હોય છે. જે જવાલામાં ઉપર ઊઠવાની જોરદાર શકિત છે તે આમ ઘઉંના નાખવાથી વિભાજીત થઈ જાય છે. પરંતુ ઘી નાખતાં અગ્નિત્વરા, અગ્નિની ગતિ, વધી જવા પામશે. કારણ ઘીને ખાળવામાં અગ્નિને પોતાની શક્તિ ખર્ચવી પડતી નથી. પરંતુ ઘીની શકિત તે અગ્નિને વધારવામાં, તેની જવાલાએને ઉપર લઇ જવામાં મદદરૂપ બનતી હાય છે. આપણાં જીવનની પણ જે યાતિ છે તેને માટે એ કાર્યો કરવાનાં છે. અહુંકાર આરૂિપ રુગ્ણતા, બુરાઈઓ માળવાની છે અને ધી રૂપ ભલાઇથી તેની જ્યેાતિ વધારવાની છે. ભલાઈનું સૌથી વધારે નિકટતમ અને સરળતાથી એળખાય એવુ એ યુગમાં ઘી જ પ્રતીક હતું. કારણ ધીમાં સહજ સ્નિગ્ધતા છે. સ્નિગ્ધતાનાં જ ખીજા નામે સ્નેહ-પ્રેમ છે. પ્રકૃતિ ઘઉને સીધા ઉત્પન્ન કરે છે. પરંતુ ઘી સીધું ઉત્પન્ન થતું નથી. ઘઉં રૂપ અહંકાર પ્રકૃતિમાંથી સીધેસીધે જન્મે છે. ખુરાઇને જન્માવવા કેાઈ વિશ્વવિદ્યાલયના આશ્રય શોધવા નથી પડતા. બુરાઈ માણસમાં પ્રકૃતિદત્ત હોય છે પરંતુ ભલાઇને જન્માવવા ભારે શ્રમ ઉઠાવવા પડે છે. ભલાઈ સીધેસીધી જન્મતી નથી. ધી પણ સીધેસીધું જન્મતું નથી. દૂધ હશે, તેમાંથી દહી થશે, પછી તેને મથી તેમાંથી ઘી બનાવવુ પડશે. દૂધ અને દહીંના પ્રમાણુની માત્રા વધારે હોય છે ત્યારે તેમાંથી નીકળતા ઘીનુ' પરિમાણુ અત્ય૫ હોય છે. આમ ઘણા પરિશ્રમે જેમ ઘી નીકળે છે તેમ ભલાઈને આવિર્ભૂત કરવા ઘણા શ્રમ કરવા પડે છે. યાદ રાખજો જો આ પૃથ્વી પર મનુષ્યચેતના ન હાય તેા ઘી પણ જન્મવા પામે નહિ. દૂધ હશે તે દહીં થશે; પરંતુ ઘી થશે નહિ. તેમ આ પૃથ્વી પર જે મનુષ્ય ન હોય તે ભલાઈ પણ ન હોય. એટલે અનુભવીઆને આ ઉપરથી ઘીના પ્રતીકના ખ્યાલ આવી ગયા હોય તે તેમાં આશ્ચય શું ? જેની પાસે થાડી પણ કાવ્યચેતના હાય તેને આ પ્રતીકની પારમાર્થિકતા સહેજ રીતે હૃદયમાં સ્પશી જાય છે. ઘીને માટે મથવું પડે છે. મંથન કરવું પડે છે. ઘીને જન્માવવુ પડે છે. ભલાઇ માણસના શ્રમનુ ફળ છે. મુરાઇ ઘઉં જેવી છે. માણસ નહિં હોય તે પણ ઘઉં થશે, પરતુ ઘી થશે નહિ. ઘઉં રૂપ બુરાઇને અગ્નિમાં નાખશે તે અશુભ અવશ્ય અગ્નિમાં Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર બળી જશે પરંતુ જીવનની ચેતનાને ક્ષણ પણ કરી નાખશે. જીવનની ચેતનામાં ઘીરૂપ શુભને હોમશો તે તે શુભ જીવનની ચેતનાને ક્ષીણ નહિ કરે પરંતુ જીવનની ધારાને ઉપરની દિશાની યાત્રામાં ગતિમાન કરાવશે, અને અન્તતગત્વા શુભને પણ બાળી નાખશે અને જ્યોતિમાં વધારે કરશે. શુભને પણ જે અંતમાં રાખ ન બનાવે છે તે શુભ પણ બંધન બની ઊભો રહેશે. શ્રી કેશીકુમાર શ્રમણ અને ગૌતમસ્વામીના જીવન પણ યજ્ઞમય છે. તેમની ચેતના ઊર્ધ્વગામી છે. તેમના વિચારના વિષયે પણ અધ્યાત્મમૂલક છે. તેના અનુસંધાનમાં જ કેશીકુમાર શ્રમણ ગૌતમસ્વામીને ફરી પૂછી બેસે છે કે, આપ જવાબ તે બરાબર આપી રહ્યા છે. પરંતુ લતાથી શું કહેવા માંગે છે ? लयाय इह का वुत्ता ? केसी गोयममब्बवी । के सिमेव बुवंत तु गोधमा इणमब्बवी ॥ ४७ भव तण्हालया वुत्ता भीमा भीम फलोदया। समुद्धरितु जहानाय विहरामि महामुणी ॥ ४८ તે લતા કઈ છે? શ્રી કેશીકુમાર શ્રમણે આ રીતે પૂછતાં શ્રી ગૌતમે જવાબ આપેઃ ભવતૃણા જ ભયંકર લતા છે. તેને ભયંકર પરિપાકવાળાં ફળ લાગે છે. હે મહામુનિ ! તેને જડથી ઉખેડીને હું નીતિ અનુસાર વિહાર કરું છું. આ તૃષ્ણાના સંબંધમાં ગઈ કાલના અને પરમ દિવસના પ્રવચનમાં ઘણું કહેવાઈ ગયું છે. છતાં એક વધુ દાખલાથી તષ્ણાનું સ્પષ્ટ અને વિકૃત સ્વરૂપ તમારી સામે મૂકું છું. શ્રીકૃષ્ણને તેમની પારદશી પ્રજ્ઞાશીલતાનાં કારણે અન્ય દાર્શનિક યુગેશ્વરના નામથી ઓળખાવે છે. આવા અપ્રતિમ પ્રજ્ઞાશકિત ધરાવતા દ્વારિકાધીશ શ્રીકૃષ્ણ એકવાર દુર્યોધન પાસે વિષ્ટિ કરવા જાય છે. કૌરવોને ધર્મ અને ન્યાયપૂર્વક સમજાવવા તેઓ પ્રયત્ન કરે છે, પણ તેમાં તેઓ નિષ્ફળ જાય છે. ત્યારે આખરે, તેઓ દુર્યોધનને કહે છે: “પાંડેના ભાગનું રાજ્ય ન આપે તે કાંઈ નહિ, પાંડવે હેમખેમ રહી શકે માટે ફક્ત પાંચ ગામ આપ.” પરંતુ રામ મૂરિ Tigri' એટલે દુર્યોધન શ્રીકૃષ્ણની આ નાનકડી માગણીને પણ સ્વીકાર કરી શકશે નહિ. પાપમૂલક લેભથી ગ્રસિત બુદ્ધિથી દુર્યોધન બોલી ઊઠઃ बच्चग्रेण सुतीक्ष्णेन भिद्यते या हि भेदिनी । तर्घ तु न दास्यामि, बिना युद्धेन केशव ! ॥ હે કેશવ! પાંડ વતી આપ પાંચ ગામની વિનંતિ કરી રહ્યા છે પણ પાંચ ગામ આપવાની વાત તે એક બાજુ રહી, સેયના અગ્ર ભાગ પર રહે તેટલી પૃથ્વી પણ યુદ્ધ કર્યા વગર હું પાંડવોને આપવા તૈયાર નથી. “વર માથા વસુન્ધર” પૃથ્વી તે હંમેશાં શક્તિશાળીઓથી ગવાય છે. શકિતથી મેળવવા લાયક વસ્તુ આજીજીથી કદી મેળવી શકાતી નથી. શકિતના Page #516 -------------------------------------------------------------------------- ________________ જીવન એક યજ્ઞ : ૪૫૫ પારખાં કરવાં હોય તે તે માટે કુરુક્ષેત્ર છે. માટે હે દ્વારિકાધીશ ! પાંડવોને કહેજે કે દુર્યોધન પ્રાર્થનાથી ટેવાએલ નથી. કુરુક્ષેત્ર જ પૃથ્વીના સાચા અધિપતિનું નિર્ણાયક થશે.” પરિણામે મહાભારતનું ભયંકર યુદ્ધ થયું. તાત્પર્ય એ છે કે, જ્યારે ભકષાય માણસના વ્યકિતત્વ પર છવાઈ જાય છે ત્યારે મતિવિપર્યાસ આવ્યા વગર રહેતું નથી. કપિલ બ્રાહ્મણની બુદ્ધિમાં પણ ભકષાયે મતિવિશ્વમ ઉત્પન્ન કરવામાં કચાશ નહતી રાખી. “ઝાડ સTI તમાં મતથા”—આ તષ્ણા આકાશની માફક અનંત છે. તે ઈચ્છાના-વાસનાનાં મૂળ જ ઉખાડી નાખ્યાં છે. એટલે તે અંકુરિત કે પલ્લવિત જ થઈ શકવા પામતી નથી. જે તૃષ્ણાના મૂળને સમજશે તે દુઃખના દરિયામાંથી બચી જશે. જીવન એક યજ્ઞ ગઈ કાલે ઊર્વગતિના પ્રતીકરૂપ અગ્નિતત્વની વાત આપણે કરી હતી. આજે આ જ વાતની પરિપુષ્ટિમાં બીજી આવશ્યક અને મહત્ત્વપૂર્ણ હકીકતેને ઉલ્લેખ કરીશું. અગ્નિમાં ઘીની આહુતિ આપવાની પદ્ધતિ પણ ભારે રહસ્યપૂર્ણ છે. ઘી અગ્નિમાં બળી જાય છે, તેના અસ્તિત્વને મિટાવી દે છે પણ પિતાનાં જીવનની ધારાને ઊર્ધ્વ દિશા તરફ ગતિમાન કરે છે. જ્વાલાઓમાં પિતાના પ્રાણુનું બલિદાન આપે છે, પણ આકાશ તરફ ત્વરિત ગતિએ દોડવાની અપ્રતિમ શક્તિને વિતરિત કરે છે. તે જલી જાય છે, મટી જાય છે, વિલય પામી જાય છે પણ પિતાના આદર્શની એક સુવાસ મૂકતું જાય છે. સારા માણસનું લક્ષણ જ એ હોય છે કે ધૂપસળીની જેમ પિતે સળગીને પણ બીજાને સુવાસ આપે છે, પોતે દુઃખ વેઠીને પણ બીજાને સુખ આપે છે, પિતે સહીને પણ બીજાને શાંતિ આપે છે. જેનું જીવન જ યજ્ઞ થઈ જાય છે એવી વ્યકિત જીવનના ચરમ અનુભવને સ્પર્શી જાય છે. પરંતુ જીવન ચેતનાને ઊર્ધ્વગામી બનાવવા માટેના જે સંકેત છે તે સંકેતેનું સમરણ કરાવનારા આ પ્રતીકે પણ કાલાંતરે કિલષ્ટ થઈ જતાં હોય છે, એમના આંતરિક પ્રજને નષ્ટ થઈ જતાં હોય છે. આત્મા અને પ્રાણે વિદાય લઈ લે છે. માત્ર બાહ્ય જડ ખેખાં જ અવશિષ્ટ રહેવા પામે છે. પ્રતીકને જન્મ હંમેશાં ઉપરને છેડેથી થાય છે અને પ્રતીકેની પકડ હંમેશાં નીચેને છેડેથી હોય છે. પ્રતીકને જન્મ દેનાર તેનું આકાશની બાજુએ નિર્માણ કરે છે અને પ્રતીકને પકડનારા એટલે આપણે સૌ તેમને જમીન તરફથી પકડીએ છીએ. અગ્નિના પ્રતીકને શેષનાર પરમ પુરુષે અગ્નિના પ્રતીકને ચેતનાના ઊર્ધ્વગામી વિકાસ માટેના પ્રતીકરૂપે શેધ કરી; ત્યારે અગ્નિનાં એ પ્રતીકને પકડનારા આપણે સૌ તેને આંતરિક ચેતનાની ઊર્વ દિશામાં ગતિ કરાવનાર તરીકે ઓળખવાને બદલે, માત્ર અગ્નિરૂપે જ જોવા લાગ્યા. પરિણામે જે શુભ પ્રતીક Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ : ભેદ્યા પાષાણુ, ત્યાં દ્વાર તરીકેની તેની પ્રતિષ્ઠા હતી તે વિસ્મૃત થઈ ગઈ અને તેને સ્થાને અગ્નિની પૂજા ચાલી. પછી તે અગ્નિ સદા જલતે રહ્યો; ઘઉં, જવ, તલ, ઘી તેમાં માતાં રહ્યાં. પરંતુ ઘી શું, અગ્નિ શું, યજ્ઞ શું?–તેનાં આંતરિક રહસ્ય ભૂલાઈ ગયાં. આ બધાં તો શાનાં પ્રતીક છે? તે આપણને શું સંદેશ આપે છે? આપણી સમક્ષ જીવનનું કયું મહામૂલું સત્ય તે ધરે છે? વગેરે વાત આપણે ભૂલી ગયાં. પરિણામે પ્રતીકેના આત્માને બદલે પ્રતીકેના મરી ગએલાં જડ ખાં જ આપણું હાથમાં રહી જવા પામ્યાં. આ જડ ખાઓની નિરર્થકતા બતાવવા જ્યારે કોઈ સુજ્ઞ ત્યક્તિ પ્રયત્ન કરે, ત્યારે આપણે તેને સ ન્મુખ, સુવિચારક તરીકે તે અપનાવી શકતા નથી, પરંતુ તેને ધર્મના વિરોધી અને ધર્મના દુશમન તરીકે બિરદાવી તેના તરફ કાદવ ઉછાળવામાં જરાયે બાકી રાખતાં નથી. આ જાતના યજ્ઞ અને આહુતિને વિરોધ કરનાર આપણને પાગલ લાગે છે અને આપણે કહી નાખીએ છીએ કે, ગીતા યજ્ઞનું વિધાન કરે છે, વેદે યજ્ઞને પુષ્ટિ આપે છે, ત્યારે આ મહાપુરુષ શ્રીકૃષ્ણથી પણ ચડી જાય એવા કેણ નીકળ્યા છે કે, જે યજ્ઞને વિરોધ કરે છે? પણ બેલનારને ખબર નથી કે ગીતામાં બતાવેલા યજ્ઞ અને આ તેમના અનુયાયીઓએ પકડી રાખેલા યજ્ઞમાં તે આકાશ અને પાતાળ જેટલો ફેર છે. પ્રતીકે પકડી રાખવા માટે નથી હોતા. તે તે જીવનને પેલે પાર લઈ જવા માટેના દિવ્ય સંકેત છે. દરેક પ્રતીક પાર થઈ જવા માટેનું સાધન છે. પરંતુ જ્યારે આ સાધને પાર થઈ જવા માટેનાં સાધને મટી વ્યકિતના હાથનાં રમકડાં અથવા પૂજાનાં સાધન બની જાય છે ત્યારે તેનાં પ્રાણે ખોવાઈ જાય છે અને માત્ર તેની લાશ જ હાથમાં રહી જાય છે. યાદ રાખજો, બધા પ્રતીકે ભારે રહસ્યથી અને કીમતી ઇતિહાસેથી ભરેલા છે. પ્રતીકોમાં જે ગંભીર રહસ્ય છુપાએલાં છે તેને બચાવી લેવા જરૂરી છે. પરંતુ તે બચવા પામતા નથી અને જે બચી જાય છે, તે પ્રતીકેના નિર્જીવ શરીર હોય છે. કેઈ અજ્ઞાની માણસ પરમાત્માને કાંઈ અર્પણ કરવા ઈ છે તે પણ તે શું અર્પણ કરે ? કારણ તે બિચારે પરમાત્માને પણ જાણતું નથી અને પિતાને પણ જાણતું નથી. તે તો પિતે જે વસ્તુઓમાં આસકત હોય છે તેજ વસ્તુઓ તે પરમાત્માને ભેટ ધરે છે. પોતાને જે આકર્ષક રૂચિકર અને પ્રીતિકર જણાય છે તેને જ તે પરમાત્માનાં ચરણોમાં ધરે છે. તેને ફૂલ પ્રીતિકર લાગે છે તે પરમાત્માનાં ચરણોમાં તે ફૂલ ધરી આવે છે. અજ્ઞાની સદા એમ જ વિચારતે હોય છે કે જે મને ગમે છે તે ભગવાનને પણ ગમે છે. અજ્ઞાનમાં જે પ્રીતિકર લાગે છે તે જ્ઞાનમાં લાગતું નથી હોતું, એટલે જ્ઞાની પુરુષે પરમાત્મારૂપ અગ્નિમાં પિતાની ઇન્દ્રિયની જ આહુતિ અર્પે છે. આપણે જે કાંઈ પરમાત્માના નામે ભેટ ધરીએ છીએ તે ઈન્દ્રિયેના વિષયોમાંથી ભેટ ધરીએ છીએ. આપણી ઇન્દ્રિયને જે ગમે છે તે જ આપણે આપણું પરમાત્માને ભેટ ધરીએ છીએ. Page #518 -------------------------------------------------------------------------- ________________ જીવન એક યજ્ઞ : ૫૭ ફૂલ આપણને આકર્ષક લાગે છે, તેની સુગંધ નાકને મીઠી લાગે છે, તેનું રૂપ આંખને રૂચિકર જણાય છે એટલે આપણે પરમાત્માનાં ચરણોમાં ફૂલ ચઢાવીએ છીએ. પરંતુ જ્ઞાની પુરુષે સુગંધની ઇન્દ્રિયને જ આપી દે છે. આપણને ભેજના પ્રિય અને સ્વાદિષ્ટ લાગે છે, ફળે તરફ આપણને પ્રેમ અને આકર્ષણ હોય છે, એટલે આપણે ભગવાનને છપન ભેગ ધરીએ છીએ. પરંતુ યેગીજન સ્વાદિષ્ટ વસ્તુને નહિ, પરંતુ સ્વાદની ઈન્દ્રિયને જ અગ્નિમાં સમપી દે છે. આ સમર્પણ જ આંતરિક અને પારમાર્થિક સમર્પણ છે. આ સમર્પણ જ પ્રાણનું સમર્પણ કહેવાય. જેને આપણે આપણું અસ્તિત્વ અથવા અસ્મિતા કહીએ છીએ, તે ઈન્દ્રિયોના સરવાળા સિવાય બીજું કાંઈ જ નથી. જ્યારે આ રીતે આપણી ઇન્દ્રિયોને જ સમપ દઈએ ત્યારે આત્મા સિવાય કાંઈપણ અવશેષ રહેતું નથી. ઈદ્ધિ વડે જ આપણે સંસારથી જોડાઈએ છીએ. આપણને સંસારથી સંયુકત કરનાર ઈન્દ્રિય જ છે. આંખથી આપણે રૂપ સાથે સંબંધ બંધાય છે અને કાનથી સ્વરે, વનિઓ સાથે. આ રીતે પાંચે ઈન્દ્રિયે વડે આપણે સંસારથી જોડાએલા છીએ. એટલે ઈન્દ્રિયે સંસારનું દ્વાર છે. ઇન્દ્રિયનું પ્રતિક્રમણ જ પરમાત્મભાવને પામવાનું પરમ કારણ છે. જે પગથિયાં આપણને મકાનથી નીચે લાવે છે તે જ પગથિયાં આપણને મકાનની ઉપર લઈ જાય છે. જે માર્ગથી તમે ઉપાશ્રયે આવે છે તે જ માર્ગથી તમે પાછા ઘર તરફ જાઓ છે. પરંતુ ફરક એટલે જ છે કે, આવતી વખતે તમારું ઉપાશ્રય તરફ મોઢું હતું અને ઘર તરફ વાસે હતું ત્યારે જતી વખતે તમારું ઘર તરફ મેટું અને ઉપાશ્રય તરફ તમારી પીઠ હોય છે. એ જ રીતે પરમાત્મા તરફ ગતિ કરતી વખતે ઇન્દ્રિયે તરફ પીઠ ફેરવવી પડશે અને જે ઈન્દ્રિયાભિમુખ થશે તે પરમાત્માની દિશામાં યાત્રા અશક્ય બની જશે. જ્ઞાની પુરુષે પિતાની ઈન્દ્રિયોને જ યજ્ઞના અગ્નિમાં હોમી દે છે. આ સમર્પણ જ સમર્પણ છે, આ ત્યાગ જ ત્યાગ છે. બાકી તે માત્ર આત્મપ્રવંચના છે. પિતાને ખઈ નાખવાનું સામર્થ્ય જ સાચું સમર્પણ છે, બાકી બીજા બધા તે પિતાને બચાવી લેવાના ઉપાય માત્ર છે. અજ્ઞાની પુરુષ પ્રાતઃ ઊઠતાંવેંત નિર્દોષ ફૂલેને ચૂંટી કાઢે છે. તેમના મનથી તે આ પ્રક્રિયા પરમાત્માને ફૂલે અર્પણ કરી, પોતે ધરેલી અમૂલ્ય ભેટરૂપ છે. પરંતુ ઈશ્વરની જ સૃષ્ટિ માનનારા જે લોકે છે, તેમના અભિપ્રાય મુજબ તે આ ફૂલે પણ ઈશ્વરનું જ નિર્માણ છે. એટલે ફૂલને ચૂંટી કાઢવાની પ્રક્રિયા એ ઈશ્વરની સૃષ્ટિમાં દખલગીરી કરવાની અનધિકાર વૃત્તિનું, પિતાની અજ્ઞાનજન્ય સ્વછંદ વૃત્તિનું જ પ્રદર્શન છે. જે ઈશ્વર કર્તુત્વને સ્વીકારતા નથી એવી વ્યકિતઓ ફૂલેને ભલે ઈશ્વરની કૃતિ ન સ્વીકારે, પરંતુ પ્રકૃતિથી પ્રાપ્ત ફૂલેની પણ પિતાની એક સૃષ્ટિ છે તેને સ્વીકાર કર્યા વગર તે ચાલશે જ નહિ. તેમની દૃષ્ટિમાં ફૂલો પણ છ કાયમાંથી વનસ્પતિ કાયના જીવે છે તે સત્યને તેઓ કમિપિ ઈન્કાર કરી શકે નહિ. એટલે પ્રભુના નામે Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮: શેઘા પાષાણુ, છેલ્યાં દ્વાર ફૂલે તેડવાં એ પાપ જ છે. તેવું કરીને આપણે ફૂલોના પ્રાણને નષ્ટ કરી નાખીએ છીએ. વૃક્ષો ઉપર લાગેલાં ફૂલો પ્રકૃતિની ગૌરવગાથા ગાતાં હોય છે. તેમને તેડી આપણે તેમને મારી નાખીએ છીએ, તેમની હત્યા જ કરી નાખીએ છીએ. જે પરમાત્માને વિરાટ સ્વરૂપને આપણે સ્વીકારતા હોઈએ તે તે ફૂલે તો સ્વયં વિરાટને સમર્પિત છે જ, ફૂલેને તેડીને પરમાત્મા ઉપર ચઢાવવાથી કે તેને છપ્પન ભેગ ધરવાથી આપણને કેઈપણ જાતને લાભ થવાનું નથી. કારણ આખું જગત પરમાત્માની સમક્ષ જ ઊભું છે. તેમનાથી અજાણી, અણજોઈ અને અસ્કૃષ્ટ કઈ જ વસ્તુ નથી. મૃત્યુ સમયે જે આપણી પાસેથી ઝુંટવાઈ જાય છે તે આપણે યજ્ઞમાં ચઢાવવાનું છે. આપણે જે તે નહિ ચઢાવીએ તે મૃત્યુ સમયે તે તે છીનવાઈ જ જવાનું છે. પરંતુ આપણે તે જે સમર્પવાનું છે તેને સમર્પતા નથી; ઊલટાનું હંમેશાં તેને બચાવી લેવાને પ્રયત્ન કરીએ છીએ અને તેને બદલે ફળફૂલ અને મીઠાઈએ વગેરે ચઢાવી દઇએ છીએ. આપણી જાતને બચાવવા માટે જ આપણે બીજી વસ્તુઓને સમપી દઈએ છીએ. પરંતુ પરમાત્મા કાંઈ બાળક નથી કે જેને રમકડાં પકડાવી દઈ ભેળવી શકાય. આ રમકડાંઓથી કાંઈ પણ થઈ શકે એમ નથી. આ બાહ્ય સ્થૂલ દેખાતા અગ્નિમાં ઈન્દ્રિયેનું સમર્પણ કઈ રીતે થઈ શકે? બાહ્ય અને સ્થૂલ અગ્નિમાં તે ઈન્દ્રિયના વિષયે જ ચઢાવી શકાય. બહારના અગ્નિમાં ઘી, ફળ, ફૂલ વગેરે ચઢાવી શકાય છે પણ આકાંક્ષા કે અહંકાર કઈ રીતે ચઢાવી શકાય? ગાગ્નિમાં જ ઈન્દ્રિયોને ચઢાવી શકાય છે. હવે આ મેગાગ્નિ શું છે તે પણ સમજવા જેવું છે. અગ્નિ એટલે શું ? અગ્નિ એટલે બે વસ્તુઓની અંદર છુપાએલું વિદ્યુતનું સંઘર્ષણ. દરેક વસ્તુમાં વિહત છુપાએલી છે. ખરેખર તે દરેક વસ્તુ વિદ્યુતકણેનું સંજીકરણ છે. વિજ્ઞાન અને ભૌતિકશાસ્ત્રના વિદ્વાને પણ આજ વાતને સમર્થન આપે છે. કઈ પણ વસ્તુને તેડી તેનું પૃથક્કરણ કરવામાં આવે તે અંતમાં પરમાણુ ઉપર પહોંચ્યા પછી પણ વિદ્યુતકણ જ છેલ્લે અવશિષ્ટ રહેશે. વિજ્ઞાને જે છેલ્લી શેધ કરેલ છે તે મુજબ તે વિઘતકણ છે એમ કહેવું એ પણ ઉચિત નથી. કારણ કણ તે પદાર્થના હોય, વિઘતના તે તરંગો હોય છે. શકિતમાં કણ નથી હતા, તેમાં તરંગે હોય છે. આ વસ્તુને રજુ કરવા માટે ભાષામાં એ કેઈ શબ્દ હતો નહિ. એટલે એક નવા જર્મન શબ્દનું સંશોધન કરવું પડ્યું અને તેને કવાંટાના નામથી ઓળખવામાં આવ્યું. કવાંટાને અર્થ છે, જે કણ પણ છે અને તરંગ પણ છે. તે કણ એ દષ્ટિથી છે કે પદાર્થને પરમ અંતિમ ભાગ છે અને તરંગ એટલા માટે કે પદાર્થને અંતિમ ભાગ કશું નથી પણ તરંગ છે. કણ અને તરંગને એક સાથે વ્યક્ત કરવા માટે કવાંટા શબ્દનું નિર્માણ થયું છે. આ આખું જગત કવાંટાથી નિર્મિત છે. આ વિઘતકનું ઘર્ષણ કરવામાં આવે તે અગ્નિ ઉત્પન્ન થાય છે. કારણ અગ્નિ વિદ્યુત વચ્ચે થએલા ઘર્ષણનું પરિણામ છે. Page #520 -------------------------------------------------------------------------- ________________ જીવન એક યજ્ઞ : ૪૫૯ આપણા જ બને હાથે ઘસવામાં આવે તે પણ બને હાથે ગરમ થઈ જાય છે. હાથમાં અગ્નિ જન્મવી શરૂ થઈ જાય છે. ઝડપથી દેડતાં પરસે આવવા માંડે છે. કારણ હવા અને આપણી વચ્ચે ઘર્ષણ પ્રારંભ થઈ જાય છે અને ઘર્ષણથી શરીર ઉત્તપ્ત–ગરમ થઈ જાય છે. તમને તાવ કેમ આવે છે તેનાં વૈજ્ઞાનિક કારણેની તમને ખબર છે? તાવને તે આપણને સૌને ભારે અનુભવ છે. પરંતુ તાવથી આપણું શરીર કેમ ઉત્તપ્ત થઈ જાય છે તેની આપણને માહિતી નથી. વૈજ્ઞાનિકે કહે છે કે, આપણું શરીરની અંદર, બહારથી આવેલાં બીમારીના કીટાણુઓમાં અને આપણાં શરીરનાં રક્ષક કીટાણુઓમાં જ્યારે ઘર્ષણ શરૂ થઈ જાય છે ત્યારે શરીર ઉત્તપ્ત બની જાય છે જેને આપણે તાવના નામથી ઓળખીએ છીએ. જવર એ કઈ બીમારી નથી પરંતુ બીમારી માટે એક ઈશારો છે, કે શરીરની અંદર ઘર્ષણ શરૂ થઈ ગયું છે. આવા ઘર્ષણથી જ શરીર ઉત્તપ્ત થઈ જાય છે. શરીર જે એક વિશેષ ઉત્તાપમાં રહે તે જ આપણે જીવિત રહી શકીએ. જે શારીરિક તાપમાન ૯૮ ડિગ્રીથી બે-ચાર ડિગ્રી પણ નીચે વહ્યું જાય તે પ્રાણ સંકટમાં પડી જાય છે. ૧૧૦ ડિગ્રી ઉત્તાપમાં પ્રાણ તિરહિત થઈ જાય છે. આને અર્થ એ થશે કે આપણું જીવન ૧૦ થી ૧૫ ડિગ્રી વચ્ચે રહેલું છે. આ દસ પંદર ડિગ્રી વચ્ચે આપણાં જીવન અને મરણને સંઘર્ષ છે. જે નીચે વહ્યું જાય તે શરીર ઠંડું થઈ જાય અને ઉપર વધી જાય તે શરીર સહી ન શકે એવું ગરમ થઈ જાય. એટલે બને સ્થિતિમાં પ્રાણને સંકટ જ છે. બહાર જે અગ્નિ આપણે પ્રગટ કરીએ છીએ તે પણ ઘર્ષણમાંથી જ આવિર્ભાવ પામે છે. બાકસને બાકસની દિવાસળી સાથે જોરથી ઘસતાં, ઝડપથી ઘર્ષણને ઉપલબ્ધ થનારા પદાર્થો સાથે ઘસતાં, તેમાંથી આગ જન્મી જાય છે. આ તે બહારની અગ્નિની વાત થઈ, પરંતુ ગાગ્નિ એવી અગ્નિ છે કે જે શરીરમાં ઉત્પન્ન કરી શકાય છે. બહાર તેનાં કઈ લક્ષણ દેખાતાં નથી. અંદર આપણાથી અજાણ્યા એવા શ્વેતથી તે જન્માવી શકાય છે. આ રીતે બાહ્ય અગ્નિની મદદ વગર જ ગાગ્નિથી પિતાને બાળી શકાય છે. આપણે ત્યાં જે તપશ્ચર્યા ઉપર વધારે ભાર આપવામાં આવેલ છે તેની પાછળનું રહસ્ય પણ આ જ છે કે, ઉપવાસને લઈ અંદરની શીતળતા ખોવાઈ જાય છે. એક જાતનું લુખાસુખાપણું જન્મી જાય છે. જે પ્રવાસ ચઉવિહાર-પાણી વગરને કરવામાં આવે તે જ તે પૂર્ણ ઉપવાસ છે. જે ઉપવાસમાં આહાર અને પાણીને ત્યાગ હોય તે, એક વિશેષ સમયની સીમા પછી, શરીરની સ્થિતિ સુકાઈ ગએલા લાકડા જેવી થઈ જાય છે. ભીની લાકડીઓને બળતણ ન બનાવી શકાય. ભીની લાકડીઓમાંથી આગ ઓછી ઉત્પન્ન થાય અને ધૂમાડે વધારે નીકળે. ઉપવાસને આ પ્રયોગ ગાગ્નિને જન્માવવા માટે-શરીરને સુકવી નાખવા માટે છે. વિશેષ ઉપવાસની પ્રક્રિયા પછી શરીર તે હાલતમાં આવી જાય છે કે, શરીરની અંદરની વ્યવસ્થા Page #521 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર સૂકી લાકડીની માફક સૂકી થઈ જાય છે. તેમાં સામાન્ય પ્રયાગથી પણ અગ્નિ પેદા થઈ જાય છે. એટલે ઉપવાસ ચેાગાગ્નિ ઉત્પન્ન કરવા માટેનુ અનિવાય અંગ છે. જ્યારે અંદર ચેાગાગ્નિ ઉત્પન્ન થાય છે ત્યારે તેના બે પ્રયાગ સંભવી શકે. એક તે એ કે ઇન્દ્રિયાના સૂક્ષ્મ રસને અગ્નિમાં સમર્પિત કરી દે તે વ્યકિત જીવિત અવશ્ય રહેશે પરંતુ રૂપાન્તરિત થઈ જશે, બીજી જ જાતની થઈ જશે. અને આ અગ્નિના અન્તતઃ મૃત્યુના સમયમાં પણ ઉપયોગ કરી શકાય છે, ત્યારે શરીર પૂરેપૂરૂં સમર્પિત કરી શકાય છે. શ્રી કેશીકુમાર શ્રમણ અને ગૌતમ સ્વામીએ પોતાની ઇન્દ્રિયેનુ' સંયમ યજ્ઞમાં સમણુ કરેલ છે. સાધના અને તપશ્ચર્યાનાં મળે ચેાગાગ્નિ પણ પ્રગટાવેલ છે. એટલે સાંસારિક આકષ ણા કે વૈષયિક વિકાર, વાસનાએ અને વિકલ્પે તેમાં ખળીને રાખ થતા જાય છે. આજે આપણે જેની ચર્ચા કરી છે તે અગ્નિની વાત તે કરવાના નથી. પરંતુ એક એવા પણ અગ્નિ છે, જે આપણા માનસને સંક્ષુબ્ધ બનાવી દે છે, ચિત્તવૃત્તિને ડહોળી નાખે છે, આપણા આંતરિક ગુણાને માળી રાખ કરી નાખે છે તેના સંબંધના પ્રશ્ન પૂછતાં પહેલાં શ્રી કેશીકુમાર શ્રમણનું લતાના પ્રશ્નના સંબંધેનુ, સમાધાન થઈ જતાં, શ્રી ગૌતમસ્વામી પરત્વે પેાતાની કૃતજ્ઞતા પ્રગટ કરતાં તેઓ કહે છે– साहु गोयम ! पन्ना ते छिन्नो मे संसओ इमेा । अन्ना वि संसओ मज्झ त मे कहसु संपज्ञ्जलिया घेारा अग्गी जेऽहन्ति सरीरत्था कह गोयमा ! ॥ ४९ गायमा ! | चिट्ठ विज्झाविया तुमे १ ॥ ५० હે ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમેએ મારા સદેહ દૂર કર્યાં છે. હજી મારી એક શંકા છે તે વિષે તમે મને કહે. હું ગૌતમ ! ચારેકોર ઘાર પ્રચંડ અગ્નિ ખળે છે. તે શરીરસ્થા-જીવાને ખાળે છે. તે તમે કેવી રીતે શાંત કર્યાં ? પેાતાના પ્રશ્નનું સમાધાન થતાંની સાથે સાધુવાદના પ્રઢનપૂર્વક એક નવેા પ્રશ્ન જિજ્ઞાસા બુદ્ધિએ તરત જ પૂછી નાખ્યા કે, સંસારમાં પ્રાયઃ બધા જીવા એક પ્રકારની સળગી રહેલી પ્રચંડ જવાલાઓથી ભરેલી ભઠ્ઠીમાં સળગી રહ્યા છે. એ અગ્નિમાંથી પેાતાની જાતને સુરક્ષિત રાખી શકે એવા ભાગ્યશાળી વિરલ આત્મા જ છે. આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક તાપત્રયથી સંતપ્ત આ જગત છે. ક્રોધ, માન, માયા અને લાભની આગની આંચમાંથી ભાગ્યે જ કેાઈ બચી શકે એમ છે. આ આગના ભયંકર ઉત્તાપથી સૌ કોઈ ઉત્તપ્ત છે. છતાં પેાતાની ઉત્તખ્તા તે અનુભવી શકતા નથી. કષાયાની આ અગ્નિનેા સંસ્પર્શે ડગલે અને પગલે થયા જ કરે છે. એના અભિશાપાના ક્ષણેક્ષણ સૌ ભાગ પણ થતા હોય છે. છતાં જાણે કશા જ સસ્પ Page #522 -------------------------------------------------------------------------- ________________ તી અને તીર્થંકર : ૪૬૧ ન થયેા હાય, તેમ દરેક જીવ સમજીને પણ તે ભઠ્ઠીમાં પડ્યા જ કરે છે. આ કષાયથી પરવશ અનેલા આત્માને અનેક પ્રકારની ગ્રંથિએ ઊભી થઈ જવા પામે છે અને જીવન જ્યારે ગ્રંથિઓથી પરિપૂર્ણ હોય ત્યારે સુખ, શાંતિ કે સમાધિનાં દર્શન થતાં નથી. એટલે તેા ભગવાન મહાવીરને અને તેમના અનુયાયીઓને નિગ્રંથ એવા નામની સંજ્ઞા આપવામાં આવી છે. જાગતિક પદાર્થોં તરફનું આકષણ, પદ્યાર્થીમાંથી સુખ મેળવવાની અભીપ્સા, અજ્ઞાનમાંથી જન્મેલી આસિત છે. કાષાયિક પરિણામાની ઉત્કટતાનુ પરિણામ છે. જીવ જ્યારે અજ્ઞાન દ્વેષથી ગ્રસ્ત બની આવાં આકષ ણા અને પ્રત્યેાભનેાના વમળમાં ફસાઈ જાય છે ત્યારે તેને તેમાંથી હેમખેમ બહાર નીકળવું બહુ મુશ્કેલ થાય છે. કષાયરૂપ અગ્નિ તેને ખાખ કરી નાખે છે. તે અગ્નિમાંથી હેમખેમ કેમ નીકળી શકાય અને તે અગ્નિને ઠારી શકાય કે જેથી કાષાયિક ઉત્તાપના ભાગ ન થવું પડે તે હકીકત આવતી કાલે કહેવાશે. તી અને તીથ કર હિન્દુ ધર્મોમાં ત્રિવેણી સંગમના ભારે મહિમા છે. જ્યાં બે કે ત્રણ નદીઓ ભેગી થાય તે સ્થાન સંગમ ખની જાય છે. જાણે આત્મા અને પરમાત્માને સંચાગ થયા હોય તેમ તે સ્થાન તીથ તરીકે ઓળખવા લાગે છે. તીની મહત્તા સૌનાં હૃદયમાં પડેલી જ હોય છે. તીથ એ પ્રાચીન સભ્યતાનું શોધી કાઢવામાં આવેલુ ઘણુ સઘન, સાંકેતિક અને અદ્ભુત પ્રતીક છે. પરંતુ આજની સભ્યતા પાસે તેના આત્યંતિક અને વિશુદ્ધ સ્વરૂપને સમજી શકવાનાં બધાં રૂપો અને બધી વ્યવસ્થાઓ ખાવાઈ ગયાં છે. એક મરી પરવારેલી વ્યવસ્થાને જાણે આપણે વહન કરી રહ્યાં છીએ ! આપણે આ તીર્થોના આંતરિક સૌને સમજી શકતા નથી. તીર્થોના નિર્માણ પાછળની શી હૃષ્ટિ છે? તેના ઉપયોગ શે! છે? આ તીર્થા કેણે બનાવ્યા? બનાવવાના પ્રયાજના શાં હતાં ?–આ બધું સમજવા અને વિચારવાની દૃષ્ટિ પણ આપણે ખેાઈ બેઠા છીએ. આ વાત નિશ્ચિત સત્ય છે કે આપણી સભ્યતાએ તીના પારમાર્થિક અથ ખાઈ નાખ્યા છે. તીર્થાંમાં આપણે જે ઉપર ઉપરથી જોઇએ છીએ અથવા દેખાય છે, તે જ સ`સ્વ નથી. તીર્થોમાં કાંઈક ખીજું પણ છે, જે આપણને કયારેય પણ ઉપરથી દેખાતું નથી. એક વાત તા ચાક્કસ છે કે, માણસ આજે જે તીર્થયાત્રાને નામે દોડધામ કરે છે, તે બ્ય કરે છે. તે જ રીતે જે લેાકેા તીથૅના પરમાને સમજ્યા વગર તીર્થોના વિરોધ કરે છે, તેમના વિરોધમાં પણ પ્રાયઃ તેવી જ નિકતા રહેલી છે. આમ છતાં તીર્થોના વિરોધ કરનારા વધારે સત્યાન્મુખ હાય, વિચારતા હોય એમ જણાય છે. ખરી રીતે તે વિધ કરનાર પણ Page #523 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ : ભેઘા પાષાણ, ખોલ્યાં દ્વાર તીર્થના આંતરિક સ્વરૂપથી અજ્ઞાત જ હોય છે. તીર્થના સ્વરૂપની ધારણાની બાબતમાં તે તીર્થયાત્રા કરનારા અને તેને વિરોધ કરનારા અને એક જ ભૂમિકાએ ઊભા છે. આજે હું જે તીર્થની વાત કરી રહ્યો છું, તેના આંતરિક સ્વરૂપની વાત તે પછી આવવાની જ છે. અત્યારે તે હું તેના સ્થલ દેહને જ તીર્થ માની વાત કરીશ. આપણે ત્યાં સમેત શિખર તીર્થને આપણા દેરાવાસી તેમજ દિગંબર ભાઈઓને મન ભારે મહિમા છે. આપણે ભલે તીર્થ સ્વરૂપે તેને આપણા હૃદયમાં પ્રતિષ્ઠિત નથી કરતા, આમ છતાં વીસ તીર્થકરોના નિર્વાણની તે પવિત્ર ભૂમિ છે, તે સત્યને સ્વીકાર તે આપણે કરીએ જ છીએ. ચોવીસ તીર્થંકરમાંથી માત્ર ચાર તીર્થકરને બાદ કરતાં, બાકીના વીસ તીર્થંકરની તે સમાધિભૂમિ છે. વીસ તીર્થકરેએ ત્યાં પિતાના શરીરનું વિસર્જન કર્યું હતું તે વાત આપણે સૌ જાણીએ છીએ. ઋષભદેવ પ્રભુ કૈલાસ પર્વત ઉપર નિર્વાણ પામ્યા. વાસુપૂજ્ય ભગવાનની સમાધિભૂમિ ચંપાનગરી હતી. પાર્શ્વનાથ પ્રભુનું મુકિતધામ ગિરનાર પર્વત હતા અને મહાવીરના નિર્વાણની ભૂમિ પાવાપુરી હતી એ વાત જાણીતી જ છે. આ સિવાયના બાકીના તીર્થકરે એક જ પર્વત ઉપર પિતાનાં શરીરનું વિસર્જન કરે, એ કોઈ સામાન્ય કે અનાયોજીત વાત નથી. હું ન ભૂલત હેઉં તે દિગંબરની તે આ સંબંધે આવી દઢતમ માન્યતા છે કે લગભગ બધા તીર્થકરો, બધા કાળમાં, પ્રાયઃ સમેત શિખર ઉપર જ નિર્વાણ પામે છે. તેમની સમેત શિખર વિષેની ભક્તિની પ્રબળતા એટલી નકકર છે કે, તેઓ હંમેશાં ભારપૂર્વક કહેતા આવ્યા છે કે, જેણે નરકના આયુષ્યના દળિયા બાંધી લીધા હોય તે સમેત શિખરની યાત્રા કરી શકતા નથી. આ બધી માન્યતાઓ ભલે તેમની ભકિત અને નિષ્ઠાની અનન્યતાને સૂચવનારી હોય, કે સત્યને પ્રતિફલન કરનારી હોય, તે વાતને બાજુએ રાખી વિચારીએ તે પણ પ્રાચીનકાળથી જ તીર્થોના સંબંધની ભાવનાઓ ચાલી આવે છે. હું તીર્થોની વાત કરી રહ્યો છું માટે તીર્થોના સંબંધમાં ચાલી આવતી પરંપરામાં મારી પણ શ્રદ્ધા કે નિષ્ઠા છે એમ રખે માનતા ! તીર્થોને, તીર્થસ્વરૂપે માનનારા કે ન માનનારાઓની સમક્ષ હું તે તીર્થનાં રહસ્યને યત્કિંચિત પ્રગટ કરવા ઈચ્છું છું. હું કંઈ પણ કહું તે પહેલાં એ વાત સ્પષ્ટ કરી દેવા માંગું છું કે, તીર્થ માટે દેડધામ કરનારા ભાવુક યાત્રીઓના જેવી તીર્થ વિષેની મારી દ્રષ્ટિ નથી અને તીર્થનું આમૂલ મંડન કરવાની આત્યંતિક વૃત્તિ ધરાવનારાઓ જેવી મારામાં એકાંત રક્ષવૃત્તિ પણ નથી. હું દરેકમાં તાત્ત્વિક સૌંદર્ય જેવાની, જાણવાની, વિચારવાની અને તેના આંતરિક રહસ્યને સ્પર્શવાની ભાવના રાખું છું. તેમાંથી આધ્યાત્મિક રહસ્યને પ્રગટ કરતા જે જે વિચારે, જે જે અનુભવે, જે જે સત્ય, મને સાંપડે તેને સ્વીકારી લેવા મારા દિલ અને દિમાગ અવશ્ય ઉઘાડા રાખું છું. એટલું જ નહિ, જે સમાજમાં હું જ છું, જેની છત્રછાયામાં હું વિચારી રહ્યો છું, જે અનુશાસનને મેં સ્વીકાર્યું છે તે તરફની સંપૂર્ણ આદર ભાવપૂર્વકની નિષ્ઠા સાથે આ વાત રજુ કરી રહ્યો છું કે જેથી Page #524 -------------------------------------------------------------------------- ________________ તીર્થ અને તીર્થકર : ૪૬૩ મારા સંબંધે ખોટી ગેરસમજણ ઊભી ન થાય. આ વાતના આટલા સંક્ષિપ્ત સ્પષ્ટીકરણ પછી પાછે હું મારા મૂળ વિષય પર આવું છું. સમેત શિખર પર્વત બિહારમાં આવેલ છે. આ પર્વત ઉપર આજે પણ જેની હકુમત છે. આ સમેત શિખર પર વીસ તીર્થકરે અને અસંખ્ય બીજા મુનિઓ પરિનિર્વાણ પામ્યા છે. આ ઐતિહાસિક હકીકતને ઈતિહાસની દષ્ટિએ એક વખત વિચાર કરી લઈએ, એટલે તેના તને સમજવા અને પકડવાની સુગમતા રહેશે. ભગવાન રાષભદેવથી માંડી ભગવાન મહાવીર સુધી ૨૪ તીર્થક થયા છે. એક તીર્થંકરથી બીજા તીર્થંકરમાં હજારે, લાખે કે કરોડો વર્ષોનું જ અંતર નથી પરંતુ તમારી કે અમારી કલપના કામ ન કરે એટલા લાખ કરોડ સાગરનું અંતર છે. હાં, ભગવાન મહાવીર અને પાર્શ્વ પ્રભુ વચ્ચે સૌથી ઓછું અંતર છે અને તે ૨૫૦ વર્ષનું જ; પરંતુ મહાવીર અને નેમિનાથ વચ્ચે જૈન દૃષ્ટિએ ૮૩૭૫૦ વર્ષ, નેમિનાથ વચ્ચે ૫ લાખ વર્ષ, મુનિ સુવ્રત વચ્ચે ૬ લાખ વર્ષ, મલ્લિનાથ વચ્ચે ૫૪ લાખ વર્ષ આ રીતે વધતાં વધતાં ૧૨મા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય વચ્ચે ૩૦ સાગર, પાંચમા તીર્થકર શ્રી સુમતિનાથ વચ્ચે નેવું હજાર કરોડ સાગર અને પ્રથમ તીર્થકર શ્રી આદિનાથ પ્રભુ વચ્ચે પચાસ લાખ કરોડ સાગરનું અંતર છે. સાગરની મર્યાદાનું વર્ણન વાંચશો તે હદય થીજી જશે. ત્યાં છેલ્લા તીર્થકર અને પ્રથમ તીર્થંકર વચ્ચેના અંતરની કાળ મર્યાદા લાખો, કડે, પલ્ય અને સાગરની મર્યાદાને વટાવી પચાસ લાખ કરોડ સાગર આવીને ઊભી રહી. આ અંતરને ઉલેખ તે મારા મોઢાંની વાત નથી. આ તો શાસ્ત્રોના આધારે જાણેલી એક હકીકત છે. આ રીતે લાખ કરોડ સાગરોનું આવું વિશાળ અંતર હોવા છતાં, એક સ્થાન પર આટલાં વર્ષોના એતિહાસિક અંતરે શરીરનું વિસર્જન કરે અને તે પણ એક નહિ, બે નહિ, ત્રણ નહિ પણ વીસ વીસ તીર્થકરો, તે અવશ્ય વિચારણીય છે. તીર્થ બનાવવા પાછળ એક પ્રયોજન તે અવશ્ય રહ્યું હશે કે, એક વિશિષ્ટ સ્થાનને આવી વિશિષ્ટ શકિતથી સંપુરિત કરી દેવું કે જેથી તે સ્થાનેથી યાત્રા કરનારને આધ્યાત્મિક યાત્રામાં જરા સરળતા અને સુગમતા રહે. ભગવાને દરેક વસ્તુની સાથે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને પણ ગૌણ-મુખ્ય ભાવે અપેક્ષા રાખી છે. ઉપાશ્રયમાં તમારી ભાવનાઓમાં જે રંગ હોય તે અન્યત્ર ભાગ્યે જ હોય છે. તેનું કારણ છે કે ઉપાશ્રયની ભૂમિ હંમેશાં ધાર્મિક કાર્યોથી, ધાર્મિક વિધિ–વિધાનેથી સભર હોય છે. મુનિઓ અને પુરુષનાં પદાર્પણથી, તેમના સતત નિવાસથી, તેમની વાણીના પ્રભાવથી તે ભૂમિના અણુઅણુમાં એવી તે શુભ્રતા અને શુકલતા પ્રવેશી ગઈ હોય છે કે, ત્યાં પ્રવેશનાર કેઈ જુદો જ ભાવ અનુભવતા હોય છે. ધન્ય છે તે ગ્રામ, નગર, રાજધાની, પુર, પાટણ કે જ્યાં જ્યાં પ્રભુ દેશના દેતા થકા વિચરતા હશે ! ત્યાં ત્યાં રાઈસર, તલવર, માડંબી, કોઠંબી, શેઠ, સેનાપતિ, ગાથાપતિ હરકોઈ Page #525 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર સ્વામીની દેશના સાંભળી કશું પવિત્ર કરતા હશે, દર્શન દેદાર કરી નેત્ર પવિત્ર કરતા હશે, અશનાદિક ચૌદ પ્રકારનું દાન દઈ કર પવિત્ર કરતા હશે! તમને ધન્ય છે સ્વામીનાથ, આપશ્રી પંચમહાવિદેહ ક્ષેત્રમાં બિરાજે છે ! આ રીતે પ્રભુને વિહરવાનાં સ્થાને પ્રભુના શુભાગમનથી વિશિષ્ટ બની જાય છે. તે સ્થાનના પરમાણુઓમાં એક પ્રકારની શુભ્રતા વિસરી જાય છે. જે પ્રભુના પદાર્પણથી તે સ્થાનમાં એવી વિશિષ્ટતા ન આવતી હોય તે શાસ્ત્રમાં જે ઉલ્લેખ છે કે ત્યાં રેગ-મરી પ્રસરતા નથી, દુષ્કાળ પડતા નથી, પ્રાણીઓ પરસ્પર વૈરવૃત્તિઓ ભૂલી જતા હોય છે–આ ઉલ્લેખ ન કરવામાં આવ્યા હોત. હું સમજું છું ત્યાં સુધી તીર્થ એક એવી વ્યવસ્થા છે કે, જેથી અંતરિક્ષની ચેતના સાથે સંબંધ સ્થાપિત નથી કરાતે પરંતુ આ પૃથ્વી પર જ જે ચેતનાના વિકાસના પરમ શિખરને સ્પર્યા છે, જે સ્થાન પર આ પરમ સિદ્ધિ મેળવવામાં આવી છે તે સ્થાને પરમ ઊર્જાથી ભરાઈ જાય કે જેથી તે સ્થાનેના સંપર્કમાં રહી સાધના સાધતા સાધકને સાધ્યની સિદ્ધિમાં સુગમતાની કેડી અને સરળ નિમિત્ત મળી રહે. સમેત શિખરના આ સ્થાનને ઊજઓથી પરિપૂર્ણ કરવા માટેના ગંભીર પ્રયોગ થયા છે. વીસ વીસ તીર્થંકરે સમેત શિખર પર ચઢી સમાધિને સ્વીકાર કરે એ કંઈ નાનોસૂને કે નગણ્ય પ્રયોગ નહોતે. તે સ્થાનેથી તીર્થકરે અને અન્ય અસંખ્ય સાધકેએ ચેતનાના વિકાસની પરિસીમાને સ્પર્શવાની પરમ યાત્રાઓ પ્રારંભી, આ સ્થાનમાં ચેતના તરંગેની એટલી પ્રગાઢતા અને સઘનતા વિસ્તારી છે કે, આધ્યાત્મિક જગત સાથે સંપર્ક સાધવાની આત્યંતિક જિજ્ઞાસાવાળા માટે, આ સ્થાને ચેતનાના જગતમાં સરળતાથી અવગાહન કરવાના સુનિશ્ચિત માર્ગો બની ગયા છે. જાણે મેક્ષ અને સમેત શિખર વચ્ચે જાવ આવ માટેની એક અસંદિગ્ધ કેડી બની ગઈ છે ! જેમ આ પૃથ્વી પર બધે સમાન વરસાદ પડતું નથી, કયાંક વધારે વરસાદ પડે છે તે કયાંક ઓછો વરસાદ પડે છે, ક્યાંક વળી રેગિસ્તાન છે તે ત્યાં ભાગ્યે જ વરસાદ થતો હોય છે, તે વળી ક્યાંક ૫૦૦-૭૦૦ ઈંચથી પણ વધારે વરસાદ થાય છે ! એવા પણ આ પૃથ્વી પર સ્થાને છે કે જ્યાં બરફ સિવાય કાંઈ હોતું નથી અને એવા ગરમ સ્થાને પણ છે જ્યાં બરફનું નામ નિશાન હેતું નથી. ચેતનાના સંબંધમાં પણ પૃથ્વી પર આવાં સ્થળોનું નિર્માણ કરવા એક પ્રગનું આયોજન કરવામાં આવ્યું છે. વિશિષ્ટ ચેતનાઓના સતત સંપર્કથી જ સ્થાનમાં વિશિષ્ટતાને આવિર્ભાવ થાય છે. સ્થળોમાં આવી અપૂર્વતા સ્વયંભૂ હેતી નથી. તે તે મનુષ્ય ચેતનાઓથી નિર્મિત થાય છે. સમેત શિખર પર વીસ વીસ તીર્થકરોની યાત્રા, સમાધિમાં પ્રવેશ અને તે એક જ સ્થાને તેમના શરીરેનું વિસર્જન, તેમને પગલે બીજા પણ અસંખ્ય સાધકની ચેતનાના વિકાસની યાત્રા અને તે માટે આ જ સ્થાનની પસંદગી, તે સાધકને પણ સમાધિમાં પ્રવેશ અને પિતા પોતાના શરીરનું વિસર્જન-આ બધું એ તે સઘન ચેતનાને Page #526 -------------------------------------------------------------------------- ________________ તી અને તીથ કર : ૪૬૫ પ્રયાગ છે કે, એને લઈ તે સ્થાન ચેતનાની ઊજાઓથી ભરાઈ ગયુ છે. હવે જે વ્યક્તિ ત્યાં એસી પેાતાની રીતે આરાધના અને મંત્રાનેા પ્રયાગ કરે, તે તેની પણ ચેતનાના વિકાસની દિશાની યાત્રા સરળ અને ઝડપી બની જાય. આ બધી પ્રક્રિયા સામાન્ય છે અને માત્ર કહેવા ખાતર કહી નાખવા જેવી સાધારણ નથી; પરંતુ તે વૈજ્ઞાનિક છે, વિજ્ઞાનની જેવી બીજી પ્રક્રિયાએ છે તેવી જ આ ચેતનાના વિકાસની પણ પ્રક્રિયા છે. ચારેકોરથી માને કે આપણે એક એવી જગ્યા ઉપર ધ્યાન ધરવા બેઠા છીએ જ્યાં નકારાત્મક ભાવાવેશ પ્રવાહિત થતા હાય. અથવા આ વાતને એ રીતે ધ્યાનમાં લે કે, આપણે જે સ્થાને ધ્યાન કરવા બેઠા છીએ તે સ્થાનની ચારે બાજુ જો હિંસક આત્માએ બેઠા હોય તે ધ્યાન ધરવાની ક્ષણે આત્મામાં એવી તે ગ્રાહકતા આવી જાય છે કે, આસપાસના વાતાવરણના તેમાં સરળતાથી પ્રવેશ થઈ જાય છે. એટલે ધ્યાન ધરતી વખતે ચારેકાર ચેતનાના કેવા તરંગે છે તે હકીકત ઉપયેગપૂર્વક લક્ષ્યમાં લેવા જેવી છે. આમ તે જેલખાનામાં અનેક પ્રકારના અપરાધીઓ વચ્ચે પણ ધ્યાન ધરી શકાય છે, પરંતુ આ રીતે ધ્યાન ધરવામાં પરમ સખળ વ્યકિતત્વ જોઇએ. વળી જેલખાનામાં ધ્યાન ધરવાની પ્રક્રિયાઓમાં ઘેાડી ભિન્નતા હશે. જેલખાનામાં એક અવરાધક લક્ષ્મણ રેખા નિર્મિત કરવી પડશે કે જેની આગળ અશુભ તરંગાની અસર પહેાંચી ન શકે. પરંતુ સમ્મેત શિખર જેવા સ્થાને કે જ્યાં અનંત ચેતનાઓએ અનંતની યાત્રાની સાધના કરી, અનંત અને અસીમની ઉપલબ્ધિના એક ધારી મા ઊભા કરી દીધેા છે, ત્યાં અવરોધક રેખાની જરૂર રહેતી નથી. અસ`ખ્ય માણસેાએ એક જ સ્થળેથી અનંતમાં પ્રવાહુિત થઈ ને એક એવા સુગમ માનું નિર્માણ કર્યું. છે કે અનુયાયીઓને તે જ માની યાત્રા સુગમ અની જાય છે. તીર્થં એક એવું સ્થાન છે, જ્યાંની હવાએ શરીરથી આત્મા તરફ વહી રહી હેાય છે. ત્યાંનું આખું વાતાવરણુ, વાયુમંડલ પૂરેપૂરુ તર’ગાયિત છે જ્યાંથી હજારો ચેતનાઓ ઊધ્વગામી બની છે. અસખ્ય આત્માએ સમાધિસ્થ થયા છે, અગણિત આત્માએ ધ્યાન ધરીને પરમાત્મામાં રૂપાંતરિત થયા છે. જ્યાંથી આવી એકાદ નહિ પણ અસખ્ય ઘટનાએ લાખા વર્ષોથી ક્રમબદ્ધ રીતે ખરાખર ઘટતી રહી છે. આવાં સ્થાના એક વિશેષ આવિષ્ય-શકિત વિશેષથી ભરેલાં બની જાય તે તેમાં આશ્ચય શુ' ? મદિરના પક્ષમાં કોઈ ધમ તીનું નિર્માણ કરે તે સમજી શકાય છે. પરંતુ તીર્થોનું નિર્માણુ તા તે ધર્માએ કર્યું છે જે મંદિરના પક્ષમાં નહેાતા, જે મૂર્તિઓના વિશેષી હતા. કારણ તીર્થોના વ્યાપક ઉપયોગ હતા જેના ઇન્કાર કરવા મુશ્કેલ હતા. જૈન લેાકેા મૂલતઃ મૂર્તિપૂજક નથી. મુસલમાન, શીખ પણ મૂર્તિપૂજક નથી. બૌદ્ધો પણ પાછળથી મૂર્તિપૂજક થયા. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મૂર્તિના વિરોધી આ બધા ધર્મોએ તીર્થાંનું નિર્માણ કર્યું. હકીકતે Page #527 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ : ભેદ્યા પાષાણુ, ખેાલ્યાં દ્વાર તીર્થ વગર ધર્માંના કોઈ અર્થ રહેતા નથી. તીથ વગર ધમ જે એક વ્યકિત, વ્યક્તિગત રીતે કરી શકે તે જ રહી જાય છે. તીર્થ શબ્દના અથ થાય છે ઘાટ-કાંઠો, તીથ એટલે એક એવી જગ્યા કે જ્યાંથી અનંત અને અસીમમાં છલાંગ મારી શકાય. આપણેા તીથંકર' શબ્દ પણ આ તીમાંથી જ બનેલે છે. તીર્થંકરના અથ થાય છે તીથ અનાવનાર. જેણે આવા તીનું નિર્માણ કર્યું. હાય, જ્યાં અસાધારણ સખ્યામાં માણસા પાલ ખાલી ઊભા હાય અને અનંતની યાત્રા માટે સંલગ્ન હાય એવા આપણા આપ્તજનાને અવતાર કહેવાને બદલે આપણે તીથ કર કહ્યા છે. અવતાર કરતાં તીથંકર એક વિશિષ્ટ ઘટના છે. કારણ પરમાત્મા માણસમાં અવતરિત થાય આ એક ઘટના છે પરંતુ માણસ પરમાત્મામાં પ્રવેશ માટે તી બનાવી લે એ વધારે મહત્ત્વની અને કીમતી વાત છે. જૈના સામાન્ય રીતે કોઈની દયા ઉપર જીવનારા કે પ્રભુ કૃપાના આધારે મોક્ષ મેળવનારા નથી. જૈના તે સદા પેાતાના પુરુષામાં વિશ્વાસ કરનારા માણસે છે. કારણ આપણે ત્યાં ઈશ્વર મદદ આપી શકે છે, ઈશ્વરની કોઈ કૃપા-પ્રસાદી કે અનુગ્રહ વૃત્તિ આપણી ઉત્ક્રાંતિમાં સહાયક થઈ શકે છે એવી કોઈ કલ્પના આપણાં માનસમાં નથી હોતી. જેને તે સદા માનતા આવ્યા છે કે માણસ એકલે જ છે અને તેને પોતાના જ આત્મ વિશ્વાસથી પેાતાની યાત્રા કરવાની છે. મહાવીર જેવી વ્યક્તિ જ્યારે ઊભી હાય છે ત્યારે તેની આજુબાજુ એક એવા તા અજ્ઞાત આયામ પ્રવાહ પ્રારંભ થાય છે, ત્યારે એક એવી સુનિશ્ચિત દિશામાં આવા મહાપુરુષા તે પ્રવાહને પ્રવાહિત કરે છે કે માણસ સરળતાથી તે પ્રવાહમાં પ્રવાહિત થવા લાગે છે. આ પ્રવાહ જ પારમાર્થિ ક તીથ છે. પૃથ્વી પર તીના જે નિશાના મળે છે તે તે બધા ભૌતિક છે. તે ભૌતિક નિશાના ખાવાઈ ન જાય તે માટે તેની સુરક્ષાના તો અવશ્ય અસાધારણ પ્રયત્નો થયા છે પરંતુ એક પ્રવાહ એવા છે કે જેમાં પ્રવાહિત થતાં અનંતની યાત્રા સુગમ બને છે. તેનાં સંરક્ષણ તરફ સદા ઉદાસીનતા જ વતી રહી છે. શ્રી કેશીકુમાર શ્રમણ અને ગૌતમસ્વામી આ પ્રવાહની વહેતી ધારામાં અનંતની યાત્રા માટે નીકળેલા અતિરથી છે. તેમની જ્ઞાન ચર્ચા ઉત્તરાધ્યયન સૂત્રમાં સ`ગ્રહીત છે. શ્રી કેશી શ્રમણના એક એક પ્રશ્ન અને તેનું ગૌતમસ્વામી વડે કરેલુ' સમાધાન આમાં મળી રહે છે. તે મુજબ કેશી શ્રમણ પૂછે છે, તેના શ્રી ગૌતમસ્વામી આ પ્રચંડ અગ્નિમાં સળગતા જગત વચ્ચે આ અગ્નિને મે' કેમ શાંત કર્યાં તે જણાવે છે. महामेह पयाम गिज्झवारि जबुत्तम् | सिंचामि सययं देह सित्ता नो इहन्ति मे ॥ ५१ મહામેઘમાંથી ઉત્પન્ન થએલા પાણીને લઇને મેં તે અગ્નિ નિરંતર સચ્ચા છે. આવા પાણીથી ભીંજાએલ અગ્નિ મને ખાળતા નથી. Page #528 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનને મહિમા : ૪૬૭ કષાયરૂપ અગ્નિથી જગત સળગી રહ્યું છે. તેમાં સૌ ઘી હોમવાનું જ કાર્ય કરે છે. વાસના, વિક, તણું અને ઈચ્છાઓના જગતનું નિર્માણ કરી આધ્યાત્મિક જગતને ભસ્મીભૂત બનાવી નાખે છે. સમજુ ગણતા માણસો પણ આ જગત માયા છે, મિથ્યા છે, મેહમાયામાં ફસાએલા જ નરકનિગોદનાં દુઃખોને મેળવે છે–આવી આવી બ્રહ્મજ્ઞાનની વાત કરવામાં અવશ્ય શૂરા છે. પરંતુ બ્રહ્મજ્ઞાનને જીવનમાં ઉતારવા ટાણે સદા પાંગળા અને દયાજનક રાંકા દષ્ટિગોચર થાય છે. આ બ્રહ્માજ્ઞાનની વાતો પણ ભેળા ભાવુકોને ભરમાવવા અને પોતાની ધાર્મિકતા તેમની વચ્ચે સ્થાપિત કરવા માટે હોય છે. આ ધાર્મિકતાની આડમાં પોતાની સ્થાપિત સ્વાર્થ વૃત્તિઓને પરિપુષ્ટ બનાવવાનો જ હેતુ હોય છે. એટલે કહેવાતી આ ધાર્મિક વૃત્તિ તેમના દંભ અને અહંકારને જ સઘન અને પ્રગાઢ બનાવતી જાય છે. મેં આ સત્ય ઓળખવા પ્રયત્ન કર્યો છે. આ અગ્નિમાંથી હું પસાર થયો છું. એમાંથી જન્મતી વેદનાઓને મેં સાક્ષાત્ અનુભવ કર્યો એટલે મેં આ અગ્નિને ઠારી નાખી છે. અન્યથા મારી સ્થિતિ પણ બીજા સંસારી જીવો જેવી થાત. ત્યારે કેશી શ્રમણે પ્રશ્ન કર્યો પ્રત્યે ! તમે જવાબ તે બરાબર આપી રહ્યા છે. પરંતુ મેં– अग्गी य इह के वुत्ता ? केसी गोयममब्बवी ।। केसिमेव बुवंत तु गोयमा इणमब्बवी ॥ ५२ અગ્નિ શખથી કેને નિર્દોષ કર્યો છે? તે સંબંધે આપની શી સમજણ છે? એ રીતે કેશી શ્રમણ તરફથી પિતાના પ્રશ્નને પુનઃ નિર્દેશ થતા ગૌતમસ્વામી શું જવાબ આપે છે તેના ભાવે અવસરે. સમ્યગ્દર્શનને મહિમા આત્માના અસ્તિત્વ ગુણને લઈ આપણે સૈકાલિક ઉપસ્થિતિ પરિનિર્ણત છે તેમાં શંકાને સ્થાન નથી. આ જ ગુણના આધારે કહી શકાય કે, આપણે આત્મા અનાદિકાળથી ભવ ભ્રમણમાં અટવાએલો છે. આત્મા આમ તે શુદ્ધ, બુદ્ધ, નિરંજન અને નિરાકાર છે. પરંતુ આત્મા જ્યારે પિતાના આ સાહજિક સ્વભાવને જ્યારે ભૂલી જાય છે ત્યારે વિભાવમાં ચાલ્યા જાય છે અને આ વિભાવદશા જ આપણા સૌના ભવ-ભ્રમણનું મૂળ છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રની પરિપૂર્ણતા તે જ મેથ અને તે જ મોક્ષના સાધન પણ છે. આમ તે ત્રણે ગુણોની પરાકાષ્ઠા એ જ ચેતનાને વિકાસની પરિસીમાં છેછતાં સમ્યગ્દર્શન એક એ આધ્યાત્મિક ખજાને છે કે જેની પાસે જગતની તમામ સંપત્તિ લો તે પણ તે કઈ હિસાબમાં નથી. ભૌતિક વૈભવ અને સમૃદ્ધિમાં પરિવર્તનશીલ છે. તે કદી એક સ્વરૂપે ટકી રહેનારી નથી. ચિત્તને આકર્ષે એવા ઈન્દ્રધનુષના રંગેની માફક, મનને ગમતા આ Page #529 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ : ભેઘા પાષાણ, ખેલ્યાં કાર વૈભવોનું સ્થાયિત્વ ઇન્દ્રધનુષની કાળમર્યાદાથી જરાયે વધારે નથી. ત્યારે આત્મિક સમૃદ્ધિના આવિર્ભાવ પછી તેના વિલયને કશે જ ભય રહેવા પામતે નથી. આધ્યાત્મિક સાધનાને મૂળ આધાર અથવા મુખ્ય કેન્દ્ર સમ્યગ્દર્શન છે. તે આત્માને ગુણધર્મ સ્વભાવ છે. તે બાદ્ય પદાર્થ નથી. તેમજ બાહા જગતમાંથી તે મળતું પણ નથી. એ તે આત્માની જ સમૃદ્ધિ છે, આત્માનું જ સૌંદર્ય છે. અવળી સમજણને કારણે આપણે તેને વીસરી ગયાં છીએ. તે વિસ્કૃતિની વિકૃતિને હટાવીએ કે તરત જ તેનું પ્રાગટય થઈ જાય છે. સમ્યગ્દર્શન જેવા તે આત્માના અનંતગુણે છે, પરંતુ તેમાં આ ગુણને મહિમા અને ગરિમા કાંઈક ઓર જ છે. આત્મ તત્વની જ આ વાત નથી. પ્રકૃતિના પરમાણુથી માંડી આકાશ સુધી વ્યાપ્ત હર કોઈ પદાર્થ લે, શાસ્ત્રકારોએ દરેક પદાર્થના ગુણે સીમાતીત કહ્યા છે. આ ગુણોને જ્ઞાનની પરકોટિએ પહોંચેલે અતિમાનવ જ જાણી શકે છે. આ ગુણની અભિવ્યક્તિ શબ્દોમાં કરવી એ ગમે તેવી શક્તિશાળી વ્યકિતને માટે પણ અશક્ય છે. આત્માના આટલા બધા ગુણ હોવા છતાં, આ સમ્યગ્દર્શન ગુણની એવી કઈ વિશિષ્ટતા છે કે જેને કારણે તેને જ જ્યાં ત્યાં બધે ધર્મની આધાર ભૂમિકા અને પાયાને ગુણ ગણાવવામાં આવ્યું છે? આમ તો બધા ગુણેનું પિતપોતાને સ્થાને મહત્ત્વ તે છે જ; છતાં આધ્યાત્મિક જગતના પ્રવેશમાં સમ્યગ્દર્શન એકડાની ગરજ સારે છે. સમ્યગ્દર્શન રૂપ એકડે મંડાઈ જાય એટલે જ્ઞાનની કીમત દસ ગણી થઈ જાય છે તો ચારિત્રની કીમત સે ગણી થઈ જાય છે. સમ્યગ્દર્શનના અભાવમાં જ્ઞાન એકડા વગરના મીંડાં જેવું ગણાય. શાસ્ત્રીય પરિભાષામાં તેને જ્ઞાનના નામથી ઓળખાવાય જ નહિ. જ્ઞાનના નામે તેને ઓળખાવવું એ જ્ઞાન સાથેની છેતરપિંડી છે. ખરેખર તે તે અજ્ઞાન જ છે. સમ્યગ્દર્શનના અભાવમાં કઠેરતમ યમનિયમનું પણ કશું જ ફળ નથી. શાસ્ત્રના આધારે જ આ વાત તપાસી લેવા જેવી છે. શાસ્ત્ર કહે છે मासे मासेतु जो बाले कुसग्गेणतु भुजसे । न से सुअक्खाय धम्मस्त कल अग्धई सालसिं || કેઈ અજ્ઞાન આત્મા સમ્યગ્દર્શન શૂન્ય કઠોરતમ તધર્મની આરાધના કરે, માસ માસ ખમણની તપશ્ચર્યા કરે અને પારણાના દિવસે નામ માત્રનું જ ખાય એટલે કુશના અગ્રભાગ પર રહી શકે તેટલું જ ભોજન કરે, તે પણ તે યથાખ્યાત ધર્મ–પરમ આધ્યાત્મ ધર્મની સેળમી કળાને પામતે નથી. સમ્યગ્દર્શન એ આધ્યાત્મિક જીવનની એવી તે સંજીવની છે, એવી તે અદ્દભુત કળા છે કે જેની ઉપલબ્ધિ આખા જીવનને રૂપાન્તરિત કરી નાખે છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં જીવનની ભૂમિકા જ બદલાઈ જાય છે. સમ્યગ્દર્શનની ભૂમિમાં કયારેક દુઃખનું બીજ પડી જાય તે તે અંકુરિત થઈ શકતું નથી. અને દુર્ભાગ્ય કદાચ કયારેક અંકુરિત થઈ જાય તે પણ અજ્ઞાનીની માફક તે ચિત્તમાં કલેશ, સંતાપ, ઉદ્વેગ, પિડા કે ખિન્નતા ઊપજાવી શકતું નથી. Page #530 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનને મહિમા : ૪૬૯ સ્વરૂપ નિષ્ઠાના અભાવમાં કે મિથ્યાત્વના સદભાવમાં કાષાયિક અસંખ્ય વિકાર અને વિક માણસને ઉત્પીડિત કરી રહ્યા છે. વિકલ્પ અને વિકારોની કોઈ સીમા નથી, કે ઈ મર્યાદા નથી. એક અંતમુહૂર્તમાં જ અસંખ્ય પ્રકારના પરિણામને ઉત્પાદ–વ્યય થયા કરે છે. આત્મા તે પરિણિતિઓમાંથી સતત પસાર થયા કરે છે અને તેનાં પરિણામે સદા આકુળવ્યાકુળ રહ્યા કરે છે. પરંતુ આ આકુળતા અને વ્યાકુળતા ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી આત્મ- ત પ્રગટી નથી, જ્યાં સુધી સમ્યગ્દર્શન ગુણની અભિવ્યક્તિથી આત્મસ્વરૂપના દર્શન થયા નથી. સ્વરૂપની સમજણથી શૂન્ય આત્મા પ્રતિકૂળતાઓ પ્રાપ્ત થતાં ગભરાઈ જાય છે અને અનુકૂળતાએ આવી મળતાં હર્ષોન્મત્ત બની જાય છે. પરંતુ સમભાવ કે પરિસ્થિતિઓ તરફ ઉદાસીન વૃત્તિ દાખવી શકતું નથી. સમ્યગ્દષ્ટિ આત્મા સદા શાંત, પ્રશાંત અને સમભાવવાળે હોય છે. ભગવાન મહાવીરના સાધનાકાળમાં સંગમ નામના દેવે તેમને કેટલાં કષ્ટો આપ્યાં, તેમનાં ઘેયને ડગાવવા કેટલા નિહુર પ્રયાસ કર્યા ! સ્વર્ગનાં આકાશમાં અવતરી તે ધરણતલ ઉપર આ અને ભયંકર ઉપસર્ગો અને પરિષહોની પરંપરાઓ ઊભી કરી. તે કર્મો અને ઉત્પીડનની દર્દભરી કહાની વાંચતાં કે સાંભળતાં પણ આપણું હૃદય થીજી જાય છે, ત્યારે જે વ્યકિત ઉપર આવા ઉપસર્ગો અને પરિષહેને પહાડ તૂટી પડતે હશે તેની સ્થિતિ કેવી દુઃખદ અને અસહ્ય બની જતી હશે, તેની કલ્પના કરે ! સંગમે સજેલા એ પરિષહપસર્ગોની યાતનાભરી કથા બે પાંચ કલાક કે બે પાંચ દિવસની જ નહોતી, એ ભયંકર, હૃદયદ્રાવક કષ્ટની પરંપરા લાગતાગટ છ મહિના સુધી ચાલતી રહી ! સંગમ દેવ પિતાનું કામ અવિશ્રાંતિ કરતે રહ્યો, પરંતુ ભગવાન મહાવીરના અંતરાત્મામાં તે કષ્ટો અને પરિષહાની એક આછી રેખા પણ ખેંચાણી નહિ ! હિમાલયની માફક તેઓ અડેલ અને અકંપ રહ્યા, આત્માવગાહનના વિવેકમાં સાગરની માફક ગંભીર અને અક્ષુબ્ધ રહ્યા અને સંગમની કારી ફાવી નહિ. સંગમ આવ્યું હતું તે ભગવાનને ડગાવવા, દયાનમાંથી ચલાયમાન કરવા; પરંતુ અંતે પિતે જ ડગી ગયે, શિથિલ થઈ ગયે. ભગવાનની જે આલેકમય જીવન જ્યોતિને બુઝાવવા માંગતે હવે તે ઊલટી વધારે દિવ્ય, તેજસ્વી, તિર્મય સિદ્ધ થઈ! ભગવાનની ભવ્યતા વધારે ચમકવા અને દમકવા લાગી. અગ્નિમાં તપાએલા સેનાની માફક તેમના એજસભર્યા વ્યકિતત્વમાંથી અનેરી ઉજજવલતા પ્રગટી ઊઠી. અસાધારણ ભૌતિક વૈભવ અને શકિતને સ્વામી સંગમદેવ, એક અધ્યાત્મસાધનાના સાધક ભિક્ષુકને હાથે પરાજિત થઈ ગયે ! ભગવાન મહાવીરને હતપ્રભ કરવા માંગતા સંગમને તેજોવધ થયો. આ ભૌતિક શકિત ઉપર આધ્યાત્મિક શકિતને વિજય હતું. આ વિજયની પાર્શ્વભૂમિકામાં સમ્યગ્દર્શનની કે સમત્વયેગની સાધનાની અસાધારણ શકિત જ કામ કરી રહી હતી. સમતાના સમુદ્રમાં અવગાહન કરનારાઓને સંગમ જેવા એક દેવ તે શું, દેવકના સમગ્ર દે આવીને ઊતરે અને પિતાની બધી શકિતઓને એક સાથે અને એક સામટી તેમના પર Page #531 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ : ભેવા પાષાણ, ખેલ્યાં દ્વાર અજમાવે, તે પણ એક અંશમાત્ર તેમને તેમના અધ્યાત્મના રાજમાર્ગમાંથી વિચલિત કરી શકે નહિ. આસુરી બળ તેમની સંતુલન શક્તિને આંચકે પણ આપી શકે નહિ. ખરી રીતે તે આસુરી શક્તિ જ અધ્યાત્મબળ સામે નિષ્ફળ અને તેજેહીન બની જતી હોય છે. જેણે સમતાની સાધના કરી નથી તેવી વ્યકિતને સાનુકૂળ કે પ્રતિકૂળ કેઈપણ સંયોગ પ્રારબ્ધના બળે પ્રાપ્ત થયા હોય પણ તે તેની વિષમતામાં વધારે કરનાર જ બની જાય છે. ખરી રીતે તે અનુકૂળતાઓ કરતાં પ્રતિકૂળતાઓ વધારે ઉપકારક હોય છે. અનુકૂળતામાં ફસાયેલાને માટે આત્મામાં જાગૃતિ આણવી જરા મુશ્કેલ પણ છે. પરંતુ પ્રતિકૂળતા તે પ્રકૃતિના આશીર્વાદ સમી હોય છે. તે સદા જાગૃતિને ટકાવી રાખતી હોય છે. એટલે વિષમ સંગે એક ગુરુની ગરજ સારે છે. સ્વયંમાં ઊંડા ઊતરવાની અને આત્મનિરીક્ષણ કરવાની એક તક આપે છે. સામાન્ય રીતે માણસ અનુકૂળતા આપનાર તરફ રાગના સ્નિગ્ધભાવથી બંધાઈ જાય છે તે પ્રતિકૂળતા ઊભી કરનાર તરફ સૂગ અને ઘણાના ભાવોથી ભરાઈ જાય છે. જાણે પહેલાએ કંઇક આપેલ હોય અને બીજાએ કંઇક છીનવી લીધેલ હેય ! આ રીતે તે દ્વતનાં વમળમાં અટવાઈ જાય છે. તેમાંથી હેમખેમ બહાર નીકળવું તેને માટે મુશ્કેલ બની જાય છે. તેની શકિત બે ભાગમાં વિભાજિત થઈ જાય છે. તે પ્રેમ અને ઘણાના વાવાઝોડામાં ફસાઈ પડે છે. તે ભૂલી જાય છે કે જેને તે પ્રેમ આપી રહ્યો છે તે પણ એક બંધન છે, તે પણ એક જગત છે. અને જેના તરફ તે ઘણા અને દ્વેષ કેળવી રહ્યો છે તે પણ એક જાતને વૈભાવિક બંધનના શિકાર થવાનું જગત જ છે. કારણ, રાગ પણ સુખનું સાધન નથી અને દ્વેષ પણ સુખનું સાધન નથી. અંતે તે આ બન્ને દુઃખનાં જ મૂળ છે. આમ છતાં આત્મસ્વરૂપને ન સમજનાર અજ્ઞાન આત્મા મૂળ ઉપાદાન તરફ દષ્ટિ ફેંકવાને બદલે નિમિત્તને જોરથી પકડવા પ્રયત્ન કરે છે. મિથ્યા દષ્ટિની દષ્ટિ સિંહમૂલક નથી હોતી. તેની દૃષ્ટિ કૂતરા જેવી છે, જે મારનારને પકડવા કરતાં, મારવાનાં સાધન એટલે કે લાકડીને પકડવા પ્રયત્ન કરે છે. સિંહ તે ગળી જે દિશામાંથી આવી હોય તે તરફ છલાંગ ભરે છે જ્યારે કૂતરું મૂળ વ્યક્તિ તરફ ઉદાસીને થઈ, લાકડીના નિમિત્તને જ પકડવા પ્રયત્ન કરે છે. સમ્યગ્દષ્ટિની વૃત્તિ સિંહમૂલક હોય છે. તે ઉપાદાનને પકડવાનો પ્રયત્ન કરે છે અને નિમિત્ત તરફ ઉદાસીન રહે છે. મિથ્યાષ્ટિનું જગત સમ્યગ્દષ્ટિ કરતાં ઊલટું હોય છે. તે નિમિત્ત તરફ આકર્ષાય છે અને ઉપાદાન તરફ ઉદાસીન રહે છે. સમ્યગ્દર્શનની આત્મ-તિ પ્રાપ્ત થઈ ગયા પછી સાધારણ માણસોને વિચલિત કરનારાં અસાધારણ ભૌતિક સુખના સાધને તેના અંતરાત્મામાં હર્ષના ભાવે જન્માવી શકતા નથી અને નરકનાં ભયંકર દુઃખો પણ તેના માનસને વિક્ષુબ્ધ બનાવી શકતા નથી. રાજા શ્રેણિક અને કૃષ્ણ વાસુદેવનાં શાસ્ત્રીય દષ્ટાંત આપણી સામે છે. પિતાનાં કરેલાં કર્મોના કારણે તે બન્ને કમશઃ પહેલી અને ત્રીજી નરકમાં ગયા. પરંતુ સમભાવમૂલક આધ્યાત્મિક દ્રષ્ટિ પ્રાપ્ત Page #532 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દશ નને મહિમા : ૪૭૧ થઈ જવાને કારણે નરકનાં દુઃખ અને કષ્ટ પણ તેમને પ્રભાવિત કરી શક્યા નહિ. નરકની યાતનાઓ વચ્ચે પણ તેઓ શાંત અને સમરસમાં સંલગ્ન રહ્યા ! શા કહે છે કે મિથ્યાષ્ટિ દેવતાઓ સુખ-સંપત્તિના અનેરાં સાધને વચ્ચે પણ સમભાવને અભાવે ઈર્ષ્યા, સ્પર્ધા અને પ્રતિગિતાથી પીડાતા હોય છે. એક બીજાની સંપત્તિ અને દેવાંગનાઓનાં અપહરણ કરવામાં તેઓ રચ્યાપચ્યા રહે છે. તેથી તેઓ હંમેશાં માનસિક ઉદ્વેગથી દુઃખી થયા કરે છે. ત્યારે આત્મદર્શનને ઉપલબ્ધ સમ્યગ્દષ્ટિ આત્મા પરમધામિક દે વડે અસહ્ય યાતનાઓમાંથી ગુજરતા હોવા છતાં આત્મમૂલક દષ્ટિનાં કારણે સમભાવમાં રમતાં દેવે કરતાં પણ આંતરિક રીતે વધારે સુખી અને સમૃદ્ધ હોય છે જયાં સુધી આત્મા આકુળતા-વ્યાકુળતાને શિકાર બની રહે છે, વિકલ્પ, વિચાર, વિકારો કે વાસનાઓમાં રચ્યાપચ્ચે રહે છે ત્યાં સુધી આત્મદર્શનની અમર જ્યોતિ તેને પ્રગટ થવા પામતી નથી. એક વખત જે આ દિવ્ય જ્યોતિ પ્રગટ થઈ જાય તે અંતર્મુહર્ત માત્રમાં જીવ વિકાસના પરમ શિખરને નિઃશક સ્પર્શી શકે છે. વિભાવના વૈભવની અસરથી પ્રભાવિત થએલા આપણા નબળા આત્માઓ અસંખ્ય વિકારોથી પ્રતિક્ષણ પીડાતા હોય છે. ક્રોધ, માન, માયા, લેભ એ વિકારે તો આપણું ખ્યાલમાં છે. પરંતુ એ સિવાયના બીજા પણ એવા અસંખ્ય વિકારે છે જેનાં નામ આપણે જાણતા પણ નથી. જે ક્રોધાદિ કષાયને આત્માના વિકારરૂપે આપણે ઓળખીએ છીએ તે ક્રોધનાં પણ શાસ્ત્રોમાં વર્ણવેલા-અનંતાનુબંધી કે, અપ્રત્યાખ્યાની ક્રોધ, પ્રત્યાખ્યાની ક્રોધ અને સંજવલન ક્રોધરૂપ ચાર પ્રકારેને જ આપણે જાણીએ છીએ. આ તે ક્રોધના બહુ સ્થૂલ ભેદે છે, પરંતુ આ ક્રોધમાંથી પણ એક એક ક્રોધના અસંખ્યાત અને અનંત ભેદપ્રભેદો થાય છે. તે બધાંની અભિવ્યક્તિ ભાષાકીય રૂપમાં કરવી અશકય છે. આ વિકારે અનેક પ્રકારના છે. આત્મા તેમાંથી સતત પસાર થતું રહે છે. વિભાવોનું આ બાહ્ય જગત ગમે તેટલું વિશાળ અને ભયજનક જણાય, પરંતુ અનુભવીઓની દષ્ટિમાં વિકારોની આ સૃષ્ટિને ભય સ્વપ્નમાં લાગતા ભય જે જ ગણવામાં આવેલ છે. જેમ કેઈ સૂતેલે માણસ એક ભયંકર સ્વપ્ન જુએ અને સ્વપ્ન દશામાં જોયેલા તે ભયને કારણે તે પરસેવે રેબઝેબ પણ થઈ જાય, છતાં તેને તે ભય ત્યાં સુધી જ ટકી રહે છે જ્યાં સુધી તે નિદ્રામાં હોય છે. જેવો તે જાગૃત થાય છે કે સ્વપ્નના ભયમાંથી તે એકદમ મુકત થઈ જાય છે. આજ રીતે વિકારે અને વિકલ્પને ભય પણ ત્યાં સુધી જ છે જ્યાં સુધી આંતરિક જાગૃતિ નથી. આત્મા વિભાવમાં ઊંઘતો હોય ત્યાં સુધી જ તે ભય હોય છે. જેવી આંતરિક જાગૃતિ જન્મે છે કે તરત જ વિકારોની આ ભયજનક સૃષ્ટિ ચલચિત્રની સૃષ્ટિની માફક ક્ષણમાં જ વિલીન થઈ જાય છે. જ્યાં સુધી આ પરમ ચૈતન્ય દેવ વિભાવમાંથી સ્વભાવમાં, પરમાંથી સ્વમાં નથી આવતું ત્યાં સુધી જ દ્વૈતમૂલક વૃત્તિને સંભવ રહે છે. ત્યાં સુધી જ વિચારે, વિક૯પ અને વાસનાઓને ભય સતાવતે હોય છે. Page #533 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ : ભેદ્યા પાષાણુ, ખેાલ્યાં દ્વાર આત્મજ્ઞાનના અભાવમાં આ જીવ દેવને દેવ સમજતા રહ્યો, અગુરુને ગુરુ સમજત રહ્યો અને અધમને ધમ માનતો રહ્યો. નિગેાદથી લઇ અત્યાર સુધીની વિકસિત અવસ્થા પ્રાપ્ત થતાં અનંત ઉત્સર્પિણી, અવસર્પિણી કાળ પસાર થઈ ગયા છતાં આત્માને પોતાનાં સ્વરૂપને મેળવવાની ભૂખ જ ન જાગી. આ જીવે નિગેાદમાં અનતકાળ પસાર કર્યાં. એક શ્વાસેાવાસમાં સાડા અઢાર વખત જન્મ અને મરણુ કર્યા. મનુષ્ય એક સાધારણ શ્વાસ લઈ શકે તેટલા કાળ સુધી પણ જીવનના નામે જીવવાનું ન મળ્યું. આવી વિષમ સ્થિતિએમાં પણ તે માહનિદ્રાને આધીન સદા પરવશ જ રહ્યો. જ્યારે આપણે આપણી નિશ્ચયદ્રષ્ટિને કેન્દ્રમાં રાખીને વિચાર કરીએ છીએ તે સમજાય છે કે વિશ્વના બધા આત્માએ સ્વભાવથી પરમ વિશુદ્ધ છે. ક્ષેાલ, ક્રાય, મેહ, લાભ, શાક વગેરે વિકારો આત્માના મૂળમાં નથી. આ વિશુદ્ધ નય આપણામાં ઘર કરી બેઠેલા દીનતા અને હીનતાના ભાવાને આંચકો આપવાનું એક મહત્ત્વનું કાર્ય કરે છે. તે ઔષષિક રીતે આવેલા ધાર્દિ વિકારોને આત્માના ધમ તરીકે સ્વીકારતા નથી. આત્મા તે આ બધાથી પર અને બધાથી ઉપર શુદ્ધ, બુદ્ધ, નિર ંજન નિરાકાર, નિર્વિકાર અને સચ્ચિદાનંદ રૂપ પરમ આત્મા છે. એ જ તેનું પારમાર્થિક સ્વરૂપ છે. આત્માનું માહાત્મક ત્રિભાવ પરિણામ પછી ચાહે તે રાગનું હાય, લેાભનું હાય કે ક્રધનુ... હાય; પરંતુ જ્યારે તે ઉદયમાં આવે છે ત્યારે તેમાં તાદાત્મ્ય સ્થાપી જીવ બંધનથી મૃદ્ધ થઈ જાય છે. દાખલા તરીકે એક માણસ આખા મહીનાના પગાર લઈ ઘેર આવ્યા. આ દિવસ તેની રજાને દિવસ હતો એટલે તેનાં મનમાં ખૂબ આનંદ હતા. ઘરમાં આવતાં તેણે ફળિયામાં પેાતાનાં નાનકડા બાળકને રમતા જોયા. તેણે પોતાના પગારમાં આવેલી દસ રૂપીઆની એક નેાટ કાઢીને પ્યારના આવેશમાં પેાતાના નાના બાળકના હાથમાં આપી દીધી. સ્વાભાવિક છે કે માણસના મનમાં દસ રૂપીઆની નેટની ભારે કીમત હોય. બાળક તે આ વિકારોથી પર હાય છે એટલે બાળકને નેટની કીમત કયાંથી સમજાય ? આ બાળકની તે સમજવા જેવી ઉમર પણ નહેાતી. એટલે રમતા રમતા જ્યારે તે બાળક ચૂલા પાસે ગયા ત્યારે બાળક સુલભ કુતૂહલથી પ્રેરાઈને તેણે તે દસ રૂપીની નોટને આગમાં ફેંકી દીધી. નેટ ખળી ગઈ. આમ નેાટના મળી જવાથી બાળકના મન પર તેા તેની કોઈ અસર પણ ન થઇ, ઊલટાનું નેટના સળગવાથી અગ્નિમાં જે ચમકારો થયા તેનાથી તે નાચવા લાગ્યું. પરંતુ આ જોઈ પલંગ પર બેઠેલા તેના પિતા હતાશ અને સ્તબ્ધ બની ગયા. તેનાં હૃદયમાં ક્રધનુ ભયંકર વાવાઝેડુ' જમ્મુ, તે પેાતાના આવેશને રોકી શકયા નહિ. પિતા નવેક ભૂલી ગયા. એ મિનિટ પહેલાં જ જે બાળકને તેણે બહાલી ઊપાડયા હતા, આંખાના તારાની માફક પ્યાર કર્યાં હતા, તે બધુ ક્રોધના અતિરેકમાં વિસરાઇ ગયું. જે બાળકને થાડી વાર પહેલાં જ તેણે પ્યાર કર્યાં હતા તે જ બાળકને ધના આવેશમાં તેણે એક તમાચેા મારી દીધા. સંભવ છે કે, તે પિતાના માનસમાં દસ રૂપિયાની Page #534 -------------------------------------------------------------------------- ________________ પ્રાચય –સંપદા ઃ ૪૭૩ નેટની કીમત ઘણી મોટી હશે, છતાં પેાતાના જીવતા જાગતાં ખળક કરતાં તે મેાટી નહોતી ને? આ જ રીતે માણુસ જ્યારે જડની વધારે કીમત આંકે છે અને ચૈતન્ય તરફ એક ાતની અનપેક્ષિત બેદરકારી દાખવે છે, ત્યારે સમજવુ' જોઇએ કે તેનુ આત્મા કરતાં પદાર્થા તરફનું આકર્ષણ વધારે ખલવત્તર છે. અન્યથા દસની નોટ કરતાં ખાળક હજાર ગણું વધારે કીમતી હાવા છતાં ખાપથી મસ્તિષ્કનુ સંતુલન કેમ જાળવી ન શકાયું...? કેશીકુમાર શ્રમણના પ્રશ્નના જવાબમાં શ્રી ગૌતમસ્વામી એ જ સમજાવી રહ્યા છે કે મણુસ કરુણા અને પ્રેમને સદેશે! લઇ કાષાયિક આગને શાંત કરવા માટે પ્રયત્ન તે અવશ્ય કરે છે; પરંતુ આ કષાયે માણસના માનસિક સંતુલન ઉપર કયારેક ન કલ્પી શકાય એવા તીવ્ર આઘાતપ્રત્યાઘાત જન્માવે છે. આવા સંજોગોમાં માણસ પેાતાના ઉપર નિયમન, અંકુશ કે અનુશાસન રાખવાની ક્ષમતાને ખાઇ બેસે છે. આવી વ્યકિત માત્ર પોતાના માટે જ અભિશાપરૂપ નથી પણ આખા પારિવારિક અને સામાજિક જીવનને માટે અભિશાપરૂપ બની જાય છે. તે પોતાની પારિવારિક અને સામાજિક જીવનની શાંતિને ડહેાળી નાખે છે. આવા માણસોનાં મનેાખળ ઘણાં નબળાં હાય છે. તેમના સંકલ્પો શકિતશૂન્ય હાય છે. અન્યથા કાષાયિક વૃત્તિઓમાં પોતાની નિયંત્રણ કરવાની શિકત તે ખાઈ એસત નહિ. શ્રી ગૌતમસ્વામી કષાયરૂપ અગ્નિથી બચવાના પોતે સાધેલા ઉપાય સમજાવી રહ્યા છે— कसाया अग्गिणो वुत्ता सुयसीलतवे। जलं । सुयधारा मिहया संता भिन्नाहु नऽहंति मे ॥ ५३ કષાય (ક્રાધ–માન–માયા લેાભ) અગ્નિ છે. શ્રુત, શીલ, તપ એ પાણી છે. શ્રુત, શીલ, તપ રૂપી જલધારાથી ખુઝાએલ અગ્નિ મને ખાળતા નથી. સત્યને પારમાર્થિક સ્વરૂપમાં ઓળખી લેવું, એજ જીવનનું કીમતી સાધ્ય છે. સાધક જીવનની એ સૌથી અમુલ્યનિધિ છે. સાધકનાં જીવનમાં સ્વરૂપ મૂલક દૃષ્ટિના અપાર મહિમા અને અસાધારણ ગૌરવ છે. દૃષ્ટિને ઉપલબ્ધ આત્માના અલ્પ જપ-તપ પણ મેાક્ષરૂપ સાધ્યમાં સહાયક બને છે ત્યારે દૃષ્ટિવિહીન આત્માના પંચાગ્નિ તપની પણ કાઈ કીમત હાતી નથી. શ્રુત, શીલ, અને તપની વાત અવસરે.... બ્રહ્મચય —સંપદા આપણે જેને સપત્તિ માનીએ છીએ અને કહીએ છીએ તે તે છીનવી શકાય છે. કદાચ પુણ્ય અને પ્રારબ્ધના સારા યાગ હાય અને અંત સુધી કદાચ તે સંપદા બની રહેવા પામે તે પણ એક દિવસ મૃત્યુ આવીને તેને આપણાથી નિશ્ચિતપણે વિલગ કરી દે છે. સંપત્તિની સંસ્કૃત વ્યુત્પત્તિ આ છે—સમ્યક્ પ્રતિપત્તિઃ સમ્પત્તિ: અન્યથા વિત્તિઃ'-જે સાચી રીતે મેળવેલ હાય, Page #535 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર યથા શ્રમથી ઉપાર્જિત કરેલ હાય, તેજ ખરેખર સપત્તિ છે. અન્યથા સપત્તિના નામે તે વિપત્તિ જ છે. જેને આપણે સપદા કહી પ્રતિષ્ઠા આપીએ છીએ, તેને કારણે વિપદાએ સિવાય ભાગ્યે જ કાઈ બીજી વસ્તુ આપણા ઉપર આવતી દેખાય છે. જે છીનવી શકાય, જેનુ અપહરણ થઈ શકે, જે લૂંટી શકાય, જે હીનાધિક થઇ શકે તે મહાપુરુષાની દૃષ્ટિમાં સાચી સ ́પત્તિ નથી. જે ઝુંટવી શકાય છે એવી વસ્તુના આપણે માલિક કેમ થઇ શકીએ ? છીનવી શકાય એવી વસ્તુના માલિક હાવાના દાવા કરવા એ નિરક અધિકાર છે, મિથ્યા અભિમાન છે, અજ્ઞાનતા છે. જે સ'પત્તિથી આપણે પરિચિત છીએ, જેની સાથે આપણા પ્રગાઢ સંબંધ છે તે સ`પત્તિ તેા છીનવી શકાય તેવી સંપત્તિ છે. પરંતુ કદી કાઇથી છીનવી ન શકાય એવી જે આપણી સ્વયંની માલિકીની સપત્તિ છે, જે અક્ષર અને શાશ્વત છે તેને વિષે તે આપણે કશું જ જાણતા નથી. ઉપનિષદમાં એક મીઠી કથા આવે છે. યાજ્ઞવલ્કય નામના ઋષિને બે પત્નીઓ હતી. તેઓ પોતાની બધી સપત્તિ અને સ્ત્રીઓ વચ્ચે વહેંચી પોતે સન્યાસ લેવા ઈચ્છતા હતા. સપત્તિના બરાબર એ સરખા ભાગ પાડી નાખવા અને ખન્ને સ્ત્રીઓને તે ભાગે સમાન રીતે આપી દેવા અને પોતે સંન્યસ્ત ધારણ કરી આ સ`સારમાંથી નીકળી જવુ, આ તેમની ભાવનાને ક્રિયાન્વિત કરવા માટે તેમણે એક દિવસ તેને ખેલાવી પોતાનાં હૃદયની અંતિમ ઇચ્છાની વાત કહી. એક સ્ત્રી તેા રાજી થઈ ગઈ. તેના મનથી તે અર્ધી સંપત્તિ પેાતાના જીવનનિર્વાહ માટેની પર્યાપ્ત સપત્તિ હતી. મનુષ્ય સ્વભાવની આ જ નબળાઈ છે કે તે ચૈતન્ય કરતાં જડને વધારે મહત્ત્વ આપે છે. એક કાચના પ્યાલા ફૂટી જાય તે પણ તેને માલિક તેને માટે સારાયે ઘરમાં કલેશનું વાતાવરણ ઊભું કરી દે છે. આમ કલેશનુ વાતાવરણ ઊભું કરીને ઘરનાં માણસાના હૃદયને આંચકા આપતાં તેને જરાયે ગ્લાનિ કે ખિન્નતા થતાં નથી. જીવતા જાગતા માણુસાના જીવન કરતાં તેને મન તે આઠ આનાના પ્યાલાની વધુ કી'મત છે. જો તેને મન તે પ્યાલાની કીંમત વધુ ન હોત તા તે એક નાશ થઈ જવાના સહજ સ્વભાવવાળી જડવસ્તુ માટે આવા કલેશપૂણું ઊહાપાહ કરત નહિ. જીવતા જાગતા વેશમાં જે પરમાત્માને જોઇ શકતા નથી તે આમ પટ્ટામાં પરમાત્માના દન કરે છે. અન્યથા પદાર્થાં ખાતર પરિવારના ચૈતન્ય પ્રભુએના અન્તરાત્માને દુભવવા તે આવુ વિષાદ અને પરિતાપપૂર્ણ વાતાવરણ ઊભું કરત ખરા ? યાજ્ઞવલ્કયનાં એક પત્નીને તે સ`પત્તિની કીમત પોતાના પતિ કરતાં પણ વધારે લાગી, એટલે સ`પત્તિથી તે રાજી થઈ ગઈ. પરંતુ બીજી પત્નીએ સામેથી પ્રશ્ન કર્યાં: પ્રભા ! જે વસ્તુ આપ મને સોંપીને સંસારનો ત્યાગ કરો છે, તે વસ્તુ આખરે શું છે ?' યાજ્ઞવલ્કયે જવાબ આપ્યા : આ તમારા જીવનની આધારરૂપ સંપદા છે.' પત્નીએ તરત જ બીજો પ્રશ્ન કર્યોઃ જો આ સપત્તિ જીવનના આધારરૂપ છે, તે પછી આપ તેને ત્યાગીને કેમ જઈ રહ્યા છે ? એવી કઇ વસ્તુ છે કે જેની શેાધમાં આપ જીવનની આધારરૂપ એવી આ સપત્તિને ત્યાગ કરી રહ્યા છે ?' યાજ્ઞવલ્કયે જવાખ આપ્યા : મારી દૃષ્ટિમાં આ સ`પદા હુવે સ'પદા રહી નથી. મેં આ સ’પદાના પૃષ્ઠભાગમાં Page #536 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્ય-સંપદા : ૪૭૫ છુપાએલી વિપદાને બરાબર જોઈ લીધી છે. તેની અંદર છુપાએલી ઈન્દ્રધનુષ જેવી મેહકતામાં વિનશ્વરતાનાં મેં દર્શન કરી લીધાં છે. એટલે મને હવે આ સંપદામાં કઈ રસ રહ્યો નથી. હું તે એવી સંપદાની શોધમાં જઈ રહ્યો છું કે જે શાશ્વત હોય, જેને કેઈ કાળે નાશ ન હોય! જેને ગૌરવભેર હું મારી સંપત્તિ કહી શકું એવી અણમેલ સંપત્તિની શોધમાં હું આ સંપાને તિલાંજલિ આપી રહ્યો છું.' આ સાંભળી યાજ્ઞવક્યની બીજી પત્ની બોલી ઊઠીઃ “નાદ નામૃતાસ્થાને તેના ઉર્ષ – જે સંપતિ મને અમરતાની દિશામાં યાત્રા ન કરાવી શકે એવી ક્ષણભંગુર, અશાશ્વત, ક્ષર સંપદાના ઉકરડાને લઈને હું પણ શું કરવાની હતી? મારે પણ તેનું શું કામ છે? જે સંપત્તિને કચરે સમજી આપ ફેંકી દેવા તૈયાર થયા છે, તે કચરાને હીરાની માફક સંઘરી મારે પણ શું કરવું છે? આપની દષ્ટિમાં જે આ સંપદા વિપદાઓથી ઘેરાએલી એક વિપત્તિ જ છે તે મને એ સંપદારૂપ વિપદાની ભેટ આપ શા સારુ આપે છે? મને પણ આપ તે જ યાત્રા માટે લઈ ચાલે, જે યાત્રા માટે આપ પ્રયાણ કરી રહ્યા છો !? - સંપદા જેમની પાસે છે તે બરાબર સમજે છે કે, આ સંપદાથી તે વસ્તુ મેળવી શકાતી નથી જે વાસ્તવમાં કીમતી અને મૂલ્યવાન છે. જે પૈસાથી ખરીદી શકાય છે તે વસ્તુ વ્યાવહારિક જગતમાં ભલે કીમતી ગણાતી હોય, પણ પારમાર્થિક જગતમાં તે નિર્મૂલ્ય છે. જે શાશ્વત, નિત્ય, ચિરંતન છે એવી સંપત્તિ પાસે જે ખરીદી શકાય છે એવી સંપત્તિનું કેઈ જ મૂલ્ય નથી. તે તે માત્ર આપણા ખાલી મનને ભરવાના રમકડાં જ છે. બાળકો રમકડાં મળતાં જેમ સંતુષ્ટિ અનુભવે છે, તેમ આપણું ખાલી મન પણ વસ્તુઓ મળતાં ભરાઈ ગયાને માનસિક સંતેષ અનુભવે છે. પુણિયા શ્રાવક અને રાજા શ્રેણિકની વાર્તા તે તમે જાણે જ છે. પુણિયા શ્રાવક પાસે માત્ર બે દેકડાની સંપત્તિ હતી ત્યારે રાજા શ્રેણિક પાસે આખા મગધ દેશનું સામ્રાજ્ય હતું. રાજા શ્રેણિકે નરકાયુષ્યને બંધ કરેલ હતું. એટલે ભગવાન મહાવીરે તેને નરકથી બચવા, પુણિયા શ્રાવક પાસેથી સામાયિક ખરીદવા નિર્દેશ કર્યો. નરકના દુઃખોથી બચવા રાજા શ્રેણિક પિતાનું આખું સામ્રાજ્ય પુણિયા શ્રાવકને અર્પવા તૈયાર થઈ ગયો. પરંતુ પુણિયા શ્રાવકે છે જવાબ આપે તે જાણે છે- અત્યારના શ્રાવકે હોય તે સામ્રાજ્યની લક્ષ્મી સામે તે શું, પાંચ રૂપિયા માટે પણ પોતાની સામાયિક આપી દેવા તૈયાર થઈ જાય! પરંતુ પુણિયા શ્રાવકે કહ્યું: “રાજન ! સામાયિક એ કાંઈ બજારુ વસ્તુ નથી કે જેની આપલે થઈ શકે. કય-વિયવાળી વસ્તુની ખરીદ-વેંચ થઈ શકે છે. સામાયિક તે પિતાની સાધના છે, ઉપાસના છે, આરાધના છે. સામાયિક તે સ્વયં નિપજાવી શકાય છે. બીજા પાસેથી નથી તે તે ઊછીની લઈ શકાતી કે નથી તે તે ખરીદી શકાતી. Page #537 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ : મેઘા પાષાણુ, ત્યાં દ્વાર તાત્પર્ય એ છે કે, સંપત્તિથી જે ખરીદી શકાય છે તેની વાસ્તવમાં કોઈ કીમત હતી નથી. સામાયિક જે સામ્રાજ્યથી ખરીદી શકાતી હેત સામાયિકની કોઈ કીમત રહેત નહિ. સામાયિકની જે કીમત છે તે સ્વયંમાં અમૂલ્ય છે તેનું કારણ આ જ છે. - સાધુ પુરુષની સંપદા શી છે? સાધુ પુરુષોની સર્વ પ્રથમ સંપાત્ત બ્રહ્મચર્ય છે. સાધુ પુરુષનું આચરણ એવું હોય છે, જેમ સ્વયં પરમ આત્મા તેની અંદર બિરાજિત થઈ આચરણ કરતો હોય ! બ્રહ્મચર્ય શબ્દ અસામાન્ય છે અને કીમતી છે. પરંતુ નીતિવાદીઓએ એના પરમાર્થને સર્વથા વિકૃત કરી નાખેલ છે. કારણ જ્યારે પણ કઈ “બ્રહ્મચર્ય એ શબ્દને ઉલ્લેખ કરે છે ત્યારે તત્કાલ બ્રહ્મચર્ય શબ્દને અર્થ કામવાસનાના નિયંત્રણનાં રૂપમાં જ સ્મૃતિગોચર થાય છે. બ્રહ્મચર્ય શબ્દ આટલા જ અર્થમાં સમાઈ જતે કઈ સામાન્ય શબ્દ નથી. બ્રહ્મચર્યને આ અર્થ કર એ તે બ્રહ્મચર્ય શબ્દ સાથે અન્યાય કરવા બરાબર છે. બ્રહ્મચર્ય શબ્દને આવે સામાન્ય અર્થ કરે એટલે વિરાટને વામણે બતાવવા બરાબર છે. બ્રહ્મચર્ય તે એક પરમ સત્ય છે. બ્રહ્મચર્ય શબ્દનો અર્થ થાય છે-બ્રહ્મ જેવી ચર્યા. એવી રીતે જીવવું જાણે પરમાત્મા જ જીવી રહ્યા હોય ! બ્રહ્મચારીનાં સ્વરૂપમાં તેવી વ્યકિતમાં આપણે પરમાત્માની ચર્યાના દર્શન કરી શકીએ છીએ. તેવી વ્યકિતનું બોલવું, ચાલવું અને તેની દરેક ક્રિયાઓ પરમાત્માની સાક્ષી પૂરે એવી હોય છે. એટલે બ્રહ્મચર્ય એક વિરાટ શબ્દ છે. તેને કામવાસનાના નિયંત્રણરૂપ અર્થ શુદ્ધ અને સામાન્ય છે. બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરનાર પિતાની અંદર પરમાત્માને એ રીતે પ્રતિષ્ઠિત કરે છે કે પિતે જ પરમાત્માનું મંદિર બની જાય છે! પરમાત્મા જેવું, બ્રહ્મ જેવું આચરણ એ જ બ્રહ્મચર્ય છે. એમાં કામ નિયંત્રણ તે આવી જ જાય છે. તેનું અલગ વિધાન કરવાની જરૂર રહેતી નથી. પરંતુ બ્રહ્મચર્ય માત્ર કામનિયંત્રણ નથી. કોમનિયંત્રણ ઘણું નાની અને સામાન્ય વાત છે. બ્રહ્મચર્ય બહ મેટી અને વિશિષ્ટ વાત છે. જેણે બ્રહ્મચર્યની આવી વિરાટ સંપદાને અનુભવ કરી લીધું છે તેણે પિતાનાં બ્રહ્મને-પરમાત્મભાવને સાક્ષાત્કાર કરી લીધું છે. હવે તેની પાસે એવી સંપત્તિ આવી ગઈ છે જે કેઈથી છીનવી શકાય નહિ ! આ એક જ એવું પરમ સત્ય છે જે કેઈથી ઝુંટવી શકાતું નથી. સત્ય એવું હોવું જોઈએ કે આપણી પાસેથી જેને કેઈઝુંટવી શકે નહિ. સત્ય એવું હોવું જોઈએ કે જે આપણું જ સ્વરૂપ હેય. સત્ય એવું દેવું જોઈએ કે જેને કઈ આપણાથી વિલગ કરી શકે નહિ. માતાપિતા, પુત્ર, પત્ની સી એક દિવસ આપણે સાથ છોડી દે છે. આપણું શરીર કે જેને, આપણે આપણું ગણુએ છીએ, તેને શણગારવાના પ્રયત્નોમાં રાત દિવસ રચ્યાપચ્યા રહીએ છીએ તે પણ એક દિવસ આપણે સાથ છોડી દે છે. આપણું મન જે આપણા જગતનું પ્રતિક્ષણ નિર્માણ કર્યા કરે છે તે પણ એક દિવસ આપણી સાથે રહેશે નહિ. માત્ર એક જ સત્ય, એક જ Page #538 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્ય-સંપદા : ૪૭૭ પરમ અસ્તિત્વ, એક જ પરમાત્મા, એક જ બ્રા જે આપણાં છે, શાશ્વત આપણી સાથે જ છે. ખરી રીતે જે આપણું જ સ્વરૂપ છે તે કદીપણ આપણી પાસેથી છીનવી શકાતું નથી. આચરણ બ્રહ્મ જેવું હોવું જોઈએ; પરંતુ આચરણ તે બહારની વાત છે. આચરણને અર્થ જ છે બહાર. ચર્ચાને અર્થ જ છે બહાર. ચર્ચાને અર્થ જ બીજાના સંબંધમાં. એટલે આપણું બધું આચરણ બીજાના સંબંધમાં જ હોય. એકલાના આચરણને તે કઈ અર્થ પણ નથી. સત્ય બેસવું હોય કે બેટું બોલવું હોય તે પણ સામે કઈ વ્યક્તિ હેવી જોઈએ. ચેરી કરવી હોય તે પણ કોઈની. એટલે આપણું બધું આચરણ બીજાની સાથે સંબંધિત છે. ઉપનિષદના ઋષિએ આ સત્યને સામે રાખીને કહે છે કે, સાધુ પુરુષની પ્રથમ સંપદા બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્યને અર્થ છે, બીજાની સાથે એ રીતે સંબંધિત થવું જાણે બ્રહ્મ અથવા ઇશ્વર સાથે સંબંધિત થયા હઈએ. આચરણ તે બહાર હોય છે. પરંતુ જીવનની ઉર્જા જે ચેતના છે તે કંપિત ન થાય, જેમાં એક તરંગ પણ ન ઊઠે એવી નિષ્કપ, પરમમીન, પરમશાંત જે સ્થિતિ છે તે સાધુઓની આંતરિક સંપદા છે. આચરણ બ્રહ્મ જેવું હોય અને અંતસ નિર્વાણ જેવું પરમ શાંત શૂન્ય અને મન હોય તે જ ઋષિઓનું આંતરિક અને આધ્યાત્મિક એશ્વર્યા છે. જે કદીપણ તેમની પાસેથી છીનવી શકાતું નથી. આવી સંપદા સિવાયની બીજી કઈ સંપદાની કલ્પના કરવી અથવા બીજી કોઈ વસ્તુઓને સંપદા માની બેસવી એ અજ્ઞાનતા છે, એક પ્રકારની દીનતા છે, તે એક અર્થમાં દરિદ્રતા છે. આવા માણસે પિતાની દરિદ્રતાને ઢાંકવા ગમે તેટલા પ્રયત્ન કરે તે પણ તે પિતાની દરિદ્રતા એક યા બીજી રીતે, એક યા બીજે ઠેકાણે પ્રગટ કર્યા વગર રહી શકતા નથી. ધન તે તેમની પાસે હોય છે, પરંતુ ખરા અર્થમાં તેમને ધની કહી શકાય નહિ. કારણ ગમે તે ક્ષણે પણ તેમનું ધન છીનવી શકાય છે. ધન ભલે ન ઝુંટવી લેવાય છતાં ધનથી પિતાને ધની માની બેસવાની ચેષ્ટા એ માત્ર દંભ જ છે. અંદરની દીનતા જ્યાં સુધી જાય નહિ, પદાર્થો મેળવવા તરફનું આકર્ષણ જ્યાં સુધી ઓછું થાય નહિ, અને જ્યાં સુધી અશાંતિ માટે નહિ ત્યાં સુધી આંતરિક સમૃદ્ધિને જન્મ થતું નથી. જ્યાં સુધી અંતરાત્મામાં સઘન પરમાત્મભાવ પ્રગટ ન થાય ત્યાં સુધી વ્યક્તિ ગુલામ જ છે. જેણે પરમાત્મભાવને ઉપલબ્ધ કર્યો છે એ જ સમ્રાટ છે. હિન્દુ જગતે તે માનવ જીવનને ચાર આશ્રમમાં વિભકત કરેલ હતું. મનુષ્ય જાતિના ઇતિહાસમાં આર્ય સંસ્કૃતિ સિવાય આવા અદ્દભુત પ્રાગે ક્યાંય કરવામાં આવ્યા નથી. આ વ્યવસ્થા માત્ર ધાર્મિક વ્યવસ્થા નહોતી; આ વ્યવસ્થા પાછળ વૈજ્ઞાનિક સત્ય પણ કામ કરી રહ્યા હતાં. ફાતં ફાર: _આ ઉક્તિ મુજબ માણસની આનુપાતિક ઉમર ૧૦૦ વર્ષની માની લઈ તેના પચ્ચીસ-પચ્ચીસ વર્ષના ચાર વિભાગો પાડવામાં આવેલા હતા. આ દરેક પચ્ચીસ વર્ષમાં પિતાની સંપૂર્ણ શક્તિને જગાડીને સંગ્રહીત કરવાનું માણસનું લક્ષ્ય હતું. Page #539 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર ભારતીય મનીષીઓ બહુ જ સમજદાર, પ્રજ્ઞાશીલ અને બુદ્ધિમાન હતા એટલે તેઓ કહેતા હતા કે, પચ્ચીસ વર્ષની ઊર્જા ભેગી કરી લે, સમસ્ત શકિતને જરા પણ વહેવા ન દે કે જેથી સંસારથી વિરકત થતાં મનમાં એક વખત પણ સંસારને ફરી જેવાને ભાવ જાગે. - આજે તે આ જગતમાં કોઈ પણ વ્યક્તિ કામવાસનાથી તૃપ્ત નથી. જો કે આજના યુગમાં કામવાસનાને તૃપ્ત કરવાના જેટલા ઉપાય છે તે સંબંધેને પ્રચાર છે. તેનાં નગ્ન સ્વરૂપને જે રીતે પ્રદર્શિત કરવામાં આવે છે, તે જાતનાં સાધન, પ્રચાર કે પ્રક્રિયાઓ કયારે પણ નહોતા. આજે આટઆટલા સાધને છે છતાં માણસ સંતૃપ્ત જણાતું નથી. કારણ શકિત સંગ્રહિત થાય તે પૂર્વે જ તે વિસર્જિત થવી શરૂ થઈ જાય છે. ફળ પાકે તે પહેલાં જ મૂળિયાં રસને માટીમાં બેઈ નાખે છે. પરિણામે ફળ ક્યારે પણ પાકતાં નથી. ફળ પાકવા માટે પણ ઊજ જોઈએ. પચ્ચીસ વર્ષ સુધી માણસ પિતાની શકિતને સંગ્રહિત કરવાના ઉપાયે કરતે. એક એક માણસને એક એક શકિતને કુંડ બનાવી દેતા જે કુંડે ઊર્જાથી અલિત હતા. તે શકિતથી સંપન્ન અને શક્તિથી ભરેલે જગતમાં આવતું હતું. યાદ રાખજો જેટલે શક્તિશાળી પુરુષ હેય તેટલે જ તે સરળતાથી વાસનાથી મુક્ત થઈ શકે છે. માણસ જેટ નિર્બળ હશે તેટલે. જ તે જલદી ભેગથી મુક્ત થઈ શકશે નહિ. નિર્બળ માણસ ભેગના અંતિમ તલને પહોંચી શકતું નથી. એટલે આ વિષેને તેને અનુભવ એટલે કા હોય છે કે, તેમાંથી તેને મુક્ત થવું મુશ્કેલ થઈ જાય છે. જેનું યથાર્થ જ્ઞાન આપણને નથી એટલે તેમાંથી મુકિત મેળવવી પણ આસાન નથી. - જ્યારે પુત્ર લગ્ન કરી ઘરમાં પિતાની પત્ની સાથે આવી જાય, પછી પણ માબાપ બાળકને જન્મ આપ્યા કરે છે એનાથી વિચિત્ર અને અસંગત બીજી કઈ વાત હોઈ શકે ? પુત્ર જ્યારે ભોગમાં ઊતરી જાય, ત્યારે પણ જે પિતા ભેગના જગતમાંથી મુકત ન થાય, તે આ કઈ સમજદારીની વાત છે? આમ છતાં પિતા છે કે પુત્ર અને સન્માન આપે, તે આ જાતની અપેક્ષા રાખવી એ મૂઢતા છે. સાચી રીત તે એ છે કે જ્યારે પુત્ર ભેગના જગતમાં પ્રવેશ કરે ત્યારે માતાપિતાએ ત્યાગના જગતમાં પ્રવેશવાના શ્રી ગણેશ માંડવા જોઈએ. જ્યારે આપણે શુદ્ધ ચૈતન્યમાં, શુદ્ધ સત્યમાં અને શુદ્ધ અસ્તિત્વની સાથે એક થઈ જઈએ છીએ ત્યારે આ એકતાનું જે જ્ઞાન, આ એકતાને જે દિશા નિર્દેશ આ ઐકયની જે ઈગિત અવસ્થા છે એ જ નિર્વાણ દર્શન છે. આ નિર્વાણ દર્શનનું રહસ્ય એવું તે ગુહ્ય છે કે, માર્ગે ચાલ્યું જતા જેવા તેવાને તે કહેવાનું નથી હોતું. આવા કીંમતી રહસ્ય દરેક સામે પ્રગટ ન કરી શકાય. આ રહસ્યોને સમજવા અને આત્મસાત્ કરવાની પાત્રતા જોઈએ. આવા તિર્મય રહસ્યને પચાવવા આંતરિક Page #540 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્યા–સંપદા : ૪૭૯ સંબંધ જોઈએ. જ્યાં તર્ક, વિતર્ક અને વાદવિવાદ ચાલતા હોય, ત્યાં આવા આંતરિક રહસ્ય જે એકાંત ગુહ્ય ગણી શકાય તે કહેવા ન જોઈએ. જ્યાં પ્રેમની અંતર્ધારા પ્રવાહિત હોય ત્યાં જ આ રહસ્ય કહી શકાય. જ્યાં સંવાદ સંભવ હોય, જ્યાં હૃદયથી હૃદય બેલતું હોય ત્યાં જ તે કહેવાં જોઈએ. શિષ્યને અર્થ જ એ છે કે જે શીખવા તૈયાર હેય. શીખવા માટે તત્પર સાચા શિ. આ જગતમાં ગણ્યાગાંઠયા જ હોય છે. શીખવા માટે બહુ નમવું પડે છે. શિખડાવવાની ઉત્સુકતા સરળ છે. પરંતુ શીખવાની જિજ્ઞાસા મુશ્કેલ છે. એટલે જેની શીખવાની તૈયારી ન હોય, તેને આવી ગદ્ય અને રહસ્યાત્મક વાતે ન કહેવી. જેની શીખવા માટેની તૈયારી ન હોય તેને જે કહેશે તે તેના કાનમાં પણ વાત પ્રવેશશે નહિ અને મુશ્કેલી એ ઊભી થશે કે, તેના ગલત અર્થો કાઢશે. “મ્પિત્યર્થ મયા રે મામાં સ્થિતિ” અલ્પજ્ઞ અને અનભિજ્ઞ વ્યકિતઓથી વેદો પણ ભય પામે છે કે, આવા અજ્ઞના હાથમાં પડી જશું તે તે માણસો અમારી ચાઓના ગલત અર્થો કરી, અમારા ઉપર પ્રહાર કરશે અને જગતને અવળે માર્ગે દોરશે. શ્રી કેશીકુમાર શ્રમણ અને ગૌતમસ્વામી તે ઋષિએની ઉપર જણાવેલી સંપદાઓ અને શ્રત, શીલ, તથા તપથી સંપન્ન છે. પરસ્પર એક બીજામાં અત્યંત નિષ્ઠા ધરાવે છે. એક બીજા અત્યંત સનિકટવર્તી છે. પરસ્પર એક બીજાનાં હૃદયમાંથી એકબીજા પરત્વે પ્રેમની અંતર્ધારા વહી રહી છે. એટલે કેશીકુમાર શ્રમણ પિતાની માનસિક ભૂમિકા સંતોષાતાં ગૌતમ સ્વામીને સાધુવાદ અર્પે છે. साहु गोयम! पन्ना ते छिन्नो मे संसओ इमो । अन्नो वि संसओ मज्झ त मे कहसु गोयमा! ॥ ५४ હે ગૌતમ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારી શંકા દૂર કરી છે. મારી એક બીજી પણ શંકા છે. હે ગૌતમ! તે વિષે પણ તમે મને કહો. अय साहसिओ भीभा दुटुस्सा परिधावई । जंसि गोयम ! आरूढा कहीं तेण न हीरसि ? ॥ ५५ આ સાહસિક, ભયંકર અને દુષ્ટ ઘેડે દેડી રહ્યો છે. હે ગૌતમ! તમે તેના પર સવાર છે. તે તમને પેટે રસ્તે કેમ દોરતે નથી ? કેશીકુમાર શ્રમણના પ્રશ્નો માર્મિક છે. પિતાના પ્રશ્નની ભૂમિકાને સ્પષ્ટ કરીને તેઓ પ્રશ્ન પૂછતા નથી. તેમના બધા પ્રશ્ન આધ્યાત્મિક રહસ્યથી ભરેલા છે. શ્રી ગૌતમસ્વામી પોતે પણ અધ્યાત્મપરાયણ અને અધ્યાત્મના રંગે રંગાએલા છે. એટલે બન્ને એક જ આદર્શને વરેલા Page #541 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ : ભેવા પાષાણ, ખેલ્યાં દ્વાર અને એક જ માર્ગને અનુસરનારા હોવાથી તેઓ એકબીજાના મર્મને-રહસ્યને પામી જાય છે. જે જાતને પ્રશ્ન હોય છે તે જ રીતે તેને જવાબ આપી દેવાય છે. પરસ્પર પિતાના સવાલ જવાબે એક બીજા સમજી લે છે. અત્રે દુષ્ટ ઘેડે કોણ છે? કેમ તે દોડે છે ? ગોતમ કેમ તેના પર સવારી કરે છે, છતાં પછડાતા નથી? વગેરેના ભાવભેદો આવતી કાલે– મનથી અગોચર મન હંમેશાં દ્વન્દ ઊભાં કર્યા કરે છે. તે કદી એક રૂપમાં રહી શકતું નથી. મને હંમેશાં બે થઈને જ જીવે છે એટલે તેને સ્વભાવ જ દ્વન્દ્ર ઊભાં કરવાનું છે. મારું એક મન કહે કે “આ મકાન મને મળી જાય તે સારું.' પરંતુ અંદરથી બીજા મને કહ્યું: “મારે આ મકાન લેવું નથી. હું તેના તરફ ઉદાસીન છું. હું તેના તરફ જઈશ જ નહિ.” આમ તે મકાન તરફની બીજા મનની ઉદાસીનતા છે. પરંતુ પહેલા મનનું મકાન તરફનું આકર્ષણ હોવાને કારણે મારા મને મને જ બે ભાગમાં વિભકત કરી નાખે. એક મન તે મકાનની માંગ કરતું હતું અને બીજું મન તે લેવા ના પાડતું હતું. આમાંથી જે કઈ એકને પણ પક્ષ લેવાઈ જાય તે મનને ટકી રહેવા માટે પૂર્ણ સાધન મળી જાય. જે વસ્તુ મનની સામે હોય છે તે જ વસ્તુ મનને વિષય થઈ શકે છે. જે મનથી પાર છે તે મનનો વિષય થઈ શકતું નથી. મન તેને જ જોઈ શકે છે જે તેની સામે છે. જે મનની પાછળ છે તેને મન જોઈ શકતું નથી. અરીસામાં પ્રતિફલન તેનું જ પડી શકે છે જે અરીસાની સામે અરીસાને વિષય બને છે. જે દર્પણની પાછળ છે તેનું દર્પણમાં પ્રતિબિંબ પડતું નથી. અરીસાની પાછળ જે છે તેનું પ્રતિબિંબ અરીસામાં જોઈ શકાતું નથી એટલે તેને અર્થ એ નથી કે અરીસાની પાછળ કાંઈ છે જ નહિ. અરીસાની અક્ષમતાનાં કારણે પાછળ રહેલા પદાર્થોના પ્રતિબિંબ તેમાં પ્રતિભાસિત ન થાય તે તેથી કાંઈ અસ્તિત્વને અભાવ થઈ જતું નથી. આપણી ચારેકેર પદાર્થોનું વિરાટ જગત છે. તે વિરાટ જગતનું પ્રતિબિંબ મનરૂપી અરીસામાં પડે છે. જગતમાં પથરાએલી અપાર પદાર્થ રાશિને બતાવવા માટે, તેનું પ્રતિબિંબ બનાવવા માટે મનની ઈન્દ્રિય છે. મનના બીજા પણ ઘણાં અંગે છે. આંખ મનનું એક દ્વારા છે જ્યાંથી રૂપને પ્રવેશ થાય છે. આકૃતિ અને રંગ પણ આ જ પ્રકારથી પ્રવેશ કરે છે. કાન તેનું બીજું કાર છે જ્યાંથી ધ્વનિ પ્રવેશ કરે છે, જ્યાંથી શબ્દ પ્રવેશ કરે છે. હાથ, નાક, જીભ આદિ બધાં તેનાં દ્વાર છે. આ દ્વારે ઘણું જરૂરી છે. આ બધાં દ્વાર વડે જ મન બહારના જગતમાં જાય છે અને વસ્તુનું જ્ઞાન કરે છે. મન સાથે ઇન્દ્રિયની પણ ઘણું ઉપયોગિતા છે. ઈદ્રિયેની સહાય વગર જે મનમાં જાણવા જેવાની ક્ષમતા હતા તે જગતમાં આંધળા અને Page #542 -------------------------------------------------------------------------- ________________ - મનથી અગોચર : ૪૮૧ બહેરા માણસો પણ મનના અવલંબન માત્રથી જોવાનું અને સાંભળવાનું કામ કરી લેતા અને જગતમાં આંધળા અને બહેરાઓને સર્વથા અભાવ થઈ જાત. પણ મનની આવી ક્ષમતા નથી એટલે મનને બહારના જગત સાથે સંબંધ જોડવા માટે પણ ઈન્દ્રિયની સહાયની અપેક્ષા અવશ્ય રહે જ છે. હાં, આંખ બાહ્ય પદાર્થોને દૃષ્ટિને વિષય બનાવી શકે છે. પણ તે અંદર પ્રવેશી શક્તી નથી. કાન બહારના શબ્દો સાંભળી શકે છે પણ અંદર તેને પ્રવેશ થઈ શકતા નથી. હાથ બાહા વસ્તુઓનો સ્પર્શ કરી શકે છે પરંતુ હાથને અંદરમાં જરા જેટલો પણ પ્રવેશ થઈ શક્તિ નથી. તાત્પર્ય એ છે કે બધી ઈન્દ્રિય ખાદ્યને વિષય બનાવી શકે છે પરંતુ જે અંદર છે તેને પામવાની, તેની ઉપલબ્ધિ કરવાની ક્ષમતા ઈન્દ્રિમાં નથી. જેને આપણે મન કહીએ છીએ તે પણ એક જાતની ઇન્દ્રિય જ છે. શાસ્ત્રમાં તેને અનિન્દ્રિય નામ આપવામાં આવ્યું છે. આ અનિન્દ્રિય ઈન્દ્રિય કરતાં જરા સૂક્ષ્મ છે. બધી ઇન્દ્રિ સાથે એને સંબંધ છે, તેથી આત્મા માટે તો તે ઈન્દ્રિયની માફક જ એક બાહ્ય સાધન છે; છતાં ઇન્દ્રિયથી જુદું પાડવા અને ઇન્દ્રિયે કરતાં તેની વિશિષ્ટ શકિત અને સૂક્ષમતાને સમજાવવા અનિન્દ્રિય અથવા નેઈન્દ્રિય નામથી તે ઓળખવામાં આવે છે. મનની અંદર પણ ચેતના છે. તે મનની પેલે પાર છે. જેમ ઈન્દ્રિયે તે ચેતનાને વિષય નથી કરી શકતી તેમ મન પણ તેને વિષય કરી શકતું નથી. એટલે જ બધા મહર્ષિઓએ આ ચેતનાને “નવા મારામ” મન અને વાણીના અવિષયરૂપે નિર્દેશ કરેલ છે. મનની પાસે કઈ શકિત, ક્ષમતા કે ઉપાય નથી કે તે આ ચેતનાને જાણી શકે. આપણે માટે આ જ એક કેયડે છે, એક સમસ્યા છે, મટી ગુંચવણ છે. આ વિરાટ જગતના અગણિત પદાર્થો મનથી જાણી લેવાય છે. તેથી આપણે એ રીતે વિચારવા ટેવાઈ ગયા છીએ કે મનથી આત્મા અને ચેતના પણ ઓળખી શકાય છે. ટેબલ, ખુરસી, મકાન, દુકાન વગેરે મનથી જાણી શકાય છે. ગણિત, ભૂગળ અને ભાષાનું જ્ઞાન મનના અવલંબનથી કરી શકાય છે. વિજ્ઞાનનું જ્ઞાન પણ મનથી થઈ શકે છે. એટલે મનથી એવી ભ્રાંતિ જન્મવી સ્વાભાવિક છે કે બધું મનથી જાણી શકાય છે. જાણવા લાયક કેઈપણ વસ્તુ મનથી અગમ્ય હોઈ શકે નહિ. વિશ્વવિદ્યાલયોમાં સેંકડે વિષયોને અભ્યાસ ચાલે છે અને તે બધા વિષયે મનની સહાયથી આત્મસાત્ કરી શકાય છે તેથી આત્મા અને પરમાત્મા પણ મનથી જાણી શકાય એવી એક ભ્રાંતિપૂર્ણ માન્યતા આપણું મનમાં દઢતાપૂર્વક સ્થાન પામી ગઈ હોય છે. મનની આવડી અપાર ક્ષમતાને જોઈ, મનથી બધું જાણી શકાય છે એવી કલ્પના રૂઢીભૂત થઈ જવા પામી હોય તે તે અસ્વાભાવિક પણ નથી. પરંતુ મને પિતાની પાછળ રહેલા પદાર્થોને, પિતાની પાર રહેલા તને જોઈ શકતું નથી. તેથી મને હંમેશાં એમ કહેવાનું દુઃસાહસ કરતું હોય છે કે-જે હું જાણતું નથી તે વાસ્તવમાં છે જ નહિ. Page #543 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ : યા પાષાણ, છેત્યાં દ્વાર . વૈજ્ઞાનિકોએ મનના સંબંધમાં ઘણી સહમ જાણકારીઓ એકત્રિત કરી છે તેથી તેમની મુશ્કેલીમાં વધારે થાય છે. પદાર્થોના વિશ્લેષણથી જે આશ્ચર્યજનક રહસ્યની શોધ થઈ છે તેને લઈને પાશ્ચાત્ય વૈજ્ઞાનિકના માનસ વધારે સંદેહગ્રસ્ત બન્યા છે. વૈજ્ઞાનિકને વિચારવાની આવી જ પ્રક્રિયા હોય છે કે હું મનથી પરમાણુને જાણી શકું છું. મનથી કરોડો માઈલ દૂર રહેલા તારાની માહિતી ઉપલબ્ધ કરી શકું છું. તે પછી મનથી જે આત્મા આટલે સનિકટ છે, તેને તેના વડે કેમ ન જાણી શકું? અને આ રીતે મનની પેલે પાર રહેલા, મનના પૃષ્ઠ ભાગમાં રહેલા આત્મતત્વને મનથી જાણવાને, મનથી ચેતનાનું અન્વેષણ કરવાને તેને સતત પ્રયત્ન હેાય છે. પરંતુ મનરૂપી અરીસામાં આત્માનું પ્રતિફલન પડી શકે એમ છે જ નહિ. તેથી તે અંતિમ એ નિષ્કર્ષ ઉપર પહોંચે છે કે–આત્મા હશે જ નહિ. જે આત્મા હોય તે અવશ્ય તે પકડમાં આવત. પરંતુ અનુભવીઓ કહે છે કે, વૈજ્ઞાનિકે આત્માને જાણી શકતા નથી અને અર્થ એ નથી કે, આત્માનું અસ્તિત્વ નથી માટે તેઓ તેને જાણી શકતા નથી. પરંતુ ન જાણી શકવાનું કારણ એ છે કે, આત્મા મન માટે અગેચર છે. આત્મા કદી પણ મનથી જાણવાને વિષય બની શકતે નથી. આ જ વાતને વધારે સ્પષ્ટતાથી સમજવી હોય તે એક દાખલે લઈએ. જેમકે આંખ જોઈ શકે છે પરંતુ સાંભળી શકતી નથી. હવે કઈ માણસ આંખને લઈ સંગીત સાંભળવા બેસે અને ન સાંભળી શકતાં કહે કે મારી આંખે તે સંપૂર્ણ સાજી છે. ઊલટાનું તેમાં અંજન આંજી મેં તેને વિશેષતા આપી છે. મારી આંખેને ચશ્માની પણ જરૂર નથી, છતાં આટલી સારી આંખે હું સંગીત કેમ સાંભળી શકતે નથી? તે જાણકાર માણસ તત્કાલ બલી ઊઠશેઃ ભાઈ! સાંભળવું એ કાંઈ આંખને વિષય નથી. સાંભળવું એ આંખને અવિષય છે. આંખ સાંભળી ન શકે તે તેમાં તેને કશે જ અપરાધ નથી. આંખની પાસે ધ્વનિને પકડવાની કઈ શક્તિ જ નથી. આંખ આકાર, રૂપ, રંગ અને પ્રકાશને પકડે છે, તે વનિને પકડી શકતી નથી. વનિને પકડવાની તેનામાં ક્ષમતા જ નથી. આવી જ રીતે મન પદાર્થોને પકડી શકવાની ક્ષમતા અવશ્ય ધરાવે છે. પરંતુ ચેતનાને તે પકડી શકતું નથી કેમકે ચેતના તેને અવિષય છે. ચેતના મનથી અગોચર છે. ખરેખર જે મનને વિષય નથી, તેને મનનાં સાધનની સહાયથી શેધવાને પ્રયત્ન કરવો એ એગ્ય વસ્તુને શોધવા અયોગ્ય સાધનને ઉપયોગ કર્યો ગણાય. આવા અગ્ય સાધનથી જે આત્મતત્વની પ્રતીતિ ન થાય તે તેથી કાંઈ એમ સિદ્ધ થતું નથી કે આત્મા નથી. એથી તે માત્ર એટલું જ સિદ્ધ થાય છે કે, જે સાધનના ઉપગથી આત્મારૂપ સાધ્યની પ્રતીતિ કરવા ગયા તે સાધન જ અસંગત હતું, અયોગ્ય હતું, વગર મેળનું હતું. આત્માને શોધવા માટે મનનું સાધન અસંગત છે. આત્માની સાથે મનને કેઈ સંબંધ નથી. આત્માને શેધવા માટે તે બીજું સાધન શોધવું પડશે. આત્માનું શોધન મનથી નહિ પણ ધ્યાનથી થશે. મન જે નથી Page #544 -------------------------------------------------------------------------- ________________ મનથી અગાચર : ૪૮૩ કરી શકતું તે ધ્યાન કરી શકશે. આત્મા જે મનના અવિષય છે તે જ આત્મા ધ્યાનના વિષય છે. ધ્યાન એક અરીસે છે. તેમાં જ પરમાત્મભાવનુ પ્રતિકેલન પડી શકે છે. મન અને વાણીને આત્મા અવિષય છે. મન વિચારી શકે છે, જાણી શકતુ નથી. મન શબ્દના અર્થ જ એ થાય છે–મનનની ક્ષમતા. મનુષ્ય પાસે મનનની ક્ષમતા હોવાને કારણે જ તે મનુષ્ય કહેવાય છે. મનનની ક્ષમતાને કારણે તે વિચારી શકે છે. મનના અથ જ સચવા વિચારવાની ક્ષમતા થાય છે. જ્ઞાન તા ખીજી જ વાત છે. સાચી વાત તો એ છે કે, જ્યાં આપણને જ્ઞાન નથી થતું ત્યાં મન તેના પરિપૂરકનું કામ કરે છે. જ્યાં જ્ઞાન નથી થતુ ત્યાં વિચારીને જ કામ ચલાવી લેવાય છે. જ્યાં જ્ઞાન હાય છે ત્યાં વિચારીને કામ કરવાની કાંઈ જરૂરત નથી રહેતી. આંધળા માણસને રૂમમાંથી બહાર જવુ હોય તેા તેને પૂછવુ પડશે કે દરવાજો કયાં છે? તેને દરવાજા વિષે વિચાર કરવા પડે છે. તે સબધની માહિતી તેને મેળવવી પડે છે; પરંતુ આંખવાળા માણસને વિચારવું પડતું નથી. દરવાજા સંબધે તેને કોઈ વિચાર પણ આવતા નથી. આ બાબતમાં તેને પોતે જાતે પણ વિચારવું પડતું નથી અને કોઈને પૂછવું પણ પડતુ નથી. તે તે સીધેા ઊભે થાય છે અને દરવાજા બહાર નીકળી જાય છે. કાઈ ખીજો માણસ જો સ્મરણ કરાવે તે જ તેને દરવાજા સંબધેના ખ્યાલ તાજો થાય અથવા તે સંબધેના કાઈ ખ્યાલ પણ તેને ન આવે. કારણ આંખ જ્યારે જોઈ શકે છે ત્યારે વિચારના વિકલ્પને અવકાશ રહેતા નથી. જ્યાં જ્ઞાન હૈય ત્યાં વિચારવું પડતુ નથી. વિચારવાની ક્રિયા તે અજ્ઞાનમાં જ ચાલે છે, જ્ઞાનમાં વિચારવાની ક્રિયા જ અટકી જાય છે. તાત્પર્ય એ છે કે, મન અજ્ઞાન માટેના ઉપાય છે. અજ્ઞાનની સાથે જો જીવવું હાય તે ઘણું સક્રિય મન જોઇએ. જ્ઞાનમાં જેને જીવવુ હાય, જ્ઞાન જેને ઉપલબ્ધ થયુ. હાય તેને મનની જરૂર નથી. જ્ઞાન થયા પછી મનની જરા જેટલી પણ આવશ્યકતા રહેતી નથી. પછી તેા મનને કચરા ટોપલીમાં નાખી શકાય. એટલા માટે અનુભવીએ કહે છે કે, આત્મા મનના વિષય નથી, જ્ઞાનના વિષય છે. વિચારવાનુ કામ મન કરે છે અને જાણવાનું કામ ચેતના કરે છે. આત્મા જેમ મનને વિષય નથી તેમ વાણીના પણ વિષય નથી. આત્મતત્ત્વ એવી વસ્તુ છે કે જેના સાક્ષાત્કાર કરી શકાય અથવા તે અનુભવ કરી શકાય; પરંતુ શબ્દોથી તેની અભિવ્યક્તિ કરી શકાય નહિ. વાણીના તે અવિષય છે. કારણ, વાણી પણ મનની જ શક્તિ છે; જેને મન જાણી શકતું નથી તેને મન વાણી દ્વારા કેમ વ્યક્ત કરી શકે ? યાદ રાખવાની વાત એ છે કે, મન જે જાણી શકે છે તેને જ વાણી વિષય કરી શકે છે. પરંતુ મન જ જેને જાણી શકતુ નથી ત્યાં વાણીની કારી કયાંથી ફાવે? વાણી એ તે મનના જ એક ભાગ છે. મનની જ Page #545 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪: લેવા પાષાણ, ખેલ્યાં દ્વાર તે સેવિકા છે. આમ છતાં આગમ, શાસ્ત્રો તેને નિર્દેશ કરે છે કે “મહાવીર જે પહેલાં કહી ન શક્યા, તેના જ સંબંધમાં તેઓ ત્રીસ વર્ષ સુધી સતત બોલતા રહ્યા જેને જાણવું હોય તેને વાણથી અને મનથી પાર જવું પડે છે. કારણ તે વાણી અને મન બન્નેથી અતીત અને અગોચર છે. સુકરાતની આ સંબંધેની ઘણી મીઠી કથા છે. સુકરાત સત્યનો ઉપદેશ આપતે હતે. કારણ સત્યને જાણી લીધા પછી એક આત્યંતિક જવાબદારી આવી જાય છે કે, પોતે જે જાયું હોય તે કહેવું. કેઈ સાંભળે તે પણ ભલે અને ન સાંભળે તે પણ ભલે, સાંભળનાર સમજે તે પણ ભલે અને ન સમજે તે પણ ભલે, તે કહી શકાય તેવું હોય તે પણ ભલે અને ન કહી શકાય તેવું હોય તે પણ ભલે, પણ જે સત્ય તેણે જાણ્યું છે તે કહેવું, તે પ્રગટ કરવું. કારણ ક્યારેક કઈ પ્રજ્ઞાશીલ શ્રેતા મળી જાય તે જે વાત વાણુથી, શબ્દથી ન કહી શકાય તે વાણીની વિવશતા અને અસમર્થતાથી અથવા શબ્દોમાં છુપાએલી કહેવાની આતુરતાથી, શબ્દો પાછળ છુપાએલી કરૂણાથી, કયાંક હૃદયને કઈ તાર ઝંકૃત કરી શકે છે. સુકાતને ન્યાયાલયમાં ઊભું કરવામાં આવ્યું. ન્યાયાલયે નિર્ણય આપેઃ જે સુકરાત આમજનતામાં સત્યના નામે બોલવાનું બંધ કરી દે તે તેને માફી આપી શકાશે. સુકરાને કહ્યું સત્યના સંબંધમાં મેં જે જાણ્યું છે તે તે અમૃત છે. તેની વહેંચણી કેમ બંધ કરી શકું? કદાચ તે માટે મને ફાંસીની સજા થશે કે કદાચ મને તે માટે વિષ આપવામાં આવશે તે પણ તે બધું સ્વીકારી લેવા હું તૈયાર છું. પરંતુ બેલવાનું મારાથી બંધ થઈ શકશે નહિ. જે સુકરાત વળી કહ્યા કરતું હતું કે સત્ય બોલી શકાતું નથી, તેને શબ્દોથી અભિવ્યકત કરી શકાતું નથી એ જ સુકરાત આજે બોલવા માટે મરવા તૈયાર થયે છે. તે કહે છે કે બેલ્યા વગર હું રહેવાનું નથી. હું બોલીશ જ. બોલવું એ તે મારે છે છે. સત્ય બોલવું એ તે મારે વિષય છે. એના વગર મારાથી છવાય પણ કેમ? સુકરાતને આમજનતામાં સત્યને નામે બેલવાનું બંધ કરી દેવા ન્યાય કચેરીને જે આગ્રહ હતે તે એક રીતે બેટ પણ નહોતે. કેમકે જ્યારે સુકરાત પિોતે જ કહેતું હતું કે, સત્ય કહી શકાય નહિ, ત્યારે ન્યાય કચેરી પણ સુકરાત પાસેથી એ જ માંગણી કરતી હતી કે જે સત્ય કહી ન શકાય તે કૃપા કરી તેને કહે જ નહિ. જે કહી જ ન શકાય તેને કહેવાના ચક્કરમાં શા માટે પડે છે? સુકરાને કહ્યું: ખરેખર તે કહી તે ન શકાય પરંતુ તેને કહેવા માટે કેઈને રેકી પણ ન શકાય. આખરે સુકરાતને વિષ આપવામાં આવ્યું. છતાં તે પોતાનાં કર્તવ્યમાં નિશ્ચલ રહ્યો. પિતાના પ્રાણની આહુતિ આપીને પણ સુકરાત પિતાના સિદ્ધાંતમાં મક્કમ રહ્યો. Page #546 -------------------------------------------------------------------------- ________________ મનથી અગાસર : ૪૮૫ જન્મથી જીવવા માટે જે ઉપચાગી યત્ર છે તે તેા જન્મની સાથે જ ઉપલબ્ધ છે. સત્ય અને જીવનને જાણવા માટે જે ઉપયાગી છે, તે ય ંત્રને તે આપણે આપણા પુરુષાથથી સક્રિય કરવા પડે છે. તે બીજરૂપે અવશ્ય આપણામાં અવસ્થિત હોય છે. પરંતુ સક્રિય કરવા માટે પુરુષાર્થની અપેક્ષા રહે છે. અન્યથા તે ખાવાઈ જાય છે. પ્રત્યેક જન્મમાં આપણને ચેાગ્ય અવસર અવશ્ય મળે છે પરંતુ આપણી અજ્ઞાનતાના કારણે આપણે તેને ખાઈ નાખતા હાઇએ છીએ. ઉપર રાખતુ નથી. સારીયે પહેાંચી જાય છે તેમનું જ શરીર તેા નિર્મળ જ છે, મન કાંઈ પણ કરે તે પણ તેની જવાબદારી તે પેાતાના જવાબદારી તે શરીર ઉપર નાખી દે છે. જે અમનમાં આત્મામાં શરીર સ્વચ્છ સરોવરના જળની માફ્ક નિળ થઈ જાય છે. કેમકે પરંતુ મન જ બધા વિકારા જન્માવે છે. જ્યારે મન નથી રહેતું ત્યારે કાઈ અવલંબનની જરૂર પણ નથી રહેતી. પરંતુ મન હુંમેશાં કહ્યા કરે છે કે હું દરેક ક્ષેત્રમાં અવલંબન આપવા તૈયાર છું. કહેા, તમારે શું જોઇએ ? જ્ઞાન જોઇએ ?–તે ચાલેા, શાસ્ત્રાનુ અધ્યય કરી લેા, જ્ઞાન મળી જશે! મન શાસ્ત્રોમાંથી જે એકત્રિત કરશે તે માત્ર સ્મૃતિ હશે, જ્ઞાન નહિં. તે આત્માના અનુભવ નહિ હાય ! તે તે પારકાને (શાસ્રકારના) અનુભવ હશે. પરંતુ મન આપણને છેતરીને કહે છે, આ આપણેા સ્વયંના જ અનુભવ છે. મન બધી જાતના અવલ`ખન આપવા તૈયાર છે. તે કહે છેઃ હું છું, હું બધું કરી નાખીશ. જે મનથી રહિત થઈ જાય છે તે જ નિરાવલ ખન થઈ શકે છે. તેને અનુભૂતિ થાય છે અને તે કહે છેઃ હવે પરમ આત્મા જ છે; તે જે કરે તે જ ખરાખર છે. શ્રી કેશીકુમાર શ્રમણ જે પ્રશ્ન પૂછી રહ્યા છે તેની જ ભૂમિકા રૂપે આજનું પ્રવચન છે. મન કેવું જખરું છે અને માણસને ડગલે અને પગલે કેમ છેતરે છે, દ્વન્દ્વના જગતનુ' તે કેવી રીતે નિર્માણ કરે છે, આત્માના સંબંધમાં તે કેવી વંચના ઊભી કરે છે તે આખી હકીકત સંક્ષેપમાં બતાવી દેવામાં આવી છે. શ્રી ગૌતમસ્વામી આમ તેમ પલાયન કરતા-દોડતા મનરૂપી ઘેાડાને કેમ વશમાં કરી શકાય છે તેના રામબાણ ઉપાય બતાવે છે. મનમાંથી અમનમાં જવાની કળાના તે પારગામી છે. મનના વશવતી થઇ મનના ઈશારાથી ચાલનારા તે નમળા આત્મા નથી. પરંતુ મનને પોતાના વશમાં બનાવી તેને અભીપ્સિત માર્ગમાં યથાયોગ્ય ઉપયોગ કરવાની કળાના તેઓ કુશળ કારીગર છે. એટલે તેઓ કહે છે– पंधावन्त निगिण्हामि सुयरस्सीसमाहियं । न मे गच्छइ उम्मग्ग मग्ग च पडिवज्जर || અર્થાત્ આમતેમ દિશા–વિદિશામાં ભાગતા ઘેાડાને શ્રુત-રશ્મિ, શ્રુતજ્ઞાનની લગામથી વશમાં કરૂ છું. મારા વશમાં રહેલા ઘેાડા ઉન્માર્ગે જતા નથી. પણ સન્માર્ગે જ જાય છે. Page #547 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ : મેઘા પાષાણુ, ખેાલ્યાં દ્વાર આ મનરૂપી ઘેાડો ભારે દુષ્ટ છે, સાહસિક છે, ઉન્માર્ગે જવા ટેવાએલા છે. યાગ્ય પ્રશિક્ષણ અને સાધનાથી તેને સન્માગે લાવી શકાય છે. 'મે' આ ઘેાડાની લગામ મારા હાથમાં રાખી છે. આ લગામથી ઘેાડાપર નિયંત્રણ રાખવામાં હું જરા જેટલી પણ ગફલત રાખતા નથી. આ ઘેાડાને વશવતી કરવાના એક જ ઉપાય છે—તેની લગામને યાગ્ય રીતે જાળવવી! શાસ્ત્રજ્ઞાન અને અનુભવી આત્મજ્ઞ પુરુષોના આત્મ-સાક્ષાત્કારના સાના આધારે આ મનરૂપી ઘેાડાની લગામ જે આપણા હાથમાં આવી જાય તે તેને કઈ દિશામાં વાળવા તે આપણે જાણી શકીએ છીએ. તેની જાણકારી આપણા હાથમાં આવી જાય છે. જેને લગામ પકડતાં આવડતી નથી તેને જ તે ભાગતા ઘેાડો આમતેમ ફગવી શકે છે. પરંતુ શાસ્ત્ર-જ્ઞાનની લગામ જેણે પકડી લીધી હાય, તે કળામાં જેણે નિપૂણતા પ્રાપ્ત કરી લીધી હાય, પછી તેને ભય રહેતા નથી. આ મનના અશ્વ છે. આ વાત તે આપણે આ અધ્યયન વાંચેલુ છે એટલે પહેલેથી કહી શકીએ છીએ, પરંતુ કેશીશ્રમણે તે, આ દુષ્ટ અશ્વ દોડી રહ્યો છે તે તમેાને ખાટે રસ્તે કેમ ઢારતા નથી ?– આ રીતે અસ્ફૂટ પ્રશ્ન કર્યાં હતા. શ્રી ગૌતતસ્વામીએ પણ તેને તેવા જ જવાબ આપ્યા હતા. હવે કેશીશ્રમણ ગૌતમસ્વામીને પૂછે છે अस्सेय इह के वुत्ते ? केसी गोयममब्बवी । केसिमेव बुवत तु, गोयमेा इणमब्बवी ॥ આપે ઘેાડો કાને કહ્યો છે? આ રીતે પૂછતાં શ્રી ગૌતમસ્વામીએ કેશી શ્રમણને, આ ઘાડા કેવા ભયંકર છે, તેના નિગ્રહ કેમ કરાય છે વગેરે જે કહ્યુ' તે આખા વિષય હવે પછી અવસરે કહેવાશે. આત્માનું ઐશ્વ સૌંસારમાં મૂલતઃ એ તત્ત્વા છે. એક જીવતત્ત્વ છે અને મીનુ અજીવ તત્ત્વ છે. બન્ને તત્ત્વોનુ અસ્તિત્વ અનાદિ અને અનંત છે, અને તત્ત્વ સ્વતઃ સિદ્ધ છે. આપણે જેને અજીવ દ્રવ્ય કહીએ છીએ અને જેને અન્ય દાનિકે પ્રકૃતિ, જાતત્ત્વ અથવા માયાના નામે એળખે છે તેની પાતાની પણ સ્વતંત્ર સત્તા છે. તે પણ અસ્તિત્વ શૂન્ય બની શકતું નથી. જીવતત્ત્વની માફક આ પ્રકૃતિતત્ત્વની સત્તા પણ શાશ્વત છે. અજીવ સૃષ્ટિના એક પરમાણુના પણ કદી આત્યંતિક નાશ નથી. “નાલતે નાપતે માવા નામાવા નાચતે સતઃ” અર્થાત્← અસત્ની કદી ઉત્પત્તિ નથી અને સત્ના કોઇ કાળે નાશ નથી. માટે વિશ્વમાં જે કાંઇપણુ છે તેનુ વૈકાલિક અસ્તિત્વ છે, તેની સ્થિતિ સદા અનાદિ અનત જ છે. ડાં, અજીવતત્ત્વ અથવા પ્રકૃતિતત્ત્વ ચેતના શૂન્ય હેાય છે. ચેતના એ માત્ર જીવના જ અસાધારણ ગુણુ છે. પ્રકૃતિ સ્થય'માં અજ્ઞાત છે. તેને પોતાના અસ્તિત્વના મિલકુલ ખ્યાલ નથી. Page #548 -------------------------------------------------------------------------- ________________ આત્માનુ અશ્વય : ૪૮૭ જે પોતાના જ સ્વરૂપ કે અસ્તિત્વના જ્ઞાનથી શૂન્ય છે, તેની પાસે બીજાના અસ્તિત્વના જ્ઞાનની શી અપેક્ષા રાખી શકાય ? આમ તે જીવની માફ્ક પુદ્ગલ દ્રવ્ય પણ સત્તાવાન અને ક્રિયાશીલ છે. જીવ અને પુદ્ગલ સિવાય બીજા કાઈ દ્રવ્યમાં ગતિ ક્રિયા સંભવિત નથી. ધર્મ, અધર્મ, આકાશ અને કાળ દ્રવ્ય જે અજીવ દ્રવ્યના જ વિસ્તારો છે તે બધા ગતિશૂન્ય અને નિષ્ક્રિય છે. અજીવ દ્રવ્યમાં માત્ર પૌદગલિક દ્રવ્યને જ ક્રિયાશીલતા ઉપલબ્ધ છે. પરંતુ જ્ઞાન ગુણ અને ચેતના વિકલ હાવાને કારણે તે કદી જ્ઞાતા, દ્રષ્ટા કે ઉપભાકતા થઇ શકતું નથી. જ્ઞાતા, દૃષ્ટા અને ઉપલેાકતા થવાની ક્ષમતા જીવદ્રવ્યમાં છે. અજીવ દ્રવ્યમાં જ્ઞેય, દૃશ્ય અને ઉપભાગ્ય થવાની ક્ષમતા છે. આ અજીવ જગતથી ભિન્ન ખીજું ચૈતન્ય જગત છે. આ જગતમાં નિગેાદના સૂક્ષ્મતમ જીવાથી માંડી પરમ વિકાસને પામેલા સિદ્ધોના જીવ સુધીના જીવાને સમાવેશ થઇ જાય છે. પરમ ચેતના અથવા પરમસત્તાની વાત એક ક્ષણ માટે બાજુએ મૂકીએ. કારણ પરમસત્તાનું જગત તે ઇન્દ્રિયગોચર થઈ શકે એવુ સ્થૂલ નથી; તેમજ નિગોદના જીવા પણુ આગમ પ્રમાણુ સિવાય ખીજી રીતે જાણી શકાય એમ નથી. આમ છતાં ચેતનાના જગત પાસે અસ્તિત્વ ઉપરાંત એક ચેતનાશકિત પણ છે. તેની અભિવ્યકિત જ્ઞાનીઓની દૃષ્ટિમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના સૂક્ષ્મ જગતથી જ થાય છે. પરંતુ તે આપણા સાક્ષાત્કારના વિષય ન હાવાને કારણે આપણે એ સત્યને સ્વીકાર કરતાં હાવા છતાં તેને ઉપેક્ષિત રાખીએ તે પણ નાના નાના કીડી કથવાથી માંડી માનવજાત સુધીના જીવામાં ક્રમિક રીતે વિકાસ પામેલી ચેતનાની પ્રતીતિ સાક્ષાત્ અને તર્કથી ચેાગ્ય રીતે થઈ શકે એમ છે. આ ચૈતન્ય જગત માત્ર કલ્પનાનું જગત નથી, માત્ર સ્વપ્ન પણ નથી. આ તે ભારતીય મનીષીઓનાં સ ંશોધનનું એક મૌલિક અને વાસ્તવિક કેન્દ્ર અદ્યાવધિ મનાતુ આવ્યુ` છે. આ એવું તેા કીમતી કેન્દ્ર છે કે જેને જાણવાથી આખુ જીવન દિવ્ય અને પ્રકાશમય બની જાય છે. આ તત્ત્વને જાણ્યા સિવાય જગતના ગમે તેટલા પદાર્થોને જાણી લીધા હોય છતાં આ તત્ત્વ જો ન જાણુ' હાય, તે તે જાણેલાં બધા જ્ઞાન નિષ્ફળ અને નિરર્થીક જ રહેવાનાં. આ તત્ત્વના મૂળને સ્પર્યાં વગરનું ગમે તેટલુ જ્ઞાન હાય તેા પણુ અજ્ઞાન જ ગણાય. આ તત્ત્વના જ્ઞાન સિવાયની ગમે તેવી દૃષ્ટિ હાય છતાં તે મિથ્યાદ્રષ્ટિ જ મનાય. ગમે તેવુ' ચારિત્ર હોય છતાં તે કુચારિત્ર જ ગણાય અને ગમે તેવી કઠોર તપશ્ચર્યા પણુ અકામ તપની શ્રેણીમાં જ ગણાય. આ ચેતનાશકિત જ્યારે વિકાસની પરમ પરાકાષ્ઠાએ પહેાંચી જાય છે ત્યારે તે પરમ ચેતના અને પરમ સત્તા કહેવાય છે. આય દનાની માન્યતા મુજબ, તેમના આત્યંતિક આદશ ચૈતન્યમાં પરમ ચૈતન્ય થવાના જ છે. આ પરમ ચેતનામાં સત્તા અને ચેતના ઉપરાંત એક બીજો આનંદ ગુણ પણ પૂર્ણતાના સ્વરૂપમાં અભિવ્યક્ત થઈ જાય છે, જે સામાન્ય ચેતનામાં દૃષ્ટિગોચર થતા નથી. સામાન્ય ચેતનાએમાં ક્યારેક જે સુખની લહેર દેખાય છે તે સદા દુઃખ મિશ્રિત Page #549 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ : સેવા પાષાણ, ખાલ્યાં દ્વાર હાય છે; કારણ તે સુખ વેદનીય કમજન્ય છે એટલે ઔધિક છે. આ સુખ સ્વયંમાં સહેજ કે નિર્વિકાર નથી. આ સુખ સ્વયંભૂ પણ નથી. આ સુખ સદા પરાપેક્ષી એટલે પદાર્થોમાંથી જન્મનારું અને પદાર્થા સાથે સંબંધ ધરાવનારુ હાવાથી તે પદાથ સાપેક્ષ અને પરાધીન ગણાય છે. અત્રે જે હું પરમ સત્તાના ઉલ્લેખ કરી રહ્યો છું તેના અથ એ ન સમજશે કે જગતનું સર્જન, પાલન અને વિસર્જન કરનાર તે કોઈ એક આકાશમાં બેઠેલા જગતનિયંતા છે. આપણે આવી કેઇ સત્તાને સ્વીકારતા નથી. જૈનદન વિશ્વ પર આવી પરમ સત્તાનું નિયંત્રણ સ્વીકારતુ નથી. તે પરમ નિય'તા એટલે ઈશ્વર નામની કેાઈ વિશિષ્ટ વ્યક્તિ છે જે કયાંક અન્યત્ર રહે છે અને આ જગતનું નિયમન કરે છે, આવી કોઈ નિષ્ઠા કે શ્રદ્ધા આપણે ધરાવતા નથી. આ બાબતમાં આપણે અન્ય દનાથી જુદા જ વિચારો અને જુદી જ માન્યતા ધરાવીએ છીએ. આપણી દૃષ્ટિએ તે સૌ ચેતના પોતપોતાની રીતે પરિપૂર્ણ જ છે. સૌમાં પરમ ચેતન અથવા પરમ સત્તા અભિવ્યક્ત થઇ શકે એમ છે. તે પરમ ચેતન અન્યત્ર કયાંય નથી. આપણામાં જ તે વિરાજિત છે. આપણેા વિકાસ આપણા પુરુષાથ અને વિવેકને આધીન છે. વિવેકથી જ વિકાસ શકય છે. આ વાતને સમજાવતુ એક સુંદર બૌદ્ધ દૃષ્ટાંત છે. ભગવાન બુદ્ધના એક શિષ્યનું નામ પૂરણ હતું. એક વખતે તે ભગવાન બુદ્ધ પાસે ઉપસ્થિત થયા અને સુના પરન્ત' નામના એક અજ્ઞાત અને અજાણ્યા પ્રાન્તમાં એકાકી વિચરવાની પોતાની ભાવના વ્યકત કરી. આ ભાવનાની પાછળ તેના ઉદ્દેશ ભગવાન બુદ્ધના ધર્માંસ દેશને તે પ્રાન્તના લેાકો સુધી પહેાંચાડવાના હતા. પૂરણની ભાવના નિરિચ્છ અને નિશ્ચલ હતી. પરંતુ ધર્મ પ્રચારતું કા' આપણે સમજીએ છીએ એવું સહેલું નથી હતું. ધર્મ પ્રચારકો જો પરમ નિષ્ઠા અને પરમકેટિના શિખરને સ્પસ્થ્ય ન હેાય તે ધર્મ પ્રચાર તેમને માટે આશીર્વાદરૂપ થવાને બદલે અભિશાપરૂપ નીવડે છે. એટલે ધમ પ્રચારકાની યાગ્ય કસેટી અનિવાય માની ભગવાન બુદ્ધે પૂરણને કહ્યું: પૂરણ ! તમે તે પ્રાન્તમાં ધમ પ્રચાર કરવાની જે ભાવના ધરાવા છે તે તે પ્રશંસનીય છે પરંતુ તમાને ખબર નથી કે તે પ્રાન્તના લોકો ભારે ક્રૂર, નિષ્ફર, નિય અને હિંસક છે. તમે ધર્મ પ્રચાર કરવા ત્યાં જશે! ખરા, પરંતુ તે લેાકેા તમને ગાળેા દેશે, તમારી નિંદા કરશે તે તમે શું કરશે ?” પૂરણ-‘પ્રભા ! તે હું સમજીશ કે તે લેાકે ભલા છે કે, મને ગાળેા દઈને અથવા તે મારી નિંદા કરીને જ તેઓ અટકી ગયા છે. લપાટ અને લાતા તે નથી મારતાને? માટે હું માનીશ કે તે લેાકે ઘણા સારા છે. ભગવાન બુદ્ધ માનેા કે તે લેાકે તમને ગાળેા આપવા કે તમારી નિરંઢા કરવાને બદલે તમને લપાટો અને લાત મારશે તે ?” Page #550 -------------------------------------------------------------------------- ________________ આત્માનું ઐશ્વર્ય: ૪૮૯ પૂરણ- તે ભગવન્! હું સમજીશ કે તે સત્પરુષે છે. માત્ર પાટે અને લાતે સુધી જ તેમને કે મર્યાદિત છે. મને લાકડીથી મારવાના કે મારા પર પથ્થર ફેંકવાની હદ સુધી તે નથી જતા ને ?? ભગવાન બુદ્ધ-જે પથ્થર ફેંકવા અને લાકડીના પ્રહાર કરવા સુધી તેઓ પહોંચી જશે તે” પૂરણ – તે પણ પ્રત્યે ! હું તેમને કરુણાશીલ જ માનીશ. કેમકે તેઓએ ભલે મારા પર લાકડીના પ્રહારો કર્યા, મારા પર પથ્થર ફેંક્યા પણ મને શથી તે નથી માર્યો ને ?' ભગવાન બુદ્ધ – જે શસ્ત્રના પ્રહાર કરી તમને ઘાયલ કરશે તે ?” પૂરણ – “ભને! તે પણ હું માનીશ કે તે લેકે ભલા છે. ભલે તેમણે મને શસ્ત્રોથી ઘાયલ કર્યો પણ જાનથી તે નથી મારી નાખે ને?” ભગવાન બુદ્ધ – “અને માને છે તે લોકે તમને જાનથી મારી નાખવા પ્રયત્ન કરશે તે?” પૂરણ --“પ્રલે ! તે તે સર્વોત્તમ કાર્ય થશે. એનાથી ઉત્તમ વાત મારે માટે બીજી કોઈ હશે નહિ. કારણ આ સંસાર દુઃખથી ભરેલું છે. આ શરીર રેગેનું ઘર છે. રૂંવાડે રૂંવાડે પિણ બે બે રેગે છે. આત્મહત્યા એ પાપ માનવામાં આવ્યું છે. એટલે આ ક્ષણભંગુર અને નાશવંત શરીરને આમ નષ્ટ થતાં જોઈને મારા હૃદયને પરમ સંતેષ થશે. મરતાં મરતાં પણ હું એક પ્રકારને સંતોષ અનુભવીશ કે, આ શરીરથી ધર્મપ્રચારરૂપ એક સુંદર કાર્ય મારાથી થઈ જવા પામ્યું.” પૂરણના આવા સંતોષજનક જવાબ સાંભળી ભગવાન બુદ્ધને ભારે પ્રસન્નતા થઈ. તેમણે કહ્યું: “પૂરણ ! તમને ધન્ય છે ! મેં તમારા પાસેથી આવા જ ઉત્તરની અપેક્ષા રાખી હતી. ધર્મપ્રચાર માટે જે ગુણો અને દઢતા જોઈએ તે તમારામાં છે. ધર્મ ખાતર પિતાના પ્રાણેને ફના કરી દેવામાં પણ જે પાછી પાની નથી કરતે, તે જ ખરો ધર્મપ્રચારક છે. કઈ પણ સ્થિતિમાં જે કોઈને દોષ જેતે નથી, જે મૃત્યુની પણ દરકાર કરતા નથી, જે ધર્મના પ્રચાર માટે સદા તૈયાર હોય છે તે જ સાચે સાધુ છે. આવી વિવેકદ્રષ્ટિ જ આત્મામાં રહેલી પરમાત્મતિની સાક્ષી પૂરનારી છે. પ્રત્યેક ચેતનમાં પરમ ચેતન બિરાજમાન છે. પારમાર્થિક દૃષ્ટિએ ચેતન અને પરમ ચેતન એ બે સ્વતંત્ર વસ્તુઓ નથી. પરમચેતનાને અનુપલબ્ધ આત્મા પણ પ્રકાશપુંજ સમા સૂર્ય જેવું જ છે જે ઘટાદાર વાદળાંઓથી ઘેરાએલે હેવા છતાં પોતાના પ્રકાશની અભિવ્યકિત અમુક અંશમાં કરતે જ રહે છે. વાદળાંઓથી ઘેરાઈ જવાને કારણે સૂર્યને પ્રકાશ કાંઈ વિલય પામતે નથી. જીવની સાથે જૈનદર્શનની દષ્ટિએ કર્મોનું, સાંખ્યાની દષ્ટિએ પ્રકૃતિનું, વેદાન્તીઓની દષ્ટિએ માયાનું, અવિદ્યાનું આવરણ છે પરંતુ તે ઔપધિક છે. બહારથી આવેલું છે. એટલે અંદરમાં તેને Page #551 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર પ્રવેશ થપિ શકય નથી. નૈઋયિક દૃષ્ટિએ તે આ આવરણાથી પણ તેના મૂળભૂત સ્વરૂપને કાંઇ આંચ આવતી નથી. સંસારમાં અનંતકાળથી રખડતા અને ભટકતા આત્મા પણ પોતાના પરમ ચેતનથી એકદમ શૂન્ય નથી. તે દરિદ્ર કે રાંક નથી. ખીજા પાસેથી માંગનારા ભિખારી પણુ નથી. તે પેાતાની પૂર્તિ પોતાનામાંથી જ કરે છે. બહારથી મેળવવા ઇચ્છતી વ્યકિત ભિખારી કહેવાય છે. આત્મા તે સમ્રાટ છે. તે પ્રત્યેક વસ્તુ પોતાની અ ંદરથી મેળવવા પ્રયત્નશીલ હોય છે. ભિખારીને અથ જ એ છે કે જેને પોતાના અસ્તિત્વ પર વિશ્વાસ નથી, જે ખીજાની દયાની યાચના કરે છે. આત્માનું જે સ્વરૂપ વમાનમાં દૃષ્ટિના વિષય થાય છે તે તે તેનુ વ્યાવહારિક અને સ્થૂલરૂપ છે. શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિમાં તે કોઇ પણ આત્મા અપૂર્ણ કે અધૂરો નથી. સત્તા ત્તિ અત્તના નાથે” આત્મા જ આત્માના નાથ છે. તેના ખીજો કાઈ નાથ હાઇ શકે નહુિ. એટલે જ જૈનદર્શન આત્માના આત્યંતિક સ્વરૂપ વિષે નિગોદના અને સિદ્ધના આત્મામાં. અંશ માત્ર પણ ભેદ જોતું નથી. હાં, કર્મોનાં મધનેાથી આત્મા બદ્ધ છે, આવરણાથી ઘેરાએલા છે ત્યાં સુધી ચેાર્યાસીના ચકડાળે ભટકતા રહેવાના છે. પરંતુ તે તેના મૂળ સ્વભાવ નથી. આવરણા ઔષધિક અને ઔપચારિક છે. એટલે પ્રકાશના કિરાના સ્પર્શ થતાંની સાથે આવરણાનું અંધારૂ વિલય પામી જાય છે અને આત્મા-પરમાત્મા થઇ જાય છે. મેહનિદ્રામાં પ્રસુપ્ત આત્મા કયા સદ્દગુરુ કે કયા સત્શાસ્ત્રોના નિમિત્તેને'પામી, કઈ ક્ષણે તે પ્રબુદ્ધ બની જશે તે કહી શકાતુ નથી. રાયપસેણી સૂત્રમાં રાજા પ્રદેશીના જે અધિકાર આવે છે અને તેની સમજણુ પૂર્વેના તેના જે જીવન ઇતિહાસ જાણવા મળે છે તે તરફ જો એકાંત દૃષ્ટિ નાખવામાં આવે, તે આપણે નિશ્ચિતપણે કહી શકીએ કે કેટલાયે ભવા સુધી તે રખડ્યા કરે તે પણ તેને અંત આવે નહિ એવું તેનું જીવન હતું. શાસ્ત્રનાં વણુના ઉપરથી તેનું જીવન કેટલી નિષ્ઠુરતા અને ક્રૂરતાથી ભરેલું હતું તે આપણે જાણી શકીએ છીએ. પ્રાણીઓના વધ કરવાની તેની રીતિએ પણ હૃદયને કપાવનારી હતી. શાસ્ત્ર પાતે કહે છે કે તેના હાથે સદા લેાહીથી ખરડાયેલા રહેતા. પરંતુ કેશીકુમાર શ્રમણ જેવા પરમકોટિએ પહેાંચેલા મહાપુરુષના તેને સત્સંગ મળ્યા, તેમનું સાન્નિધ્ય તેને સાંપડયું અને જેનામાં કશા જ પરિવર્તનની અપેક્ષા ન રાખી શકાય એવા પ્રદેશી રાજાના જીવનમાં ગજબનુ પરિવર્તન આવ્યુ'! પ્રદેશી રાજાની આ વાત સાંભળી સૌ આશ્ચર્યમુગ્ધ બની જાય છે ! તેણે જેટલી નિર્દયતા આચરી હતી એથીયે વધુ કરુણા, દયા અને પ્રેમ તેણે જીવનમાં કેળવ્યા ! સ્વરૂપમાં તે એવે તે સ્થિત અને નિષ્ઠ થઈ ગયા કે પોતાની જ રાણી સૂકાંતાએ જ્યારે તેને ભોજનમાં વિષ આપ્યું ત્યારે પોતાને તેની ખબર હોવા છતાં, તે પી ગયા. તે વિષને પી જતાં તેના હૃદયની શાન્તિ, સમાધિ, પ્રસન્નતા કે સમભાવને જરા જેટલા પણ થડકો ન લાગ્યા. Page #552 -------------------------------------------------------------------------- ________________ આત્માનું ઐશ્વર્ય: ૪૯૧ રાજા પ્રદેશી તે એ જ હતું કે જેણે પ્રાણીઓની ક્રુરતાપૂર્વક હિંસા કરવામાં કદી આંચકે ખા નહે. છતાં આજે જ્યારે પિતાના મોત માટેના વિષપ્રયોગની સૂફમ માહિતી તેને મળી ગઈ હતી, છતાં સૂર્યકાંતા તરફ લેશમાત્ર કંધ, ઘણુ કે દ્વેષની એક સૂમ રેખા પણ તેણે પિતાનાં ચિત્ત ઉપર ઊપસવા દીધી નહિ. આ એ જ વ્યક્તિના જીવનમાં જે મહાપરિવર્તન આવ્યું, જે પરિવર્તન આવવું શક્ય બન્યું, તેના નિમિત્તરૂપે મુનિ કેશીકુમાર શ્રમણ તો હતા જ, છતાં તે પરિવર્તન માત્ર બહારથી આવ્યું નહોતું, પિતાની અંદરના વ્યકિતત્વમાં તે પડ્યું જ હતું, જે નિમિત્ત મળતાં બહિત થયું. અત્યાર સુધી સમ્યગ્દર્શનના અભાવે તે પ્રગાઢ મેહનિદ્રામાં સુષુપ્ત હતું જે કેશીકુમાર શ્રમણ જેવા મુનિપુંગવના સન્નિમિત્તને પામીને પ્રબુદ્ધ થયે. આ પ્રબુદ્ધતા જ જ્યારે વિકાસના ચરમ શિખરને સ્પર્શી જાય છે ત્યારે આત્મા પરમ પ્રબુદ્ધ, પરમચેતન, પરમસત્તા અથવા પરમાત્મા તરીકે ઓળખાય છે. અર્જુન માળીની વાત તે જગજાહેર છે. રાજગૃહીમાંથી કઈ બહાર નીકળવાની હિંમત કરી શકતું નહતું. રાજાએ પણ કેઈને નગર બહાર નીકળવાની ના ફરમાવી હતી. રે જ છે પુરુષ અને એક સ્ત્રી એમ સાત નિરપરાધ માણસેની હત્યા કરનાર તેમજ સ્ત્રી હત્યા જેવા પરમ પાપથી ખરડાએ આ આત્મા ચરમ શરીરી છે અને આ પાપી આત્મા આ જ ભવમાં મહાવીરની માફક પરમ ચેતનાને ઉપલબ્ધ થઈ જશે એવી કલ્પના એ વખતે કઈનેય નહોતી આવી શકતી ! છતાં સુદર્શન શેઠના સાન્નિધ્યથી અને નવકાર મંત્રના સ્મરણથી ઉપર જણાવેલ તેનું ગાંડપણ જ્યારે વિલય પામ્યું, ત્યારે તે નવા જ જગતમાં નવી જ રીતે જન્મવા પામ્યું ! સુદર્શન શેઠની સાથે તે ભગવાન મહાવીરના દર્શને ગયો. તેમના એક જ પ્રવચનથી તેનું હૃદય ભીંજાઈ ગયું. તેનામાં પરમ કેટિનું પરિવર્તન આવ્યું. પરમ હિંસકમાંથી પરમ અહિંસકની પરમ કેટમાં તે આવી ગયે. તેનામાં એવું પરિવર્તન આવ્યું કે તેનું રૌદ્ર અને બિભત્સ રૂપ, સરળતા અને સોમ્યતામાં પરિવર્તિત થઈ ગયું. તે હિંસકમાંથી પરમ અહિંસક અને પરમ નિગ્રંથ બની ગયો. તેણે મહાવીરનાં ચરણોનું શરણ સ્વીકારી લીધું. તેણે છટ્રના યાવકવન પ્રત્યાખ્યાન કર્યા. ગોચરી માટે જ્યારે તે કઈ ઘરમાં પ્રવેશ કરતા ત્યારે તેને કૂતરાની માફક હડધૂત થવું પડતું. કેઈ તેને આદર કે સન્માન આપતું નહિ, કારણ તે બધાં પરિવારના કોઈ ને કેઈ આપ્તજનને, કઈ ને કઈ સગાને, તેણે દીક્ષા પૂર્વેના છ માસના ગાળામાં મારી નાખ્યા હતા. તેના સ્મરણે હજુ સૌના હૃદયમાં તાજા હતા. એણે ઘણાને અનાથ બનાવ્યા હતા. ઘણી સ્ત્રીઓને વિધવા કરી હતી. ઘણાએ પોતાના પુત્ર ખેયા હતા ! અર્જુન માળીને જોઈ લેકેનાં મનમાં ભૂતકાળનાં સ્મરણો તાજા થઈ જતાં એટલે આહાર, પાણી વહેરાવવાને બદલે તેને ભત્સના, તિરસ્કાર, ગાળે અને માર મળતા હતા. પરંતુ ભગવાન મહાવીરના સાન્નિધ્યમાં રહીને તેણે જે સમગની સાધના કરી તેની ફલશ્રુતિ રૂપે, તેના મન ઉપર રાગ દ્વેષની કેઈજ ભાવને અંકુરિત થવા પામતી નહિ. જૈનદર્શનની દષ્ટિએ કઈ પણ વસ્તુ સદા એક સ્વરૂપે સ્થિર નથી. પ્રતિક્ષણ Page #553 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર તેમાં ઉત્પાદ-વ્યય થયા કરે છે અને તેનું મૂળસ્વરૂપ સદા અવસ્થિત રહે છે. તેમની દષ્ટિમાં વસ્તુનું સ્વરૂપ “ઉત્પાદવ્યય ધ્રૌવ્ય યુકત સત્ ” જેમાં નવીન પર્યાય પ્રતિક્ષણ ઉત્પન્ન થાય, જુની પર્યાય પ્રતિક્ષણ વિલય પામે અને છતાં તેનું મૂળ સ્વરૂપ તેવું ને તેવું જ રહે તેનું નામ સત્ પદાર્થ છે. આત્મા પણ એક સત્ તત્ત્વ છે. એટલે એમાં પણ પરિવર્તનની પ્રક્રિયા અનવરત પ્રારંભ છે જ. અન્યથા સાત સાત નિરપરાધ વ્યક્તિની પ્રતિદિન હત્યા કરનાર અજુન માળી માત્ર છ માસના ગાળામાં પિતાના પરમ સ્વરૂપને કેમ મેળવી શક્ત? શ્રી કેશીકુમાર શ્રમણ અને ગૌતમ સ્વામી પણ આજ પરમચેતનાને ઉપલબ્ધ કરવાની યાત્રાના યાત્રીઓ છે. તેમની ચર્ચા-વિચારણા પણ ચેતનાને વિકાસની દિશામાં દોરનારી છે. કેશીકુમાર શ્રમણને પ્રશ્ન છે કે, જે સૌને ઉર્ભાગમાં દોરી જાય છે પરંતુ તમને તે પછાડી શકતું નથી અને જેના ઉપર તમારે કાબુ છે, જેની લગામ તમારા હાથમાં છે તે દુષ્ટ ઘેડો કર્યો છે ? શ્રી ગૌતમસ્વામી મનમાં રહેલા આ અસ્પષ્ટ પ્રશ્નની સ્પષ્ટતા કરતાં કહે છે भणो साहसिओ भीमो दट्रस्सो परिधावई । त सम्म निगिण्हामि धम्मसिक्खा कंथग ।। साहु गोयम! पन्ना ते छिन्नो मे संसओ इमो । अन्नो वि संसओ मज्झ त मे कहसु गोयमा! ॥ આ મન જ સાહસિક, ભયંકર અને દુષ્ટ ઘેડે છે. તે ચારે બાજુ દોડે છે. તેને હું સારી રીતે વશમાં રાખું છું. ધર્મશિક્ષાથી તે કંથક–ઉત્તમ જાતિનો ઘોડે બને છે. હે ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારી શંકા દૂર કરી છે. મારે હજી એક સંદેહ છે. ગૌતમ ! તે વિશે તમે મને કહો. મન વિષે ગઈકાલે અને તે પહેલાનાં પ્રવચનમાં પણ ઘણું કહેવાઈ ગયું છે. મને એ જ જગત છે. મનને નાશ થઈ જાય તે આત્મા તરત જ પરમાત્મા બની જાય છે. આ વાત ઘણા પ્રવચનમાં બરાબર સમજાવવામાં આવી છે. શ્રી ગૌતમ સ્વામી પણ એમ જ કહી રહ્યા છે કે આ મન-રૂપ ઘોડાને મેં મૂલતઃ બદલાવી નાખે છે. તેથી હવે કઈ પણ ભયને અવકાશ રહ્યો નથી. જે મન ઉપર વિજય મેળવી લે છે તે સંસારથી પાર થઈ જાય છે. = Page #554 -------------------------------------------------------------------------- ________________ સાધના અને આગામોના લેખા-જોખા સાધનાનું જીવન માનવ શરીરમાં જ જીવી શકાય છે. માનવીય ચેતના બીજા પ્રાણીઓ કરતાં વધારે વિકસિત હોય છે. એટલે સાધના ક્ષેત્રમાં અવગાહન કરવાની પ્રાણી જગતમાં મનુષ્યની જ એક માત્ર ક્ષમતા છે. દેવેની શક્તિ મનુષ્ય કરતાં પણ વધારે છે એમ શાસકારો કહે છે. આમ છતાં દેવનિમાં રહી સાધનાના ક્ષેત્રમાં ઝંપલાવી શકાતું નથી. નરકના જ યાતનાઓ અને પીડાઓની ચકકીમાં એવી રીતે તે પીસાતા હોય છે કે તેમને સાધનાના ક્ષેત્રમાં પ્રવેશ કરવાની સ્મૃતિ પણ રહેતી નથી; અને તિર્યંચ મેનિની બૌદ્ધિક શકિત એટલી હદે વિકસેલી નથી હતી કે તેઓ ચેતનાના પરમ ઉત્કર્ષને પામી શકે. આ રીતે મૂલતઃ આ ચાર યુનિઓમાં માત્ર એક મનુષ્ય જ પિતાની શક્તિઓ જે પ્રગાઢ નિદ્રામાં પ્રસુપ્ત છે, તેને પ્રબુદ્ધ કરી શકે છે. સાધનાની પદ્ધતિ અને પ્રક્રિયાઓ પણ બધાની એક સરખી હોતી નથી. દરેક સાધક ઉપર તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અસર થયા વગર રહેતી નથી. જે તે ક્ષેત્રનું વાતાવરણ સાધકની સાધનાના વાતાવરણમાં પણ વિવિધતાનું નિર્માણ કર્યા વગર રહેતું નથી. આ રીતે જુદા જુદા સાધકો અને સાધનાની વિવિધ પદ્ધતિઓને કારણે સાધનાની પ્રક્રિયાઓમાં જે વિવિધતા અને ભિન્નતા દષ્ટિગોચર થાય છે તે કઈ આશ્ચર્ય કે દેશની વાત નથી. સાધકે તેમજ સાધનની ભિન્નતાને કારણે પણ સાધના પદ્ધતિઓ ભિન્ન ભિન્ન દેખાય છે, પરંતુ તે બધાંના આદર્શ સાધ્ય અને લક્ષ્ય તે એક જ હોય છે, આપણામાં જે શકિતઓ છે તેને પરિપૂર્ણ વિકાસ કરે એ સાધનાને આદર્શ છે. આત્મિક ગુણેને પરમકેટિને સંસ્પર્શ એ સાધનાનું લક્ષ્ય છે. ગુણ અને ગુણી જૈન દષ્ટિએ કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન છે. ગુણ અને ગુણીમાં તાદાત્ય સંબંધ છે. ગુણ ગુણવિહીન હોઈ શકે નહિ. ગુણી વગર ગુણોને રહેવાનું બીજું સ્થાન પણ કયું? એટલે ગુણોનો વિકાસ કહેવાથી ગુણીને વિકાસ અનાયાસ આવી જાય છે. ગુણ શબ્દ દોરાના અર્થમાં પણ રૂઢ છે. ગુણ શબ્દ સંસ્કૃત ભાષામાં અનેકાર્થવાચી છે. તેના ઘણા અર્થોમાંથી દરે અથવા સૂતર એ પણ એક પ્રચલિત અર્થ છે. એટલે સૂતરના જે ગુણધર્મો હોય તે વસ્ત્રમાં આવ્યા વગર રહેતા નથી. કારણ વસ્ત્ર અંતે સૂતરના તાણાવાણુ સિવાય બીજું છે પણ શું? તાત્પર્ય એ છે કે ગુણોની ઉત્ક્રાન્તિ તે ગુણીની જ ઉત્ક્રાંતિ છે. સાધનાના માર્ગો ભલે ભિન્ન ભિન્ન જણાતા હોય છતાં દરેક સાધનાને આદર્શ પરમાત્મભાવની ઉપલબ્ધિને જ હોય છે. મારી દષ્ટિએ જે સાધકે સાધના પરમ અને ચરમ શિખરને સ્પર્શી ગયા છે તે બધાની અનુભૂતિ સમાન જ હોય છે. સત્ય સદા સત્ય જ હાઈ શકે, તે એક જ હોઈ શકે. પરમ અનુભૂતિ સમાન જ હોય છે. તેમાં ભેદ સંભવી શકે નહિ, આમ પરમાત્મભાવને ઉપલબ્ધ દરેક વ્યકિતઓના અનુભવે સમાન હોવા છતાં તેમની અભિવ્યકિતઓ જુદા જુદા પ્રકારની હોય છે. અભિવ્યક્તિને આધાર વ્યક્તિની પાત્રતા અને Page #555 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪: ભેદ્યા પાષાણુ, ખોલ્યાં દ્વાર ક્ષમતા ઉપર આધારિત છે. અભિવ્યક્તિ દેશ, કાળ અને ભાષાને પણ અનુસરનારી હોય છે. એટલે અનુભવની એકરૂપતા હોવા છતાં અભિવ્યકિતની વિવિધતાને લઈ અનુભવોના પ્રકારે અનેક જાતના થઈ જાય છે. અભિવ્યક્તિનું માધ્યમ શબ્દ છે. શબ્દ પૌલિક હોવાથી નિર્જીવ છે. વ્યાકરણશાસ્ત્રના નિયમમુજબ “ રાણાઃ નર્ધાર્થ રાજાઃ ” અર્થાત્ બધા શબ્દના બધા અર્થો સંભવી શકે છે. શબ્દોમાં બધા સાંકેતિક અર્થોના પ્રતિપાદનની ક્ષમતા છે. તે કારણે પણ શબ્દ સર્વાર્થક હોય છે. આને અનુલક્ષીને જ નૈઋયિક દૃષ્ટિએ શબ્દના પ્રામાણ્ય અપ્રમાણ્યને સ્વતઃ માનવામાં આવેલ નથી. કિન્તુ તે શબ્દના પ્રયતાની આપ્તતા અને અનાપ્તતાને અનુલક્ષીને, પ્રતાના ગુણદેષને અનુસરીને, તેમાં પ્રામાણ્ય અથવા અપ્રામાણ્ય પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે. માત્ર વિકતાના ગુણદોષના આધારે જ પ્રામાણ્ય અપ્રામાણ્યને નિર્ણય વાસ્તવિક નથી. શ્રોતા અથવા પાઠકના પ્રામાણ્ય અને અપ્રામાણ્યના આધારે પણ ગુણદેષને નિર્ણય કરે. પડે છે. જેનેએ શબ્દોના પ્રામાણ્ય–અપ્રામાણ્યનાં સંબંધમાં આ બન્ને દૃષ્ટિઓને યથા સંભવ બરાબર લક્ષ્યમાં લીધી છે. શાસ્ત્ર શબ્દ “શાસ્' ધાતુમાંથી નિષ્પન્ન થએલે છે. જેનું શાસન ચાલે તે શાસ્તા એટલે શાસન કરનાર” કહેવાય છે. શાસ્ત્રના હિતકર વચનને સંગ્રહ તે શાસ્ત્ર ગણાય છે. એટલે શાસ્ત્રની રચના હંમેશાં સપ્રજન છે. શ્રોતાના અભ્યદય અને શ્રેયના માર્ગને તે બતાવનાર છે. શાસ્ત્રની સાર્થકતા અને નિરર્થકતા માત્ર શાસ્ત્રના શબ્દો ઉપર જ નથી. પરંતુ શાસ્ત્રોનાં વચનને ગ્રહણ કરનાર વ્યકિતઓની યેગ્યતા, પાત્રતા, ક્ષમતા અને ગુણ પર પણ સંબંધ ધરાવે છે. અન્યથા એક જ શાસ્ત્રના, એક જ શબ્દ અથવા વચનના, અનેક પ્રકારના પરસ્પર વિરોધી અર્થો કાઢી, દાર્શનિક વિવિધ પ્રકારના મતભેદો કેમ ઊભા કરી શકત ? ભગવદ્ ગીતા અથવા બ્રહ્મસૂત્રના એક જાતના શ્લેકે અને સમાન સૂત્રના પરસ્પર વિરોધી અર્થો ઊભા કરી આ ધર્મગ્રંથને કેવા વિધી વાદના મૂળ બનાવી દીધા છે? તેથી શ્રોતા અથવા પાઠકની દષ્ટિથી કઈ એક ગ્રંથને નિયમતઃ સમ્યફ અથવા મિથ્યા કહે, અથવા અમુક જ ગ્રંથને જિનાગમ કહેવા તે ભ્રમજનક ગણાશે. એટલે જ નંદીસૂત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે સમ્યગ્દષ્ટિ જીવો માટે વેદ, પુરાણ, રામાયણ અને મહાભારત પણ સમ્યક કૃત છે અને મિથ્યાદષ્ટિ માટે દ્વાદશાંગીરૂપ સમ્યફ શ્રત પણ મિથ્યા છે. તાત્પર્ય એ છે કે, જીવોની મુકિત જે જિનાગમન મૂળભૂત આદર્શ છે તેની પૂર્તિ જે કંઈપણ શાસ્ત્રથી થતી હોય તે દરેક સમ્યફ છે, તે દરેક આગમ છે. આવી વ્યાપક દષ્ટિ જેનેએ શબ્દ-પ્રામાણ્ય વિષે સ્વીકારેલી છે. આ રીતે તે વેદાદિ બધા શાસ્ત્ર જૈનેને માન્ય છે. જે જીવની શ્રદ્ધા સમ્યફ છે, અર્થાત્ જે સમ્યગ્દષ્ટિ જીવ છે, તેની સામે કોઈપણ ગ્રંથ આવી જાય તે તેને ઉપગ તે મોક્ષમાર્ગને પ્રશસ્ત બનાવવા માટે જ કરશે. Page #556 -------------------------------------------------------------------------- ________________ સાધના અને આગના લેખા-જોખા : કલ્પ તેના માટે જગતના બધા શાસે પ્રામાણિક છે, સમ્યફ છે. પરંતુ જે જીવની શ્રદ્ધા વિપરીત છે, જેની મોક્ષ તરફની દષ્ટિ નથી, જે સંસારાભિમુખી જીવ છે, જેને સાંસારિક સુખોની ઉપલબ્ધિ જ ઈષ્ટ છે તેને માટે માત્ર વેદ, પુરાણ જ નહિ, તથાકથિત જૈન આગમ પણ મિથ્યા છે, અપ્રમાણ છે. આગમની આ વ્યાખ્યામાં સત્યને આગ્રહ છે. તેમાં સાંપ્રદાયિક વ્યાહ નથી કે સામ્પ્રદાયિક કદાગ્રહ પણ નથી. વકતાની દૃષ્ટિથી આગમની જે વ્યાખ્યા કરવામાં આવેલ છે તેને વિચાર પણ અહીં અનિવાર્ય છે. વ્યવહાર દષ્ટિથી જેટલાં શાસ્ત્રી જૈન આગમના અન્તર્ગત છે તેમને આ વ્યાખ્યા વ્યાપ્ત કરે છે. અર્થાત્ જેન લેકે વેદાદિથી ભિન્ન એવા જે પિતાના પ્રામાણિક શાસ્ત્ર માને છે તે બધા લક્ષ્યાન્તર્ગત છે. આગમની સામાન્ય વ્યાખ્યા આટલી જ છે કે, આતેનું વચન તે આગમ છે. જૈનસમત આપ્ત કણ હોય છે? આપ્તની વ્યાખ્યા કરતા જેનએ કહેલ છે કે, જેણે રાગદ્વેષને છતી લીધા છે તે જિન, તીર્થકર અને સર્વજ્ઞ ભગવાન આપ્ત છે. એવા જિનને ઉપદેશ અને વાણી એ જ જેનાગમ છે. એમાં વક્તાની સર્વજ્ઞતા અને વીતરાગતાને કારણે દેની સંભાવના જ નથી, પૂર્વાપર વિરોધની પણ શક્યતા નથી, મુકિતની બાધાને પણ પ્રશ્ન નથી. આથી મુખ્યત્વે જિનેના ઉપદેશ અને વાણીરૂપ જૈનાગમ પ્રમાણભૂત મનાય છે અને ગૌણરૂપથી જિનવાણીથી અનુપ્રાણિત અન્ય શાસ્ત્રો પણ પ્રમાણભૂત માનવામાં આવે છે. અત્રે એ પ્રશ્ન સંભવી શકે છે કે, જૈનાગના નામથી જે દ્વાદશાંગી આદિ શાસ્ત્રો પ્રસિદ્ધ છે તે શું જિનેને સાક્ષાત્ ઉપદેશ છે? શું જિનેએ જ તે ઉપદેશને ગ્રંથબદ્ધ કર્યો છે? આ પ્રશ્નના જવાબમાં આ સમજી લેવું જરૂરી છે કે, વર્તમાનમાં જે પણ આગમ ઉપલબ્ધ છે તે સ્વયં ગણધર ગ્રથિત આગની સંકલન છે. આ વિષે આપણી તાત્વિક માન્યતા શી છે તે જાણવી અનિવાર્ય છે. તદનુસાર આપણી જૈન અનુકૃતિ આ પ્રશ્નનો ઉત્તર આ રીતે આપે છે-જિનેશ્વર પ્રભુ તે ઉપદેશ આપી, આચાર અને વિચારના મૂળ સિદ્ધાંતને નિર્દેશ કરી, કૃતકૃત્ય થઈ જાય છે. તે ઉપદેશેને ગણધરે અથવા વિશેષ પ્રકારના સાધકે ગ્રંથનું રૂપ આપે છે. આવશ્યકસૂત્રમાં આ સંબંધે નિર્દેશ છે કે- -- અર્થ મારા મરા, કુત્ત જાનિ જાદા નિષvi | सासणस्य हियट्ठामे तओ सुत्तं पवत्तइ ।। તાત્પર્ય એ છે કે ગ્રંથબદ્ધ ઉપદેશને જે ફલિતાર્થ છે તેના પ્રણેતા તે જિન, વિતરાગ, તીર્થકરે છે. પરંતુ જે રૂપમાં તે ઉપદેશ:ગ્રંથબદ્ધ અથવા સૂત્રબદ્ધ થયા તે સ્વરૂપના પ્રણેતા Page #557 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ : ભેદ્યા પાષાણુ, ખેાલ્યાં દ્વાર ગણધરો જ છે. જિનાગમ તીથ કરપ્રણીત કહેવામાં આવે છે, તેને અભિપ્રાય આટલે જ છે કે અર્થાત્મક ગ્રંથના પ્રણેતા તીર્થંકરા હતા, પરતુ શબ્દાત્મક ગ્રંથાના પ્રણેતા તા ગણધરો છે. ઉપર જણાવેલ વિવરણુ મુજબ આ વાત સ્પષ્ટ થઇ જાય છે કે, સૂત્ર અથવા ગ્રંથરૂપમાં ઉપસ્થિત ગણધરપ્રણીત જૈનાગમાનું પ્રામાણ્ય ગણધરકૃત હેાવા માત્રથી નથી. પરંતુ તે સૂત્રેાના અના પ્રણેતા તીર્થંકરની વીતરાગતા અને સજ્ઞતાના કારણે છે. મૂલાચારમાં તે ઉલ્લેખ છે કે सुत्त गणहरकथिद तहेव पत्तेयबुद्धकथिद च । सुकेवलिणाकथिद अभिण्ण दसपुव्वकथिद च ॥ અર્થાત્ ગણધરકથિત, પ્રત્યેક બુદ્ધકથિત, આગમ પણ પ્રમાણ છે. શ્રુતકેવલિકથિત અને અભિન્ન ઇસપૂર્વી કથિત જૈન પર’પરા મુજબ માત્ર દ્વાદશાંગી જ આગમાન્તગત નથી. પરંતુ ગણધરકૃત દ્વાદશાંગી સિવાયના અંગમાહ્યરૂપ અન્ય શાસ્ત્રો પણ આગમ રૂપથી ઇષ્ટ છે અને તે બધા ગણધરકૃત હોતા નથી. કારણુ ગણધર માત્ર દ્વાદશાંગેાની જ રચના કરે છે એવી અનુશ્રુતિ છે. અંગમાહ્યના નામથી પ્રસિદ્ધ આગમાના પ્રણેતા ખીજા સ્થવિરાજ હાય છે. સ્થવિર એ પ્રકારના છે. સંપૂર્ણ શ્રુતજ્ઞાની અને દશપૂર્વી. સપૂર્ણ શ્રુતજ્ઞાની એટલે ચતુર્દ શપૂર્વી (જૈનાગમાના પાઠયક્રમોમાં ખારમા અંગના અંશભૂત ચતુર્થાંશપૂર્વીને તેની ગહનતાના કારણે અંતિમસ્થાન ઉપલબ્ધ છે. એટલે ચતુર્દ શપૂર્વીના અ થાય છે સ’પૂર્ણ શ્રુતધર. આપણી ઐતિહાસિક પર પરા મુજબ એ સ્પષ્ટ છે કે ભદ્રબાહુસ્વામી અ ંતિમ ચતુર્થાંશ પૂર્વધર હતા. તેમની પાસે શ્રી સ્થૂલિભદ્રે ચૌદ પૂર્વીના અભ્યાસ કર્યો હતેા. પરંતુ ભદ્રબાહુની આજ્ઞા મુજબ તે દશ પૂર્વ જ બીજાને ભણાવી શકતા હતા. તેથી તેમના પછી દશપૂર્વી જ થયા) અથવા શ્રુતકેવલી. ગણધરપ્રણીત સ ́પૂર્ણ દ્વાદશાંગીરૂપ જિનાગમના સૂત્ર અને અના વિષયમાં ચૌદપૂર્વી વિશેષત: નિપુણ હાય છે. એટલે તેમની અસાધારણ પ્રતિભા અને શાસ્ત્રોના સંબંધની ગહન ક્ષમતાને અનુલક્ષી તેમની આપ્તતા અસગ્ધિ જ મનાય છે. પરિણામે આવા શ્રુતકેવલીઓ જે કંઈ કહે અથવા લખે તેના જિનગમની સાથે કિંચિત્ માત્ર પણ વિરોધ હાઇ શકે નહિ. જિનેશ્વરે પ્રરૂપિત વિષયાને જ તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને અનુસરી તથા તત્કાલીન સમાજને લક્ષ્યમાં રાખી અનુકૂળ ગ્રંથાની રચના કરવી એ જ તેમનું એક માત્ર પ્રત્યેાજન હોય છે. આથી તેમના ગ્રંથા જિનવાણીને જ માધ્યમ રાખીને રચાએલા છે. જિનવાણીના તેનાથી પ્રચાર થતે હાવાથી તેમજ જિનવાણીને જ તેનાથી પુષ્ટિ મળતી હોવાથી તેમના ગ્રંથને પણ સ ંઘે સહે જિનાગમેના અન્તત જ સ્વીકારી લીધા છે. એમનુ પ્રામાણ્ય સ્વતંત્ર ભાવથી નથી. પરંતુ ગણધરપ્રણીત આગમા સાથે અવિસંવાદ રીતે તે પ્રયુકત હોવાથી તેનું પ્રામાણ્ય છે. Page #558 -------------------------------------------------------------------------- ________________ સાધના અને આગમાના લેખા-જોખા : ૪૯૭ સંપૂર્ણ શ્રુતજ્ઞાન જેણે આત્મસાત્ કરી લીધું હાય તેને કેવલીનાં વચના સાથે વિરોધ ન હાવામાં આ પણ એક યુકિત આપી શકાય છે કે બધા પદાર્થોં તે વચનગાચર હાવાની યોગ્યતા રાખતા નથી. આ વિરાટ અને વિશાળ જગતના જ્ઞેયાના અમુક અંશા જ તીર્થંકરાના પણુ વચનના વિષય હાઈ શકે છે. તે વચનરૂપ દ્રબ્યાગમ શ્રુતજ્ઞાનને જે સંપૂર્ણ રૂપમાં હસ્તગત કરી લે છે. તે જ શ્રુતકેવલી હેાય છે. એટલે જે વાતને તીર્થંકરે કહી હતી તેને શ્રુતકેવલી પણ કહી શકે છે. આ દૃષ્ટિથી કેવલી અને શ્રુતકેવલીમાં કોઇ વિશેષ અંતર ન હેાવાને કારણે બન્નેનુ પ્રામાણ્ય સમાનરૂપી છે. કાળક્રમથી વીર નિર્વાણુ સ. ૧૭૦ વર્ષ પછી અને મતાન્તરથી ૧૬૨ વર્ષ પશ્ચાત્ જૈનસઘમાં જયારે શ્રુતકેવલીએના અભાવ થઈ ગયા અને માત્ર દશ પૂર્વાધર જ રહ્યા, ત્યારે તેમની વિશેષ ચેાગ્યતાને ધ્યાનમાં રાખી જૈનસંઘે દશ પૂર્વધરરચિત ગ્રંથાને પણ આપ્તગ્ર'થા તરીકે સ્વીકારી લીધા. આ ગ્રંથાનું પ્રામાણ્ય પણ સ્વતંત્ર ભાવથી નહિં પરંતુ ગણધરપ્રણીત શાસ્રો સાથેની અવિસંવાદિતાને કારણે છે. આ બધા ગ્રંથાનું પ્રામાણ્ય સ્વીકારવા પાછળ આપણી એક શાસ્ત્રીય માન્યતા પણ છે અને તે એ કે, ચતુર્દશ પૂધર અને દશ પૂર્વધર પણ તે જ સાધક હેાઇ શકે જેને નિયમથી સમ્યગ્દર્શન હોય છે. તેમની પ્રરૂપણા સમ્યગ્દર્શનમૂલક હાવાને કારણે તેમના ગ્રંથામાં આગમ વિરોધી વાતા હેાવાની સંભાવના નથી. આ જ કારણે તેમના ગ્રંથા પણ કાળક્રમથી આગમની માફક જ આપ્ત થા તરીકે માન્ય કરી લેવામાં આવ્યા છે. આગળ જઈને આ જાતના અનેક આદેશે કે જેનુ' સમન કાઇ શાસ્ત્રમાં નથી હેતુ, પરંતુ જે સ્થવિરાની પોતાની પ્રતિભાના બળથી કાઇ વિષયમાં આપેલી સંમતિ માત્ર છે, તેને સમાવેશ પણ આગમખાહ્યમાં કરી લીધેલ છે, અમુક મુકતાને પણ તેમાં સ્થાન પ્રાપ્ત છે. સ્થવિાના આદેશે અને મુકતકો આગમાન્તગત છે કે નહિ, આ વિષયમાં દિગ ́ખર પરંપરા મૌન છે. પરતુ ગણધર, પ્રત્યેક યુદ્ધ, ચતુર્થાંશપૂર્વી અને દશપૂર્વી ગ્રંથિત બધા ગ્રંથા આગમના અન્તત છે. આ વિષયમાં શ્વેતાંબર તેમ જ દિગંબર બન્નેમાં એક જ મત છે. આગમાના સંબંધમાં આટલી સૂક્ષ્મ વિચારણાથી એ તે સ્પષ્ટ જ થાય છે કે, સત્યના અવિર્ભાવ નિર્જીવ શબ્દોમાં ન પરંતુ સજીવ આત્મામાં જ હોય છે. કાઇપણ પુસ્તકનું મહત્ત્વ ત્યાં સુધી જ છે જ્યાં સુધી આત્માની ઉત્ક્રાંતિનું તે સાધન થઇ શકે છે. આ દૃષ્ટિથી સંસારનું બધુ' સાહિત્ય જૈના માટે ઉપાદેય અને સાધનામાં સહાયક બની શકે છે. કારણુ સુપાત્ર અને સક્ષમ મુક્ષુન્નુ ગમે તેમાંથી પણ પોતાના માટે ઉપયોગી તત્ત્વ શેાધી શકે છે. હાં, અવિવેકી અને અયેાગ્ય વ્યક્તિ માટેના માગ ખતરાથી ખાલી નથી. Page #559 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વારા વસ્તુતઃ તે જ વિષયને ઉપદેશ ઉપાદેય હોઈ શકે જે વકતા વડે યથાર્થ દષ્ટ અને યથાર્થ કથિત હોય. આવી કઈ વાત પ્રમાણભૂત ન ગણાય જેનું મૂળ ઉપર્યુકત ઉપદેશમાં ન હોય અથવા તેની સાથે વિસંગત હોય. જે યથાર્થદશ નથી એવા જે શ્રુતકેવલી દશપૂર્વીઓ છે તેમની પણ તે જ વાત પ્રમાણભૂત ગણાય છે જે તેમણે યથાર્થદશી દ્વારા સાક્ષાત્ જણ હોય અથવા પરંપરાથી સાંભળી હોય. જે અશ્રત હોય તેને પણ કહેવાનો અધિકાર નથી. નિષ્કર્ષ એ છે કે, કેઈપણ વાત ત્યારે જ માની શકાય જ્યારે તેને યથાર્થ અનુભવ અને યથાર્થ દર્શન કઈ અને કેઈને તે થયાં જ હોય. તે જ આગમપ્રમાણ છે જે પ્રત્યક્ષમૂલક છે. આગમ પ્રામાણ્યના આ સિદ્ધાંત મુજબ પૂર્વોકત આદેશ આગમાન્તર્ગત થઈ શકતા નથી. દિગંબરેએ તે અમુક કાળ પછી તીર્થંકરપ્રણીત આગમની લુપ્તતા જ સ્વીકારી લીધી. તેથી આદેશોને આગમાન્તર્ગત કરવાની તેમને આવશ્યકતા લાગી નહિ. શ્વેતાંબરેએ આગમોનું સંકલન કરીને યથાશકિત તેમને સુરક્ષિત રાખવાનો જ્યારે પ્રયત્ન કર્યો ત્યારે એવી ઘણી વાતે પ્રતીત થઈ જે પૂર્વાચાર્યોની શ્રુતિ પરંપરાથી આવેલી હતી, પરંતુ તેને મૂળ આધાર તીર્થકરોના ઉપદેશમાં નહોતો. આવી વાતને સુરક્ષાની દૃષ્ટિએ આગમમાં સ્થાન આપવામાં આવ્યું અને તેને આદેશ અને મુકતક કહીને બીજા પ્રકારના આગમથી અલગ સૂચવવામાં આવી. આ આગના જ્ઞાતા શ્રી કેશીકુમાર શ્રમણ દ્વાદશાંગીના રચયિતા શ્રી ગૌતમસ્વામીને પિતાના સમાધાન માટે પ્રશ્ન કરી રહ્યા છે कुष्पहा वहवा लो जेहिं ना सन्ति जंतवा । अद्धाणे कह वट्टन्ते त न नस्ससि गोयमा! ।। હે ગૌતમ! લેકમાં કુમાગ ઘણું છે. લોકે તેમાં ફસાઈ જાય છે. રસ્તે ચાલતાં તમે કેમ ભટકતા નથી ? આ જગતમાં સન્માર્ગો કરતાં વધારે પરિમાણમાં કુમાર્ગો છે. સામાન્ય બુદ્ધિવાળા માણસે જે સાચા ખોટાનું પાર્થક કરવાની ક્ષમતા ધરાવતા નથી તે વિવેકશૂન્ય હોવાને કારણે અસત્ માર્ગને સન્માર્ગ માની, તેને અનુસરવાની ભૂલ કરી બેસે છે. વળી ઘણા એવા પાખંડીઓ પણ હોય છે જે આર્થિક પ્રભને અને આકર્ષણ ઊભાં કરી ભેળા ભાવુક વ્યકિતઓને પિતાના પાશમાં ફસાવી લે છે. જગતમાં આ રીતે મેહથી મુગ્ધ બનેલા માણસની સંખ્યા બહુ મોટી છે. સામાન્ય માણસે જે રીતે પ્રવાહમાં તણાઈ જાય છે તે રીતે તમે કેમ પાખંડીઓની માયાજાળમાં ફસાતા નથી ? તમે તેમાંથી અપવાદ જણાઓ છો. Page #560 -------------------------------------------------------------------------- ________________ સાધનામાં આગમાના ઉપકાર આત્મા અનાદિકાળથી કામક્રોધાદ્વિ વિકારોથી ગ્રસ્ત છે. આ બધા વિકારો દુ:ખ, પીડા, સંતાપ અને ઉદ્વેગ જન્માવનારાં છે. તેને અનુભવ દરેક જીવને સમયે સમયે થયા જ કરે છે. પ્રગાઢ મેાહમાં વિમુગ્ધ બનેલા આત્મા સંસાર સાગરમાં આમતેમ અથડાતા પછડાતા રહે છે. આ દુઃખના દરિયામાંથી પાર થવાના અને સંસારના સંતાપમાંથી મુકત થવાનેા અનેકવાર તે પ્રયત્ન પણ કરે છે. પરંતુ તેના તે બધા પ્રયત્ના, પાણી ઉપર ખેચેલી લીટીની માફક, નિષ્ફળ ૮ જાય છે. તેનું એક જ કારણ છે કે પરિધિને તે કેન્દ્ર માની બેઠા છે અને તે કેન્દ્રમાં તેણે બ્રહ્મને બદલે અહુ'ને બેસાડેલ છે. આ મૂળમાં રહેલી ભૂલ જ તેને ચાર્યાસીના ચકડોળે ચઢાવ્યા કરે છે. આજના આ વૈજ્ઞાનિક ઉત્ક્રાન્તિના યુગમાં ભૌતિક સંશોધનો પાછળ માણસ જે શકિત અને સંપદા ખચી રહ્યો છે, ચંદ્ર અને મગળ ઉપર વિજય મેળવવાની આકાંક્ષામાં તે જે અંતરિક્ષ યાત્રાની સ્પર્ધામાં દોડી રહ્યો છે એવી શકિત અને સ ંપદા, એવી આકાંક્ષા અને સ્પર્ધા તે સ્વને ઓળખવામાં લગાડતા દેખાતા નથી. પદ્મા જ્ઞાનની તેણે અપાર સિદ્ધિ હસ્તગત કરી છે એમાં શંકા નથી; પરંતુ પદાર્થ જ્ઞાનની દોડની હાડમાં તે પોતાનું લક્ષ્ય જ ચૂકી ગયા છે. ગઇ કાલના પ્રવચનમાં રાજા પ્રદેશી અને અર્જુનમાલીના દાખલા આપીને એમ સમજાવવા પ્રયત્ન કર્યો હતા કે, અજ્ઞાનતાને કારણે એક વખત માણસ ગમે તેટલેા પાપી હાય, પ્રગાઢ અધકારમાં અટવાયેલેા હાય છતાં તેના આત્મામાં પરિવર્તનની પ્રક્રિયા સતત ચાલતી જ હાય છે, જે કાઇ ક્ષણે નિમિત્ત મળતાં, માણુસમાં અણુધાયુ પરિવર્તન લાવી દે છે. મહાકવિ વાલ્મીકિનુ નામ તે જગજાહેર છે. એ મહર્ષિ અને કવિએમાં સૂધન્ય શિરોમિણ તે પાછળથી થયા, પરંતુ તેમનું અસલી નામ તે રત્નાકર હતું. રત્નાકર લુટારા હતા. માગમાં આવતા જતા લેાકાને તે લૂંટતા, તેમને મારી નાખતા અને તેમની પાસે જે કાંઈ હાય તે લૂટી લેતા. તેના હાથ સદા લાહીથી ખરડાએલા રહેતા, રંગાયેલા રહેતા. ધન એને મન સČસ્વ હતું. ધન મેળવવા માટે ગમે તેવાં પાપે આચરતાં પણ તે અચકાતે નિડ, તેનાં પાપે અનેક હતાં, અપાર હતાં. તે આ બધાં પાપે શા માટે કરી રહ્યો છે, કેને ખાતર કરી રહ્યો છે, એનાં ફળેા કાણુ ભાગવવાનું છે, આ નાનકડા પેટ ખાતર આવાં ભય કર પાપા પોતે 'શા માટે કરી રહ્યો છે—એવી કોઇ વાત વિચારવાને તેને અવકાશ નહોતા. લૂંટવા, મારવા અને કેાઈનુ ઝૂંટવી લેવા સિવાય તેની પાસે બીજો કોઈ ધંધા નહેા. નારદ જેવા મહિના તેને ભેટા ન થયા હોત તે તેના જીવનમાં જે પરિવતન આવ્યું, તે ન આવ્યુ હાત ! નારદ ઋષિએ તેને એક જ પ્રશ્ન પૂછ્યાઃ ‘તું આવાં જે ન કરવાનાં ઘાર પાપા કરી રહ્યો છે, પરંતુ જેને માટે તું આ બધું કરી રહ્યો છે તે તારાં સ્વજના અને પરિજના, તા. આવાં Page #561 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર ઘેાર પાપાનાં જે નારકીય ફળે તારે ભાગવવા પડશે તેમાં તે ભાગીદાર થશે ખરાં ? તારી કમાણીમાં તે આજે સૌ ભાગીદાર છે, પરંતુ પાપાનાં ફળે ભાગવવામાં તેઓ ભાગીદાર થશે ખરાં? તેમને પૂછી આ વાતના તેમની પાસેથી જરા ખુલાસો કરી લે !’ રત્નાકરના માનસમાં આજ સુધી આવે! વિચાર કદી આવ્યા નહાતા. આવુ. વિચારાતુ હશે તેની તેને કલ્પના પણ નહેાતી. આજ સુધી એ અંધકારમાં જ અટવાયેલેા હતા. નારદમુનિએ તેને પ્રગાઢ મેાહની નિદ્રામાંથી જાગૃત કર્યાં. રત્નાકર સ્વજનોને પૂછવા ગયા. સૌએ પાપમાં ભાગીદાર થવાની ના પાડી દીધી. ખસ આટલી વાતથી તેની આંખેા ઊઘડી ગઇ ! ભૂતકાળમાં તેણે કરેલાં પાપો ચલચિત્રની માફક તેની આંખા સામે એક પછી એક આવવા લાગ્યાં અને પસાર થવા લાગ્યાં. તેનાં દિલમાં આત્મનિરીક્ષણ પ્રગટયુ, તેની આખી દૃષ્ટિ બદલાઇ ગઇ! પોતે આજ સુધી આચરેલા અનાચારોનાં મરણથી તેનુ હૃદય કપી ઊડ્યુ.. પ્રકાશની એક દ્વિવ્ય તેજોમય ધારા તેના અંતરમાં ઝળહળી ઊઠી. નારદ ઋષિને બેધપાય તેના પ્રાણાને સ્પર્શી ગયા. તેનાં અંતરમાં એક દિવ્ય તેજને ઝમકારેશ થયા. તેના અંતરાત્મા જાગી ગયા. તેએ હવે રત્નાકર લૂટારામાંથી મહિષ અને મહા કવિ વાલ્મીકિ બની ગયા. પ્રત્યેક આત્મા શક્તિના અક્ષય ભડાર છે. તે ભંડારના અવળે માર્ગે ઉપયાગ ન થાય તે આજે જે દુઃખ, વિષમતા અને અશાંતિનાં વિષાકત ફળા જોવા મળે છે તેને બદલે સુખ, શાંતિ, સમતા અને સમાધિના અમૃત ફળેનુ' આસ્વાદન કરવાનું સદ્ભાગ્ય સાંપડે અને જીવન અનેકવિધ સંઘર્ષો અને પ્રતિકૂળતાઓમાંથી મુક્ત થઇ જાય. સ્વરૂપની ઉપલબ્ધિ એ જ મેટામાં મેટી અને કીમતી સાધના છે. માનવજીવન પામી જે પરમાત્મભાવની ઉપલબ્ધિ નથી કરી શકતે તે પોતાને માનવભવ નિષ્ફળ મનાવે છે. જે સ્વસ્વરૂપની પ્રાપ્તિ કરી લે છે તે જ બધુ' પ્રાપ્ત કરી જાય છે. આ રીતે આપણા સ્વસ્વરૂપની ઉપલબ્ધિ આપણને આપણા જ પુરુષાર્થ અને પરાક્રમ વડે થાય છે. આમ છતાં જિન વાણી અને સદ્ગુરુનું સાન્નિધ્ય સ્વસ્વરૂપની ઉપલબ્ધિમાં કીમતી નિમિત્તની ગરજ સારે જ છે. સ્વયં સ્થિર થઈ શકવાની ક્ષમતા જ્યાં સુધી આપણામાં ન જન્મે ત્યાં સુધી શ્રુત, શાસ્ત્ર, આગમ અને સૂત્ર આદિ ગ્રંથા આપણી સાધનાનાં સુંદર નિમિત્તા છે. કહ્યુ પણ છે— 'यस्यास्ति सद्ग्रन्थ विमर्श भाग्य' किं तस्य शुष्कैश्चपला विनादेः ' ? અર્થાત્—જેને સગ્રંથ વાંચવાનું સદ્ભાગ્ય સાંપડયુ* હાય તેને ભૌતિક વસ્તુઓથી ઉપલબ્ધ સુખ અને વિનાદ ફીકા લાગવા માંડે છે. નૈવ્યયિક દૃષ્ટિએ દૈવ, ગુરુ અને તેમની વાણી કે ઉપદેશ તેા માત્ર નિમિત્ત હેાય છે. સ્વયં આત્મા જાગૃત અને પ્રબુદ્ધ ન હાય તે ગમે તેવા ઉમદા નિમિત્તો પણ ઉપકારક બની શકતાં નથી. કાય હંમેશાં ઉપાદાનથી જ થાય છે, માત્ર Page #562 -------------------------------------------------------------------------- ________________ સાધનામાં આગમાના ઉપકાર : ૫૦૧ નિમિત્તોને અનુસરીને કથન કરાય છે. આથી ઉપાદાન તા પાતપેાતાના આત્મા જ હાય છે; છતાં પણ એ ઉપાદાનના વિકાસમાં કોઈ સહકારી નિમિત્ત મળી જાય તે તે નિમિત્તનું અવલ ખન પણ તેના વિકાસમાં ઉપકાર જ નીવડે છે. આ વાતને લક્ષ્યમાં રાખીને જ આપણા પૂર્વાચાŕએ પેાતાના પ્રાણાના ભાગે પણ આગમ-વાણીને સુરક્ષિત રાખવા યથાચિત પ્રયત્ન કર્યાં છે. પણ જાણવા જેવા છે. આ ઇતિહાસ આ વાણીઓને સુરક્ષિત રાખવા માટેના ભારતીય મનીષીઓના પ્રયત્ન આશ્ચર્ય પમાડે એવે છે. આજના જગતમાં સૌથી પ્રાચીનતમ ધર્મશાસ્ત્રના પ્રખર અંગ તરીકે જો કેાઈ ગ્રંથ ઉપલબ્ધ હાય તે તે હિન્દુ જગતને ઋગ્વેદ ગ્રંથ છે. તેનુ' અક્ષરશઃ સંરક્ષણ થઈ શકયું તે હેરત પમાડે એવી વાત છે. વેની વાચના સદા ગુરુગમ્ય રહી છે. બાલ્યાવસ્થામાં જ તેની ઋચાઓના ઉચ્ચારાના અભ્યાસ કરી શકાય છે. અમુક વય વટાવી ગયા પછી તેના શુદ્ધ ઉચ્ચારે રોકવા ગમે તેવા સંસ્કૃતજ્ઞા માટે પણ મુશ્કેલ હાય છે. વેદોની ઉચ્ચારવિષયક પણ સાધના છે અને આ સાધના નાની વયમાં એટલે કિશાર અવસ્થામાં જ સાધી શકાય છે. વેદો ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત ઉચ્ચારા ઉપર આધારિત છે. ઉચ્ચારાની આ સાધનાની પર'પરાએ વેદોને અક્ષુણ્ણ રાખ્યા છે. આજે પણ આપણા દેશમાં હજારા એવા વેદપાઠી બ્રાહ્મણેા છે જેએ આદિથી અંત સુધી વેદોના શુદ્ધ ઉચ્ચાર કરી શકે છે. ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિતને અનુલક્ષી જુદા જુદા પ્રાંતના વેદપાઠી બ્રાહ્મણાના હાથના સ"કેતા પણ સમાન હોય છે. ઉચ્ચારો અને હાથેાના ઉદાત્તાનુદાત્તાઢિના ભેદોને અનુસરી થતા ઈશારાઓની આ સમાનતાએ વેદોનાં રક્ષણની અખંડતામાં કીમતી ભાગ ભજવ્યેા છે. આવા વેદપાઠી બ્રાહ્મણાને વેદના પુસ્તકની આવશ્યકતા નથી. વેદના અની પરપરા વેદોના પાઠની માફક ભલે તેએ અક્ષુણ્ણ ન રાખી શકયા, પરંતુ વેદના પાઠાની પરંપરાને તે તેમણે અવશ્ય જીવતી રાખી છે. જેમ હિન્દુઓએ પેાતાનાં ધમ શાસ્ત્રાને ખચાવવા મરણિયા પ્રયત્ન કર્યો છે તેમ જૈનાએ પણ પોતાના તીર્થંકરાની વાણીને સાચવવા પ્રખળ પ્રયત્નો કર્યો છે. પરંતુ બ્રાહ્મણેાના જેવી અખંડ પરંપરા જેનેાની નહાતી; તેમજ જૈન સાધુઓના આચારો, નિયમે અને વ્યવહારો પણ ઘણા કડક અને મુશ્કેલ હતા, એટલે વેદપાઠી બ્રાહ્મણાની જેમ જૈના પેાતાના શાસ્ત્રાને અખરિત રાખી શકયા નહિ. ગણધરોએ આગમાને જે રૂપમાં ગ્રથિત કર્યાં હતા તે જ વિશુદ્ધ સ્વરૂપમાં આજે આપણી પાસે આગમે ઉપલબ્ધ નથી. જૈનાચાર્યાં અને ઉપાધ્યાયેાના આગમાને સુરક્ષિત રાખવા માટેના ગંભીર પ્રયત્નો હાવા- છતાં પણ અંગ ગ્રંથાની તેએ એટલી સુરક્ષા કરી શકયા નથી. દૃષ્ટિવાદ જેવા કીમતી અને અક્ષય વિદ્યાઓના નિધાન સમા મહત્તમ ગ્રંથ તે વિસ્મૃતિના ગમાં જ ધકેલાઇ ગયા. કેટલાયે ગ્રંથામાં તે અવ્યવસ્થા અને વિકૃતિ પણ જન્મવા પામી. આમ છતાં એટલું અવશ્ય કહી શકાય છે કે, અગાના જે અધિકાંશ ભાગ Page #563 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર ઉપલબ્ધ છે તે તીર્થકરેના ઉપદેશની અતિ સનિકટ છે. જો કે તેમાં પરિવર્તન અને પરિવર્ધન અવશ્ય થવા પામ્યું છે છતાં આખું શાસ નવું મનગઢંત નથી. કારણ જૈનસંઘના સાધુ વગે આ શ્રતને બચાવવા જે પ્રયત્ન કર્યા છે તેને સાક્ષી ઇતિહાસ છે. તમે પ્રશ્ન કરશે કે જૈનાચાર્યોને આગમ સંરક્ષણમાં જે મુશ્કેલીઓ આવી તે વેદપાઠી બ્રાહ્મણને વેદોના સંરક્ષણમાં કેમ ન આવી? જૈનાગમથી પણ પ્રાચીન છતાં વેદે અક્ષરશઃ સુરક્ષિત રહી શક્યા અને જેનાગો સંપૂર્ણ સુરક્ષિત ન રહી શક્યા, પણ અધિકાંશ નષ્ટ થઈ ગયા, તેનું કારણ શું? આને જવાબ જરા ગંભીરતાપૂર્વક વિચારવા જેવું છે. વેદોની રક્ષામાં બે પ્રકારની વંશ પરંપરાને સહયોગ અને સહકાર રહ્યો. બ્રાહ્મણે જન્મતઃ વિદ્યાના ઉપાસકે રહ્યા એટલે જન્મ વંશની અપેક્ષાથી તેણે પિતાના પુત્રને અને તે પુત્રે પિતાના પુત્રને એમ વિઘાને વારસો આપે. તે જ રીતે વિદ્યાવંશની અપેક્ષાથી બ્રાહ્મણ ગુરુએ પિતાના બ્રાહ્મણ શિષ્યને અને તે શિષ્ય પિતાના શિષ્યને એમ વિદ્યાને વારસો આપે. આમ પુત્ર અને શિષ્યની બન્ને પરંપરા વિદ્યા વારસામાં નિમિત્તરૂપ બનતી અખલિત રીતે ચાલી આવી. પરંતુ જૈનાગમોની સુરક્ષાને જન્મવંશને સહગ તે જરાપણ મળ્યો નહિ. જૈન પરંપરામાં શાસ્ત્રોનાં અધ્યયન અધ્યાપનને અધિકાર સાધુઓને હતે. શ્રાવકે તે જન્મતઃ વ્યવસાયી હતા. વળી શામાં તેમને પ્રવેશ અધિકાર વૃત્તિપૂર્વકને હતે નહિ. એટલે વેદ પરંપરાને તેની સુરક્ષામાં જે જન્મવંશને સહગ ઘરઘરથી મળ્યો તે સહયોગ જૈનાગમનાં સંરક્ષણમાં મળી શકયો નહિ. વળી પિતા પિતાના પુત્રને જેનાગમ ભણાવતે નથી; પરંતુ ગુરુ પિતાના શિષ્યને ભણાવતા હોય છે એટલે વિદ્યાવંશની અપેક્ષાથી જ જૈનશ્રતની પરંપરાને ટકાવી રાખવા એક માત્ર પ્રયત્ન થયો. બ્રાહ્મણોમાં સ્વયં સિદ્ધ વિદ્યાની પરંપરા હતી. અધ્યયન-અધ્યાપન જ તેમનું કાર્યક્ષેત્ર હતું. એટલે તેમને સુશિક્ષિત પુત્ર અને સુશિક્ષિત બ્રાહ્મણ શિષ્ય મેળવવામાં કઈ જાતની મુશ્કેલી નડતી નહિ. પરંતુ જૈન શ્રમણોને આ સગવડતા હતી નહિ. અશિક્ષિત પુત્ર તે જૈન શ્રતને અધિકારી હતું નહિ. જૈન પરંપરા અનુસાર શ્રતને અધિકારી શિષ્ય જ હોઈ શકે, પુત્ર નહિ, ભલે પછી તે યોગ્ય હોય કે અગ્ય; અને તેમાં પણ તે શ્રમણ હોય તે જ અન્યથા નહિ. આવાં આવાં કારણોને લઈ ગ્યતમ પાત્રોને સદા અભાવ જણાતે રહ્યો. વેદોની સુરક્ષા એક વર્ણ વિશેષથી થઈ, જેને સ્થાપિત સ્વાર્થ વેદોની સુરક્ષામાં હતે. જૈનશ્રતની રક્ષા વેદની સુરક્ષાની માફક કોઈ વર્ણ વિશેષના અધિકારની નહતી. જેમાં તે ચારે વારોમાંથી ગમે તે વર્ણને કોઈ પણ માણસ જે જૈન શ્રમણ થઈ જતે તે જેનશ્રતને તે અધિકાર બની જતું. વેદને અધિકારી બ્રાહ્મણ એક વાર વેદને અધિકાર પામ્યા પછી, તેનાથી મુક્ત થઈ શકતો નહિ. તેને માટે જીવનની પ્રથમ અવસ્થામાં જ વેદાધ્યયન નિયમતઃ આવશ્યક Page #564 -------------------------------------------------------------------------- ________________ સાધનામાં આગમને ઉપકાર : ૫૦૩ હતું. અન્યથા બ્રાહ્મણ સમાજમાં તેનું પ્રતિષ્ઠાભર્યું સ્થાન રહેવા પામતું નહિ. ત્યારે એથી ઊલટું જૈન શ્રમણને જૈનશ્રતને અધિકાર તે મળી જ, પરંતુ તે અધિકારને ઉપભેગા કરવા તે અસમર્થ રહેતે. બ્રાહ્મણે માટે વેદનું અધ્યયન જ સર્વસ્વ હતું, ત્યારે જૈન શ્રમણો માટે આચાર- સદાચાર જ કીમતી વસ્તુ હતી. તેથી કંઈ મંદમતિ શિષ્ય જે સંપૂર્ણ શ્રતને પાઠ ન કરી શકે તો પણ તેના મોક્ષમાં કઈ અવરોધ ઊભું થતું નહિ. શ્રત અધ્યયન અથવા આગમ સંરક્ષણ એ જૈન શ્રમણ માટે એટલી બધી કીમતી વાત નહોતી જેટલી બ્રાહ્મણે માટે વેદાધ્યયન હતું. સદાચારના બળથી જ જૈન શ્રમણોને સામાન્ય જીવન વ્યવહારે ચાલી શકતા હતા. જેનાગને દૈનિક ક્રિયાઓમાં કઈ વિશેષ ઉપગ નહે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના સામાન્ય જ્ઞાનથી જ્યાં મોક્ષમાર્ગ સુલભ સંભવી શકે ત્યાં ભાગ્યે જ કોઈ સંપૂર્ણ શ્રતધર થવા પ્રયત્ન કરે! વૈદિક બચાઓને મોટા ભાગને ઉપગ વૈદિક ક્રિયાકાંડમાં વિવિધ પ્રકારે થાય છે. ત્યારે અમુક જ જૈન સૂત્રને ઉપગ જૈન શ્રમણના પિતાના દૈનિક જીવન માટે હોય છે. જે જ્ઞાન-વિજ્ઞાન તરફ અપ્રતિમ પ્રેમ, ભકિત, નિષ્ઠા અને રસ હોય તે જ જેનાગમ-સમુદ્રમાં અવગાહન કરવા અને તેમાં નિમગ્ન થવાની ભાવના જાગૃત થાય; પરંતુ જેનાગને અધિકાંશ ભાગ જાણ્યા વગર પણ જૈનશ્રમણને શ્રમણ જીવનને રસ, શ્રમણ જીવનને આદર, શ્રાવકને સદ્દભાવ મળી જતાં હોય છે એટલે બ્રાહ્મણના વેદાભ્યાસની માફક, શાને સતત અભ્યાસ કરે તેમને માટે અનિવાર્ય રહ્યું નહિ. અભ્યાસના અભાવમાં કૃતિઓને શ્રુતિ પરંપરાથી મેળવી ટકાવી રાખવાની વાત ઉપરના કારણોથી મુશ્કેલ અવશ્ય હતી. આમ છતાં યાદ રાખવાના ભારને વધાર્યા વગર પણ શાસ્ત્રોને લિપિબદ્ધ બનાવી આગને જૈન શ્રમણે બચાવી શક્યા હોત, પરંતુ તેમ કરવામાં તે વખતની પરંપરાને એક મુશ્કેલી નડતી હતી અને તે એ કે જેથg બેવંતગેડુ ના મારુ કૃતિઓને લિપિબદ્ધ બનાવવામાં જે અસંયમ, અપરિગ્રહ વ્રતને ભંગ થતું હતું તે તેમને માટે અસહ્ય હતું. જ્યારે આગમને સુરક્ષિત રાખવાના કેઈ ઉપાયે તેમની પાસે ન રહ્યા ત્યારે જ તેમણે આ અપરિગ્રડવ્રતના ભંગ અથવા અસંયમના કલ્પિત ભયને શિથિલ કર્યો. પરંતુ ત્યાં સુધીમાં તે આગમોને મોટો ભાગ વિસ્મૃત થઈ ગયે હતો. જે પુસ્તકનું ગ્રહણ એક વખત વ્રતભંગ સમું અને અસંયમનું કારણ ગણાતું હતું તે જ સમય જતાં સંયમ અને સંયમ રક્ષણનું કારણ બની ગયું. काल पुण पडुच्च चरणकरट्टा अवाच्छित्ति निमित्तं च गेण्हमाणस्स पोत्थो संजमे। भवइ । દશશે. ચૂ. પૃ. ૨૧ આગમેને સર્વથા વ્યવચ્છેદ ન થાય અને ચરણકરણની શાસ્ત્રીય મર્યાદાઓ એગ્ય રીતે સચવાઈ રહે એ હેતુથી, અસંયમનું કારણ ગણાતે પુસ્તકને પરિગ્રહ, સંયમનું કારણ ગણાવા લાગે. કારણ તેમ ન કરતાં તે મૃત વિનાશને ભય હતું. આ સંયમ–અસંયમની ગૂંચવણ જ્યારે ઊકેલી શકાઈ તે પહેલાં તે આગમોને માટે ભાગ ખવાઈ ગયે હતો. જે આગમો વાઈ Page #565 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ : મેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર ગયાં હતાં તે તે મેળવી શકાય એમ નહોતાં. પરંતુ એનાથી એક લાભ એ થયો કે, આજસુધી જે પુસ્તક-પરિગ્રહને અસંયમનું કારણ માનવામાં આવ્યું હતું તે માન્યતામાં પરિવર્તન આવ્યું. પુસ્તક પરિગ્રહ હવે સંયમનું કારણ મનાવા લાગ્યા. જે ખેઈ નાખ્યું હતું તે તો ખવાઈ જ ગયું હતું, પરંતુ હવે જ્યારે તે સંયમનું કારણ મનાવા લાગ્યું ત્યારે આગામિક સંપત્તિ જે અવશિષ્ટ રહી જવા પામી હતી, તે અવશ્ય સુરક્ષિત રહી શકી. શ્રતની રક્ષા માટે આચારના કઠોર નિયમની બલિ અનિવાર્ય બની. શ્રતની રક્ષા માટે ઘણી શિથિલતા અને ઘણા અપવાદની સુષ્ટિ થઈ. દૈનિક ક્રિયા-કલાપમાં શ્રુતસ્વાધ્યાયને મહત્ત્વનું સ્થાન મળ્યું. આટલું બધું કરવા છતાં પણ મૂળમાં જ જે એક ક્ષતિ સદાથી ચાલી આવતી હતી તેનું નિવારણ તે થઈ શકયું જ નહિ. તે ક્ષતિ એ હતી કે, ગુરુ પિતાના શ્રમણ શિષ્યને જ જ્ઞાન આપી શકતું હતું. આ નિયમને તે અપવાદ થયે જ નહિ. પરિણામ એ આવ્યું કે, શિષ્ય જે મંદ મતિ અને અભ્યાસની અભિરુચિવાળ ન હોય તે, અધ્યેતા શ્રમણના અભાવમાં ગુરુની સાથે જ જ્ઞાન ચાલ્યું જાય તેમાં શું આશ્ચર્ય ? જેનશ્રમણની કઠોર તપશ્ચર્યા અને અત્યંત કઠિન આચારને કારણે અન્ય બૌદ્ધ આદિ શ્રમણ સંઘની જેમ જૈન શ્રમણ સંઘનું સંખ્યાબળ પણ શરૂઆતથી જ ઓછું રહ્યું. આવી સ્થિતિમાં શાસ્ત્રો કંઠસ્થ રાખવાની તે વાત જ શી ? વલભીમાં લિપિબદ્ધ થએલા સકલ ગ્રંથની પણ સુરક્ષા ન થઈ શકી હોય તે તેમાં કાંઈ નવાઈ પામવા જેવું નથી. પિતે કેમ કુમાર્ગમાં ફસાતા નથી-એ જે શ્રી કેશીકુમાર શ્રમણને પ્રશ્ન હતું તેનાં કારણે બતાવતાં શ્રી ગૌતમસ્વામી કહે છે जे य मग्गेण गच्छन्ति जे य उम्मग्गपटिठया । ते सव्वे वि इया मज्झतो न नस्सामह मुणी!॥ સન્માર્ગે અને ઉન્માર્ગે ચાલનારા બધાને હું ઓળખું છું, તેથી હે મુનિ ! હું ભટકતે નથી. ગૌતમસ્વામી કહે છે કે, મેં એ બધાં માર્ગો યથાવત્ જોઈ લીધા છે. હું પણ ભગવાનના સાન્નિધ્યમાં આવતાં પહેલાં આવા જ માર્ગમાં ભટકતે હતે. આ માર્ગોમાંથી હું પસાર થઈ ચૂક્યો છું. એનાં નગ્ન સ્વરૂપ મેં યથાર્થ રીતે જાણી લીધા છે. જ્યાં સુધી માણસમાં વસ્તુના તલસ્પર્શી જ્ઞાનને અભાવ હોય છે ત્યાં સુધી તે પાખંડમાં અટવાઈ રહે છે. હું પોતે પણ એક વખત ભગવાનને ઈન્દ્રજાળિયે માન હતું. મારી વિદ્વત્તાના અભિમાનમાં મદેન્મત્તા હતે. ભગવાન પાસે પણ વિજય મેળવવાના લેભથી હું આવ્યું હતું. ભગવાનની શાંત અને નિર્વિકાર મુદ્રા તેમજ મારા માનસિક પ્રશ્નના ઉચિત સમાધાને મળી આવતાં મેં આ સમ્ય માર્ગ સ્વીકાર્યો છે, એટલે સંપૂર્ણ નિરીક્ષણ-પરીક્ષણ પછી સ્વીકારેલા માર્ગથી ભટકવાનું કોઈ ભયસ્થાન રહેવા પામ્યું નથી. Page #566 -------------------------------------------------------------------------- ________________ આગમ અને અમૃતત્વ ભારતીય મનીષીઓનુ ચિ ંતન અને પરિશીલન સદા ઊધ્વમુખી રહ્યું છે, સદા વિકાÀોન્મુખ રહ્યું છે. ભારતીય દર્શનમાં કેન્દ્ર સમે બ્રહ્મ' શબ્દના અથ જ એ છે કે-જે સદા વધતુ રહે, સદા વિકસતું રહે. એટલે જ આ ભૂમિ સદાથી અધ્યાત્મભૂમિ તરીકે અંકાતી આવી છે. ભારતીય દના માત્ર ભારત અને મનથી જણાતા જગતને જ સંપૂર્ણ જગત માનતા નથી. પરંતુ તેનાથી અગેાચર એવી આત્મ-સૃષ્ટિના સાક્ષાત્કારથી તેઓ સ ંતુષ્ટિ અનુભવે છે. એટલે ભારતીય ચિંતકે અને ગવેષકાએ આત્મતત્ત્વના અન્વેષણ અને અવગાહનમાં જે ચેાગદાન આપ્યું છે અને આત્મસાગરના મંથનમાંથી અમૃતત્વની ઉપલબ્ધિના જે પ્રયત્નો કર્યા છે, તેને જોટા આ વિશ્વના વિશાળ પટ ઉપર કયાંય જડે એમ નથી. પુરાણામાં એક કથા આવે છે. તે કથા સાગરના મથનની છે. અમૃતને ઉપલબ્ધ કરવા દેવે અને દાનવાએ સાગરનું મંથન કર્યું હતું. આ સાગરના મથનમાંથી અમૃતને બદલે પહેલાં વિષ નીકળ્યું. વિષ એ તે મારક તત્ત્વ છે. એટલે તેને લેવા કોઈ તૈયાર ન થયું. આ વિષે જો આમ ને આમ રહે તે જગતના જીવા મૃત્યુના મુખમાં ધકેલાઈ જાય. એટલે બધા દેવા અને દાનવામાંથી સૌને આ વિષ પી જવા આગ્રહ થયા. પરંતુ વિષને પીવા કોઈ તૈયાર ન થયું. જ્યારે વિષને પીવા કોઈ તૈયાર ન થયું ત્યારે મહાદેવ શિવે જગતનાં કલ્યાણને માટે વિષને પી જવાની હામ ભીડી. દેવા અને દાનવા બધા ખુશ થઇ ગયા. તે બધા માટે અમૃતપાનના જે દરવાજા બંધ હતા તે મહાદેવ શંકરના વિષપાનની ઘેાષણાથી ઉદ્ઘાટિત થઈ ગયા. સમુદ્રમાંથી ઘણાં રત્ના નીકળ્યાં. ભગવતી લક્ષ્મીને પણ આવિર્ભાવ થયા અને છેવટે અમૃતના પણ દર્શન થયાં. આ બધી વસ્તુઓના સ્વીકાર કરનારા તે નીકળી આવ્યા. લક્ષ્મીજીના સ્વીકાર વિષ્ણુએ કર્યાં. પરંતુ મહાદેવ સિવાય વિષને કોઇએ ન સ્વીકાયું. વિષને પચાવવાની પણ કળા હાવી જોઇએ. આ કળાને દેવા આત્મસાત્ કરી શકયા નહેાતા તેમજ માનવીય જગતના માનવેા પણ તે કળાને હસ્તગત કરવા નિષ્ફળ નીવડયા હતા. વિષને પચાવવાની કળા માત્ર શકરને સાધ્ય હતી. એટલે જે વિષને પી શકે છે તે દેવાના પણ દેવ-મહાદેવ બની જાય છે. હિન્દુ જગતમાં બધા દેવામાં દેષ્ઠ દે શ કર મનાય છે. તેઓ આશુતેષ નામથી ઓળખાય છે. જગતના હિત માટે તેઓ વિષને ગટગટાવી ગયા. પરંતુ તે વિષ તેમણે ગળાથી નીચે ન ઊતાર્યું. તે વિષે તેમણે ગળામાં સાચવી રાખ્યુ એટલે તેમનુ' નામ નીલકંઠ પડ્યુ. આ તે એક રૂપક છે. સમજાવવા માટેની મીઢી કથા છે. આમાંથી ઘણી સમજવાની અને આચરવાની ઉપદેશભરી કીમતી વાતા મળે છે. આપણું જીવન પણ એક મહાસાગર છે. અન તકાળની વાસનાઓ, વિકલ્પે અને વિચારાનું વિષ આપણે એકત્રિત કર્યું છે. આ સાગરનુ જે મંથન Page #567 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર કરવામાં આવે તે એમાંથી અનંતકાળથી સંઘરાએલું વિકલ્પ અને વાસનાઓનું કાતિલ વિષ નીકળી પડે. પરંતુ આ જે વાસના અને વિકલ્પોનાં વિષે છે તે મૂળમાં નથી, તે પરિધિ ઉપર છે, કેન્દ્રમાં તે અમૃતત્વ જ છે. આપણી દષ્ટિ કેન્દ્રમૂલક ન હોવાને કારણે અને પરિધિ પર તે આંટા મારતી રહેતી હોવાને કારણે તે અમૃતનાં દર્શન કરી શક્તી નથી. આ એક કરુણ કમનસીબી છે. સાધનાના માર્ગને સ્વીકારી ચાલનારા સાધકે જ્યારે પિતાનાં આંતરિક જીવનનું મંથન કરે છે ત્યારે અનંતકાળથી ભેગા કરેલા અને પ્રતિક્ષણ ભેગા થતા વાસના, વિકલ્પ અને વિચારેના વિષે તેમને સ્પષ્ટ દૃષ્ટિગોચર થાય છે. આવા વિષે પધિક છે, બહારથી આવેલા છે. તે વિષે આત્માને સ્વભાવ કે સ્વરૂપ નથી, એટલે તે કૃત્રિમ છે, બનાવટી છે. સાધક જે આ વિષને જોઈ ગભરાઈ જાય, કંટાળી જાય અને સાધનાના માર્ગને પરિત્યાગ કરવા તૈયાર થઈ જાય તે આંતરિક જીવનના મંથનની આત્યંતિક ઉપલબ્ધિથી તે વંચિત રહી જાય. તેની મંથનની ક્રિયા અધૂરી રહી જાય અને તેને અમૃતત્વની સંપ્રાપ્તિ થઈ શકે નહિ. આગમ વાણું પણ એક રીતે મહાસાગર જ છે. તેનું પણ જે અનાગ્રહ બુદ્ધિથી મંથન કરવામાં આવે છે, અમૃતત્વ તરફના જે પાર વગરના સંકેત આમતેમ પથરાએલા પડયા છે, તે તટસ્થ, સમદશી અને ગંભીર મંથકને મળ્યા વગર રહે નહિં. હાં, મંથન કરનારની શક્તિ, ક્ષમતા, પાત્રતા અને દૃષ્ટિની યેગ્યતા પણ તેમાં એગ્ય ભાગ ભજવે જ છે. વ્યામોહ બુદ્ધિ, સાંપ્રદાયિક દષ્ટિ અને પિતાની અહંમૂલક વૃત્તિને પ્રધાન રાખી જે મથક શાસ્ત્રસાગરનું મંથન કરે, તે તેવા અનુદાર, આગ્રહશીલ અને છીછરી વૃત્તિવાળા મંથકને પિતાની જેવી દષ્ટિ હોય તેવા જ તેને તેમાં દર્શન થાય; અને આ જાતની વિપરીત પ્રક્રિયાથી અમૃતત્વને બદલે તેને પિતાની વ્યાહ દષ્ટિ અનુસાર, સંકુચિત સાંપ્રદાયિક વૃત્તિ અને અહષિક વિષની જ ઉપલબ્ધિ થાય તે તેમાં કેઈ આશ્ચર્ય નથી. અરણિ કાષ્ઠના અણુ અણુમાં અગ્નિ ભરેલું હોય છે. તલને એક એક પ્રદેશ તેલથી ખીચોખીચ હોય છે. દૂધના કણેકણમાં માખણ વ્યાપ્ત હેય છે. પરંતુ તેનાં મંથનની ક્રિયા જે ગ્ય દિશામાં અને એગ્ય રીતે ન કરવામાં આવે તે જેમ અરણિ કાઠમાંથી અગ્નિ, તલમાંથી તેલ કે દૂધમાંથી માખણ મળી શકતું નથી તેમ આગમ સાગરની ઊંડાઈમાં ઊતર્યા વગર જે મંથક તેને સાર કાઢવાને નિષ્ફળ પ્રયત્ન કરે, તે તેના હાથમાં શાસ્ત્રના કણેકણમાં સમાએલા અમૃતત્વની ઉપલબ્ધિના સંકેત કે ઈશારાઓ કદી પણ સંપ્રાપ્ત થતા નથી. શાસ્ત્રોમાંથી જીવન સંજીવની મેળવવા માટે ગંભીર અભ્યાસ, તટસ્થ ચિંતન, સમત્વમૂલક દૃષ્ટિ અને અનાગ્રહપૂર્વકનું વિચારમંથન જરૂરી છે. શામાં જેણે આ અમૃતત્વના સંકેતે જોયા છે એવા મહાપુરુષોએ આગમને સુરક્ષિત રાખવા માટેના ભગીરથ પ્રયત્નો કર્યા છે. જ્ઞાનના આ અક્ષય ભંડારને બચાવવા તેમના કેવા Page #568 -------------------------------------------------------------------------- ________________ આગમ અને અમૃતત્વ : ૨૦૭ ગજબના પ્રયત્ન હતા, તેનું આજે તમને દિગ્દર્શન કરાવવું છે. તેમના માટે શા એ માત્ર નિર્જીવ શબ્દો નહોતા. તેમના અક્ષરે અક્ષરમાં સમાયેલા જીવનઅમૃતના દિવ્ય સંકેતના શાસ્ત્રો અખૂટ ખજાના હતા. એટલે શાને બચાવવા એ જીવનની આંતરિક સમૃદ્ધિને બચાવી લેવા જેવી તેમને મન વાત હતી. શાસ્ત્રોનું સંરક્ષણ નહિ કરીએ તે જીવન રાંક અને દરિદ્ર બની જશે એવી તેમને પ્રતીતિ થઈ ચૂકી હતી, જે પ્રતીતિએ તેમને આ કાર્ય માટે આકર્મો. ભગવાન બુદ્ધના ઉપદેશોને સુવ્યવસ્થિત કરવા માટે ભિક્ષુઓએ કાળક્રમથી કેટલીયે સંગીતીએ કરી હતી એ વાત બૌદ્ધ ઈતિહાસમાં જાણીતી છે. આ જ રીતે ભગવાન મહાવીરના ઉપદેશોને પણ વ્યવસ્થિત કરવા માટે જૈન આચાર્યોએ પણ ત્રણ ત્રણ વાચનાઓ કરી, પરંતુ જ્યારે આચાર્યોએ જોયું કે સ્મરણશક્તિ મંદ થતી જાય છે, કંઠે પકંઠ રાખી કૃતિઓને બચાવવી મુશ્કેલ છે, શ્રતને હાસ થતો જાય છે. ત્યારે શ્રુતના સંબંધમાં વ્યાપેલી અવ્યવસ્થાને દૂર કરવા, જૈનાચાર્યોએ એકત્રિત થઈ જેનશ્રતને વ્યવસ્થિત કર્યો. ભગવાન મહાવીરના નિર્વાણ પછી લગભગ ૧૬૦ વર્ષે પાટલિપુત્રમાં જેનશ્રમણ સંધ એકત્રિત થા. જૈનાચાર્યો એકત્રિત થયા તે પહેલાં ભયંકર દુષ્કાળ પડવાને કારણે, તેમજ મધ્ય પ્રદેશમાં અનાવૃષ્ટિ થવાને કારણે, જેન શ્રમણે દુષ્કાળની અસરથી બચવા અન્ય અન્ય પ્રાંતોમાં વહેંચાઈ ગયા હતા. જ્યારે ખાવાનાં સાધને પણ પૂરતા પ્રમાણમાં મળતાં ન હોય ત્યારે સ્વાધ્યાય અને અધ્યયન અને અધ્યાપનની પરંપરા અખંડ રાખવાની વાત મુશ્કેલ હતી. એટલે અંગ શારની અવ્યવસ્થા ઊભી થાય તે સ્વાભાવિક વાત હતી. એકત્રિત થએલા શ્રમણેએ એકબીજાને પૂછી પૂછી અગિયાર અંગે તે વ્યવસ્થિત કર્યા. પરંતુ દષ્ટિવાદ નામક બારમા અંગ સંબંધે કેઈને પણ પરિપૂર્ણ જ્ઞાન ન હેઈ, બધા વિચારમાં પડી ગયા. તે વખતે દષ્ટિવાદના જ્ઞાતા આચાર્ય ભદ્રબાહુ સ્વામી હતા, પરંતુ તેમણે બાર વર્ષ માટે વિશેષ પ્રકારના યોગની સાધના કરી હતી અને તે માટે તેઓ નેપાલ ગયા હતા. તેથી શ્રી સંઘે સ્થૂલભદ્ર મુનિને દષ્ટિવાદના અભ્યાસ માટે, અનેક સાધુઓ સાથે, શ્રી ભદ્રબાહુ સ્વામી પાસે નેપાલ મોકલ્યા. સાધુઓ તે ઘણુ હતા. પરંતુ દૃષ્ટિવાદને ગ્રહણ કરવાની ક્ષમતા સ્થૂલભદ્ર મુનિમાં દષ્ટિગોચર થઈ સ્થૂલભદ્ર મુનિએ દશપૂર્વને અભ્યાસ કર્યા પછી પિતાની શ્રુતલબ્ધિ-દ્ધિને પ્રયોગ કર્યો. આની ખબર શ્રી ભદ્રબાહુ સ્વામીને થતાં તેમણે અધ્યાપન કરાવવાનું છેડી દીધું. સ્થૂલભદ્ર તેથી શરમાઈ ગયા. શ્રી ભદ્રબાહ સ્વામીને ઘણા અનુનય, વિનય પછી અભ્યાસ કરાવવા રાજી તે કરી લીધા પરંતુ એક શરત સાથે તેમણે અધ્યાપનકાર્ય પ્રારંભ કર્યું. તેમણે સ્થૂલભદ્રને કહ્યું: “હું તમને બાકી રહેલા ચાર પૂર્વે ભણાવીશ ખરે, પરંતુ તમારા પછી આ ચાર પૂર્વોની વાચા આપવાની હું તમને અનુજ્ઞા નથી આપતે. તમે ભલે આ બાકી રહી ગયેલા ચાર પૂર્વે ભણી શકે છે, પરંતુ તમારે આ પૂર્વે કોઈ બીજાને ભણાવવા નહિ.” Page #569 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર પરિણામ એ આવ્યું કે શ્રી સ્થૂલભદ્ર સુધી ચૌદ પૂર્વનું જ્ઞાન શ્રમણ સંઘમાં રહ્યું. તેમના સ્વર્ગવાસ પછી બાર અંગમાંથી અગિયાર અંગ અને દશ પૂર્વોનું જ જ્ઞાન શેષ રહી જવા પામ્યું. શ્રી સ્થૂલભદ્રનું અવસાન વીર નિર્વાણ પછી ૨૧૫ વર્ષે થયું. --- વાસ્તવિક રીતે વિચારવામાં આવે તે શ્રી સ્થૂલભદ્ર પણ શ્રુતકેવલી નહોતા. કારણકે તેમણે દશ પૂર્વ સુધી અભ્યાસ તે સૂત્ર અને અર્થપૂર્વક કર્યો, પરંતુ બાકીના ચાર પૂર્વે તે તેઓ માત્ર સૂત્રતઃ જ ભણ્યા હતા. ભદ્રબાહુ સ્વામીએ તેમને અર્થનું જ્ઞાન આપ્યું નહતું. શ્વેતાંબરની માન્યતા મુજબ તે શ્રી ભદ્રબાહુ સ્વામીના અવસાન સાથે અર્થાત્ વીર નિર્વાણના ૧૭૦ વર્ષ પછી જ શ્રુતકેવલીની પરિસમાપ્તિ થઈ ગઈ. ત્યાર પછી સંપૂર્ણ શ્રતને જ્ઞાતા કઈ થયે જ નહિ. દિગંબરની માન્યતા મુજબ શ્રુતકેવલીને લેપ વીર નિર્વાણના ૧૬૨ વર્ષ પછી થયે. બન્નેની માન્યતામાં ૮ વર્ષને ફેર છે. નિષ્કર્ષ એ છે કે ગણધરગ્રથિત બાર અંગોમાંથી પ્રથમ વાચના વખતે ચાર પૂર્વ ન્યૂન બાર અંગ શ્રમણ સંઘના હાથમાં રહ્યા. જો કે સ્થૂલભદ્ર સૂત્રતઃ સંપૂર્ણ શ્રુતના જ્ઞાતા હતા પરંતુ આપણે જોઈ ગયા કે તેમને ચાર પૂર્વની વાચના કેઈ બીજાને આપવાની ભદ્રબાહુ સ્વામીની અનુજ્ઞા નહતી એટલે ભદ્રબાહુ સ્વામી પછી શ્રુતકેવલી નહિ પરંતુ દશપૂર્વે જ થયા. એટલે દશ પૂર્વ સુધીનાં જ્ઞાનની સુરક્ષાને જ પ્રશ્ન રહ્યો. . દિગંબરો અને શ્વેતાંબરની શ્રુતકેવલી પરંપરા ... ** દિગંબર શાશ્વેતાંબર કેવલી ગૌતમ ૧૨ વર્ષ સુધર્મા ૨૦ વર્ષ ૧૨ વર્ષ ૪૪ વર્ષ પ્રભવ --- શ્રુતકેવલી વિષ્ણુ શય ભવ નિિમત્ર ૧૬ વર્ષ યશોભદ્ર ૫૦ વર્ષ અપરાજિત ૨૨ વર્ષ સંભૂતિવિજય ૮ ગવર્ધન ૧૯ વર્ષ ભદ્રબાહુ ૧૪ વર્ષ ભદ્રબાહું ર૯ વર્ષ શ્રુતકેવલી પરંપરા ૧૦૦ વર્ષ શ્રુતકેવલી પંરપરા દર વર્ષ સુધમાં ૨૮ વર્ષ ૧૪ વર્ષ ૧૧ વર્ષ ૨૩ વર્ષ ક ૧૭૦ - ૧૬૨ = ૮ વર્ષને અંતર Page #570 -------------------------------------------------------------------------- ________________ આગમ અને અમૃતત્વ : પ૦૯ આ દેશ પૂર્વની પરંપરાને અંત પણ શ્વેતાંબર માન્યતા મુજબ આચાર્ય વજી સ્વામી સાથે આવી ગયે. આચાર્ય શ્રી વજા સ્વામીને સ્વર્ગવાસ વીર નિર્વાણ ૫૮૪માં થયો. દિગંબરની માન્યતા મુજબ અંતિમ દશપૂવ ધર્મસેન થયા અને વરાત્ + ૩૪૫ વર્ષ પછી દશપૂર્વી ને વિચ્છેદ થયે. શ્રુતકેવલીને વિચ્છેદ દિગંબરેએ શ્વેતાંબરોથી ૮ વર્ષ પૂર્વે માન્ય તો દશપૂવને વિરછેદ ૨૩૯ વર્ષ પૂર્વે આર્યવા પછી આર્ય રક્ષિત થયા. તેઓ ૧૩ વર્ષ સુધી યુગપ્રધાન રહ્યા. તેમણે ભવિષ્યકાલીન શિષ્યની મતિ, મેઘા અને ધારણાની મંદતાને વિચારી અનુગોને વિભાગ કરી આપો. અત્યાર સુધી તે કોઈ પણ એક સૂત્રની વ્યાખ્યા ચારે પ્રકારના અનુયોગથી કરવામાં આવતી હતી. તેને બદલે તેમણે વિભાગ કરી આપે કે અમુક સૂત્રની વ્યાખ્યા માત્ર એક જ અનુગપૂર્વક થશે. ચરણકરણાનુગમાં–કાલિકકૃત ૧૧ અંગ, મહાકલ્પકૃત અને છેદ સૂત્રને સમાવેશ કર્યો તે કથાનુગમાં કષિ ભાષિતાને સમાવેશ કર્યો. ગણિતાનુયોગમાં સૂર્ય પ્રજ્ઞપ્તિને સમાવિષ્ટ કર્યો તે દ્રવ્યાનુયેગમાં દષ્ટિવાદને સમાવેશ કર્યો. વેતાંબર અને દિગંબરના મતથી દશ પૂર્વ ધોની સૂચી આ રીતે છે +દિગંબર ઝવેતાંબર વિશાખાચાર્ય ૧૦ વર્ષ સ્થૂલભદ્ર ૪૫ વર્ષ પ્રોષ્ઠિલ મહાગિરિ ક્ષત્રિય સુહસ્તિન ૪૬ વર્ષ જયસેન ૨૧ વર્ષ ગુણસુંદર ૪૪ વર્ષ નાગસેન ૧૮ વર્ષ કાલક ૪૧ વર્ષ સિદ્ધાર્થ ૧૭ વર્ષ #દિલ વૃતિષેણ ૧૮ વર્ષ રેવતીમિત્ર ૩૬ વર્ષ વિજય આર્યઅંગૂ ૨૦ વર્ષ બુદ્ધિલિંગ ૨૦ વર્ષ આર્યધર્મ ૨૪ વર્ષ દેવ ભદ્રગુપ્ત ૩૯ વર્ષ ધર્મસેન ૧૬ વર્ષ ૧૫ વર્ષ ૩૦ વર્ષ ૧૯ વર્ષ ૧૭ વર્ષ ૩૮ વર્ષ ૧૩ વર્ષ ૧૪ વર્ષ શ્રીગુપ્ત ૩૬ વર્ષ દશપૂર્વી પરંપરા ૧૮૩ વર્ષ શ્રુતકેવલી પરંપરા ૧૬૨ વર્ષ દશમૂવી પરંપરા ૪૧૪ વર્ષ શ્રુતકેવલી ૫રં૫રા ૧૭ વર્ષ — — — ૫૮૪ વર્ષ ૩૪૫ વર્ષ — • ૫૮૪ - ૩૪૫ = ૨૩૯ વર્ષને અંતર Page #571 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ : ભેદ્યા પાષાણુ, ત્યાં દ્વાર જ્યાં સુધી આ જાતના અનુગોને વિભાગ નહોતે ત્યાં સુધી આચાર્યો માટે પ્રત્યેક સૂત્રોમાં વિસ્તારપૂર્વક નયાવતાર કરે પણ આવશ્યક હતું. પરંતુ જ્યારથી અનુગેનું પાર્થય કરવામાં આવ્યું ત્યારથી નયાવતાર અનાવશ્યક થઈ ગયે. આર્ય રક્ષિત પછી શ્રતનું પઠન-પાઠન યથાપૂર્વ ન ચાલ્યું અને પર્યાપ્ત માત્રામાં શિથિલતા આવી ગઈ. ઉપર્યુક્ત હકીકતથી આ વાત એકદમ સ્પષ્ટ છે કે, આર્ય રક્ષિત પછી શ્રતમાં ઉત્તરોત્તર વાસ થતે ગયે. સ્વયં આર્ય રક્ષિત પણ સંપૂર્ણ નવ પૂર્વ અને દશમ પૂર્વના ૨૪ યવિક માત્રના અભ્યાસી હતા. આર્ય રક્ષિત પણ પિતાના શિષ્યોને પિતાનું જ્ઞાત શ્રત દેવામાં પણ અસમર્થ જ રહ્યા. તેમની જીવન કથામાં કહેવાય છે કે, તેમના શિષ્યોમાંથી એક દુર્બલિકા પુષ્પમિત્ર જ સંપૂર્ણ નવ પૂર્વના અભ્યાસમાં સમર્થ થયા. પરંતુ તેઓ પણ અભ્યાસના અભાવે નવમા પર્વને ભલી ગયા. ઉત્તરોત્તર પૂર્વેના વિશેષ પાડીઓને હાસ થઈ એક સમય એ આવ્યું તે પૂર્વેને કઈ વિશેષજ્ઞ ન રહ્યો. વેતાંબર માન્યતા મુજબ આ સ્થિતિ વીર નિર્વાણના એક હજાર વર્ષ બાદ થઈ, ત્યારે દિગંબરોના કહેવા મુજબ વીર નિર્વાણના ૬૮૩ વર્ષ બાદ થઈ. નંદીસત્રની ચૂર્ણિમાં ઉલ્લેખ છે કે બાર વર્ષના દુષ્કાળને કારણે શાના ગ્રહણ, ગુણન, સ્વાધ્યાય, ચિંતન અને અનુપ્રેક્ષાના અભાવમાં સૂત્રો નષ્ટ થઈ ગયાં. આર્ય કંદિલના સભા પતિત્વમાં બાર વર્ષના દુષ્કાળ પછી સાધુસંઘ મથુરામાં એકત્રિત થયે અને જેને જેટલું યાદ હતું તેને આધારે કાલિકશ્રત વ્યવસ્થિત કરી લેવામાં આવ્યું. આ વાચના મથુરામાં થઈ, તેથી આ વાચનાને “માધુરી વાચના કહેવામાં આવી. અમુક ઇતિહાસવિદોની માન્યતા છે કે સૂત્રે તે અખંડ રહ્યા પરંતુ પ્રધાન અનુગધરને અભાવ થઈ ગયે. માત્ર એક સ્કંદિલ આચાર્ય જ અવશિષ્ટ રહ્યા જે અનુગધર હતા. તેમણે મથુરામાં અન્ય સાધુઓને અનુગ આપ્યું અને તે વાચના “માઘુરી વાચના” નામે પ્રચલિત થઈ. આથી સ્પષ્ટ છે કે બીજી વારના દુષ્કાળનાં કારણે શ્રતની પૂર્વાપેક્ષા વધારે ક્લિષ્ટ દરવસ્થા થઈ આ વખતની વાચનાનું શ્રેય આચાર્ય સ્કંદિલને ફાળે જાય છે. આ વાચનાના ફલસ્વરૂપ આગમ પણ લખવામાં આવ્યા. જ્યારે મથુરામાં વાચના થઈ હતી તે જ કાળમાં વલભીમાં નાગાર્જુન સૂરિએ શ્રમણસંઘને એકત્રિત કરીને આગને સુવ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. વાચક નાગાર્જુન અને એકત્રિત સંઘને જે જે આગમો અને અનુગે સિવાય પ્રકરણ ગ્રંથે સ્મૃતિગત હતા તે તે લખી લેવામાં આવ્યા અને વિસ્મૃત થયેલ ભાગને પૂર્વાપર સંબંધ અનુસાર વ્યવસ્થિત કરીને તદનુસાર વાચના આપવામાં આવી. આ વાચનાના પ્રમુખ સ્વયં આચાર્યશ્રી નાગાર્જુનસૂરિ હતા. તેથી આ વાચનાને “નાગાજુનીય વાચના” કહેવામાં આવે છે. Page #572 -------------------------------------------------------------------------- ________________ આગમ અને અમૃતત્વ : ૫૧૧ ઉપર્યુક્ત વાચનાઓ સંપન્ન થયા પછી લગભગ ૧૫૦ વર્ષ બાદ ફરી વલભીનગરમાં દેવર્ધિગણિ ક્ષમા શ્રમણની અધ્યક્ષતામાં એક શ્રમણ સંઘ એકત્રિત થયે અને ઉપર્યુક્ત બન્ને વાચનાઓના સમયમાં લખવામાં આવેલા સિદ્ધાંતે ઉપરાંત જે જે ગ્રંથ અને પ્રકરણ મેજૂદ હતા તે બધાને લખાવી સુરક્ષિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યું. આ શ્રમણ-સમવસરણમાં બન્ને વાચનાઓના સિદ્ધાંતને સમન્વય કરવામાં આવ્યું. જ્યાં સુધી સંભવિતતા હતી ત્યાં સુધી પાઠભેદોને મટાડી તે બધાને એકરૂપમાં કરવામાં આવ્યા. હાં, જ્યાં મહત્વપૂર્ણ ભેદ હતા ત્યાં તેમને પાઠાંતરનાં રૂપમાં ટીકા-ચૂર્ણિએમાં સંગૃહીત કરવામાં આવ્યા. કેટલાક પ્રકીર્ણ ગ્રંથ જે માત્ર એક જ વાચનામાં હતા તેમને તેવા ને તેવા પ્રમાણ માનવામાં આવ્યા. આ કાર્ય વીર નિર્વાણ સં. ૯૮૦માં થયું. વાચનાંતર મુજબ વીર નિ. સં. ૯૩માં સંપન્ન થયું. વર્તમાનમાં જે આગમ-ગ્રંથ ઉપલબ્ધ છે તેને અધિકાંશ ભાગ આ જ સમયમાં સ્થિર થએલે છે. નંદીસૂત્રમાં જે સ્ત્રી આપવામાં આવી છે તેને જે વલભીમાં પુસ્તકારૂઢ બધા આગની સૂચના માનવામાં આવે તે કહેવું પડશે કે, કેટલાય આગમે ઉકત લેખન પછી પણ નષ્ટ થયા. વિશેષતઃ પ્રકીર્ણ કે તે ઘણુ નષ્ટ થઈ ગયા. માત્ર વીર સ્તવ નામક પ્રકીર્ણક અને પિંડ નિયુક્તિ એવાં છે જે નંદીસૂત્રમાં ઉલિખિત નથી, પરંતુ શ્વેતાંબરેને આગમરૂપથી માન્ય છે. દિગંબર અને તાંબર અને પૂર્વેના વિચ્છેદના સંબંધમાં એકમત છે. પરંતુ પૂર્વેના વિષયે પણ સર્વથા લુપ્ત થયા હોય એ શક્ય નથી. અને સંપ્રદાયમાં એવા છે અને પ્રકરણે મજુદ છે જેને આધાર પૂર્વેને માનવામાં આવેલ છે. શ્વેતાંબરની માન્યતા મુજબ તે દષ્ટિવાદમાં જ સંપૂર્ણ વાડમયને અવતાર હોય છે. માત્ર મંદમતિ પુરુષ અને સ્ત્રીઓને માટે જ દષ્ટિવાદના વિષયને લઈ શેષ ગ્રંથની સરળ રચના થાય છે. આ મંતવ્યાનુસાર એમ કહેવાય છે કે ગણધર સર્વ પ્રથમ પૂર્વે રચે છે, ત્યાર પછી શેષ અંગેની રચના થાય છે. આ માન્યતા યુક્તિસંગત પણ લાગે છે. આનું તાત્પર્ય એ છે કે, આચારાંગ આદિના પૂર્વે જે શાસ્ત્રજ્ઞાન મૃતરૂપમાં વિદ્યમાન હતું તે પૂર્વેના નામથી જ પ્રસિદ્ધ હતું. તેના જ આધારે ભગવાન મહાવીરના ઉપદેશ અને અનુદ્વાદશાંગની રચના થઈ અને પૂર્વેને પણ દ્વાદશાંગના એક દેશમાં પ્રવિષ્ટ કરી લેવામાં આવ્યા. પૂર્વેના આધારે જ જ્યારે સરળ ગ્રંથની રચના થઈ ત્યારે પૂર્વેના અધ્યયન અધ્યાપનની રુચિ ઓછી થઈ જાય તે સ્વાભાવિક છે. આ જ કારણથી સર્વ પ્રથમ પૂર્વોને વિચ્છેદ થયે. કેશીકુમાર શ્રમણે પોતાના પ્રશ્નના અનુસંધાનમાં સ્પષ્ટતા કરવા ફરી પૂછયું मग्गे य इह के वुत्ते ? केसी गोयममब्बवी । केसिमेव खुवततु गायमा इणमब्बबी ।। Page #573 -------------------------------------------------------------------------- ________________ પ૧૨ ઃ ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર कुप्पवयण-पासंडी सव्वे उम्मग्ग पट्ठिया । सम्मग्ग तु जिणक्खाय अस मग्गे हि उत्तमे ।। માર્ગ કેને કહેવાય? શ્રી કેશીકુમાર શ્રમણે જ્યારે આ રીતે પૂછ્યું ત્યારે ગૌતમસ્વામીએ આમ જવાબ આપેઃ મિથ્યા પ્રવચનને માનનારા બધા પાખંડી વતી લેકે ઉન્માર્ગે જાય છે. સન્મા જિનપદિષ્ટ છે. અને તે જ ઉત્તમ માર્ગ છે. જગતમાં પિતાના અહંને પોષનારા અને સાધારણ સાધનાથી ઉપલબ્ધ લબ્ધિઓના ચમત્કાર બતાવી જગતને આકર્ષનારા અનેક પાખંડીઓના, કુપાવચનિકના જે સંપ્રદાયો છે તે ઉન્માર્ગે દોરનારા છે. વિવેકવિકલ વ્યકિતઓ તે માર્ગોના ભેગ બની જાય છે. જેને પ્રજ્ઞાચક્ષુ છે અને જે સારા નરસાને યથાયોગ્ય રીતે વિવેક કરી શકે છે તે આ પાખંડીઓના ચકડોળે ચડતા નથી. જિનપદિષ્ટ માર્ગ જ ન્યાયપૂર્ણ અને તારક માર્ગ છે એનો મને અનુભવ, સાક્ષાત્કાર છે. આ ઉત્તમ માગને અનુસરનારા અવશ્ય લક્ષ્યને પામી જાય છે. આત્માની અમર સાધના સાધકના જીવનની જે કઈ સૌથી મોટી ખામી ગણી શકાય એમ હોય તે તે એ કે પિતાની સાધનામાં પિતાના પુરુષાર્થ કે આત્મીય આત્મવિશ્વાસ કરતાં તે બાહ્યશક્તિના અવલ બનની અપેક્ષા રાખે છે. આ પરમ સત્યને તે ભૂલી જાય છે કે જે મેળવવાનું છે તે આપણામાં જ છે. મનુષ્ય જ્યારે રાંકાની જેમ સાંસારિક સુખ માટે બીજા પાસે યાચના કરે છે, જીવનના સુખ અને સ્વર્ગના વૈભવો માટે ભીખ માંગે છે ત્યારે તેની પરવશતા અને લાચારી દયાપાત્ર બની જાય છે. આ જીવાત્માને પિતાની શકિતને અનુભવ નથી. આપણા હાથમાં જ રહેલા ચિંતામણિને આપણે ઓળખતા ન હોઈએ તે તે ચિંતામણિ, કે જે બધી ચિંતાઓ અને દારિદ્રયને તેડવાની અપ્રતિમ શકિત ધરાવે છે, તેને ઉપગ આપણે એક કાચના કટકાથી વધારે કરી શકતાં નથી. તે જ પ્રમાણે આપણે આપણામાં રહેલી દિવ્ય શકિતઓથી અપરિચિત હોવાથી આપણામાં જ રહેલા આપણા અક્ષય ભંડારને આપણે મેળવી શકતા નથી. આ વસ્તુને સમજવા મને એક દાખલો યાદ આવી જાય છે. એક ગરીબ બ્રાહ્મણ હતે. દરિદ્રતાને લઈ દુઃખી હતો. ભેગપભોગનાં સાધનના અભાવને લઈ અછત તેને પ્રતિક્ષણ પીડતી હતી. સામાજિક જીવનમાં તેનું કઈ માનભર્યું સ્થાન નહોતું. પૈસા વગર સામાજિક કે રાષ્ટ્રીય પ્રતિષ્ઠા મળે પણ ક્યાંથી ? ધનની અભિલાષામાં તે આમતેમ ચારેકેર ફાંફાં મારતો હતો પણ પ્રારબ્ધ તેને સાથ આપતું નહોતું. નિરાશા અને હતાશાથી તે ઘેરાએ રહેતું હતું. બીજાની સમૃદ્ધિને જોઈ વૈભવશીલ થવાની તેની ભાવના વધારે બલવત્તર થતી હતી, પરંતુ ભાવના માત્રથી Page #574 -------------------------------------------------------------------------- ________________ આત્માની અમર સાધના : ૫૧૩ જ કાર્યની સિદ્ધિ થઈ જતી નથી. એટલે તે વધારે નિરાશ થઈ ગયે હતે. ધનની અભિલાષામાં તે ઘણું ફર્યો. સાધુ-મહંતેની સોબત કરી, ડુંગર–પર્વતે ખૂઘા, જેણે જે ચીપું તે કરવામાં કશી જ ખામી ન રાખી, છતાં તેનાં પ્રારબ્ધનાં દ્વાર ન ઊઘડયાં તે ન જ ઊઘડયાં. નિયતિએ જાણે તેને દરિદ્ર રહેવા જ સજર્યો હોય એવી તેની સ્થિતિ રહી. છતાં તેણે થાક્યા વિના, ભવિષ્યની આશાના તાંતણે, પિતાની ધન મેળવવાની પ્રક્રિયા ચાલુ જ રાખી. મનુષ્યની આત્યંતિક ઝંખના જે પ્રાણોમાંથી ઊઠી હોય તે અવશ્ય તેની પરિપૂર્તિ થયા વગર રહેતી નથી. હજાર નિરાશાઓના પ્રગાઢ અંધકાર વચ્ચે પણ આશાનું એક કિરણ જે જીવિત ન હોય તે માણસને આત્મહત્યા સિવાય બીજો કોઈ ઉપાય સૂઝે નહિ. આ બ્રાહ્મણ પણ ચારેકોરથી નિષ્ફળતા મળતાં ભારે નિરાશ થઈ ગયે. ઘણી વખત આત્મહત્યાના વિચાર પણ કરતે પરંતુ ત્યાં આશાનું એક કિરણ એકાએક તેના અંતરમાં ઝબકી ઊઠતું અને અનેક હતાશાઓ વચ્ચે પણ તેનામાં નવી સ્કૂર્તિ અને નવો ઉત્સાહ જન્માવી દેતું. આ રીતે ઘણાં વર્ષો વીતી ગયાં. એક દિવસ તે એક પહાડ ઉપર હતાશ અને ખિન્ન થઈને બેઠે હતા. શું કરવું અને શું ન કરવું–તેને કઈ માર્ગ તેને સૂઝતો નહતે. આત્મહત્યા કરવાના વિચારોથી તેનું મન ઘેરાઈ ગયું હતું. એવામાં એક પરમ સિદ્ધ યેગી ત્યાં આવી ચડ્યા. પરમ સિદ્ધ ગીના દર્શન થતાં તેનું હૃદય આનંદથી ભરાઈ ગયું. જાણે પિતાનાં પ્રારબ્ધની આડે આવેલું પાંદડું ખસી જવાનું હોય અને પિતાને મનવાંચ્છિત સિદ્ધિ મળી જવાની હોય તેમ તેના મોઢા પર આશાની સુરખી છવાઈ ગઈ. જાણે તેને પુનર્જીવન મળ્યું હોય, તેમ તેનું હૃદય આનંદથી નાચવા લાગ્યું ! સિદ્ધ પુરુષના દર્શનથી તે કૃતકૃત્ય થઈ ગયા. તે તરત જ તે યેગી પુરુષના પગમાં પડી ગયો અને બેઃ “પ્રલે ! વર્ષોથી નિરાશાના વમળમાં હું સપડાએલો છું. તેમાંથી બહાર નીકળવાના ઘણાયે ફાંફાં તે મારું છું પરંતુ પ્રારબ્ધ યારી આપતું નથી. આજે આપનાં દર્શનથી મને લાગે છે કે, મારી વર્ષોની ભૂખ સંતોષાશે. નિરાશા અને હતાશાથી શૂન્ય બનેલા મારા જીવનમાં નવા પ્રાણે પૂરાશે. મારી ઈચ્છાઓ આપના મંગલ દર્શનથી પરિપૂર્ણ બનશે, સાધનાઓ સફળ થશે, જીવન કૃતકૃત્ય બની જશે.” પ્રારબ્ધ અને નિયતિની રમતને કઈ સમજી શકતું નથી. પ્રકૃતિની કળા અકળ છે. મનુષ્યને ગમે તેટલા સાનુકૂળ સંગે મળે છતાં અંતે તે જ આવીને ઊભું રહે છે જે તેના પ્રારબ્ધમાં હોય છે. यद् धात्रा निज भालपट्ट लिखित स्तोक महवा धनम् । तत्प्राप्नोति. मरूस्थलेऽपिनिनरां मेरौ ततोनाऽधिक ॥ तधीरो भव वित्तवत्सु कृपणां वृत्तिं वृथा मा कुरु । कूपे पश्य पयोनिधावपि घटी गृहणाति तुल्य जलम् ॥ વિધાતાએ પ્રારબ્ધમાં જે થોડું અથવા ઝાઝું ધન લખી આપ્યું છે, નિયતિએ અર્થના સંબંધમાં જે ભવિષ્ય નિર્ણત કરેલ છે તે ભાગ્યમાં લખાયેલી સંપત્તિ મારવાડમાં રહેવાથી Page #575 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪: ભેદ્યા પાષાણુ, ખેલ્યાં દ્વાર પશુ મળી રહેવાની છે અને સોનાના મેરુ પર્વત ઉપર જવાથી પણ એટલી જ સંપત્તિ મળવાની છે જેટલી પ્રારબ્ધ નિર્મિત છે. આ પરમ અને ચરમ સુનિશ્ચિત સત્ય છે તેથી જરા ધીરજ રાખ ! ધનવાને પાસે ગરીબડો થઈ ધન માટે કાકલુદી કર નહિ ! તારા પ્રારબ્ધથી વધારે તને કેઈ આપી શકવાનું નથી અને પ્રારબ્ધમાં નહિ હોય તે પણ કેઈ આપી શકવાનું નથી. માટે દીનતા દાખવી યાચના કરીને આત્મગૌરવને તારા હાથે જ તું હણ નહિ. જે અને ધ્યાનથી વિચાર, કે ઘડાને કૂવામાં નાખવામાં આવે કે સમુદ્રમાં બૂડાડવામાં આવે, તે પણ બન્ને ઠેકાણેથી તે સમાન જ જળને ગ્રહણ કરે છે. કૃ સમુદ્ર કરતાં માને છે એટલે તે ઘડાને ખાલી રાખતા નથી અને સમુદ્ર મહા વિશાળ છે એટલે ઘડાને તેની મર્યાદાથી તે વધારે ભરી દેતું નથી. સિદ્ધગી પુરુષ પણ બ્રાહ્મણની દયનીય દરિદ્રતા જોઈ દ્રવિત થઈ ગયા. તેનું હૃદય કરુણા ભાવથી ભીંજાઈ ગયું. દયાર્દ્ર હૃદયે તેઓ બોલ્યા “મારાં દર્શન સફળ થાય કે નિષ્ફળ જાય તે તે પરમાત્મા જાણે, પરંતુ તારી શી ઈચ્છા છે તે મને જણાવ.” બ્રાહ્મણને તે એક જ અસાધ્ય એ ધનને રોગ હતે. સિદ્ધ પુરુષના દર્શનથી તેને તેની પ્રાપ્તિનો રામબાણ ઈલાજ મળી જશે એ તેને વિચાર જાગ્યું. પિતાની વર્ષોની સાધના, આરાધના અને ઉપાસના આજે સફળતામાં પરિણમશે એ વિચારે એને આનંદ સોળે કળાએ ખીલી ઊઠે હતે ! આનંદના અતિરેકમાં તે બોલી ઊઠઃ પ્ર ! વર્ષોથી દરિદ્રતામાં સબડી રહ્યો છું. ઉદ્ધારને કોઈ ઉપાય દેખાતે નહેતે; ત્યાં આજે આપ જેવા ગીપુરુષના દર્શન થયાં અને મારી મનભાવના સિદ્ધ થવાની સેનેરી ઘડી આવી છે તેમ મને લાગે છે. આટલી જંદગી ધન માટે જ ફાંફાં માર્યા છે. ધન સિવાય શેનીયે ઝંખના કરી નથી. ધનના અભાવમાં જે દુઃખ ભેગવવાં પડે છે તેને મને ઊંડે પરિચય થયું છે. ધનના અભાવે સમાજમાં હું બહ હડધૂત થયે છું. માટે મારે ધન સિવાય બીજા શેની જરૂર નથી. મને ધનની પ્રાપ્તિ થાય તેવું કરી આપે ! ધન પ્રાપ્તિ માટે કોઈ મંત્ર મને આપો !” સિદ્ધ યોગીને પણ લાગ્યું કે આ બ્રાહ્મણ ખરેખર દરિદ્ર છે. તેમના હૃદયમાં આ બ્રાહ્મણ તરફ અનુકંપે જન્મી. એને ઉદ્ધાર થાય તે જ તે જીવનમાં સુખનાં દર્શન કરી શકે એમ વિચારી તેમણે તે ગરીબ બ્રાહ્મણને એક મંત્ર આપે અને કહ્યું: “આ દેવેના અધિપતિ અને ધન કુબેરના સ્વામી ઈન્દ્રને મંત્ર છે એની તું આરાધના કરજે ! આ મંત્રની આરાધનાથી ઈન્દ્ર ખુશ થશે તે તારી મનોકામના પૂર્ણ કરશે. તું માગીશ તે મળશે. આ મંત્રની આરાધના કદી નિષ્ફળ જશે નહિ. પરંતુ એની આરાધના માટે નિર્જન અને એકાંત સ્થાન જોઇશે. ઉત્કટ તપશ્ચર્યા વગર સાધનાની સિદ્ધિ થતી નથી, માટે એકાંત નિર્જન ગુફાને આશ્રય લઈ તું આ મંત્રની સાધનાને મંગલ શ્રી ગણેશ કર !” બ્રાહ્મણની ખુશીને પાર ન રહ્યો. ગમે તેવી મુશ્કેલીઓના પહાડોને પાર ન કરવા તેને માટે અઘરા નહતા જેટલી ધનની ઉપલબ્ધિ તેને માટે મુશ્કેલ હતી. ધનની સંપ્રાપ્તિ માટે Page #576 -------------------------------------------------------------------------- ________________ આત્માની અમર સાધના : ૫૧૫ પિતાના જાનને હોડમાં મૂકવા તૈયાર થએલાને, એકાંત નિર્જન ગુફાને આશ્રય લઈ તેમાં જઈને, સાધના કરવામાં કઈ મુશકેલી લાગે ? તેણે સિદ્ધ ગીનાં વચનો માથે ચઢાવ્યાં અને મંત્રને વિનયપૂર્વક સ્વીકાર કર્યો. ઉપાસના માટે કૈલાસ પર્વતની ગુફામાં જઈને તે બેસી ગયે. ઈન્દ્રને પ્રસન્ન કરી લઉમીદેવીના સાક્ષાત્કારની સેનેરી આશા સેવતે તે ધનની ધૂનમાં ને ધૂનમાં એકાંતમાં જઈ મંત્રની સાધનામાં સંલગ્ન થઈ ગયે. આમ કરતાં વર્ષો વીતી ગયા છતાં તે પિતાની સાધનામાંથી ડગે નહિ. જેના તરફ માણસને આકર્ષણ થઈ જાય છે તેમાં તેને સૌંદર્ય દેખાય છે. વસ્તુની સુંદરતાને કારણે માણસને આકર્ષણ નથી થતું પરંતુ આકર્ષણને કારણે માણસને વસ્તુમાં સોંદર્ય દષ્ટિગોચર થાય છે. અન્યથા એક જ વસ્તુ જે એકને સુંદર લાગે છે તે બીજાને અસુંદર કેમ લાગે છે? આ બ્રાહ્મણને ધનની જે વર્ષોની ધૂન હતી તે આમ સિદ્ધ ગીને સમાગમ થતાં પરિપૂર્ણ થવાની હતી. તે સફળ થવાને બ્રાહ્મણનાં મનમાં પૂરેપૂરો વિશ્વાસ હતે. એટલે મંત્રપાસનાથી ઇન્દ્રને પ્રસન્ન કરવાની વાતમાં પોતાને ગમે તેટલો સમય લાગે, ગમે તેવી આકરી કસોટીઓ આવે તે પણ તે થાકે તેમ નહોતું. તે તે એકચિત્તે સાધનામાં સંલગ્ન હતું. આ રીતે બાર વર્ષ વીતી ગયાં. એક દિવસ તેની સાધનાથી પ્રસન્ન થએલા ઇન્દ્ર એકાએક પ્રગટ થયા. તેમણે કહ્યું: “ભદ્ર ! તારે શું જોઈએ છે? કયા કારણે તે આવી કઠણ અને સુદીર્ઘ તપશ્ચર્યા આચરી છે? બોલ, તારી શું મેળવવાની ઈચછા છે?’ બ્રાહ્મણ આ લાંબી અને આકરી તપશ્ચર્યાથી નિર્બળ અને શક્તિવિહીન બની ગયે હતે. તે સ્વસ્થતા બેઈ બેઠો હતો. તેણે ઇન્દ્રની સામે ઊભા થવાને અને પિતાની ઈચ્છા પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેમાં જોઈતી સફળતા ન મળી એટલે ઇન્દ્ર જ તેની પાસે આવી શાંત સ્વરે બોલ્યાઃ “ભાઈ ! જરાપણ સંકોચ ન રાખે અને તમારે જે જોઈએ તે કહે.' આપણે જોયું તેમ ઘણા દિવસની ભૂખ અને તૃષાના અસહ્ય કષ્ટોને લઈ તે પિતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠો હતે. ભૂખ અને તરસને લઈ તેનાં માનસમાં જેટલી ઘોળાયા કરતી હતી. એટલે બધી શકિત એકત્રિત કરી હડહડાટ કરીને તે બેઃ “ભગવન્! મને રેટી મળી જાય એટલે બસ, મારે બીજું કાંઈપણ ન જોઈએ.” - ઈન્દ્રના આશ્ચર્ય પાર ન રહ્યો. તેઓ હસવા લાગ્યા. તેમણે કહ્યું: “આટલી નાની વાત માટે તેં મને ઠેઠ સ્વર્ગમાંથી અહીં બોલા? એક રોટલીના ટૂકડા ખાતર તેં મારી આવી આકરી સાધના કરી? તું કેમ ભૂલી જાય છે કે તારામાં મને પણ સ્વર્ગમાંથી ઊતારવાની શક્તિા છે, તે શું તારી રેટીને પ્રશ્ન ઉકેલવા જેટલી તારામાં શક્તિ નથી?’ આપણે સૌ બ્રાહ્મણની બુદ્ધિ પર હસીશું. આપણને સૌને આશ્ચર્ય પણ થશે, પરંતુ જગતના મોટા ભાગના માનવીઓ કે જેમની માનસિક શકિતને યોગ્ય દિશામાં વિકાસ નથી થયે, તેમના માનસમાં તે બ્રાહ્મણની માફક પૈસાનું ઈન્દ્રધનુષી રંગીન ચિત્ર જ રહે છે. સંસારના મોટા Page #577 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ : ભેદ્યા પાષાણુ, ત્યાં દ્વાર ભાગના માણસોની આવી જ સ્થિતિ છે. આપણું દેહમાં રહેનારા આ શાશ્વત ઈન્દ્ર (આત્મા) જે અક્ષય અને અનંત શકિતને ભંડાર છે, તેની પાસેથી માત્ર ઈન્દ્રિયજન્ય ભેગેની જ આકાંક્ષા અને યાચના કરીએ તે તે પેલા ગરીબ બ્રાહ્મણે ઈન્દ્ર પાસેથી માંગેલી રોટલી જેવી જ વાત થઈ. જેના લકત્તર એશ્ચર્ય સામે કરેડ કરેડ ઈન્દ્રોના વૈભવ પણ ઝાંખા પડી જાય છે એવા અક્ષયનિધિ સમા આત્માને ભૂલીને, ઇન્દ્રિયના તુચ્છ ભેગમાં જ આસકત થઇ, અધ્યાત્મ દિશા તરફ અંધ બની જવું તેનાથી વધુ અધઃપતન બીજું કયું હોઈ શકે? હવે આપણે આગમિક ઈતિહાસના કાળની વાતના અનુસંધાનમાં આગળ ચાલીએ. પૂર્વેના આધારે જ્યારે સરળ ગ્રંથની રચનાઓ થવા લાગી ત્યારે પૂર્વે તરફ સ્વાભાવિક ઉપેક્ષા વધી અને આ ઉપેક્ષાના ફળસ્વરૂપે સૌથી પ્રથમ પૂર્વે જ વિરછેદ થયે. આમ છતાં ઘણું ગ્રંથે અને પ્રકરણેના સંબંધમાં એ સ્પષ્ટ નિર્દેશ છે કે તેમની રચના અમુક પૂર્વેના આધારે જ કરવામાં આવી છે. માત્ર દિગંબર માન્ય પખંડાગમ અને કષાય પ્રાભૂત એ બે થે જ એવા નથી કે જેમની રચના પૂર્વેના આધારે થઈ હોય. ત્યારે શ્વેતાંબરેના આગમરૂપથી ઉપલબ્ધ એવા અનેક ગ્રંથ અને પ્રકરણ છે કે જેને આધાર માત્ર પૂર્વે જ છે. (૧) મહાકલ્પકૃત નામક આચારાંગના નિશીથાધ્યયનની રચના પ્રત્યાખ્યાન પૂર્વના તૃતીય આચાર વસ્તુના વીસમા પાહુડથી થઈ છે. (૨) દશવૈકાલિક સૂત્રના ધર્મ પ્રજ્ઞપ્તિ અધ્યયનની આત્મપ્રવાદ નામક પૂર્વથી, પિંડેષણધ્યયનની કર્મપ્રવાદ પૂર્વથી, વાય શુદ્ધિ અધ્યયનની સત્યપ્રવાદ પૂર્વથી અને શેષ અધ્યયનેની રચના નવમ પ્રત્યાખ્યાન પૂર્વના તૃતીય વસ્તુથી થઈ છે. એના રચયિતા આચાર્ય શખંભવ છે. (૩) આચાર્ય ભદ્રબાહુએ દશાશ્રુત સ્કંધ, કલ્પ અને વ્યવહારસૂત્રની રચના પ્રત્યાખ્યાન પૂર્વથી કરેલ છે. (૪) ઉત્તરાધ્યયનના પરિવહાધ્યયનની રચના કર્મપ્રવાદથી થઈ છે. આ સિવાય આગમેતર સાહિત્યમાં અને વિશેષ કરીને કર્મસાહિત્યને મોટે ભાગે પૂર્વોદ્ધત છે. જૈનેના દિગંબર, શ્વેતાંબર અને સંપ્રદાયને આ વિષયમાં તે આંશિક પણ વિવાદ નથી કે સકળશ્રુતને મૂળ આધાર ગણધર ગ્રથિત દ્વાદશાંગ છે. બન્ને સંપ્રદાયના નામના વિષયમાં પણ એકમત્ય છે. બન્નેના અભીષ્ટ દ્વાદશાંગ નિખ છે. (૧) આચારાંગ (૨) સૂત્રકૃતાંગ (૩) સ્થાનાંગ (૪) સમવાયાંગ (૫) વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (૬) જ્ઞાતાધર્મકથા (૭) ઉપાસકદશાંગ (૮) અંતકૃદૃશાંગ (૯) અનુત્તરપપાતિક (૧૦) પ્રશ્ન વ્યાકરણ (૧૧) વિપાક અને (૧૨) દષ્ટિવાદ. અને સંપ્રદાયના વિચારથી અંતિમ અંગ દષ્ટિવાદને સર્વ પ્રથમ લેપ થયે છે. Page #578 -------------------------------------------------------------------------- ________________ આત્માની અમર સાધના : ૫૧૭ દર વર્ષ દિગંબરેની દઢતમ માન્યતા છે કે, વીર નિર્વાણ પછી શ્રુતને ક્રમશઃ હાસ થતાં ૬૮૩ વર્ષ પછી કઈ અંગધર અથવા પૂર્વધર આચાર્ય જ ન રહ્યા. પછી તે પૂર્વ અને અંગના અંશ માત્રના જ જ્ઞાતા આચાર્ય થયા. પૂર્વના અંશધર આચાર્યોની પરંપરામાં થએલા પુષ્પદંત અને ભૂતવલિ આચાર્યોએ પખંડાગમની રચના બીજા અગ્રાયણીય અંશના આધારથી કરી અને આચાર્ય ગુણધરે પાંચમાં પૂર્વ જ્ઞાનપ્રવાદના અંશના આધારથી કષાય પાહુડની રચના કરી. આ બન્ને ગ્રંથને દિગંબર સંપ્રદાયમાં આગમનું સ્થાન પ્રાપ્ત છે. તેમના મત મુજબ અંગ–આગમ બધા લુપ્ત જ થઈ ગયા. દિગંબરાનાં મંતવ્ય મુજબ વીર નિર્વાણ પછી જે ક્રમથી શ્રતને હાસ થયે તેને ક્રમ નીચે પ્રમાણે છે. ૩ કેવલી–ગૌતમાદિ પૂર્વોકત ૫ શ્રુતકેવલી-વિષણુઆદિપૂર્વોક્ત ૧૦૦ વર્ષ ૧૧ દશપૂર્વ-વિશાખાચાર્યાદિ પૂર્વોક્ત ૧૮૩ વર્ષ ૫ એકાદશાંગધારી-નક્ષત્ર, જસ(ય)પાલ, પાંડુ, ધ્રુવસેન, કંસાચાર્ય. ૨૨૦ વર્ષ ૪ આચારાંગધારી-સુભદ્ર, યશોભદ્ર, યશબાહુ, લેહાચાર્ય ૧૧૮ વર્ષ ૬૮૩ વર્ષ ઉકત અંગેના અતિરિક્ત ૧૪ અંગબાહી આગમની રચના પણ સ્થવિરેએ કરી હતી. આમ માનવા છતાં દિગંબરોનું કહેવું છે કે તે અંગબાહ્ય આગમને લેપ થઈ ગયે તે ૧૪ અંગબાહ્ય આગમે નીચે પ્રમાણે છે. (૧) સામાયિક (૨) ચતુર્વિશતિસ્તવ (૩) વંદના () પ્રતિક્રમણ (૫) વૈયિક (6) કુતિકર્મ (૭) દશવૈકાલિક (૮) ઉત્તરાધ્યયન (૯) કલ્પવ્યવહાર (૧૦) કલ્પાકદિપક (૧૧) મહાકલ્પિક (૧૨) પુંડરીક (૧૩) મહાપુંડરીક અને (૧૪) નિશીથિકા. શ્વેતાંબરના બન્ને સંપ્રદાયના અંગબાહા ગ્રંથની અને તદુગત અધ્યયનની સૂચીને જેવાથી સ્પષ્ટ થઈ જાય છે કે ૧૪ દિગંબર માન્ય અંગબાહ્ય આગમાંથી અધિકાંશ વેતાંબરોના મતથી સુરક્ષિત છે. તેમને વિચ્છેદ થયો જ નથી. દિગંબરએ મૂળ આગમને લેપ માનીને પણ અમુક ગ્રંથને આગમ જેટલું જ મહત્ત્વ આપ્યું છે. તેને જૈન વેની સંજ્ઞા આપી પ્રસિદ્ધ ચાર અનુયોગોમાં વિભક્ત કર્યા છે. ૧. પ્રથમાનુગ-પદ્ધપુરાણ (રવિણ) હરિવંશપુરાણ (જિનસેન) આદિપુરાણ (જિનસેન) ઉત્તરપુરાણ (ગુણભદ્ર) ૨. કરણાનુગ-સૂર્યપ્રજ્ઞપ્તિ, ચન્દ્રપ્રજ્ઞપ્તિ, ધવલ ૩. દ્રવ્યાનુયોગ-પ્રવચનસાર, સમયસાર, નિયમસાર, પંચાસ્તિકાય (કુંદકદાચાર્ય કૃત) તત્વાર્થસૂત્ર (ઉમાસ્વાતિકૃત) અને આતત્વાર્થાધિગમ ઉપર સમન્તભદ્ર, પૂજ્યપાદ, અકલંક, Page #579 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર વિદ્યાન્ટિ આદિ કૃત ટીકાઓ, આપ્નમિમાંસા (સમંતભદ્ર) અને તેની અકલંક, વિદ્યાનંદ આદિ કૃત ટીકાઓ. ૪. ચરણનુગ–મૂલાચાર (વકર) ત્રિવર્ણાચાર, રત્નકરંડ શ્રાવકાચાર ઉપર્યુકત સૂચીથી સ્પષ્ટ છે કે આમાં દશમી શતાબ્દી સુધીના ગ્રંથને સમાવેશ છે. હવે આપણે ઉત્તરાધ્યયનના મૂળ સ્વાધ્યાય તરફ વળીએ. તે મુજબ શ્રી કેશીકુમારના માર્ગ કોને કહેવાય ?”—એ પ્રશ્નના જવાબમાં શ્રી ગૌતમસ્વામીને બુદ્ધિ, યુક્તિ અને તર્કસંગત જવાબ સાંભળી ગૌતમસ્વામી તરફ તેઓ કૃતજ્ઞતાને ભાવ વ્યક્ત કર્યા વગર રહી શક્યા નહિ. તેઓ ધન્યવાદ અને આભારની અભિવ્યકિતમાં શ્રી ગૌતમસ્વામીની પ્રજ્ઞાશક્તિની પ્રશંસા કરતાં કહેવા લાગ્યા साह गोयम! पन्ना ते छिन्नो मे संसओ इमो । अन्नो वि संसओ मज्झ त मे कहस गोयमा! ॥ હે ગૌતમ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારી શંકા દૂર કરી છે. મારી એક બીજી શંકા છે તે વિષે તમે મને કહે. શ્રી કેશીકુમાર શ્રમણના ગુઢ અને રહસ્યાત્મક આધ્યાત્મિક પ્રશ્નોને પ્રાણસંસ્પર્શી જવાબ શ્રી કેશીકુમારને મળતાં તેમના હૃદયમાં શ્રી ગૌતમસ્વામી તરફ શ્રદ્ધા અને સદ્ભાવને જે અનન્ય નિષ્ઠાભર્યો ભાવ દરેક પ્રશ્નના જવાબમાં ઉદ્ભવ્યે તે વ્યક્ત કર્યા વગર તેઓ એક ક્ષણ પણ થંભી શક્યા નહિ. આ જ વિનમ્રતા અને સરળતાની ગુપ્ત અને કીમતી સંપત્તિ તેમનાં જીવનની આધ્યાત્મિક મૂડી હતી. અન્યથા સરળતાની આ પરેમકેટિનાં દર્શન અશકય હતાં. પ્રશ્નની આ પરંપરા હજી તે લાંબી ચાલવાની છે. આધ્યાત્મિક સમાધાન વગર શાંતિ મળતી નથી. સંશય સાધનાના ક્ષેત્ર માટે શલ્ય છે. નિઃશલ્ય આત્મા જ નિઃશંક વ્રતાનુષ્ઠાન કરી શકે છે. નિઃસંશય થવા માટે હવે કેવા પ્રશ્નો પૂછવામાં આવશે અને ગૌતમસ્વામી તેના કેવા જવાબ આપશે તે અવસરે... ભાવનાનું માધુર્ય અધ્યાત્મદર્શ મનીષીઓની આ એક મહત્વપૂર્ણ દૃષ્ટિ છે કે ભગવાન ક્યાંય કેઈ ઠેકાણે બેઠેલા નથી. દરેક જીવ શિવ છે. ચૈતન્ય માત્ર ભગવદ્ સ્વરૂપ છે. સૌની અંદર બિરાજેલા ભગવાનને ક્યાંય અનાદર કે તિરસ્કાર ન થઈ જાય તે માટે જાગૃતિ રાખવી અનિવાર્ય છે. શરીર એ તે પરમાત્માનું મંદિર છે. શરીરમાં પરમ ચૈતન્ય પ્રભુને નિવાસ છે એટલે આપણે ત્યાં આત્માનું અપમાન એ સાક્ષાત્ પ્રભુનું અપમાન માનવામાં આવે છે, અને આત્મા તરફને સદ્ભાવ Page #580 -------------------------------------------------------------------------- ________________ ભાવનાનું માધુર્ય : ૫૧૯ એ પ્રભુનું સન્માન કે પ્રભુની પૂજા ગણાય છે. ચૈતન્ય પૂજાના અર્થ જ એ કે પ્રત્યેકમાં પ્રભુતા નીહાળવી. દક્ષિણ ભારતમાં નામદેવ નામના એક સંત થઈ ગયા. એ કાંઈ ખાસ ભણેલા ગણેલા નાતા. પુસ્તકીય અભ્યાસથી તે આત્મ-ચૈાતિ પ્રગટવાને મલે પ્રાયઃ દ ભ અને અહંકારની જ વૃદ્ધિ થાય છે. પંડિતા આત્માની જેટલી સૂક્ષ્મ શાસ્ત્રીય માહિતી ધરાવતા હાય છે એટલા જ આત્મસાક્ષાત્કારથી તે દૂર હાય છે. હાં, શાશ્ત્રાની ઉપસ્થિતથી આત્મા વિષેની જાણકારી સંબંધના તેમને મન સ`તાષ હાય છે, આત્માના સબંધમાં પુસ્તકાના આધારે ઉગ્રતમ વાદિવવાદ કરી શકવા પણ તે સમથ હોય છે એટલું જ નહિં, આત્માના સંબધમાં પુસ્તક લખવાનું અજોડ પાંડિત્ય પણ તેઓ ધરાવતા હાય છે; પરંતુ તેમનુ આ બધું જ્ઞાન તેમને માટે આત્માના સશોધનમાં અવરોધક બની જાય છે. તરવાના વિષયમાં મહાનિબંધ લખનાર, તરવા સંબંધી દરેક પ્રશ્નાનું સૂક્ષ્મતાપૂર્વક સમાધાન કરી શકનાર, તરવાની કળા વિષયક સૂક્ષ્મતમ પુસ્તકીય માહિતી ધરાવનાર વ્યકિતને તરવૈચે માની, રખે નદી કે દરિયામાં ધક્કો મારતા ! તરવા વિષયક તેના પુસ્તકીય જ્ઞાનથી તે તરી જશે અને તે વિષયને તેણે લખેલા મહાનિબંધ તેને પાણીમાં ડૂબતા ખચાવી લેશે, એવી ભ્રમણામાં તમે રહેશે નહિ. અન્યથા તે બિચારાની જળ–સમાધિ થઈ જશે ! કહેવાતાં શિક્ષણ અને સસ્કારોના ભાર માણુસને એટલી કૃત્રિમતા, દંભ અને અહુથી ભરી દે છે કે તેનું માનવીય સ્વરૂપ પણ ટકી રહેતું નથી ! સંત નામદેવને આવી કૃત્રિમતાને પોષવાના અવકાશ ન મળ્યા એ પણ તેમનુ એક સદ્ભાગ્ય હતું. તેમનું હૃદય પ્રભુપરાયણ હતું. પુસ્તકીય જ્ઞાનના તેમનામાં અભાવ હતા છતાં તેમના સરળ અને ભકિતભાવથી તરાળ વિશુદ્ધ આત્મા આત્મજ્ઞાનની જ્યેાતિને સહજ રીતે આવિર્ભાવ કરી શકયેા. એટલે તેમના યુગમાં તેમની ગણુતરી આત્મજ્ઞાની પુરુષામાં થતી હતી. અક્ષરજ્ઞાનના અભાવે તેમને વેદ, પુરાણ, ઉપનિષદ્ આદિ અધ્યાત્મ શાસ્ત્રાના કશા જ અભ્યાસ નહેાતા. પરતુ એ આધ્યાત્મિક શાસ્ત્રોના અભ્યાસથી જીવનમાં જે રૂપાન્તરણ થવુ જોઈએ, જીવનમાં જે જ્ઞાન-ગંગોત્રી પ્રગટવી જોઈએ, તે તેમની પરમાત્મપરાયણ બુદ્ધિ અને પરમ ભકિતની ઉત્કટતાથી જ તેમનામાં ઉદ્દભવ્યાં હતાં. કહેવાતા વૈષ્ણવ વિદ્વાના આત્માની જોરદાર વાતે અવશ્ય કરી શકતા હતા; પરંતુ આત્મસાક્ષાત્કારના અભાવે નામદેવની માફક આત્મજ્ગ્યાતિ પ્રગટાવી શકતા નહાતા. પ્રભુતાનાં દર્શન કરવાં એ ભકિતનું પરમ લક્ષણ છે. સંત નામદેવમાં આવી પરમ ભક્તિનાં લક્ષણ્ણા તેમના પ્રત્યેક કાય માં જીવતરૂપે દેખાતાં હતાં. વખતના જીવ માત્રમાં આવા પ્રભુપરાયણ અને ભકિતપ્લાવિત હૃદયવાળા સ ંત નામદેવના જીવનની એક આધક ઘટના છે. Page #581 -------------------------------------------------------------------------- ________________ ભર૦ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર નામદેવ તા રાત દિવસ પ્રભુની ભકિતમાં સંલગ્ન રહેતા હતા. ખાવા પીવાની સાધન સામગ્રી મળે કે ન મળે તેા પણ તેમનું જીવન ખરાખર સ ંતેષથી ભરેલું જ રહેતું. એકવાર ઘણા દિવસે પછી સંત નામદેવને યથાયેાગ્ય અને પરિપૂર્ણ ભાજન સામગ્રી મળી. આવી ભેાજન સામગ્રી ઘણા દિવસે પછી મળી હતી, છતાં તેમનાં મનમાં તેને માટેની કશી જ ઉત્સુકતા કે આતુરતા નહોતી. સતાષ એ જ તેમનું ધન હતુ. પરમાત્મભાવની ઉપલબ્ધિથી તેઓ પરિપ્લાવિત હતા. પછી તેમનામાં અસતેાષને અવકાશ કયાંથી હ્રાય ? સંત નામદેવને જે લેાજન સામગ્રી મળી, તેમાંથી તેમણે રોટલી બનાવી. ઘી પણુ મળ્યું હતું એટલે ઘીનેા પણ ઉપયોગ કરવાનું તે વિચારી રહ્યા હતા. એટલામાં તેમને અચાનક એક વિચાર સ્ફૂર્યો કે જો આજ મને કોઈ અતિથિના આકસ્મિક લાભ મળી જાય તે મારૂં જીવન કૃતકૃત્ય થઈ જાય ! આ સ ંસ્કૃતિની આ એક સર્વોત્તમ વિશિષ્ટતા રહી છે કે તે અતિથિને દેવતુલ્ય માને છે. અતિથિના સત્કાર તેને મન પરમાત્માને સત્કાર છે. ઉપનિષદ્રેએ અતિથિને પણ માતા-પિતાની કેટિમાં મૂકયા છે. 'માતૃવેવેલ મય, પિતૃāવા મથ,’ એમ શ્રુતિ કહે છે તેમ ‘અતિથિનેવા મથ’-ના પણ શ્રુતિમાં ઉલ્લેખ કરવામાં આવ્યા છે. આનાથી પણ એક વિશેષ ઉલ્લેખ અતિથિએ માટે છે-‘લવ યમયાનતિથિ' અતિથિમાં સ` દેવાને નિવાસ છે. અતિથિના સત્કાર એટલે સવ દેવને સત્કાર ! સાક્ષાત્ પરમાત્માને સત્કાર! જૈન લેાકેાએ તે અતિથિસ વિભાગ નામનું એક શ્રાવકનુ ખારમું વ્રત જ સ્વીકારેલુ છે. જમતાં પહેલાં એવી ભાવના ભાવવી જોઈએ કે આ ભાજનથી હું એકલેા જ સંતૃપ્તિ મેળવું તે ખરાખર નથી. ભાજન વેળા આકસ્મિક પ્રભુના અનુગ્રહ સ્વરૂપ જે કોઇ અતિથિનું શુભાગમન થઈ જાય તે પ્રારબ્ધથી ઉપલબ્ધ આ ભેાજન સામગ્રીને યથાયાગ્ય સ`વિભાગ કરવાના લાભથી કૃતકૃત્ય થઇ જાઉ ! અતિથિ-સ’વિભાગના પારમાર્થિક અથ એવા નથી કે કોઇને કરુણાપૂર્વક ભીખ આપવી. પરંતુ સદ્ભાવ અને સન્માનપૂર્વક, નિયતિમળે ઉપલબ્ધ વ્યકિતને, ચેાગ્ય માત્રામાં તેને જોઈતી વસ્તુ અર્પિત કરી ઉપકૃત થવું એ અતિથિ સ’વિભાગના પારમાર્થિક અથ છે. અતિથિ વસ્તુને સ્વીકાર કરી ઉપકૃત નથી થતા, પરંતુ તેની એ સ્વીકારવાની અનુગ્રહપૂર્ણ ભાવનાથી, હું. ધન્ય ભાગ્ય અને કૃતકૃત્ય થયા છું, એવી અતિથિવિષયક પરમકોટિની જે આદરપૂર્ણ ભાવના રહેલી છે તેના પ્રમળતમ સંસ્કારાથી સંત નામદેવના આત્મા સુસ ંસ્કૃત હતા. કોઇ અતિથિ આવી ચડે તેની જ તે આતુરતાપૂર્વક ઝંખના સેવવા લાગ્યા. એટલામાં તેમને યાદ આવ્યુ` કે હજુ રાટલીએ ચાપડવાનુ કામ બાકી છે. જેવા તે રાટલીઓ ચાપડવા માટે ઘી લેવા મઢુલીમાં ગયા કે બહાર ઉભેલા એક કૂતરાએ સત્વર ઝૂ...પડીમાં પ્રવેશ કર્યાં અને દરવાજા પાસે જ મૂકેલી રોટલીની થપ્પીને મોઢામાં ઊપાડી ચાલતો થયો. કૂતરાનાં મનમાં આજે અજબ આનંદ હતા. કારણકે આજે તેને મનગમતી અને જોઈતા પ્રમાણમાં ભોજન સામગ્રી મળી ગઈ હતી. પેાતાને જે લેાજન મળ્યું છે તેના ઉપભાગમાં કયાંક અજાણ્યા અવરોધ ઊભેા ન થઇ જાય, અને વળી Page #582 -------------------------------------------------------------------------- ________________ ભાવનાનું માધુર્ય : પ૨૧ એ રોટલી કેઈ બીજું ઝૂંટવી જાય, એ ભય તેના મનમાં હતું. એટલે તેની ચાલમાં પણ અકલધ્ય ઝડપ આવી. સંત નામદેવ આ બધું જોઈ રહ્યા. તેઓ જાતે પણ ઘણા દિવસોથી ભૂખ્યા હતા, છતાં જ્યારે કૂતરે રોટલી ઉપાડી ગયે, ત્યારે તેમનાં મનમાં જરા પણ ખિન્નતા, પરેશાની કે સંતાપ વ્યાપ્યાં નહિ. તેમના મનથી જેટલી ઊપાડી ભાગી જનાર તે કૂતરે કૂતરે નહોતે. સંત નામદેવની દડિટ દેહમૂલક નહતી. તેમને આ કૂતરામાં, તેનાં દેહ મંદિરમાં બિરાજેલા ચૈતન્ય પ્રભુનાં દર્શન થતાં હતાં. એટલે તેમને મન આ કૂતરાનાં સ્વરૂપમાં ચૈતન્ય દેવ પરમાત્મા જ અતિથિ થઈને પધાર્યા હોય એમ લાગ્યું એટલે કૂતરે ભેજન સામગ્રી ઉપાડી ગયે, છતાં પણ તેમનાં મનમાં જરા પણ રોષ ન વ્યા. તેમનું હૃદય અપાર પ્રસન્નતા જ અનુભવતું રહ્યું. સંત નામદેવને આટલાથી જ સંતેષ ન થયો. તેઓ તરત જ ઘીના પાત્રને હાથમાં લઈ કૂતરાની પાછળ પાછળ દેડયા. કૂતરો ભયને માર્યો આગળ ને આગળ ભાગતે રહ્યો. મોઢામાં આવેલ કેળિયે રેખે ઝુંટવાઈ જશે એને ભય એક બાજુ કૂતરાને હતું તે બીજી બાજુ કૂતરે લુખી જેટલી ખાશે તે મારા આતિથ્યમાં ખામી ગણાશે એની ફીકર સંત નામદેવને હતી ! નામદેવ આદ્ર સ્વરે પિકારી રહ્યા હતાઃ “પ્રભો ! રોટલીઓ ભલે લઈ જાઓ; પરંતુ રેલીઓ પડયા વગરની છે. એટલે જરા ઘી પણ લઈ જાઓ ! પરંતુ કૂતરાને નામદેવના હૃદયની, તેમની ભાવનાના માધુર્યની, તેમના અંતરાત્મામાં જન્મેલા સંગીતની કયાં ખબર હતી? આકરિમક મળેલાં આતિથ્ય લાભથી સંત નામદેવના શરીરનું કણે કણ, રમે રેમ અને આનંદથી નતી ઊઠયું હતું તેની કલ્પના કરી શકે એવી સંજ્ઞા કૂતરામાં કયાં હતી? નામદેવને આમ કૂતરાની પાછળ દોડતા અને આમ બૂમો પાડતા જોઈ આત્મમૂલક દૃષ્ટિ અને વિવેકથી શૂન્ય માણસ હસવા લાગ્યા. તેમને મન આ નામદેવનું ગાંડપણ લાગતું હતું. નામદેવને સમજવા માટે નામદેવ જેવી દષ્ટિ તેમની પાસે કયાંથી હોય? પિતાના વામન હાથથી વિરાટને માપવાની આ તેમની ચેષ્ટા હતી. પિતાની દષ્ટિ મુજબની તેમની સૃષ્ટિ હતી. તેમની ભૌતિક પ્રજ્ઞા કૂતરાના દેહની પેલે પાર બિરાજેલા ચૈતન્ય પ્રભુ સુધી પહોંચી શકે એવી પારદશી નહોતી. એટલે તેમને માટે નામદેવની આ ચેષ્ટા માત્ર એક પાગલની ચેષ્ટા જણાય છે તેમાં આશ્ચર્ય પણ શું? તૃતીય નેત્રથી સમજવાની આ વાત ભૌતિક નેત્રથી કેમ સમજાય ? આ સ્થળે મને જનક વિદેહીને દાખલ યાદ આવી જાય છે. જનક આમ તે રાજા હતા, પરંતુ આત્મદષ્ટા અને ત્રાષિસમા પવિત્ર જીવન જીવનારા રાજર્ષિ હતા. તેમને ત્યાં બ્રહ્મની અખલિત ચર્ચાઓ માટે પંડિતની એક મોટી સભા હતી. રાત દિવસ બ્રહ્મના ચિંતન, મનન સિવાય બીજી કઈ ચર્ચાને ત્યાં અવકાશ નહોતો. અષ્ટાવક્ર નામના ઋષિને આ વાતની જ્યારે માહિતી મળી ત્યારે તેમણે રાજા જનકની સભામાં જવાનો નિર્ણય લીધે દુર્ભાગ્યે તેમના શરીરનાં આઠે અંગે વાંકાં હતાં. ઢંગધડા વગરનું કદરૂપું તેમનું શરીર સૌને કુતૂહલ ઊપજાવે એવું હતું. Page #583 -------------------------------------------------------------------------- ________________ પરર : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર શરીરની શારીરિક વિકૃતિની પરમ સીમાના તે સાક્ષાત્ અવતાર સમા હતા. પરંતુ તે યુગમાં તેમના જે પરમજ્ઞાની કેઈ નહેતે. એ યુગના અપ્રતિમ જ્ઞાન વૈભવ અને આંતરિક સંપદાઓથી ભરેલા તેઓ અતિ પુરુષ હતા. જે તેમણે રાજા જનકની સભામાં પ્રવેશ કર્યો કે તેમનાં વક અંગે જોઈને સભામાં બેઠેલા સી હસી પડ્યા. બ્રહ્મવાદીઓની સભામાં આવેલા અતિથિને આમ પરિહાસ કરે એ એક મેટે અવિવેક હતું છતાં તેઓ વિવેકની મર્યાદાને ભૂલી ગયા. મહર્ષિ અષ્ટાવકને જોઈ બધા સભાસદે ખડખડાટ હસી પડ્યા. રાજા જનક સ્વયં પણ પિતાનું હાસ્ય રેકી શક્યા નહિ. આ જોઈ અષ્ટાવક્ર સૌ સભાસદે તેમજ રાજા જનક કરતાં પણ વધારે જોરથી હસવા લાગ્યા. અષ્ટાવકને પણ હસતા જોઈ રાજા જનકે પૂછયું: “પ્ર ! અમે બધા તે તમારી વિચિત્ર અને અકુદરતી શરીર રચના જોઈ હસી રહ્યા છીએ, પરંતુ આપશ્રી અમારા કરતાં પણ વધારે જોરથી હસી રહ્યા છે તેનું શું કારણ છે?” તે સાંભળી અષ્ટાવક્ર ફરી હસ્યા અને બોલ્યાઃ હું મોટી આશા અને અપેક્ષા રાખી અત્રે આવ્યું હતું. મને હતું કે, હું બ્રહ્મવાદીઓની સભામાં જઈ રહ્યો છું. બ્રહ્મવાદીઓની સભાના સભાસદે બ્રહ્મસ્વરૂપમાં લીન હશે એવી મારી કલ્પના હતી, પણ અહીં આવીને જોઉં છું તે મને લાગે છે હું ચમારની સભામાં આવ્યું છું. તમારા સૌની ચમાર જેવી શરીરમૂલક દષ્ટિને જોઈ મારી માન્યતા ઉપર પાણી ફરી વળ્યું છે એમ જોતાં મને હાસ્ય ઊપજે છે. આ જવાબની રાજા જનક ઉપર ઘણી અસર થઈ. રાજ્ય વૈભવ ત્યાગ કરી અષ્ટાવક્રની પાછળ તેઓ આત્માની શોધમાં ચાલી નીકળ્યા. અષ્ટાવક્રે રાજા જનકને જે ઉપદેશ સંભળાવ્યા, તે કહેવાય છે કે આ જગતની અધ્યાત્મમૂલક સર્વોત્તમ સંપત્તિ છે. હવે આપણે આગમિક ઈતિહાસની આવતી કાલની બાકી રહેલી વાત આગળ ચલાવીએ. તે મુજબ, શ્વેતાંબર સ્થાનકવાસીઓના મતથી દષ્ટિવાદને છેડી બધાં અંગે સુરક્ષિત છે. અંગ બાહ્યના વિષયમાં આ સંપ્રદાયને મત છે કે માત્ર આ ગ્રંથે જ સુરક્ષિત છે. અંગ બાહ્યમાં ૧૨ ઉપાંગ, ૪ છેદ, ૪ મૂળ અને ૧ આવશ્યક એમ ૨૧ ગ્રંથને સમાવેશ થાય છે. બાર ઉપાંગ- (૧) પ પાતિક (૨) રાજપ્રશ્નય (૩) જીવાભિગમ (૪) પ્રજ્ઞાપના (૫) સૂર્ય પ્રજ્ઞતિ (૬) ચંદ્રપ્રજ્ઞપ્તિ (૭) જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ (૮) નિરયાવલી (૯) કલ્પવતંસિકા (૧૯) (૧૦) પુપિકા (૧૧) પૂષ્પચૂલિકા (૧૨) વૃષ્ણિદશા. ચંદ્રપ્રજ્ઞપ્તિ અને સૂર્ય પ્રજ્ઞપ્તિ જ્ઞાતાધર્મકથાંગનાં ઉપાંગ મનાય છે. આ અપવાદને ધ્યાનમાં રાખી ક્રમશઃ આચારાંગનું ઔપપાતિક આદિ કમથી અંગો સાથે ઉપગેની યેજના કરી લેવી જોઈએ. ૪ છેદ- (૧) વ્યવહાર (૨) વૃહકલ્પ (૩) નિશીથ (૪) દશા શ્રુત સ્કંધ ૪મૂળ- (૧) દશવૈકાલિક (૨) ઉત્તરાધ્યયન (૩) નંદી (૪) અનુગદ્વાર. Page #584 -------------------------------------------------------------------------- ________________ ભાવનાનું માધુર્ય : પર૩ ૧-આવશ્યક આ રીતે બધા મળી ૨૧ અંગબાહ્ય ગ્રંથ વર્તમાનમાં છે. ૨૧ અંગબાહ્ય ગ્રંથને જે રીતે સ્થાનકવાસીઓ સ્વીકારે છે તે જ રીતે છે. મૂર્તિપૂજકે પણ તેમને માને છે, પરંતુ તેમણે તે સિવાયના બીજા ગ્રંથનું પણ અસ્તિત્વ સ્વીકારેલ છે, જે સ્થાનકવાસીઓની દષ્ટિમાં પ્રમાણભૂત નથી. સ્થાનકવાસીની દષ્ટિમાં તે બધા લુપ્તપ્રાયઃ છે. સ્થાનકવાસીઓની માફક તેના એક ઉપસંપ્રદાય તેરાપંથની માન્યતા પણ ૧૧ અંગ અને ૨૧ ઉપર જણાવેલ અંગબાહ્ય ગ્રંથના અસ્તિત્વ અને પ્રામાણ્ય વિષેની છે. સ્થાનકવાસીઓની માફક તેઓ પણ અન્ય ગ્રંથની પ્રમાણુતા સ્વીકારતા નથી. બન્ને સંપ્રદાયે નિયુકિત આદિને પણ પ્રમાણ માનતા નથી. જો કે હવે સ્થાનકવાસી સાધુઓની અભ્યાસ તરફની અભિરૂચિ વધતી જાય છે. આગના ઐતિહાસિક સંશોધન તરફ દષ્ટિ ઊંડી ઊતરતી જાય છે. નિર્યુકિત જેવી પ્રાચીન ટીકાઓના અભ્યાસથી દકિટ ઘેડી ઉદાર બનતી જાય છે. પરિણામે તેઓ આ સત્ય સ્વીકારવા લાગ્યા છે કે દશવૈકાલિક આદિ શાસ્ત્રોના પ્રણેતા ગણધર નથી. પરંતુ શર્યાભવ આદિ સ્થવિર આચાર્યો છે. હાં, સ્થાનકવાસી સંપ્રદાયની જૂની પરંપરામાં એક આ જ વિશ્વાસ અને શ્રદ્ધા ઊતરતાં આવ્યાં છે. અંગ અને અંગબાહ્ય બન્ને પ્રકારના આગમના કર્તા ગણધર જ હતા, અન્ય સ્થવિરે નહિ, એમ પૂઅલક દ્રષિજી મ. સા. દ્વારા પ્રણીત શાસ્ત્રોદ્ધાર મીમાંસામાં ઉલ્લિખિત છે. વેતાંબરને પણ દિગંબરોની જેમ ૧૨ અંગ માન્ય છે. પરંતુ અંતર આ જ છે કે દિગંબરેએ પૂર્વોકત ક્રમથી વિચ્છેદ માન્યું ત્યારે શ્વેતાંબરેએ માત્ર દષ્ટિવાદ નામક અંતિમ અંગને જ વિચ્છેદ માનેલ છે. તેમનું કથન છે કે ભગવાન મહાવીરના નિર્વાણના ૧૦૦૦ વર્ષ પછી જ પૂર્વગતને વિચ્છેદ થયો છે. જ્યાં સુધી પૂર્વેને મૂલતઃ વિચ્છેદ ન થયો ત્યાં સુધી પૂના વિષયને માધ્યમ રાખી અનેક જાતની રચનાઓ થતી રહી છે. આ જાતની પ્રાયઃ બધી રચનાઓને અન્તર્નિવેશ અંગબાહ્યમાં કરવામાં આવેલ છે. થેડી એવી પણ રચનાઓ છે જેને સમાવેશ અંગેમાં પણ કરવામાં આવેલ છે. શ્વેતાંબરોના મતથી ઉપલબ્ધ ૧૧ અંગ અને ૩૪ અંગ બાહ્ય ગ્રંથે આ રીતે છે. ૧૧ અંગ – પહેલા જણાવેલા આચારાંગાદિ ૧૨ ઉપાંગ – હમણાં જ જણાવેલ ઓપપાતિક આદિ ૧૦ પ્રકીર્ણક- (૧) ચતુદશરણ (૨) આતુર પ્રત્યાખ્યાન (૩) ભકત પરિજ્ઞા () સસ્તારક (૫) તંદુલ વૈચારિક (૬) ચંદ્ર વેશ્ચક (9) દેવેન્દ્રસ્તવ (૮) ગણિવિદ્યા (૯) મહાપ્રત્યાખ્યાન (૧૦) વીરસ્તવ. ૬ છેદ સૂર- (૧) નિશીથ (૨) મહાનિશીથ (૩) વ્યવહાર (૪) દશા શ્રત સ્કંધ (૫) વૃહત્ક૫ (૬) જીવકલ્પ Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ : ભેદ્યા પાષાણુ, ખેાલ્યાં દ્વાર ૪ મૂળસૂત્ર (૧) ઉત્તરાધ્યયન (૨) દશવૈકાલિક (૩) આવશ્યક (૪) પિંડનિયુકિત ૨ ચૂલિકા સૂત્ર−(૧) નન્દી સૂત્ર (ર) અનુયાગદ્વાર આ રીતે શ્વેતાંબરાના મતથી ઉપલબ્ધ ૧૧ અંગ અને ૩૪ અગમાહ્ય ગ્રંથા છે. આ બધા આગમાના રચનાકાળ સંબંધેના ઇતિહાસજ્ઞાનાં મંતવ્યેા હવે પછી કહીશું, ઉત્તરાધ્યયન સૂત્રના સ્વાધ્યાયનું ૨૩મું અધ્યયન ચાલી રહેલ છે. શ્રી કેશી શ્રમણના આંતરિક અને ગુહ્ય પ્રશ્નોનું સમાધાન ગૌતમસ્વામી યથાચિત રીતે કરી રહ્યા છે. શ્રી કેશી શ્રમણ તેમની પારદશી પ્રજ્ઞાને જોઇ તેમની પ્રશંસા કરતા ધરાતા નથી. તેમના મનને વિશ્વાસ થયા છે કે, તેમની પાસેથી બધા યથાયોગ્ય પ્રશ્નોના યથેાચિત સમાધાના મળી રહેશે, એટલે તે ફ્રી પ્રશ્ન પૂછે છે बुज्झमाणाण पाणिणं । सरण गई पट्ठाय दीव के मन्नसी मुणी ! ॥ મહાપદ્મ-વેનેળ હૈ મુને ! મહાન જળપ્રવાહમાં વેગથી ડૂબતા પ્રાણીઓને માટે શરણુ, ગતિ, પ્રતિષ્ઠા અને દ્વીપ તમે કાને માના છે ? આ જગતના પ્રવાહ અનાદિ કાળથી ચાલી રહ્યો છે. આત્મવિવેકશૂન્ય વ્યકિતએ આ જાગતિક સામાન્ય પ્રવાહામાં પ્રવાહિત થઈ વધારેમાં વધારે સ`સાર ઊભેા કર્યાં કરે છે. તેમના પ્રાય: બધાં કાર્યાં સંસારમૂલક હાય છે. સંસારથી પર બીજા લેાકેાત્તર જગતમાં ડોકિયુ' કરવાનુ સાહસ પણ ગણ્યાગાંઠયા માણુસા જ કરી શકતા હોય છે. એટલે બહુ મેટા જીવજગતના ભાગ સંસારરૂપ સમુદ્રમાં ગળાબૂડ હોય છે. આમ છતાં આ સંસારસમુદ્રમાં આશ્રય આપનાર એક વિશાળ મહાદ્વીપ તેા શરણુ, ગતિ અને પ્રતિષ્ઠારૂપ હાવા જ જોઈએ કે જ્યાં વિશાળ જળ પ્રવાહની ગતિને સાધારણ પણ અવકાશ ન હોય. આવા મહાદ્વીપના અભાવમાં તે સંસાર સમુદ્રમાંથી તરવાની વાત પણ અશકય અની જાય છે. આ સંસાર સાગર વિષેના તમારો અનુભવ સૂક્ષ્મ જ્ઞાનથી ભરેલા છે. માટે હે પ્રભો! આ સંસાર સાગરનાં જળ પ્રવાહથી ડૂબતાં પ્રાણીઓ માટે શરણરૂપ મહાદ્વીપ શું છે તે સમજાવેા. ફલાકાંક્ષાશૂન્ય કમ મનુષ્ય જે કઈ કરે છે તે ભવિષ્યમાં કાંઈક મેળવવાની દૃષ્ટિથી કરે છે. આપણાં ગળામાં દોરડું નાખી ભવિષ્ય આપણને ખેંચતુ હાય છે. આ મળશે એ આશાએ આપણે કામ કરીએ છીએ. કાય હમણાં કરી રહ્યા છીએ અને ફળની આશા ભવિષ્યની છે! ભવિષ્યના અથ જ એ છે કે જે અત્યારે નથી પરંતુ પછી હશે. હેાવાની આશાના દોરડાથી બધાએલા આપણે સૌ પશુની માફક ભાગી રહ્યા છીએ. પશુ શબ્દના ભારે સરસ અર્થ છે. તે શબ્દના વાસ્તવિક અર્થ કદાચ Page #586 -------------------------------------------------------------------------- ________________ ફલાકાંક્ષાશૂન્ય કર્મ : પર૫ તમે નહિ જાણતા હે, પણ પશુ શબ્દને અર્થ જ એ છે કે, પાશમાં બંધાઈને ચાલવું. આપણે પણ એક અર્થમાં પશુ જ છીએ. જે ભવિષ્યથી બંધાએલે હોય, જેની લગામ ભવિષ્યના હાથમાં હોય તે પશુ જે જ ગણાય. તે આજે એટલા માટે જીવે છે કે કાલે તેને કાંઈક મળશે. આવતી કાલ પરમ દિવસની આશાએ જીવે છે. આ રીતે જીવનારે માણસ પ્રતિદિવસના આજની આવતી કાલ માટે જીવશે. કારણ જ્યારે આવશે ત્યારે આજ આવશે અને તે આવતી કાલ માટે જીવશે. જ્યારે પણ સમય આવશે તે આજની માફક આવશે અને પાશમાં બંધાએલે તે પશુની માફક ભવિષ્યમાં ખેંચાઈ કાલ માટે જીવશે. આ રીતે ભવિષ્યની આશા અને કલ્પનામાં આજના જીવનને, આજના આનંદને, તે બેઈ બેસશે. આ રીતે તેનું આખું જીવન ખવાઈ જશે. મરતી વખતે તે માત્ર આટલું જ બોલી શકશે કે, મેં જીવવાની કામના તે કરી, પરંતુ સાચી રીતે જીવી શો નહિ. મરતી વખતે તેની મેટામાં મેટી પીડા આ જ દેખાશે કે, ત્યાં હવે કઈ આવતી કાલ દેખાતી નથી. મૃત્યુ વખતે જે ફરી આવતી કાલ, ભવિષ્ય દેખાઈ આવે છે, તે મૃત્યુના કષ્ટને પણ જીરવી શકે. મરતે માણસ સદા પૂછે છે કેઃ “પુનર્જન્મ છે? હું મરીશ તે નહિ? આ પૂછવાનું રહસ્ય જ એ છે કે તે જાણવા ઈચ્છે છે કે આવતીકાલ અવશિષ્ટ છે કે નહિ ? જે આવતીકાલ અવશિષ્ટ હોય તે વાંધો નથી. કારણ આપણું જીવવાને ઢંગ જ આવતીકાલ ઉપર આધારિત છે. જે આવતીકાલ નથી તે ભારે મુશ્કેલી થઈ જાય. હું તે સદા ભવિષ્યને અનુલક્ષી છે અને આજે આકસ્મિક આજની સાથે જ બધું સમાપ્ત થઈ જાય છે. આવતી કાલ નથી. ફલાસક્તિને અર્થ પણ ભવિષ્ય કેન્દ્રિત જીવન છે. આ ઉપર બતાવેલું એક પ્રકારનું કર્મ છે તે બીજું પણ એક એવી જાતનું કર્મ છે, જે ભવિષ્યના પાશ સાથે જોડાએલું હોતું નથી. તે ઝરણાંની માફક આપણી અંદરથી જ ફૂટી નીકળે છે, જે આપણે છીએ તેમાંથી નીકળે છે. ભવિષ્યની આશા કે કલ્પનામાંથી તેને જન્મ હેતે નથી. આપણે રસ્તામાં જતા હોઈએ અને આપણુથી આગળ ચાલ્યા જતા માણસની કઈ વસ્તુ આકસ્મિક પડી જાય, તે કશી જ આશા કે અપેક્ષા રાખ્યા વગર તે વસ્તુ ઉપાડીને આપણે તે વ્યકિતને બેલાવી, તેને સોંપી દઈએ છીએ. આ કાર્ય કરતી વખતે છાપામાં આપણું નામ આવે એવી કઈ કામના આપણને હેતી નથી. આપણે તેને વસ્તુ પતા હોઈએ ત્યારે કેઈ ફેટોગ્રાફર આપણે ફેટે લઈ લે એવી પણ આપણને કલ્પના હતી નથી. આમ આ કાર્ય કરતાં કંઈ વ્યક્તિ આપણને જોઈ જાય અને ધન્યવાદરૂપ સામાન્ય વિવેક આપણું પ્રત્યે દર્શાવે એવી આકાંક્ષાને લેશમાત્ર અંશ આપણામાં ન હોય તે જ તે ફલાસકિતરહિત કર્મ કહેવાય. પરંતુ માને કે તમે વસ્તુ તેના માલિકને સેંપી અને તેને માલિક તમને કાંઈ પણ કહ્યા વગર ચાલતે થયે, તે તે વખતે તમારા માનસમાં વિષાદની આછી પણ રેખા દેરાઈ જાય, તે ભલે તમને ફલાકાંક્ષાની માહિતી નહતી, પરંતુ અચેતનમાં, મનનાં ઊંડાણના તલમાં ફલાકાંક્ષા પ્રતીક્ષા કરતી હતી. ધન્યવાદ મેળવવા માટે તે વસ્તુ તેના માલિકને ઍપવાની કેઈ સચેતનતા, કેઇ સભાનતા Page #587 -------------------------------------------------------------------------- ________________ પર૬ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર તમારામાં નહતી છતાં તમારું અચેતન મન તેની ભારપૂર્વક પ્રતીક્ષા કરતું હતું. તમે તે વસ્તુ જેવી તેને સેંપી કે તરત જ તે લઈને તે ચાલતું થયું. એટલે તમારા માનસમાં વિષાદની એક રેખા છવાઈ ગઈ. આમ ખિન્નતાથી ભરેલું તમારું માનસ અવ્યકત રૂપમાં પણ જે બોલી ઊઠે કે, આ તે કે કૃતઘી છે ? આ માણસ કેવો વિવેકહીન છે કે મેં વસ્તુ ઉપાડીને આપી છતાં તેણે ધન્યવાદના બે શબ્દ પણ ન કહ્યા ? આ જાતની મનની અસ્પષ્ટ અને અવ્યક્ત રેખા પણ ફલાકાંક્ષાનું જ એક સ્વરૂપ છે. જે કૃત્ય પિતામાં પરિપૂર્ણ છે અને પિતાથી બહાર તેની કશી જ માંગ નથી, તે તે કૃત્ય ફુલાકાંક્ષા રહિત થઈ જાય છે. યાદ રાખજે દરેક કૃત્ય પિતામાં પરિપૂર્ણ છે. તે વર્તેલની માફક પિતાને ઘેરે છે અને પિતામાં પરિપૂર્ણ થઈ જાય છે. પિતાથી બહાર કેઈ અપેક્ષા જ તેમાં નથી. એટલે જે માણસ ખરેખર ફલાકાંક્ષા રહિત હોય છે તે તે વસ્તુને પણ આપી દે છે અને ઉપરથી ધન્યવાદ આપે છે કે, તમે મને એક પૂર્ણ કૃત્ય કરવાનું કે આપે છે. જેમાં કશી જ આકાંક્ષા નહતી એવું પૂર્ણ કૃત્ય કરવાને તમે મને અવસર આપે છે. આ રીતે ફલાકાંક્ષા નિરપેક્ષ કૃત્ય એ આનંદ આપી જાય છે કે જેને કોઈ હિસાબ નથી. ફલાકાંક્ષા રહિત કૃત્યને અર્થ જ એ છે કે તે પોતામાં પિતાની રીતે એવું તે પૂર્ણ છે કે તે કૃત્યથી બહાર કાંઈ રહેવા જ પામતું નથી. તે કૃત્ય જ આનંદ આપી જાય છે. તે કૃત્ય જ ફળ છે. આ આનંદ એ જ આ ક્ષણનું ફળ છે. કાઈટ જીસસના જીવનને એક પ્રસંગ છે. તેઓ એક ગામમાંથી પસાર થઈ રહ્યા હતા. તે ગામની પાસે લીલીના ફૂલેનું એક ખેતર હતું. લીલીનાં ફૂલો તેમાં પૂર બહારમાં ખીલેલાં હતાં. પ્રકૃતિ જાણે ફૂલેનાં રૂપમાં સ્મિત કરી રહી હતી ! હસતાં, નાચતાં, રમતાં તે ફૂલે હવાની લહરીઓ સાથે કીડા કરી રહ્યાં હતાં! તેમને પછીની ક્ષણની કઈ ચિંતા નહોતી! ફૂલની પ્રસન્નતા જોઈ જીસસ પણ આનંદમાં આવી ગયા. તેમણે પિતાના શિષ્યોને બેલાવીને કહ્યું લીલીનાં આ ફૂલેને જુએ છે?” શિષ્યએ જવાબ આપેઃ “પ્રભુ! એમાં જોવા જેવું શું છે? લીલીના ફૂલ એટલે લીલીનાં ફૂલ!” જીસસે શિષ્યને સમજાવતાં કહ્યું: “હું તમને કહું છું કે, સમ્રાટ સેલેમન પણ પિતાની સંપૂર્ણ પ્રતિષ્ઠા અને ગરિમામાં આટલે સુંદર નહોતે જેટલાં સુંદર આ ગરીબ લીલીનાં ફૂલે આ ગામનાં ખેતરમાં છે! સલેમન એ યહુદી ચિંતનમાં કુબેરને તુલનાત્મક પ્રતીક છે. શિષ્યોએ પૂછયું: “ક્યાં સમ્રાટ સેલેમન અને કયાં આ ગરીબ લીલીના ફૂલે ! બને વચ્ચેની તુલના યોગ્ય નથી.” Page #588 -------------------------------------------------------------------------- ________________ ફલાકાંક્ષાશૂન્ય કર્મ : પર૭ જીસસે ફરી કહ્યું: “જરા ધ્યાનથી જુઓ, ઊંડાણથી નિરીક્ષણ કરે ! સેલેમન જ્યારે પિતાનાં સંપૂર્ણ ઐશ્વર્ય સાથે હતા ત્યારે પણ આ ગરીબ લીલીનાં ફૂલે એટલે સુંદર નહોતે !” શિષ્યએ પૂછયું તેનું કારણ? જીસસે કહ્યું “ફૂલ અત્યારે અને અહીં જ ખીલે છે અને સોલેમન સદા ભવિષ્યમાં ડૂબેલે રહેતો. ભવિષ્યની કલ્પના જ માણસને કુરૂપ બનાવી દે છે. ફૂલેને આવતી કાલની કઈ ખબર નથી. આ જ હવાને ધક્કો, આ જ સૂરજનાં કિરણે, આ જ પૃથ્વીને કટકે, આ જ માર્ગ, અહીં જ હોવું, આ જ આ ફૂલેનું સર્વસ્વ છે. સાંજ નથી આવવાની એમ પણ નથી, તે આવશે જ પણ પિતાની રીતે આવશે. આ ફૂલેને બી નહિ લાગે કે ફળ નહિ લાગે એમ પણ નથી. તે બી અને ફળો પણ પોતાની રીતે જ લાગશે. આપણી આકાંક્ષાથી તે કાંઈ લાગતાં નથી. પરંતુ આપણે બધા તે પાગલ સ્ત્રી જેવા છીએ, કારણ આપણા વ્યવહાર તેના જેવા જ છે. એક પાગલ સ્ત્રી એક દિવસે પિતાના ગામથી નારાજ થઈ ચાલી ગઈ. ગામના લોકોએ તેને કહ્યું: “આ શું કરે છે? કયાં જાય છે?” તેણીએ જવાબ આપ્યઃ “હવે હું જઈ રહી છું. તમે બધાએ મને ખૂબ જ સતાવેલ છે. આવતી કાલથી તમને ખબર પડી જશે. લોકેએ ભારપૂર્વક પૂછયું: “પણ વાત શું છે?” તેણીએ કહ્યું: “હું તે મરઘાંને સાથે લઈ જઈ રહી છું કે જેની બાંગથી રોજ સવારે સૂરજ ઊગતું હતું. આવતી કાલથી સૂરજ આ ગામમાં નહિ ઊગે; પરંતુ બીજા ગામમાં ઊગશે.” તે બીજા ગામમાં પહોંચી ગઈ. મરઘાએ રાબેતા મુજબ બાંગ દીધી અને કેમ મુજબ સૂરજ ઊગ્યો. તેને થયું તે ગામનાં માણસે હવે રડતા હશે. તે મૂર્ખાઓના ગામમાં હવે સૂરજ નહિ ઊગે. સૂરજ તે આ ગામમાં ઊગી રહ્યો છે.” આમ જોઈએ તે તે પાગલ સ્ત્રીના તર્કમાં કઈ ક્ષતિ પણ નથી. તેના મરઘાના બાંગ દેવાથી તે ગામમાં સૂરજ ઊગતું હતું. હવે બીજા ગામમાં બાંગ દેવાથી જ્યારે સૂરજ ઊગ્યો ત્યારે તેના મનમાં પાકે નિર્ણય થઈ ગયે કે જ્યાં મારે મરઘે બાંગ દે, ત્યાં જ સૂરજ ઊગે. આ તકના આધારે તેણી વિચારતી હતી કે પેલા ગામનું શું થયું હશે ? સૂરજ તે આ ગામમાં ઊગે છે ! મરઘાં આવી ભ્રાંતિમાં નથી પડતાં. પરંતુ મરઘાંના માલિકે સમજે છે કે, આપણે મરે બાંગ દઈ રહ્યો છે, એટલે સૂરજ ઊગી રહ્યો છે! લગભગ આપણા બધાની મનોવૃત્તિ પણ આવી જ જાતની હેય છે. ભવિષ્ય તે પોતાની મેળે અને પિતાની રીતે જ આવે છે. તે આપણું રેકવાથી રેકતું નથી. ફળ પણ પિતાની મેળે જ અને પિતાની રીતે જ આવે છે. તે આપણા અટકાવ્યાં અટક્તાં Page #589 -------------------------------------------------------------------------- ________________ પ૨૮ : ભેદ્યા પાષાણુ, ખેલ્યાં દ્વાર નથી. આપણે આપણી રીતે નિષ્ઠાપૂર્ણ પદ્ધતિએ આપણું કાર્ય પૂરું કરીએ એટલું જ બસ છે. એનાથી બહાર કરવાનું કે એના પછી આપણે હવાની કંઈ જરૂર નથી. એને એ અર્થ પણ નથી કે, આકાશમાં ક્યાંક કઈ નિયંતા બેઠે છે જે આપણા હિસાબના લેખા જોખા રાખો હોય છે. અને તે માત્ર આટલે જ અર્થ છે કે, તમે તેનાં ફળ માટેના પ્રયત્ન ન કરે. તે માટે કઈ આશા કે અપેક્ષા ન રાખે, સમષ્ટિમાંથી તેને પ્રતિધ્વનિ સ્વતઃ આવવા દો! તમે તેને માટે નિરર્થક ચિંતા ન કરે. પહાડેને સ્વભાવ પ્રતિવનિ આપવાને છે જ. પહાડે તરફ માત્ર જોરથી અવાજ કરે, પહાડે તેને જવાબ વાળશે જ. પહાડે જવાબ વાળશે કે નહિ એની બેટી ચિંતા ન કરે. એવી નિરર્થક ચિંતા કરશે તે પહાડે તરફ સારી રીતે અવાજ પણ ફેંકી શકશે નહિ. પરિણામે યોગ્ય પરિમાણમાં પડઘા પડશે નહિ. કારણ પડ પાડવા માટે પણ બનિ તે જોઈએ. ફલાકાંક્ષા કર્મ જ કરવા દેતી નથી. ફલાકાંક્ષામાં ગૂંચવાયેલા માણસો નિષ્ઠાપૂર્વક કૃત્ય કરવાનું જ ભૂલી જાય છે. કારણ કર્મની ક્ષણ વર્તમાન હોય છે અને ફળની ક્ષણ ભવિષ્ય. જેની આંખે ભવિષ્ય ઉપર સ્થિર છે તેની પાસેથી વર્તમાનની ઘણી કીમતી ક્ષણે આમને આમ પસાર થઈ જાય તે પણ તેમાં કેઈ આશ્ચર્ય નથી. કારણ દષ્ટિ તે ભવિષ્ય સાથે જોડાએલી છે, આવતીકાલ સાથે તે સંકળાએલી છે, ફળ સાથે તે સંબંધિત છે અને કામ આ ક્ષણે થઈ રહ્યું હોય છે. ભવિષ્ય પર મંડાએલી દષ્ટિવાળાનું કામ બે દિલથી થતું હોય છે. તેનું મન કામ સાથે નહિ, પરંતુ ભવિષ્ય સાથે જોડાએલું હોય છે. તાત્પર્ય એ છે કે આ ક્ષણે આપણે જે કરી રહ્યા છીએ તે જ આપણે આનંદ થઈ જાય ! જે પણ આપણે કરી રહ્યા છે તે આપણુ આનંદમાંથી સુજિત થાય, તે આપણા આનંદમાંથી નીકળે, તેને અવિર્ભાવ આપણું આનંદમાંથી થાય, તે આપણી આત્મગંગોત્રીમાંથી જન્મ પામે ! ગંગેત્રીની ક્ષમતાથી ગંગા વહે છે, સાગર માટે ગંગા વહેતી નથી, સાગર સુધી તે પહોંચી જાય એ જુદી વાત છે. મહમ્મદ પયગંબર સાહેબના જીવનની એક નાનકડી ઘટના છે. મહમ્મદ સાહેબના ભકતે તેમને જેરેજ કાંઈને કાંઈ ભેટ ધરી જાય છે. કેઈ મિઠાઈઓ આપે છે તે કોઈ પૈસા આપે છે. આમ સાંજ સુધી આવનારા માણસે ખાય પીએ છે ને સત્સંગ કરે છે. સૂર્યાસ્ત થતાં મહમ્મદ સાહેબ પિતાનાં પત્નીને કહે કે, સાંજ થઈ ગઈ, એટલે જે વધેલું હોય તે ગરીબમાં વિભાજિત કરી દે. તેમનાં પત્ની સદા આગ્રહ રાખતાં હોય છે કે આ બરાબર નથી. ભવિષ્ય માટે થોડું ઘણું બચાવવું જોઈએ. મહમ્મદ સાહેબ જવાબ આપે છે જેમ આજે મળી રહ્યું તેમ આવતીકાલે પણ મળી રહેશે. આજ નીકળી ગઈ તે આવતીકાલ પણ નીકળી જશે. શું તું મને નાસ્તિક સમજે છે કે હું આવતી કાલની વ્યવસ્થા કરૂં? કાલની વ્યવસ્થાની ચિંતા નાસ્તિકતા છે. કાલની વ્યવસ્થા એટલે જે આજે મને મળ્યું છે તે આવતી કાલે નહિ મળે Page #590 -------------------------------------------------------------------------- ________________ ફલાકાંક્ષાશૂન્ય કર્મ : પર૯ એવી અશ્રદ્ધા. આવતી કાલની વ્યવસ્થા હું કેટલી કરી શકીશ? મારી કરેલી વ્યવસ્થા મને કેટલી ઉપયોગી થશે? માટે તું તેને ગરીબોમાં વહેંચી નાખ. આવતી કાલની ચિંતા કર નહિ. આવતી કાલની ફરી શ્રદ્ધાપૂર્વક પ્રતીક્ષા કર !” - મહમ્મદ સાહેબ કહે છે કે, હું આસ્તિક છું. હું આવતી કાલ માટે કાંઈ પણ બચાવવા ઇચ્છતું નથી. જે આવતી કાલની ચિંતા રાખી ડું પણ બચાવવા પ્રયત્ન કરીશ તે ઈશ્વર કહેશેઃ મહમ્મદ ! તને મારામાં વિશ્વાસ નથી. આ રીતે નિત્યક્રમ પ્રમાણે રોજ જે વધ્યું હોય છે તે સાંજ પડતાં આપી દે છે. ' એક દિવસ મહમ્મદ સાહેબ ભયંકર બીમારીમાં સપડાઈ ગયા. ચિકિત્સકોએ કહ્યું: “કદાચ આજની રાત તેઓ કાઢશે નહિ.” એટલે મહમ્મદ સાહેબના પત્નીએ વિચાર કર્યો કદાચ આજ રાતમાં દવાદારૂ માટે પૈસાની જરૂર પડે; માટે આજ રાત માટે કાંઈક અવશ્ય રાખવું જોઈએ. આમ વિચારી તેમણે પાંચ દીનાર પિતાની પાસે રાખી સાંજે બાકીનું બધું ગરીબોમાં વહેંચી દીધું. રાતના બારેક વાગ્યાને સમય થયે ત્યારે મહમ્મદ સાહેબને ભારે પીડા, ભારે પરેશાની થવા લાગી. મહમ્મદ સાહેબે પોતાની ચાદર ઊંચી કરી અને પિતાનાં પત્નીને પૂછયું: “હું વિચારું છું કે, આજે ગરીબ મહમ્મદ ગરીબ નથી. આજે ઘરમાં જરૂર કાંઈક હોવું જોઈએ. અન્યથા મારા મનમાં આટલી અશાંતિ થાય નહિ !” મહમ્મદ સાહેબના પત્ની ગભરાઈ ગયાં. તેમણે કહ્યું: “આપને કેમ ખબર પડી કે મેં કાંઈક બચાવીને રાખેલ છે?” મહમ્મદ સાહેબે કહ્યું “તારા મોઢા ઉપરથી જ દેખાઈ આવે છે. કારણ આજે તું એટલી નિશ્ચિત જણાતી નથી જેટલી જ હોય છે. આજે તે અવશ્ય કાંઈક બચાવી રાખી લીધેલ છે. કારણ જે ચિંતિત હોય છે તે અવશ્ય બચાવી લે છે અને જે બચાવી લે છે તે ચિંતિત થઈ જાય છે. માટે તેં જે બચાવ્યું હોય તેને કાઢી ગરીબ વચ્ચે વહેંચી નાખ અને મને શાંતિથી મરવા દે! મારી અંતિમ રાતમાં કયાંક એવું ન બને કે મારે પરમાત્માને ઠપકે સાંભળવો પડે ક્યાંક એવું ન બને કે આ અંતિમ રાતમાં મારી આખી જિંદગીની સાધના વિરાધના બની જાય અને પરમાત્માની સામે એક અપરાધીની માફક મારે ખડા થવું પડે ! તેમનાં પત્નીએ પિતે બચાવેલી પાંચ દીનાર કાઢી અને મહમ્મદ સાહેબના હાથમાં મૂકી દીધી. મહમ્મદ સાહેબે કહ્યું: “મને આપવાથી શું પ્રયજન સિદ્ધ થવાનું ? કેકને સડક ઉપર અવાજ દે એટલે તે આવીને લઈ જાય !” પત્નીએ કહ્યું: “અંધારી અને અડધી રાત્રિમાં સડક પર કેણ મળશે ?” મહમ્મદ સાહેબે કહ્યું “અવાજ તે દે! જે દેનાર હશે તે અવશ્ય કઈ લેનાર પણ મળી રહેશે.” Page #591 -------------------------------------------------------------------------- ________________ પ૩૦ : લેવા પાષાણખેલ્યાં દ્વાર મહમ્મદ સાહેબના પત્નીએ પિતાના પતિના આદેશ મુજબ જોરથી પિકાર પાડે. સડક પર આમતેમ આંટા મારતે એક ભિખારી અંદર આવ્યું. મહમ્મદ સાહેબે કહ્યું જે ઈશ્વરની કેવી લીલા છે ! અંધારી અડધી રાત્રિમાં દેનાર જે મળી શકે છે તે લેનાર પણ આવી શકે છે. આ બચાવેલા પાંચ દીનાર આ ગરીબને આપી દે!” મહમ્મદ સાહેબના પત્નીએ તે પાંચ દીનાર આપી દીધા. બસ! મહમ્મદ સાહેબના હૃદયમાં અપાર શાંતિ પથરાઈ ગઈ. જાણે આ પાંચ દીનાર જ પીડા હતી, અશાંતિ હતી, પરેશાની હતી ! મહમ્મદ સાહેબે ચાદર ઓઢી લીધી. તેઓનું આ આખરી કૃત્ય હતું. પછી તે અનંતમાં લીન થઈ ગયા. હવે આપણે આગમના વિષય પર આવીએ. તદનુસાર જેમ પૂર્વે કહેવાઈ ગયું તેમ આગમ શબ્દથી વાચ કઈ એક ગ્રંથ નથી; પરંતુ અનેક વ્યકિતકર્તાક અનેક ગ્રંથને સમુદાય છે. એટલે આગમની રચનાને કેઈ નિશ્ચિત કાળ કહી શકાય નહિ. આમ છતાં ભગવાન મહાવીરને ઉપદેશ વિ. સં. પૂ. ૫૦૦ વર્ષે થયે. એટલે ઉપલબ્ધ કઈ પણ આગમન તે પૂર્વે સંભવ અશક્ય છે. બીજી અને અંતિમ વાચનાના આધારે પુસ્તક લખવાનું કાર્ય વલભીમાં વિ. સં. પ૧૦ (મતાન્તરથી પ૨૩)માં થયું. એટલે આમ સુનિશ્ચિત કહી શકાય કે કઈ પણ આગમ વિ. સં. પરંપ પછીના ન હોઈ શકે. આગમની રચનાને કાળ આ ઉપર જણાવેલ એક હજાર વર્ષ દરમિયાન સંભવિત છે. અંગ ગણધરકૃત કહેવાય છે. પરંતુ તેમાં બધા એક સરખા પ્રાચીન નથી. આચારાંગના જ પ્રથમ અને દ્વિતીય કૃતક ભાષા અને ભાવની દષ્ટિએ ભિન્ન છે. આચારાંગસૂત્રને પ્રથમ શ્રત સ્કન્ધ માત્ર દ્વિતીય શ્રુત સ્કન્ધથી જ નહિ, સમસ્ત જૈન વાડ્મયમાં સૌથી પ્રાચીન અંશ છે. તેમાં જરા જેટલું પણ પરિવર્તન કે પરિવર્ધન નથી એમ તે ન જ કહી શકાય, પરંતુ તેમાં ઊમેરે સૌથી ઓછામાં ઓછો થયો છે. તે ભગવાનના સાક્ષાત્ ઉપદેશના અત્યંત સન્નિકટ છે. આવી સ્થિતિમાં તેને આપણે વિક્રમ સં. પૂ. ૩૦૦ પછીની સંકલના કહી શકતા નથી. વધારે સંભવ તે એ છે કે તે પ્રથમ વાચનાની સંકલના છે. આચારાંગને દ્વિતીય શ્રત સ્કન્ધ ભદ્રબાહુ પછીની રચના હોવી જોઈએ. કારણ તેમાં પ્રથમ શ્રત સ્કન્ધની અપેક્ષા ભિક્ષુઓના નિયમોપનિયમોનાં વર્ણનમાં વિકસિત ભૂમિકાની સૂચના મળે છે. આને વિક્રમ પૂર્વ બીજી શતાબ્દીની રચના કહી ન શકાય. આજ વાત પ્રાયઃ બધા બીજા અંગેના સંબંધમાં પણ સમજવી જોઈએ કે, વિક્રમપૂર્વ બીજી શતાબ્દી પછી તેમાં કાંઈપણ ઊમેરવામાં આવ્યું નથી. સ્થાનાંગસૂત્ર જેવા અંગ ગ્રંથમાં વીર નિર્વાણુની છઠ્ઠી શતાબ્દીની ઘટનાને પણ ઉલ્લેખ મળે છે. પરંતુ આવા પ્રકારના કાંઈક અંશને છોડીને બાકીના બધા ભાવ પુરાના છે. ભાષામાં યત્રતત્ર કાળની ગતિ અને પ્રાકૃત ભાષા હોવાને કારણે ભાષા વિકાસના નિયમ મુજબ પરિવર્તન હવું અનિવાર્ય છે. કારણ પ્રાચીન Page #592 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને ધન : ૫૩૧ સમયમાં એનું પઠન-પાઠન લિખિત ગ્રંથમાં નહિ પરંતુ કઠપકંઠ થતું હતું. પ્રશ્નવ્યાકરણ અંગનું જેવું વર્ણન નન્દી સૂત્રમાં છે તેને જોતાં, ઉપલબ્ધ પ્રશ્નવ્યાકરણ અંગ આખુને આખું પછીની રચના હોય એમ જણાય છે. વલભી વાચના પછી કયારે આ અંગે નષ્ટ થઈ ગયું અને જ્યારે તેને સ્થાને આ નવી આવૃત્તિ પ્રવિષ્ટ થવા પામી તે સંબંધેના ઇતિહાસને જાણવાનાં કઈ સાધને આપણી પાસે નથી. હાં, અભયદેવસૂરિની ટીકા જે વીર નિર્વાણની બારમી શતાબ્દીમાં લખવામાં આવી છે, તે પૂર્વે તે તે ક્યારનુંયે રચાઈ ગયું હતું. આગમોના સંબંધને જે ઇતિહાસ હું સમજાવી રહ્યો છું તે મારી અંગત માન્યતા નથી. આગમોના ઇતિહાસના સંબંધમાં જે કાંઈ જ્યાં ત્યાં વાંચ્યું છે, આ સંબંધે તમને અવગાહન કરવાને અવકાશ મળે, તમે ઊંડા ઊતરે અને આગમોના સંબંધને તમારે રસ જળવાઈ રહે, તે માટે ઈતિહાસની વાતને અનુવાદ કરી રહ્યો છું. આજે સમય એટલે વધારે થઈ ગયે છે કે આપણા સ્વાધ્યાય શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના શ્રી કેશી ગૌતમ સંવાદના વિષેની મૂળ વાત આજે અટકી જવા પામી છે. હું માનું છું આવતી કાલે તેના વિશે આપણે સવિશેષ સમય લઈશું. ધર્મ અને ધન એક સુંદર વૃક્ષ છે. શાખા, પ્રશાખા, કૂંપળો અને પર્ણથી તે પલવિત છે, ફળ અને ફૂલેથી તે લચી પડ્યું છે. આ વૃક્ષના આવા એશ્વર્યાનું મૂળ કારણ શું છે? જે ગંભીરતાપૂર્વક વિચાર કરશે તે બરાબર જણાઈ આવશે કે તેના બહારથી દેખાતા આવા વિપુલ વૈભવને કીમિયે તેના ઉપરના ભાગની કળાઓ કે વિશિષ્ટતાને આભારી નથી. તેની વિશાળ સમૃદ્ધિ અને વિસ્તૃત ઐશ્વર્યાનું મૂળ કારણ પૃથ્વીના ઊંડાણમાં રહેલા અને બહાર જરા પણ ન દેખાતાં તેનાં મૂળિયાં છે. વનસ્પતિશાસ્ત્રને એ સામાન્ય નિયમ છે કે જે વૃક્ષનાં મૂળિયાં જેટલાં જમીનમાં ઊંડાં હશે તેટલું જ તે વૃક્ષ સમૃદ્ધ અને ઊંચું હશે. ફળ, ફૂલે અને બીજાં સોંદર્યને આધાર પણ તેનાં મૂળમાં અંતનિવિષ્ટ છે. વૃક્ષનાં મૂળિયાં ઊંડાં ન હોય તે તે વૃક્ષ વાવાઝોડાના ઝપાટા કે ઝંઝાવાતના પ્રકપમાં લાંબે વખત ટકી શકતું નથી. વૃક્ષનું મૂળ અસ્તિત્વ તેનાં મૂળિયાંમાં છે. ઉપરના ભાગનું પણ પિતાની રીતે મહત્ત્વ છે ખરું, પરંતુ તેની શકિતનો મૂળ ત તે મૂળિયાં જ છે. જે વૃક્ષનાં મૂળિયાં જેટલાં શક્તિથી ભરેલાં અને ઊંડાં હોય છે તેટલાં જ તે પૃથ્વીમાંથી પોતાનું પિષક્તત્વ મેળવવા શક્તિસંપન્ન હોય છે. પાનખર તુને તો તમને બધાને સારે એ અનુભવ છે. આ ઋતુમાં સ્વભાવથી ગમે તેવાં તેતીંગ ઝાડે પણ હૂડાં જેવાં બની જાય છે. તેનું લીલુંછમ પ્રાકૃતિક સૌંદર્ય એવી રીતે તે હરાઈ જાય છે કે જેનાર આશ્ચર્યાન્વિત બની જાય છે. આખું વૃક્ષ સુકાઈ જાય છે. લાંબી Page #593 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર તપશ્ચર્યાના પરિપાક અથવા ફલશ્રુતિ સ્વરૂપે તેના દેહનો વૈભવ સુકાઈ ગએલાં લાકડાં જેવા થઈ જાય છે ! ઘડીભર તા તે લાકડા જેવું જ લાકડું જ લાગે છે. પરંતુ જેવી વસંતઋતુ એસે છે કે ખસ, ઋતુરાજની પધરામણીને આવકારવા જાણે તે પુનર્જન્મ પામ્યું હોય તેમ ફરી તે લીલુછમ બની જાય છે! તેને નવી કૂપળે અને પર્ણો ફૂટવા માંડે છે. નવી જ સમૃદ્ધિનાં અદ્ભુત સૌંદર્યાંથી તે છલાલ ભરાઈ જાય છે. ફળફૂલાથી પહેલાંની જેમ જ તે લચી પડે છે. આમ સૂકાયેલાં હૂંડાં જેવાં વૃક્ષા ફરી નવપલ્લવિત ખની જાય છે. તેનું કારણ શું? તેનાં કારણ વિષે વિચાર કરશે તે તરત જ જણાશે કે, ઉપર ઉપરથી સુકાઈ ગએલાં અને મૃતકલ્પ લાગતાં તે વૃક્ષાનાં મૂળિયામાં ધમકતુ' જીવન હતું. ધરતીમાંથી રસકસ ચૂસી પુષ્ટિ મેળવવાની તેનામાં શકિત હતી. વૃક્ષનાં મૂળિયાંમાં પોષકતત્ત્વને ખેંચવાની તે શક્તિ ન હોત તે તેનાં મૂળિયાં પહેાળાં થઈ ગયાં હાત અને તેની સપોષક શક્તિ નષ્ટ થઈ ગઈ હેાત. પછી તે વૃક્ષ ઉપર ખારે મેઘ ખાંગા થઈ વરસે કે સૂર્ય પોતાના પ્રકાશ પાથરે તે પણ તેમાં નવજીવન પાંગરી શકે નહિં. કેમકે ધરતીમાંથી પાણી અને પ્રકાશમાંથી જીવનતત્ત્વ મેળવવાની શકિત જ મૂળિયાં ખાઈ બેઠાં હાય છે. ધર્માં પણ આવે જ મૂળમાં શક્તિ ધરાવતો વિષય છે. વૃક્ષનાં મૂળિયાંની માફક તે બહાર દેખાતા નથી. ભાષામાં તેનું વિશુદ્ધ સ્વરૂપ ખડું કરી શકાતું નથી. પટ્ટા ની માફક તાળી શકાય તેવા તે સ્થૂલ પણ નથી. અલબત્ત જીવનમાં જે સુંદર અને સુવાસિત પુષ્પો ખીલે છે તેના આધાર તે એક માત્ર ધર્મ જ છે. ધમ આંખથી જોવાની, વાણીથી વ્યક્ત કરવાની અને ત્રાજવાથી તાળવાની, જોખવાની વસ્તુ નથી. ધર્મ એ માત્ર આચરવાની વસ્તુ છે. પરંતુ ધર્મનાં વિશુદ્ધ સ્વરૂપને જાણ્યા વગર તેનું આચરણુ કેમ સંભવી શકે ? એટલે ધર્મના સ્વરૂપ વિષે વિચાર કરવા અનિવાય થઈ પડે છે. જીવનમાં ધમ પાયાની વસ્તુ છે. તેના તરફની લેશમાત્ર ઉપેક્ષા હિતકર નથી. વસ્તુના સ્વરૂપને જાણ્યા વગરનું આચરણ જીવનમાં મહત્ત્વપૂર્ણ અનતું નથી. જ્ઞાનશૂન્ય ક્રિયા મડઢાં જેવી હાય છે અને ક્રિયાશૂન્ય જ્ઞાન ભૂતની માફક ભયાનક હાય છે. જેમ ચેતના વગરના શરીરનું કાંઈ મહત્ત્વ નથી તેમ જ્ઞાનશૂન્ય ક્રિયાનું પણ કોઈ મહત્ત્વ નથી. ચેતન વગરના શરીરને હિન્દુએ બાળી નાખે છે, મુસલમાના જમીનમાં દાટી દે છે, આપ્તજના તે શરીરના મુડદાને વધારે સમય સુધી ઘરમાં રાખવા માંગતા નથી. કેમકે મુડદાને વધારે વખત રાખવાથી તે કહાઈ જાય છે અને દુર્ગંધ મારે છે. મુડદું જેમ નિરર્થીક છે, નિર્મૂલ્ય છે તેમ જ્ઞાનશૂન્ય ક્રિયા પણ નિરક છે, નિર્મૂલ્ય છે. તેમાંથી કશી લનિષ્પત્તિ સજાતી નથી. જ્ઞાનશૂન્ય ક્રિયા જેમ નિરર્થીક છે, નિર્મૂલ્ય છે તેમ ક્રિયાશૂન્ય જ્ઞાન પણ નકામું છે. જેમ આકાશમાંથી કોઇ અદૃશ્ય અવાજ આવતા હાય પરંતુ કોઇની ઉપસ્થિતિનાં ચિહ્ન ન દેખાતાં હાય, તે જેમ તે અદૃશ્ય રીતે સંભળાતે અવાજ ભયકર લાગે છે, તેમ ક્રિયાશૂન્ય જ્ઞાન પણ ભયંકર છે, Page #594 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને ધન : પ૩૩ બિહામણું છે. એકલું આચરણશૂન્ય જ્ઞાન પણ જીવનમાં આનંદનાં પુષ્પ ખીલવી શકતું નથી. એટલે જ જ્ઞાનપૂર્વકનાં આચરણને મહર્ષિઓ અને અનુભવીઓએ મહત્ત્વ આપ્યું છે. ધર્મ સદા આચાર અને વિચારને વિષય છે. બેલવાથી તે વાદ બની જાય છે. ધર્મ જ્યારે વાદવિવાદના ખાબોચિયામાં ભરાઈ બેસે છે ત્યારે તે પિતાને કીમતી આત્મા બેઈ બેસે છે. તેની વિરાટતા તેમજ વ્યાપકતા નાશ પામી જાય છે; ધર્મ સાગર મટી ખાચિયું બની જાય છે, પંથ અને સંપ્રદાય બની જાય છે. ભગવાન મહાવીરે ધર્મની જેવી પ્રાણસ્પર્શી અને ઉદાર વ્યાખ્યા કરી છે એવી વ્યાખ્યા કયાંય જોવા મળતી નથી. ધર્મનું સ્વરૂપ બતાવતાં ભગવાન મહાવીર કહે છેઃ “જલ્થ જ્ઞા પ ”-વસ્તુને સ્વભાવ તે ધર્મ છે. જેમકે, અગ્નિને સ્વભાવ ઉષ્ણતા છે. તે ઉષ્ણતા એ અગ્નિને ધર્મ છે. પાણીને સ્વભાવ શીતળતા છે. તે શીતળતા એ પાણીને ધર્મ છે. મનુષ્યને સ્વભાવ મનુષ્યતા છે. તે મનુષ્યતા એ મનુષ્યને ધર્મ છે. મનુષ્યતાની વ્યાખ્યા કરવી જરા મુશ્કેલ છે, આમ છતાં સ્વાર્થ અને પરાર્થ એ બેમાંથી જે કઈ એકની પસંદગી કરવાની હોય તે તેમાં પરાર્થની જ પસંદગી કરવા જેવી છે. કેમકે સ્વાર્થ કરતાં પરાર્થ ઘણે ઉજજવલ અને ચડિયાત છે. સ્વાર્થને સંબંધ પિતાનાં સુખ સાધને સુધી જ સીમિત હોય છે, પરંતુ પરાર્થની સીમ તેનાં કરતાં વધારે વ્યાપક અને મીઠી છે, હૃદય અને પ્રાણોને સ્પર્શે એવી કીમતી છે. પરંતુ આ સ્વાર્થ અને પરાર્થથી પણ ચડી જાય એવી જે કઈ ત્રીજી જ વસ્તુ હોય તે તે પરમાર્થ છે. સ્વાર્થનું જગત સ્વ સુધી મર્યાદિત હોય છે. પરાર્થનું જગત અવશ્ય થોડું વધારે વ્યાપક બને છે, છતાં તેની સીમા અસીમ તે નથી જ. તેની સીમાને મર્યાદા છે. પરાર્થમાં પિતાની જાત માટેના જ હિતને વિચાર છેડી, તેની મર્યાદાને વટાવી, પિતાના સાથીઓ, મિત્ર, સ્નેહી સંબંધીઓ અને જે જે આપણે પરિચિત છે તેમનાં દરેકના હિતની ચિંતા સેવાય છે. એટલે સ્વાર્થ કરતાં પરાર્થનું સ્થાન અવશ્ય ચડિયાતું છે; પરંતુ પરમાર્થનું જગત તે વ્યાપક છે, અસીમ છે. તેમાં જીવ માત્રને કલ્યાણની ચિંતા સેવાય છે. આમ તે પ્રત્યેક પંથ અને સંપ્રદાયને એ જ દે હોય છે કે પિતાના પંથ કે સંપ્રદાયને અનુસરવાથી મુક્તિ પ્રાપ્ત થશે. આ દવે આગળ ધરાતે હોવાને કારણે જ તેમનામાં સાંપ્રદાયિક વ્યાહ અને ઝનૂન જન્મવા પામતાં હોય છે. છતાં એક સત્ય અવશ્ય ગંભીરતાપૂર્વક લક્ષ્યમાં લેવાનું છે અને તે એ કે, જે ધર્મ માત્ર શરીરશુદ્ધિની જ વાત કરે છે અથવા તે મનની શુદ્ધિ ઉપર જ ભાર મૂકે છે તે ધર્મ, ધર્મની સાચી દિશાથી થડે પાછળ છે. પરંતુ જે ધર્મ શરીર અને મનથી પાર આત્માની પણ વાત કરે છે, તે ધર્મ અવશ્ય ધર્મની દિશામાં ગતિશીલ છે. કારણ ધર્મ સદા આત્મામાં રહેલો હોય છે. તે આત્માને વિષય છે. આત્મા– વગાહનમાંથી ધર્મના દિવ્ય પ્રકાશની ઝાંખી સંભવી શકે છે. Page #595 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪: ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર આપણી સામે બે વસ્તુઓ છે. એક ધર્મ અને બીજું ધન. આપણાં જીવનને સુમધુર ઐશ્વર્યથી ભરનાર કેણ છે? ધર્મ કે ધન ? આ એક વિચારવાની વાત છે. ધર્મનું અસ્તિત્વ શાશ્વત છે; પરંતુ તેની સત્તા ધનની પેઠે બહાર દષ્ટિગોચર થતી નથી. ધન ભૌતિક જીવનમાં હંમેશાં મહત્ત્વનું અને કેન્દ્રનું સ્થાન ધરાવે છે, એટલે ધર્મ કરતાં ધનનું મહત્વ માણસને સરળતાપૂર્વક દેખાય છે. જમીનમાં વાવેલાં બી દેખાતા નથી પણ તે જ બી જ્યારે વૃક્ષને આકાર ધારણ કરે છે ત્યારે જ તે નજરે ચડવા લાગે છે, તેમ ધર્મનાં બીજને જોવા માટે આધ્યાત્મિક આંખે જોઈએ. આજે માણસ ધર્મને ભૂલી ધનની પૂજા કરવા લાગે છે. ધન વિષેની આવી આસકિત એક જાતની ઇન્દ્રિયપરાયણતા છે. જ્યાં કેન્દ્રમાં ધન અને ઈન્દ્રિયપરાયણતા હોય ત્યાં ધર્મ કયાં ઊભો રહે? તે કેવી રીતે સચવાય?” ધનની પાછળ દેટ મૂકનાર અહંકારથી ગ્રસ્ત હોય છે. અહંકાર અને મમતા જ્યાં સુધી જીવતાં હોય ત્યાં સુધી જીવનમાં ડગલે અને પગલે જોખમ છે. અહંકારને ત્યાગ અને વિનમ્રતાની પકડ, તેમજ મમતાને ત્યાગ અને સમતાને સ્વીકાર, એ ધર્મને માર્ગ છે. આજનો યુગ ભલે વૈજ્ઞાનિક ઉત્ક્રાંતિને યુગ ગણાય છતાં વિષમતાને ભયંકર ભરડે કોઈને શાંતિથી જીવવા દેતે નથી. આજે જગતમાં સર્વત્ર વિષમતા વ્યાપ્ત છે. એકની પાસે ધનને ઢગલે છે તે બીજે અન્નના એક દાણ માટે તલસે છે! જ્યાં સુધી બંગલાની આજુબાજુ ભૂખ્યા-તરસ્યાં ઝૂંપડાઓને એક માટે અશાંત સમુદાય છે ત્યાં સુધી જીવનમાં શાંતિ કે સમાધિ સ્થપાવાનાં નથી! ધનિકને ધનને મોટો અહંકાર હોય છે તે બીજી દિશામાં દારિદ્રયના નગ્ન ચિત્રોને લઈ દીન-હીન ભાવનાના કરુણાજનક દ દષ્ટિગોચર થાય છે. આવી વિષમતા અને કન્ડેનું મૂળ મનુષ્યને સુદ્ર અહંકાર જ છે. આ ઢામાંથી સરળતાપૂર્વક પાર ઉતરવાનો માર્ગ ધર્મ જ બતાવી શકે છે. તનની દવા ધન હોઈ શકે–તન અને ધન અને પાર્થિવ હેઈ બન્ને વચ્ચે સામંજસ્ય પણ છે, પરંતુ આમાની ભૂખ તે ધર્મથી જ સંતેષાશે. “ધર્મ સેવ દત્તે નિત ક્ષતિ રક્ષિત" જે વ્યકિત ધર્મને રોહ કરે છે, ધર્મને હણે છે, તે હણાએ ધર્મ તે વ્યકિતને જ નાશ કરી નાખે છે; અને જે ધર્મનું રક્ષણ કરે છે, તેનું રક્ષણ તે રક્ષાએલે ધર્મ કરે છે. માટે ધર્મ અને ધન વચ્ચેની પસંદગીમાં ધર્મનું જ સ્થાન ચડિયાતું છે. હાં, સમાજમાં જ્યાં સુધી ધનને મહત્વનું સ્થાન છે, ધનને આધારે જ જ્યાં સુધી માનવજીવનનાં મૂલ્યને આંકવામાં આવે છે ત્યાં સુધી ધર્મનું સ્થાન મહત્ત્વપૂર્ણ રહી શકતું નથી. પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે, પરિગ્રહ અથવા ઘનને જેટલું મહત્વ અપાય છે, સામાજિક જીવનમાં તેનું જેટલું મૂલ્ય અંકાય છે તેનાથી તે સમાજમાંથી સત્ય અને ધર્મ દૂર ખસી જાય છે. હાં, મનુષ્ય જીવનના અમુક પ્રશ્નો ધનથી અવશ્ય હલ થઈ શકશે પરંતુ જીવનની સમસ્યાને ઉકેલ ધનથી નહિ પણ ધર્મથી જ થશે. મનુષ્ય જીવનની આ એક કરુણ કમનસીબી છે, નિરર્થક વિટંબણું છે કે માણસ ધન જેવી કેડીની કીમતની વસ્તુને પિતાના પ્રાણના ભોગે પણ સંભાળીને રાખે છે અને જીવનના અમૂલ્ય Page #596 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને ધન : ૫૩૫ હીરા સમા ધર્મને લુટાવતા ફરે છે. યાદ રાખજો કે-થતા ધર્મસ્તતો નચઃ”-ધન કદી જીવનને અચાવી શકશે નહિ. ધર્મને ગુમાવી સંસારનું વિશાળ સામ્રાજ્ય મળી જાય તે પણ તેની કીમત કાડીની છે. ધનને ખાતર ધમને ખાઈ નાખવા જેવી બીજી કાઈ માલિશતા આ જગતમાં નથી. અંગાના રચના કાળના સંબંધમાં ઇતિહાસજ્ઞાનાં મતયૈ ગઈ કાલે કહી બતાવ્યા છે. આજે ઉપાંગાના સંબંધમાં વિચાર ક્રમ પ્રાપ્ત છે. શ્રી પન્નવણુસૂત્રના રચના કાળના સંબંધમાં તો કોઇ મત ભેદ જ નથી. પ્રજ્ઞાપનાના કર્યાં આશ્યામ છે. તેમનુ જ ખીજું નામ કાલકાચાય (નિાદ વ્યાખ્યાતા) છે. એમને વી. નિ. સં. ૩૩૫માં યુગપ્રધાન પદ પ્રાપ્ત થએલ. અને વી. નિ. સં. ૩૭૬ સુધી તેએ આ પદ ઉપર ટકી રહ્યા હતા. એટલે પન્નવાની રચના વિક્રમ પૂર્વે ૧૩૫ થી ૯૪ની વચ્ચે હાવી જોઇએ. બીજા ઉપાંગાના કર્તા વિષે કયાંય કોઈ ઉલ્લેખ કે નિર્દેશ મળતા નથી, પરંતુ તેમના કર્તા ગણધરો તે ન જ માની શકાય. અન્ય સ્થવિર અવશ્ય માની શકાય. ઉપરાંતમાં આ બધી એક જ કાળની રચનાએ પણ નથી. શ્વેતાંબરાના આ ત્રણ ઉપાંગો-ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ અને જંબુદ્રીપપ્રજ્ઞપ્તિના સમાવેશ હિંગ ખરેએ દૃષ્ટિવાદના પ્રથમ ભેદ પરિકમમાં કરેલ છે. નીસૂત્રમાં પણ આ ગ્રંથોના નામાના ઉલ્લેખ છે. એટલે આ ગ્રંથ શ્વેતાંબર દિગ...ખરોના ભેથી અવશ્ય પ્રાચીન હેાવા જોઇએ. આ ઉપાંગાના સમય વિક્રમ સંવતના પ્રારંભથી આમ ન આવી શકે. ખીજા. ઉપાંગેાના સંબંધમાં પણ આમ જ કહી શકાય. આજે જે સૂર્ય પ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ ઉપલબ્ધ છે, તેમાં ફ્રાઈ ભેતુ નથી. લગભગ બન્નેના પાઠો સમાન જ છે. એટલે મૂળ ચદ્રપ્રજ્ઞપ્તિ વિછિન્ન પણ થઇ ગયુ. હાય. પ્રકીર્ણ કાની રચનાના સંબંધમાં પણ એમ જ કહી શકાય છે કે, એની રચના પણ સમય સમય પર થઈ હોય, અને રચનાની છેલ્લી મર્યાદા વલભી વાચના સુધી ગણી શકાય. છેદ સૂત્રમાં દશાશ્રુત, બૃહત્કલ્પ અને વ્યવહાર સૂત્રની રચના ભદ્રબાહુએ કરી છે. એટલે એને સમય વીનિર્વાણ સ. ૧૭૦થી પૂર્વે ન હેાઈ શકે. વિક્રમ સ. ૩૦૦ પૂર્વે તેમની રચનાઓ થઇ હાવી જોઈએ. એના ઉપર નિયુ`કિત, ભાષ્ય આદિ ટીકાઓ પણ બનેલી છે. એટલે આ ગ્રંથામાં પરિવર્તનને અવકાશ નથી. નિશીથ સૂત્ર તે આચારાંગની ચૂલિકા છે એટલે તે પણ પ્રાચીન છે. પરંતુ જીતકલ્પ તા આચાય જિનભદ્રની રચના છે. જ્યારે પંચકલ્પ નષ્ટ થઈ ગયું ત્યારે જીતકલ્પને છેદ્યસૂત્રામાં સ્થાન મળ્યું હશે એમ કહેવા કરતાં આમ જ કહેવુ" વધારે સમીચીન છે કે, આ કલ્પ વ્યવહાર અને નિશીથના સારસગ્રહરૂપ છે અને આ જ આધારે તેને છેદમાં સ્થાન મળેલ છે. મહાનિશીથ સૂત્ર જે ઉપલબ્ધ છે તે એ જ સૂત્ર છે કે જેને આચાય હરિભદ્રે બચાવ્યુ હતુ. તેની વમાન સંકલનાનું શ્રેય આચાય હરિભદ્રને ફાળે જાય છે. મૂળસૂત્રમાં દશવૈકાલિક સૂત્ર આચાર્ય શય્યંભવની કૃતિ છે. તેમને થુગ પ્રધાનપદ વી. નિ. સ. ૭પમાં મળ્યું અને મૃત્યુ સુધી તેઓ આ પદ પર રહ્યા. દશવૈકાલિકની રચના વિ. પૂ. Page #597 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર ૩૫થી ૩૭૨ની વચ્ચે થઈ હેવી જોઈએ. દશવૈકાલિક સૂત્રના વિષયમાં આટલું કહી શકાય કે, તદ્દગત ચૂલિકાઓ પાછળથી જોડવામાં આવી છે. આ સિવાય દશવૈકાલિકમાં કે પરિવર્તન કે પરિવર્ધન થયું નથી. ઉત્તરાધ્યયન સૂત્ર કોઈ એક આચાર્યની કૃતિ નથી. તેમ જ એક કાળની પણ કૃતિ નથી. છતાં તેને વિ. પૂ. બીજી, કે ત્રીજી શતાબ્દીનું માનવામાં કશી જ આપત્તિ નથી. આવશ્યક સૂત્ર પણ અંગબાહ્ય હોવાથી કેઈ સ્થવિરકૃત હોવું જોઈએ. સાધુઓના આચારમાં નિત્ય ઉપગમાં આવનારું આ સૂત્ર છે. તેથી આની રચના દશકાલિકથી પણ પૂર્વે માનવી જોઈએ. અંગોમાં જ્યાં પઠનનું વર્ણન આવે છે ત્યાં સામાવાળ રંજાળ” આ રીતે ભણવાના ક્રમનું વર્ણન છે. આથી જણાય છે કે, સાધુઓને સર્વ પ્રથમ આવશ્યક ભણાવવામાં આવતું. શ્રી નંદીસૂત્રની રચના તે દેવવાચકની છે. તેથી તેને સમય વિક્રમની છઠ્ઠી શતાબ્દી પૂર્વ માનવે જોઈએ. અનુગદ્વાર સૂત્રના કર્તાના સંબંધમાં કહેવું જરા મુશ્કેલ છે. પરંતુ તેની રચના આવશ્યક સૂત્ર પછી થઈ હોવી જોઈએ. કારણ અનુગમાં આવશ્યકને જ અનુગ કરવામાં આવેલ છે. સંભવ છે અનુગદ્વાર સૂત્રની રચના આયંરક્ષિત પછી થઈ હોય અથવા તેમણે જ આ સૂત્રની રચના કરી હોય. તેથી રચનાને કાળ પણ વિક્રમ પૂર્વે છે. હાં, તેમાં યત્ર-તત્ર પરિવર્ધન થયું હોય. જેનાગમાંથી થોડા આગમે તે એવા છે જે જૈનાચાર સાથે સંબંધ ધરાવે છે જેમકે, આચારાંગ, દશવૈકાલિક આદિ. છેડા ઉપદેશાત્મક છે જેમકે, ઉત્તરાધ્યયન, પ્રકીર્ણક આદિ. કેટલાક તત્કાલિન ભૂગોળ-ખળ સંબંધેની માન્યતાઓનું વર્ણન કરે છે જેમકે, જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ વગેરે. છેદ સૂત્રને પ્રધાન વિષય જૈન સાધુઓના આચાર સંબંધી ઔત્સર્ગિક, આપવાદિક નિયમનું વર્ણન તથા પ્રાયશ્ચિત્તોનું વિધાન કરવાનું છે. છેડા એવા પણ આગમે છે જેમાં જિનમાર્ગના અનુયાયીઓનું વર્ણન છે. જેમકે ઉપાસક દશાંગ, અનુત્તરપપાતિકદશા આદિ. કઈમાં કપિત કથાઓ આપી ઉપદેશ આપવામાં આવ્યો છે જેમકે, જ્ઞાતા ધર્મકથા, વિપાકસૂત્ર. આમાં શુભ અને અશુભ કર્મોનું ફળ કથાઓ વડે બતાવવામાં આવેલ છે. ભગવતી સૂત્રમાં ભગવાન મહાવીર સાથે થએલા સંવાદને સંગ્રહ છે. બૌદ્ધસુત્તપિટકની માફક જુદા જુદા વિષયના પ્રશ્નોત્તર ભગવતી સૂત્રમાં સંગ્રહીત છે. આ વિષયને અહીં જ રાખી શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રી કેશી ગૌતમ સંવાદ તરફ વળીએ. તે મુજબ, કેશી સ્વામીના સંસારમાં ડૂબતા પ્રાણીઓ માટે ત્રાણ, શરણરૂપ દ્વિીપ તમે કને માને છે?આ પ્રશ્નના જવાબમાં શ્રી ગતમ સ્વામી જવાબ આપે છે अत्थि मेगा महादीवो वारिमझे महालओ । महा उदगवेगस्स गई तत्थ न विज्झई ॥ दीवे य इह के वृत्ते ? केसी गोयममब्बवी । केसिमेव बुवंत तु गोयमो इणमब्बवी ॥ Page #598 -------------------------------------------------------------------------- ________________ અસ્પૃદયને આધાર : પ૩૭ જળની વચ્ચે એક વિશાળ મહાદ્વીપ છે. ત્યાં વિશાળ જળપ્રવાહના વેગની ગતિ નથી. આ સાંભળી શ્રી કેશ કુમારે કહ્યું: “તે મહાપ કર્યો ?” ત્યારે ગૌતમ સ્વામીએ તેને જવાબ આપતાં કહ્યું? જીવ માત્ર મિથ્યાત્વ, અવત, કષાયાદિ ભાવને વશવતી બની, આ સંસારસમુદ્રમાં અનંતકાળથી ચોર્યાસીના ચકડોળે ચડી, રખડી રહ્યો છે. તેમાંથી બચવાને ધર્મ સિવાય બીજો કેઈ ઉપાય નથી. ધર્મનું શરણ સ્વીકાર કરવાથી જ તે જન્મ મરણના વેગમાં ડૂબતાં બચી શકે છે. કારણ ધર્મ જ જન્મ, જરા, મરણનાં ચકમાંથી બચાવનાર એક શ્રેષ્ઠતમ સાધન છે. જે ધર્મના સ્વરૂપને સમજો કે આચરતે નથી તેને માટે બૂડવા સિવાય બીજો કેઈ ઉપાય પણ નથી.” બાદશાહના પ્રાસાદને શાનદાર વૈભવ આજે કયાં છે? તેમના મહેલોની ઈન્દ્રધનુષી દુનિયા આજે કયાં છે? પિતાની શકિત અને વૈભવમાં આંધળા બનેલા તેઓ દુનિયાને કચડી નાખવા ઈચ્છતા હતા. પરંતુ તેમની બધી ઈચ્છાઓ ધૂળમાં મળી ગઈ. કાળે બધાને ઢાળી દીધા. આમ છતાં જીવનને એક સુંદર અને વાસ્તવિક દષ્ટિકણ પણ છે અને તે મૃત્યુની વચ્ચે અમર થવાની કળા ! મૃત્યુમાંથી અમર થવાની કળાને જે આત્મસાત્ કરી શકે છે, તે જ ખરી રીતે આ દુનિયામાં ધર્મશીલ છે. તેનું જ જીવન શ્રેષ્ઠ અને ધન્ય છે. અસ્પૃદયનો આધાર આત્માના વિશુદ્ધ સ્વરૂપને સમજવા માટે નિશ્ચય દષ્ટિની સૂફમ સમજણ અનિવાર્ય છે. એને કાંઈ એ અર્થ નથી થતું કે વ્યવહાર દષ્ટિની બિલકુલ ઉપેક્ષા કરવી. નિશ્ચય અને વ્યવહાર બને દૃષ્ટિઓ સાધકની સાધનામાં ઉપકારક છે, પરંતુ આધ્યાત્મિક ઉત્ક્રાંતિમાં નિશ્ચયમૂલક દ્રષ્ટિ વધુ સહાયક થાય છે. જેના દર્શન તે વિચારેની દષ્ટિએ અનેકાન્તને સ્વીકારે છે. અનેકાંત કદી એક દષ્ટિની પ્રધાનતા રાખી, બીજી દષ્ટિની અવહેલના કરતા નથી. ગૌણ અને મુખ્ય રૂપે તે બને દૃષ્ટિને યથાસ્થાન યથાશક્ય સ્વીકાર કરે છે. અનેકાંતમાં બન્ને દૃષ્ટિને અવકાશ હોય છે, પરંતુ અનેકાંત માનનારાઓ અનેકાંતથી દૂર, જાણે તેનાથી અસ્કૃષ્ટ હોય તે રીતે વર્તતા હોય છે. જ્યાં સુધી અને દૃષ્ટિને યથાયોગ્ય ઉપયોગ ન થાય, ત્યાં સુધી સાધકની સાધના અધૂરી જ રહેવા પામે છે. સ્થૂલ દષ્ટિએ પણ જે આપણે વિચાર કરીએ તો જૈનદર્શનને પ્રાણ જ અનેકાન્ત દૃષ્ટિ છે. ગળથુથીમાં જ આ દષ્ટિ આપણને ઘોળીને પાવાને પ્રયત્ન થતું હોય છે. તે દષ્ટિને આપણે પ્રવચનમાં અવશ્ય ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ આપણા જીવન-વ્યવહારે આ દષ્ટિથી સર્વથા Page #599 -------------------------------------------------------------------------- ________________ પ૩૮. ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર શુન્ય જ હોય છે. દાખલા તરીકે, આપણે ત્યાં નવ તરનું વિધાન છે. આ નવ ત છે–જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ. મારી સમજણ પ્રમાણે હેય, રેય અને ઉપાદેયની દષ્ટિએ જે આ નવ તનું વિભાજન કરવામાં આવે તે જીવ, અજીવ અને પુણ્ય તત્વ ય છે; પાપ, આશ્રવ અને બંધ તત્વ હેય છે; સંવર નિર્જરા અને મેક્ષ ઉપાદેય છે. આમ છતાં માણસને મળેલા સંસ્કાર પ્રમાણે અથવા પિતાનું વિકસિત થએલી પ્રજ્ઞાને અનુસરીને, કઈપણ જાતના સંકેચ વગર પાપતત્વને દુઃખદાયી સ્વીકારી તેને તે હેય તરીકે માન્ય રાખે છે અને પુણ્ય તવ સુખ અને સમૃદ્ધિનાં વર્ધનમાં સહાયક હેઈ તેને તે હિતકર લાગે છે. પરિણામ એ આવે છે કે પાપને પરિત્યાગ કરવા માટે આપણે જેટલા પ્રયત્નશીલ રહીએ છીએ, તેના કરતાં પણ વધારે આગ્રહી આપણે પુણ્યને પકડી રાખવામાં બની જઈએ છીએ. આપણે એ વખતે નિશ્ચયમૂલક યથાર્થ સ્વરૂપની ઉપેક્ષા કરીએ છીએ અને વિવેકને ખીંટીએ ટીંગાડી દઈએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે જે પાપ બંધન છે, જે પાપ વિકાસન્મુખ ઉત્કાન્તિમાં અવરોધક છે, તે પુણ્ય પણ આધ્યાત્મિક અભ્યદયમાં બાધક તત્ત્વની ગરજ સારે છે. બંધનની દ્રષ્ટિથી જો આપણે પાપ અને પુણ્યને વિચાર કરીએ તે બન્ને એક જ કક્ષામાં આવી જાય છે. હાં, જીવનમાં અનુકૂળ સાધનસામગ્રી અર્પવામાં પુણ્ય અવશ્ય સહાયક બને છે. પરંતુ અનુકૂળ સાધન સામગ્રી વિકાસોન્મુખ આત્માને માટે હંમેશાં અનુલેમ અને ઉપકારક જ છે એ એકાંત નિયમ નથી. બ્રહ્મદત્ત ચક્રવતની વાત તો તમે સાંભળી જ હશે. તેઓ ચક્રવતી પદવીના ધણી હતા. પુણ્યને મેરુ પર્વત કહી શકાય એવા પુણ્યપુંજના ઉદયનું આ ફળ હતું. પુણ્યશીલ વ્યક્તિઓમાં તીર્થકર પછી ચક્રવતીઓ જ આવે છે. તીર્થંકરની માતા અને ચક્રવર્તીની માતા સરખાં જ સ્વપ્ન જુએ છે. માત્ર બનેનાં સ્વપ્નાઓમાં ફેર એટલે જ હોય છે કે, ચક્રવતની માતાના સ્વપ્ન ઝાંખાં હોય છે અને તીર્થંકરની માતાનાં સ્વપ્ન તેજસ્વી હોય છે, સ્પષ્ટ હોય છે. તીર્થકરત્વ એ જે પુણ્યની પરમસીમા ગણાતી હોય તે ચક્રવતત્વ તેના પછીનું અનુક્રમે આવતું સ્થાન છે. બ્રહ્મદત્ત ચક્રવતી પિતાના રાજ્યવૈભવમાં આસક્ત થઈ આનંદથી જીવન ગાળી રહ્યા હતા. એક વખત જ્યારે તેઓ એક નાટક જોતા હતા, ત્યારે એ નાટક જોતાં જોતાં તેમને એકાએક જાતિસ્મરણ જ્ઞાન થઈ આવ્યું, અને પાછલા ઘણા જન્મમાં સગા ભાઈ તરીકે સાથે જ જન્મેલા, સાથે જ રહેલા, પિતાના પૂર્વ ભવના ભાઈ ચિત્તમુનિનું સ્મરણ તેમને થઈ આવ્યું. તેઓ શેક વિહલ બની ગયા. “આ ધરતીના પટ પરથી ગમે ત્યાંથી પણ ચિત્તમુનિને શોધી કાઢી, તેમને પણ આ રાજ્ય સમૃદ્ધિના અનુપમ સુખના ભાગીદાર બનાવું—એવી સહજ ભાવના તેમનાં હૃદયમાં જન્મી. તે ભાવનાને મૂર્તરૂપ આપવા તેમણે એક ગ્લૅકને અર્ધો ભાગ તૈયાર કર્યો. તે અર્ધા બ્લેકમાં પાછલા ભવની, પિતે સાથે રહ્યા હતા તે સંબંધેની, ટૂંકી બીજાક્ષર સમી નેંધ હતી. આ અર્ધા લેકમાં લખેલી વાતનું તાત્પર્ય પિતાના પૂર્વભવના ભાઈ ચિત્તમુનિ સિવાય બીજું કઈ સમજી Page #600 -------------------------------------------------------------------------- ________________ અભ્યદયને આધાર : ૫૩૯ શકે એમ નહોતું. “આ લેકને અવશિષ્ટ અર્ધો ભાગ જે પૂર્ણ કરી શકશે તે જ મારે પૂર્વ ભવને ભાઈ હશે. આવી ખાતરી સાથે તેમણે શ્લેકને અર્ધો ભાગ જાહેર જનતાની જાણ માટે મૂકો. મા રાનૌ કૃ દૃરી માતંગમ તથા”—આ પ્રમાણે અર્ધી બ્લેક હતો. આ શ્લેકને બાકી રહેલે અધે ભાગ જોડી આપનાર માટે તેમણે જાહેરાત કરી હતી કે જે કઈ આ લેકના ઉત્તરાર્ધની પૂર્તિ કરી આપશે તેને હું મારું અધું રાજ્ય આપીશ. પણ પૂર્તિ કોણ કરે ? આ વાતનું રહસ્ય બીજું કોણ જાણતું હોય? આખા રાજ્યમાં આ વાત ફેલાઈ ગઈ. અર્ધા રાજ્યનું પ્રલેભન સૌને આકર્ષતું હતું. પરંતુ તેના ઉત્તરાર્ધની પૂર્તિ કેઈથી પણ થઈ શકે તેમ નહોતી. આ બાજુ બ્રહ્મદત્ત ચક્રવર્તીના પૂર્વ ભવના ભાઈ ચિત્તને જન્મ પુમિતાલ નગરમાં એક સુખી અને સમૃદ્ધ કુટુંબમાં થયું હતું. પરંતુ તેમને પણ જાતિસ્મરણ જ્ઞાન થતાં તેઓ મુનિ બની ગયા. એકવાર મુનિ અવસ્થામાં વિહાર કરતાં કરતા તેઓ કાંપિલ્ય નગરના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. ત્યાં તેમને કાને અચાનક પેલે અર્થો લેક, કઈ રંટ ચલાવનાર જોરશોરથી બોલતે સંભળાય. ચિત્તમુનિએ તે સાંભળ્યો અને તેમણે તરત જ તેની પૂર્તિ કરી દીધી “નૌgfટલા કાતિઃ અ ન્યાખ્યાં વિતા :”—રંટ ચલાવનાર આ સાંભળી તરત ચક્રવર્તી બ્રહ્મદત્ત પાસે પહોંચે. તેણે રાજાને બધી વાત કરી. રાજાને તરત જ આ શ્લેકની પૂર્તિને ભેદ સમજાઈ ગયે. રાજા પિતે સામે ચાલીને ચિત્તમુનિ પાસે આવ્યા. બન્નેએ ભૂતકાળનાં મીઠાં સંસ્મરણો યાદ કર્યા અને પેટ ભરી વાત કરી. અંતે ચક્રવતી બ્રહ્મદત્તે પિતાના મનની જે ઈચ્છા હતી, તે મુજબ ચિત્તમુનિને સાંસારિક સુખ ભોગવવા માટે પ્રેમભર્યા હદયે આમંત્રણ પણ આપ્યું. ચિત્તમુનિ તે સાધક આત્મા હતા. ભેગે પભોગની સાધન-સામગ્રીના ઉકરડામાં ખેંચી જાય એવી નબળી મને વૃત્તિના તેઓ નહેતા. ઊલટાનું તેમણે બ્રહ્મદત્ત ચક્રવર્તીને આ સાધન-સામગ્રીને ત્યાગ કરી ભેગ–આસક્તિથી વિરકત થઈ જવા સમજાવવા પ્રયત્ન કર્યો. ચિત્તમુનિએ કહ્યું: ‘પૂર્વ જન્મોની સાધના અને શુભ કર્મોના નિમિત્તને લઈ આપણે અહીં સુધી આવ્યા છીએ. આપણે આપણી જીવન યાત્રાને ખરી દિશામાં જ વાળવા પ્રયત્ન કરવો જોઈએ. મોહની વિટંબણામાં ફસાએલા આત્માની દુર્દશા તમારાથી કયાં અજાણી છે? મેહનાં કડવાં અને તિરસ્કારમૂલક ફળને તમને ક્યાં અનુભવ નથી? છતાં તે પરમ સત્યથી વિમુખ થઈ બેટી દિશાની યાત્રા પ્રારંભવી તે આપણે માટે હિતકર નથી. જેઓ આપણને એમ કહે છે કે હું તમારે છું તે પાપ કર્મોનાં ફળે ભગવતી વખતે કે મૃત્યુ વખતે, કિંચિત્ માત્ર પણ સાથ આપતા નથી. માટે સાંસારિક મેહક પ્રલોભનમાં ફસાઈ આપણે ધર્મને માર્ગ ન છોડી દેવા જોઈએ.” ચિત્તમુનિના શબ્દો તે રાજા સમજી શક્યા, પરંતુ તે પુણ્યની ઉત્કટતા જ તેમને માટે બંધનરૂપ થઈ પડી. પાપ જેમ આશ્રવ છે તેમ પુણ્ય પણ અંતે તે આશ્રવ જ છે. આવા Page #601 -------------------------------------------------------------------------- ________________ ૫૪. ભેઘા પાષાણ, ખોલ્યાં દ્વાર આત્માને સ્વભાવ નથી પરંતુ વિભાવ છે, વિકાર છે. વિકાર અથવા વિભાગ પધિક હોય છે, નિમિત્તેની અપેક્ષા રાખનાર હોય છે, તે સંયોગ માત્ર છે. એટલે એક દિવસ જેમ તે આત્મા સાથે જોડાયેલું હોય છે તેમ સંજોગે સાનુકૂળ મળતાં તે અવશ્ય વિમુક્ત પણ થાય જ છે. સ્વભાવ પિતાને હોય છે. સ્વભાવ સંયોગથી જન્મતે નથી, તેથી તેને નાશ પણ થતું નથી. જે આપણું છે તેને કદી નાશ નથી અને જે સાંગિક છે તે કદી ટકી શકતું નથી એ જ તત્વજ્ઞાન છે, એ જ ભેદ વિજ્ઞાન છે, એ જ સમ્યગ્દર્શન છે અને એ જ આધ્યાત્મિક ભૂમિકાનું મૂળ પણ છે. નિશ્ચય દષ્ટિને અનુસરનારી વ્યકિત હંમેશાં વિવેકપૂર્વક વિચાર કરે છે. તે શરીર અને ઈદ્રિ તેમ જ ઈદ્રિના વિષયને પિતાથી ભિન્ન અને જડ માને છે. તેની દ્રષ્ટિમાં, સ્વરૂપમાં કઈ કાળ કે કર્મ બાધક કે સાધક થતાં નથી. પરથી ભિન્ન સ્વ–આત્મા સદસ્વરૂપ, ચિદ્રરૂપમાં અવસ્થિત હોય છે. નિશ્ચય દષ્ટિથી આત્મા અને શરીરાદિ પર પદાર્થોમાં અત્યન્તાભાવ એટલે વૈકાલિક અભાવ છે. પરમાણુ પણ આપણું બની શકતું નથી. પછી પરમાણુના પુંજ સમા દષ્ટિગોચર થતા એ બધા પદાર્થો તે આપણા કયાંથી થવાના એટલે પદાર્થોમાં વ્યાહ બુદ્ધિ રાખવી એ નરી અજ્ઞાનતા છે. ચિત્તમુનિને આ આત્મ સંસ્પર્શ ઉપદેશ પણ બ્રહ્મદત્ત ચક્રવતીના માનસમાં અસર ઊપજાવી શક્યો નહિ. પુણ્યનાં આ પરિબળે બ્રહ્મદત્ત માટે ઉપકારક થવાને બદલે અપકારક થયા. પુણ્યના આ પુ તેને મોક્ષ અપાવવાને બદલે નરકમાં લઈમાં જવા નિમિત્ત બન્યા. ચિત્તમુનિને કહેવું પડ્યું न तुज्झ भोगे चइऊण बुद्धी गिद्धासि आरंभ परिग्गहेसु । मोह को असिउ विप्पलावो गच्छामि राय ! आमंतिओसि ॥ હે રાજન ! તમે પ્રભુ છે, પરમાત્મા છે, પરબ્રહ્મ છે. આત્માને પરમાત્મ સ્વરૂપ સિદ્ધ સમજીને જે સતત આત્માનું ધ્યાન કરતા રહે છે તે એક દિવસ અવશ્ય સિદ્ધ થઈ જાય છે. આવા વિશુદ્ધ આત્મસ્વરૂપની તમને પ્રતીતિ કરાવી છતાં, ભોગે પગ છેડવાની તમારી ઈચ્છા નથી. તમે આરંભ અને પરિગ્રહમાં આસક્ત છે. મેં વ્યર્થ તમારી સાથે આટલી વાત કરી. રાજન્ ! હવે હું જાઉં છું. અંતે ચિત્તમુનિ અને બ્રહ્મદત્તના કાર્યોની અંતિમ નિષ્પતિ શી આવી તે શાસ્ત્રકારના જ શબ્દોમાં पंचालराया घिय बम्भदत्तो साहुस्स तस्स वयण अकाऊं। अणुत्तरे भुंजिय कामभागे अणुत्तरे नरमे पविट्ठो । પાંચાલ દેશને રાજા બ્રહ્મદત્ત મુનિના વચન પાળી ન શક્યા. તેથી અનુત્તર ભેગ ભેળવી અનુત્તર સપ્તમ નરકમાં ગયે. Page #602 -------------------------------------------------------------------------- ________________ અભ્યદયને આધાર : ૫૪૧ ત્યારે ચિત્તમુનિ ઉત્કૃષ્ટ સંયમની આરાધના કરી चित्तो वि कामेहिं विरत्तकामो, उदग्गचारित्त तवा महेसी । अणुत्तर संजम पालइत्ता अणुत्तर सिद्धि गई गओ || કામભેગેથી નિવૃત્ત, ઉગ્ર ચારિત્રવાળે તપસ્વીચિત્ત મહર્ષિ અનુત્તર સંયમ પાળી અનુત્તર સિદ્ધ ગતિ પામ્ય. તાત્પર્ય એ છે કે, જીવ પિતાનાં જ અજ્ઞાન, રાગ, દ્વેષ અને મહિને કારણે જન્મ અને મરણના ચક્કરમાં ફસાએલ છે. કર્મજન્ય જુદી જુદી ગતિઓ અને નિઓને આત્મા પિતાનું સ્થાન સમજતે આવ્યું છે. પરંતુ વાસ્તવમાં તે આત્માનું પિતાનું સ્થાન નથી. આ જ પુણ્યના પરિબળે વિપુલ દ્રવ્યની પણ ઉપલબ્ધિ કરી લીધી હોય કે દેવલોક જેવા અનુપમ સુખ સાધને પણ મેળવી લીધાં હોય, છતાં તે બધું કાંઈ કામનું નથી. કેમકે જ્યાં સુધી ભવને, જન્મને, ગતિને, અવતારને અને નિને અંત આવતું નથી ત્યાં સુધી વ્યાવહારિક અને સ્કૂલ દષ્ટિએ બધું પ્રાપ્ત કરવા છતાં પણ આત્મા દીન, હીન અને દરિદ્ર જ રહે છે. યાદ રાખજે વિકારી કે વૈભાવિક ભાવ સૈકાલિક નથી. એટલે જે વખતે આત્મામાં પર્યાય દષ્ટિથી સંસાર દશા છે, તે જ વખતે દ્રવ્યદૃષ્ટિથી આત્મા શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર સિદ્ધ સમેપણુત છે. અશુદ્ધ આત્માને સ્વરૂપમાં લાવવા માટે અજ્ઞાન, રાગદ્વેષ અને મેહને હટાવવા પડે છે. આપણે ત્યાં મેક્ષ માટે એક સુંદર “અપવર્ગ' શબ્દ પ્રચલિત છે. અપવર્ગ બે શબ્દોથી બનેલ છે. “અપ ઉપસર્ગ સાથે “વર્ગ” શબ્દનું સંયોજન થતાં “અપવર્ગ” શબ્દ નિપન્ન થએલ છે. વર્ગ શબ્દનો અર્થ થાય છે ધર્મ, અર્થ અને કામ; અને “અપ' શબ્દનો અર્થ “રહિત થાય છે. એટલે જે ધર્મ, અર્થ અને કામથી રહિત છે તે અપવર્ગ કહેવાય છે. અપવર્ગ આત્માની તે સ્થિતિ છે જ્યાં ઇન્દ્રિય અને ઇન્દ્રિયોના વિષયે એટલે ભેગા ન રહે. આ ભેગ જ કામ શબ્દથી ઓળખાય છે એટલે જ્યાં કામ ન રહે; કામનું સાધન અર્થ છે એટલે જ્યાં કામ અને કામનું સાધન અર્થ પણ ન રહે, કામ અને અર્થ બનેને ઉત્પન્ન કરવાવાળા વ્યવહાર ધર્મ એટલે પુણ્ય પણ ન રહે તે અપવર્ગ છે. આ વિષયને અહીં અટકાવીએ. આગમાના વિષયેના સંબંધની જે વાત ગઈકાલે કહેવાઈ ગએલ છે, તેનાથી આગળ આજે આગમના સંબંધેની વિચારણું કરીએ જે તમને વધારે રસપ્રદ થઈ પડશે. આ બધા વિષયેનો તુલનાત્મક અભ્યાસ કર્યા વગર સત્ય તારવવું મુશ્કેલ બને છે. એટલે આપણી શ્રદ્ધાને કદાચ કોઈ વાત અનુકૂળ ન આવે તે પણ આગમોના સંબંધે પ્રવર્તતી માન્યતાઓથી અજાણ તે રહેવાય જ નહિ. કારણ તે સંબંધેની અજ્ઞાનતા સત્યના સંશોધનમાં અવરોધક થઈ ઊભી રહે છે. માટે જાણવા લાયકને જાણી લેવામાં કઈ દોષને જરા જેટલે પણ અવકાશ નથી. Page #603 -------------------------------------------------------------------------- ________________ ૫૪ર ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર દર્શન સાથે સંબંધ રાખનારા આગમ પ્રધાનતઃ સૂત્રકૃત, પ્રજ્ઞાપના, રાજપ્રમ્નીય, ભગવતી, નંદી, સ્થાનાંગ, સમવાયાંગ અને અનુગદ્વાર છે. સૂત્રકૃતમાં તત્કાલીન અન્ય દાર્શનિકેના વિચારોનું નિરાકરણ કરીને સ્વમતની પ્રરૂપણ કરવામાં આવેલ છે. તેમાં ભૂતવાદીઓનું નિરાકરણ કરીને આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ કરવામાં આવેલ છે. બ્રહ્મવાદીઓનાં સ્થાનમાં નાનાત્મવાદ પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. જીવ અને શરીરને પૃથફ બતાવવામાં આવેલ છે. કર્મ અને તેનાં ફળની સત્તાને સ્થિર કરવામાં આવી છે. વિશ્વની ઉત્પત્તિના સંબંધમાં જુદા જુદા વાદનું યુતિપૂર્વક નિરાકરણ કરવામાં આવેલ છે અને આ વિશ્વ કઈ ઈશ્વર અથવા અન્ય વ્યકિતકૃત નથી પરંતુ અનાદિ-અનંત છે આ સિદ્ધાંતની સયુકિતક સ્થાપના કરવામાં આવેલ છે. તે વખતમાં પ્રચલિત કિયાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ અને અજ્ઞાનવાદનું નિરાકરણ કરીને વિશુદ્ધ ક્રિયાવાદની સ્થાપના કરવામાં આવી છે. પ્રજ્ઞાપનામાં જીવના વિવિધ ભાવેને લઈ વિસ્તારથી વિચાર કરવામાં આવેલ છે. રાજપ્રશ્નીયમાં પાર્શ્વનાથની પરંપરામાં થયેલા શ્રી કેશી શ્રમણે શ્રાવર્તાિના રાજા પ્રદેશના પ્રશ્નોના ઉત્તરમાં નાસ્તિકવાદનું નિરાકરણ કરી, આત્મા અને આત્મા સાથે સંબંધ ધરાવનારા અનેક તથ્યને દષ્ટાંતે વડે સયુતિક સમજાવેલ છે. ભગવતી સૂત્રના વિવિધરંગી અને વિવિધલક્ષી પ્રશ્નોત્તરોમાં નય, પ્રમાણ આદિ દાર્શનિક વિષયના વિચાર મોતિકે જ્યાં ત્યાં પથરાએલાં પડયાં છે. નંદીસૂત્ર એ જૈન દષ્ટિએ જ્ઞાનનાં સ્વરૂપ અને ભેદનું વિશ્લેષણ કરનારી એક સરળ, સુબોધ્ય અને સુંદર કૃતિ છે. સ્થાનાંગ અને સમવાયાંગની રચના બૌદ્ધોના અંગુત્તર નિકાયના ઢંગની છે. આ બને સૂત્રમાં આત્મા, પુદ્ગલ, જ્ઞાન, નય, અને પ્રમાણ આદિ વિષયેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ છે. ભગવાન મહાવીરના શાસનમાં થનારા નિને ઉલ્લેખ સ્થાનાંગમાં છે. એવી જાતની સાત વ્યક્તિઓ બતાવવામાં આવી છે જેઓએ કાળ કમથી ભગવાન મહાવીરના સિદ્ધાંતની ભિન્ન ભિન્ન વાતને લઈ પિતાનાં મંતવ્યમાં પાર્થકય પ્રગટ કરેલ છે તે નિર્મના નામે ઓળખાય છે. અનુગ સૂત્રમાં શબ્દાર્થ કરવાની પ્રક્રિયાનું વર્ણન પ્રધાનતાએ છે, પરંતુ પ્રસંગે પાત તેમાં પ્રમાણ તથા નાનું તેમજ તેનું પણ વિવેચન સુંદર ઢંગથી કરવામાં આવેલ છે. આગમ વિષયક ચર્ચા અહીં અટકાવી હવે આપણે રેજના સ્વાધ્યાય માટે પસંદ કરવામાં આવેલ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩મા અધ્યયનના કેશી ગૌતમના સંવાદ તરફ વળીએ. તે મુજબ, શ્રી કેશીકુમારના “જગતના છે માટે આધારરૂપ દ્વીપ, જે જળમાં ડૂબતા પ્રાણીઓનું રક્ષણ કરી શકે છે તે દ્વીપ કર્યો છે?” તે પ્રશ્નનો જવાબ આપતાં શ્રી ગૌતમ સ્વામી કહે છેઃ Page #604 -------------------------------------------------------------------------- ________________ આત્મહંતા અને આત્મજ્ઞાની : ૫૪૩ जरामरण वेगेण बुज्झमाणाण पाणिण । धम्मो बीवो पइट्ठाब, गई सरणमुत्तम ॥ साहु गोयम ! पन्नाते छिन्नो मे संसओ इमो । . अन्नो बि संसमो मज्झत मे कहसु गोयमा ! ॥ જરામરણના વેગમાં વહેતા અને ડૂબતા પ્રાણીઓને માટે ધર્મ જ દ્વીપ, પ્રતિષ્ઠા, ગતિ અને ઉત્તમ શરણ છે. ગૌતમ સ્વામી પાસેથી આ ઉત્તર સાંભળી શ્રી કેશકુમાર ગૌતમ વામીની પ્રજ્ઞાને અભિનંદતા કહે છેઃ “હે ગૌતમ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારે સંદેહ દૂર કર્યો છે. મારે એક બીજે સંદેહ પણ છે તે વિષે પણ તમે મને કહો.” મનુષ્ય સૌથી વધારે મૃત્યુથી ભય પામે છે. તેની દષ્ટિમાં મૃત્યુ એક સ્વતંત્ર વસ્તુ છે. વસ્તુતઃ જન્મ અને મૃત્યુ એક જ સિકકાની બે બાજુઓ છે. જન્મને અંતિમ વિકાસ એ જ મૃત્યુ છે. જન્મની સાથે જ તેને પ્રારંભ થાય છે પરંતુ તે દેખાતું નથી. જ્યારે દેખાય છે ત્યારે જન્મ અને મૃત્યુ વચ્ચે સમયની એક મોટી ખાઈ ભેદ રેખા થઈ ગઈ હોય છે, એટલે આપણી દષ્ટિ હંમેશાં જન્મ કરતાં તેનું પાર્થકય જ જુએ છે. હાં, મૃત્યુથી ત્યારે જ બચી શકાય જ્યારે જન્મને જ નિરોધ થઈ જાય. જન્મને નિરોધ કેમ થાય તેની વાત હું કહી ગયો છું એટલે આ વિષયને વિસ્તાર નથી. मृत्वाविर्भेषि किं मूढ ! भीत भुञ्चतिनो यमः । अजातस्य कुतो मृत्युः कुरु यत्न म जन्मनि ॥ મૃત્યુથી બચવાને એક જ અમોઘ ઉપાય જન્મને અટકાવવાનો છે. તે સિવાય મૃત્યુંજય થઈ શકાતું નથી. આત્મહતા અને આત્મજ્ઞાની ઉપનિષદમાં માણસનું વિભાજન આત્મહંતા અને આત્મજ્ઞાની રૂપે કરેલ છે. પહેલા પ્રકારના માણસે આત્માનું હનન કરનારા એટલે આત્મઘાતી છે; અને બીજા પ્રકારના માણસો આત્મસ્વરૂપના વિજ્ઞાતા એટલે આત્માને જાણનારા છે. આમ તો આપણે પણ આત્મહત્યા શબ્દને ડગલે અને પગલે પ્રયોગ કરીએ છીએ, પરંતુ આપણાથી પ્રયુકત “આત્મહત્યા' શબ્દ વાસ્તવિક નથી. કારણુ બધા આસ્તિક દર્શનેની આત્માના સ્વરૂપના વિષયમાં પ્રાયઃ એકરૂપતા છે. આત્માને આત્યંતિક નાશ કેઈ આસ્તિક દર્શનને ઈટ નથી. એટલે આત્મહત્યા કમિપિ સંભવિત નથી. પરંતુ આત્માની સાથે સન્નિકટતાને સંબંધ ધરાવનાર શરીરની હત્યામાં આત્મહત્યાનું આજે પણ Page #605 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ : ભેલા પાષાણ, છેલ્લાં દ્વાર આપણે કરી લેતા હોઈએ છીએ. શરીરના નાશને આત્મહત્યા માની લેવાની પારંપરિક ભૂલનું આવર્તન આજે પણ યથાવિધિ થયા જ કરે છે. પરંતુ આ જાતના અનિષ્ટ શબ્દ પ્રયોગથી પારમાર્થિકની હત્યા થઈ જાય છે જેને આપણને ખ્યાલ પણ આવતે નથી- શરીરને મારી નાખવું તે આત્માને મારી નાખવાની પ્રક્રિયા નથી. શરીર હત્યા તે આત્મહત્યા નથી. એ તે ઉપરના આવરણનું પરિવર્તન છે. શરીર એ તે આત્માનું વસ્ત્ર જેવું ઉપકરણ છે એટલે શરીરના ઘાતથી ઉપરના આવરણના પરિવર્તનની વાત અવશ્ય થઈ ગણાય; પરંતુ આત્માને તેથી કઈ હાનિ કે લાભ થયો ન ગણાય. એટલે ઉપનિષદોએ આત્મહેતા શબ્દને ઘણે યથાર્થ પ્રયોગ કર્યો છે. ઉપનિષદના ત્રષિઓની દૃષ્ટિમાં આત્મહતા તે છે કે જે પિતાને જાણ્યા વગર જીવી જાય છે. અજ્ઞાનથી આવૃત્ત જે પિતાના સ્વરૂપ તરફ દષ્ટિ દોડાવતું નથી તે માણસ સતત આત્મહત્યા કરી રહ્યો છે. પોતાની ગણતરી આત્મહંતાની શ્રેણીમાં છે કે આત્મ-વિજ્ઞાતાની, તેને નિર્ણય સહુએ સહની રીતે કરી લેવાનું છે. આપણે સૌ જીવન તે જીવીએ છીએ; પરંતુ આપણે આપણું પિતાના વિષે જ સવિશેષ અજ્ઞાત છીએ એ કેટલું આશ્ચર્ય છે? તમે તમારા હૈયા પર હાથ મૂકીને સત્ય કહેજે-તમે કેણ છે? ક્યાંથી આવ્યા છો? કયાં જવાના છો ? તમારા જીવવાનું પ્રયજન શું છે? તમારા અસ્તિત્વનો અર્થ શું છે? તમારે શું મેળવવાનું છે? તમારે જે મેળવવાનું છે તે તમને કઈ રીતે મળશે? આ દરેક વાતને તમને કદી વિચાર આવ્યું છે ખરો ? આ બધા પ્રશ્નના જવાબો તમારા ઊંડાણમાંથી નિર્વિરોધ આવી જતા હોય તે તમે આત્મહેતાની શ્રેણીમાં નથી એ એક સુનિશ્ચિત સત્ય છે. પરંતુ જો આ પ્રને માત્ર પ્રશ્નાર્થક બની રહે, તેમના ઉત્તરની પ્રતીતિની કઈ સ્પષ્ટ રેખા તમારા અંતરાત્મામાંથી અવિર્ભાવ ન પામે, તે તમે નિઃસંદેહ આત્મજ્ઞાતાની શ્રેણીમાં પણ નથી આવતા. જગતના ભૂગોળ અને ખગોળની આપણને સારી એવી જાણકારી છે. મંગળ અને ચંદ્ર વિષેની સૂદ્દમતમ માહિતીઓ પણ આપણી પાસે છે, પરંતુ આપણે આપણું પોતાના વિષે જ અજ્ઞાત છીએ. જે પોતે પોતાના વિષે જ અજ્ઞાત છે તેને ઉપનિષદકાર આત્મહંતા અથવા અસુરના નામથી સંબોધે છે. પુનામ તે જોવા તમનાવૃતા:” અર્થાત તે અસુર સંબંધી કે આત્માના અદર્શનરૂપ અજ્ઞાનથી આચ્છાદિત છે. યાદ રાખજો, આપણા વિષેનું આપણું અજ્ઞાન, જેટલી હાનિ આપણને પહોંચાડે છે, તેટલી બીજા કેઈને પહોંચાડી શકતું નથી. આપણી અજ્ઞાનતાનો ભંગ બીજા તે પાછળથી બને છે પરંતુ સૌ પ્રથમ તો આપણે જ આપણી અજ્ઞાનતાના ભંગ બનીએ છીએ. સ્વરૂપની અજ્ઞાનતાને કારણે આપણામાં જે શલ્ય અને ક્રોધાદિ વિષે જન્મે છે તે આપણી અંદરની શાંતિને ભસ્મીભૂત ર્યા પછી જ બીજાની શાંતિ અને સમાધિ ઉપર આક્રમણ કરે છે. આમ છતાં, સામેની વ્યક્તિ જે ભગવાન મહાવીરની જેમ આત્મ-તિના દિવ્ય પ્રકાશથી ઝળહળતી હશે તે જેમ Page #606 -------------------------------------------------------------------------- ________________ આત્મહુતા અને આત્મજ્ઞાની : ૫૪૫ ગાશાલકની તોલેશ્યા ભગવાન મહાવીરને બાળી નાખવાને ખદલે ગોશાલકને જ ખાળી નાખનારી સિદ્ધ થઇ, તેમ આપણાં શલ્યા, દૈધાઢિ વિષયા પ્રથમ આપણને ખાળશે, પછી અન્યને. આપણે સૌ આનંદને જ ઈચ્છીએ છીએ અને તે મેળવવા માટેના આપણા સતત પ્રયત્ન પણ હાય છે. પરંતુ સ્વસ્વરૂપ વિષેની આપણી અજ્ઞાનતાને કારણે આનંદનું નિર્માણુ થવાને બદલે પીડાનુ, દુઃખનું, નરકનું નિર્માણુ થઈ જાય છે. આપણી સ્થિતિ-વિનાયા' ષિને રચવામાસ માનવમૂ” એટલે કે મનાવવા ગયા ગણેશજીની મૂર્તિ, પરંતુ મનો ગઈ વાંદરાની પ્રતિભૂતિ એના જેવી બની જાય છે! ધિમયવસ્તુ જામન્ય ગમન' સાગર પ્રતિ”-જવા ગયા હિમાલયનાં ગગનસ્પશી શિખરની આન હૃદાયી યાત્રાએ અને પહોંચી ગયા સમુદ્રમાં ! આપણે સૌ આનંદ મેળવવા ઇચ્છીએ છીએ પરંતુ સ્વસ્વરૂપની અજ્ઞાનતાને કારણે આનંદ મેળવી શકાતા નથી. જેને સ્વસ્વરૂપનું જ્ઞાન નથી હુ કાણુ છું, તેને સ્વઆનંદના ખ્યાલ પણ કયાંથી આવે ? મારાં મૂળિયાંની જ મને ખબર નથી ત્યાં મારામાં કેવાં પુષ્પા ખીલી શકે તે હું ક્યાંથી કહી શકું? હું કઈ જાતનું બીજ છું તેના જ જો હું નિણ્ય નકરી શકું, તે હુ' જે કાંઇ થવા પ્રયત્ન કરીશ તેમાં મને સતાપ અને પીડા સિવાય ખીજું કાંઈ જ મળશેનહિ. હું કાણુ છું ?–પાયાના આ પ્રશ્ન બરાબર સમજી જાય છે તેના જ જીવનની યાત્રા રૂપાંતરિત થઈ જાય છે. સ્વસ્વરૂપની અજ્ઞાન અવસ્થામાં જે ચીજો આપણને મહત્ત્વની અને સંઘરવા લાયક જણાય છે તે સ્વસ્વરૂપના જ્ઞાન પછી તુચ્છ લાગવા માંડે છે. રાત દિવસ એક ક્ષણની પણ વિશ્રાંતિ વગર વસ્તુઓ મેળવવા આપણે જે તનતડ મહેનત કરીએ છીએ, તે જ વસ્તુઓ સ્વસ્વરૂપનું... ભાન થતાં, આપણે મન કોડીની કિંમતની બની જાય છે. અરે, બીજાની વાત જવા દો અને અમારી જ વાત લે ! જે પૈસા માટે તમે રાત દિવસ ફાંફાં મારે છે, તે પૈસામાંથી એક સે રૂપિયાની નેટ પણ અમારા જેવા જૈન સાધુને કોઈ વહેારાવે, તે અમે તે પૈસા તરફ દૃષ્ટિ પણ નાખીશુ ખરા ? આત્મજ્ઞ પુરુષ જુદી જ શોધમાં, જુદું' જ મેળવવા માટે નીકળી પડે છે. સ્વયં'ને જાણનાર જીવનમાં કદી પણ પરાજિત થતા નથી. સ્વયંને ન જાણનાર જીવનની બીજી દિશામાં ગમે તેટલા સફળ થયા જણાય છતાં વાસ્તવમાં તેઓ અસફળ જ છે. સ્વય'ને જાણનાર સફળતાને પામી જાય છે. એ સફળતાની ચાવી તેમના હાથમાં આવી જાય છે અને એ ચાવી દ્વારા તેએ એ રહસ્યના દ્વારને ખાલી નાખે છે કે આનંદ ક્યાંય બહાર નથી, તે સ્વયમાં જ સમાએલા છે. માણસે એ પ્રકારના છે એમ ઉપનિષદના ઋષિએ કહે છે. એક કે જેઓ સ્વયંને જાણે છે તે આત્મજ્ઞાની અને મીજા એ કે સ્વયંના જ્ઞાનથી અજ્ઞાત છે તે આત્મ-અજ્ઞાની. આ રીતે જે આત્મહતા છે, તે જ જ્યાં સૂર્યના કાઈ પ્રકાશ પહેાંચતા નથી અસુર છે. અસુરના અથ જ છે અંધકારમાં જીવનારા. એવા અંધકારભર્યાં લેાકમાં જીવનારા અંધકારજીવી Page #607 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ લેવા પાષાણ, ખિલ્યાં દ્વાર આત્માઓ અસુર છે. કીડી મકોડાની માફક તેઓ અંધકારમાં જીવે છે. જે સ્વયંના જિજ્ઞાસુ નથી તે અંધકારમાં ભટકવાના જ છે. કેમકે સ્વયંની જિજ્ઞાસા એટલે સૂર્ય બનવાની કેશિષ અને સૂર્ય બનવું એટલે સ્વયં પ્રકાશિત થવું. આત્મજ્ઞ પુરુષની યાત્રા પ્રકાશના લેક પ્રતિની ગતિ છે. અનાત્મજ્ઞ જેની અંતર જોતિ બુઝાઈ ગઈ છે અને તેઓ અંધકારમાં ડૂબેલા છે. આવા જ એક બીજાને અનુસરી વધુ અંધકારમાં બે છે અને તે અંધકારમાંથી બહાર નીકળવાનું તેમને ગમતું પણ નથી. તેમની પાસે એવું કેઈ નેતૃત્વ પણ નથી કે જે તેમને અંધકારમાંથી બહાર કાઢી શકે. બહાર નીકળવાની ઈચ્છા પણ તેમનામાં જાગૃત હતી નથી, જાગૃત થતી પણ નથી; અને અજ્ઞાનતાનું આવરણ એટલું પ્રગાઢ તેમના પર છવાયેલું છે કે, તેને હટાવી, ઊભા થઈને આગળ વધવાની અને પ્રકાશ તરફ ગતિ કરવાની તેમની ઇચ્છા કુંઠિત થઈ ગઈ હોય છે. - આ રીતે માણસ પિતે અંધારામાં જીવે છે. પરંતુ પિતે અંધારામાં આવી રહ્યો છે એ વાતને ભુલાવવા માટે તે પ્રાયઃ બીજા પાસે પ્રકાશની વાત કરવા લાગે છે. માણસે ચેડા જાગૃત અને સાવધાન થવાની જરૂર છે કે, જે વસ્તુ પિતે જાણતા નથી, જે તેને અનુભવની બહારની વાત છે, તે વાત બીજાને કહેવા, બતાવવા કે ઓળખાવવા પ્રયત્ન કરે એ જેટલું બીજાની જાતને હાનિ પહોંચાડનારું છે, તેનાથી પણ અધિક પિતાની જાતને હાનિ પહોંચાડનારું છે. દુનિયામાં એવા માણસે થોડા અપવાદ સિવાય મળવા મુશ્કેલ છે કે જેઓ પિતે જેટલું જાણતા હશે તેટલું જ બતાવવા પ્રયત્ન કરતા હશે. કારણ કેન્દ્રમાં અહંની સાધનાને લઈ માણસ પિતાની જાત ઉપર સંયમ, મર્યાદા કે નિયંત્રણ રાખી શકતું નથી. એટલે પિતે ન જાણતા હોય છતાં જાણવાનો દંભ આચરી, પિતાની જાતને જાણકાર ગણાવવા પ્રયત્ન કરે છે. પોતે જે વિષય જાણતો નથી તે વિષયમાં પણ માર્ગદર્શન આપવા તે પ્રયત્ન કરે છે. બીજાને ઉપદેશ આપી ઉપદેશક બનવાન અને વસ્તુ ન જાણતા હોવા છતાં જ્ઞાતા બનવાને જીવને ભારે શેખ હોય છે. સામેની વ્યકિતમાં જરાક નબળાઈ જણાય તે તરત જ તે તેનું ગળું દબાવવા તૈયાર થઈ જાય છે. આવા માણસને તે તરત જ માર્ગ બતાવશેઃ “જુઓ, પરમાત્માને મેળવવાને આ જ સીધે માર્ગ છે આ માર્ગ ઉપર જ કયાંય આડાઅવળા ગયા વગર સીધા ચાલ્યા જાઓ.” રસ્તે બતાવવાની એટલે કે, માર્ગોપદેશક થવાની પણ એક મજા છે. મજા છે એટલે કે, તેનાથી માણસમાં સહજ ભ્રમ જન્મી જાય છે કે પિતાને માર્ગની માહિતી છે. ઉપદેશક થવાનો દોષ જ એ છે કે, બીજાને માર્ગ બતાવતાં બતાવતાં પોતે તો એ માર્ગથી તદ્દન અજ્ઞાન છે, એ સત્ય જ તે ભૂલી જાય છે. સ્વરૂપને ઓળખનાર ગણ્યાગાંઠ્યા જ માણસ છે છતાં સ્વરૂપની વાતે કરનારા, ઉપલબ્ધિને માર્ગ દેખાડનારા અનેક છે. ખરેખર જેઓ અજ્ઞાત છે, જેમને આત્મપલબ્ધિ થઈ નથી, જેઓ અનુભૂતિનાં દ્વારને ઉદ્ઘાટિત કરી શક્યા નથી, તેઓ તે મહેરબાની કરીને મૌન રહેતા હોય તે જ સારું. તેથી તેમને પિતાને તે લાભ છે જ પરંતુ આખા જગતને પણ Page #608 -------------------------------------------------------------------------- ________________ આત્મહતા અને આત્મજ્ઞાની : ૫૪૭ તેથી ઘણેા લાભ છે. પણ આવા લેાકેા મૌન ધારણ કરે એ વાતમાં માલ નથી. તેમને બાલતા અંધ કરવા જશો તેા તે વધારે જોરથી ખેલશે. કારણ, પેાતાનાં અજ્ઞાનને છુપાવવા માટે તેમની પાસે આના સિવાય બીજો કાઈ ઉપાય નથી. આપણા જ કાનમાં પડતા આપણા અવાજ આપણને આપણી જાણકારી વિષે વિશ્વાસ જન્માવી શકે છે. ઋષિએ કહે છે કે, માણસા એ જાતના હાય છે. એક આત્મહતા અને ખીજા આત્મજ્ઞાની. આપણે કઈ કોટિના છીએ તેના નિણુય બીજુ કાઈ કરી શકે નહિ, તેના નિય આપણે તે જ કરી શકીએ. કેમકે, માણુસ પાતે પેાતાની જાતને જે રીતે ઓળખી શકે છે તેટલું બીજુ કાઇ તેને એળખી શકતુ નથી. જો તમારી કેટિ આત્મજ્ઞાનીની હાય તેા વાત ત્યાં જ પૂરી થઇ ગઇ, પછી કાંઇ કહેવાનુ રહેતું નથી. તમે જે મેળવવાનુ` હતુ` તે મેળવી લીધુ; પરંતુ જો તમારી કોટિ આત્મહ તાની હશે તે તમે ચેાર્યાસીની ચકડોળે ચડયા વગર રહેવાના નથી. પરમાત્માની દિશા તરફની મંગળ યાત્રાના પ્રારભ પણ થયા નથી અને પોતાની જાતને આત્મજ્ઞાની માની લેવાની વાત ભારે સરળ છે! આગમા, પિટકા, ગીતા, બ્રહ્મસૂત્ર અને ઉપનિષદોનાં વચના કંઠાગ્ર કરી લીધાં એટલે પાતે આત્મજ્ઞાની ખની ગયા છે એથી ભુલભુલામણીમાં માણસ પડી જાય છે. આત્માના સાક્ષાત્કાર ખરેખર તે થતા નથી અને વચનેાની કસ્થતાને આધારે, પાતે આત્મજ્ઞાની બની ગયાની ભ્રાંતિ તેનામાં અવશ્ય પેદા થઈ જાય છે. ધમ પ્રયાગ છે, વિચાર નથી; ધમ પ્રક્રિયા છે, ચિંતન નથી; ધર્મ વિજ્ઞાન છે, દશન નથી. વિજ્ઞાનની પ્રયાગશાળાની જેમ ધર્મની કોઇ સ્વત ંત્ર પ્રયાગશાળા નથી કે, જ્યાં સાધન સામગ્રી એકત્રિત કરી, ધર્માંના પ્રયાગ કરી શકાય. ધમ માટે આપણે આપણી જાતને જ પ્રયોગશાળા બનાવવી પડે છે. આપણામાંથી જ બધા પ્રયાગા ફલિત થાય છે. આ વિષયને આટલેથી અટકાવી, હવે ગઇ કાલે કહેલા આગમના વિષયના સબંધમાં ઇતિહાસજ્ઞાનાં મંતવ્યેાને જાણવા પ્રયત્ન કરીએ કે જેથી, આગમેના ઇતિહાસના સ ંશોધનમાં રસવૃત્તિ જન્મી શકે. આગમાના વિષયેાની વાત ગઈ કાલે કરી હતી. આજે આગમેાની ટીકા ચૂર્ણિ, નિયુ`કિત અને ભાષ્ય આદિનાં સંબંધમાં સકેતાત્મક ઉલ્લેખ કરવા પ્રયત્ન કરીએ. આગમાની ટીકાઓ પ્રાકૃત અને સસ્કૃતમાં થએલી છે. પ્રાકૃત ટીકાઓ, નિયુકિત, ભાષ્ય અને ચૂર્ણિનાં નામથી લખવામાં આવી છે. નિયુકિત અને ભાષ્ય પદ્યમય છે અને સૂણું ગદ્યમય છે. ઉપલબ્ધ નિયુકિતઓના મોટા ભાગ દ્વિતીય ભદ્રમાડુની રચના છે. તેમને સમય વિક્રમની પાંચમી અથવા છઠ્ઠી શતાબ્દી છે. ઘણું કરીને બૌદ્ધો તેમજ ચાર્વાકના વિષયમાં નિયુતિમાં જ્યાં ક્યાંય પણ અવસર મળ્યા, ત્યાં તેમણે લખાણેા લખ્યાં છે. દાશનિક શૈલીથી તેમજ સુ ંદર ઢંગથી આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરવા તેમણે પ્રયત્ન કર્યાં છે. જ્ઞાનનુ સૂક્ષ્મ નિરૂપણુ તથા Page #609 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વારા અહિંસાનું તાત્વિક વિવેચન યથાયોગ્ય રીતે કરવા પણ તેમણે પ્રયત્ન કર્યો છે. શબ્દોના સમીચીન અર્થે કરવાની પદ્ધતિમાં તે તેઓ નિણાત હતા જ. તેમાં પ્રમાણ નય અને નિક્ષેપના વિષયના સારગર્ભિત વિવેચનેથી તેમણે જૈન દર્શનની ભૂમિકા દઢતમ બનાવી છે. પિતાના વખત સુધીનું કેઈપણ વિષયની ચર્ચાનું વિકસિત અને પૂર્ણ વરૂપ જેવું હોય તે ભાષ્ય જેવું જોઈએ. ભાષ્યકારમાં પ્રસિદ્ધ સંઘદાસ ગણિ અને જિનભદ્ર છે. એમને સમય સાતમી શતાબ્દી છે. જિનભદ્ર ક્ષમા શ્રમણે વિશેષાવશ્યક ભાષ્યમાં આગમિક-વિષચેનું તર્ક સંગત વિવેચન કર્યું છે. પ્રમાણ નય અને નિક્ષેપની સંપૂર્ણ ચર્ચાઓ પણ તેમણે કરી છે. આ સિવાયના તનું પણ તાર્કિક અને યુકિતસંગત વિવેચન તેમણે કર્યું છે. સારાંશ એ છે કે, દાર્શનિક ચર્ચાને એ કઈ વિષય નથી કે જે જિનભદ્રની કલમથી અસ્પૃશ્ય રહ્યા હેય. બૃહકલ્પ ભાષ્યમાં સંઘદાસ ગણિએ સાધુઓના આહાર અને વિહાર આદિ નિયમોના ઉત્સર્ગ–અપવાદ માર્ગની ચર્ચા દાર્શનિક ઢંગથી કરી છે. તેમણે પ્રસંગનુકૂળ જ્ઞાન, પ્રમાણ, નય અને નિક્ષેપના વિષયમાં પણ પર્યાપ્ત લખાણ લખેલ છે. ઘણું કરીને સાતમી આઠમી શતાબ્દીની મૂર્ણિમાં મળે છે. ચૂર્ણિકારોમાં જિનદાસ મહત્તર પ્રસિદ્ધ છે. તેમણે નંદીસૂત્રની ચૂણિ સિવાય બીજી પણ ચૂર્ણિઓ લખી છે. ચૂર્ણિમાં ભાગત વિષયે જ સંક્ષિપ્તતમ ઉલ્લેખ છે. જાતકના ઢગની પ્રાકૃતકથાએ એમની વિશેષતા છે. જૈન આગમોની સૌથી પ્રાચીન ટીકા આચાર્યશ્રી હરિભદ્રસૂરિએ કરી છે. તેમને સમય વિક્રમ સંવત ૭૫થી ૮૫૭ની વચ્ચે છે. હરિભદ્રસૂરિએ પ્રાકૃત ચૂર્ણિઓને પ્રાયઃ સંસ્કૃતમાં અનુવાદ જ કરેલ છે. ઠેકઠેકાણે પિતાના દાર્શનિક જ્ઞાનને ઉપગ તેમણે યોગ્ય માત્રામાં કરેલ છે. એટલે તેમની બધી ટીકાઓમાં પ્રાયઃ બધા દર્શનેની પૂર્વ પક્ષના રૂપમાં ચર્ચા મળી રહે છે. સાથે સાથે તેઓએ જૈનતત્વને દાર્શનિક જ્ઞાનના બળથી સુનિશ્ચિત રૂપમાં વ્યવસ્થિત કરવાને પ્રયત્ન પણ કર્યો છે. હરિભદ્રસૂરિ પછી શીલાંકસૂરિએ દશમી શતાબ્દીમાં સંસ્કૃત ટીકાઓની રચના કરી. શીલાંકસૂરિ પછી પ્રસિદ્ધ ટીકાકાર શાંત્યાચાર્ય થયા. તેમણે ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર બૃહત ટીકા લખી છે. ત્યાર પછી પ્રસિદ્ધ ટીકાકાર શ્રી અભયદેવસૂરિ થયા, જેમણે નવ અંગો ઉપર સંસ્કૃત ટીકાઓ રચી. એમને જન્મ વિ. સં. ૧૦૭રમાં અને સ્વર્ગવાસ વિ. સં. ૧૧૩૫માં થશે. આ બને ટીકાકારોએ પૂર્વના આચાર્યોની બધી ટીકાઓને યોગ્ય ઉપયોગ તે કર્યો જ છે. જ્યાં ત્યાં પિતાના ઢગની તે વખતની વિકસિત થએલી દાર્શનિક ચર્ચાઓને યેગ્ય સ્થાન આપવાનું પણ ભૂલ્યા નથી. અત્રે મલધારી હેમચંદ્રનું નામ પણ ઉલ્લેખનીય છે. તે બારમી શતાબ્દીને વિદ્વાન હતા. આગમના સંસ્કૃત ટીકાકારોમાં સર્વ શ્રેષ્ઠ સ્થાન તે આચાર્યશ્રી મલયગિરિનું છે. પ્રાંજલ ભાષામાં Page #610 -------------------------------------------------------------------------- ________________ અસ્તિત્વના ઈન્કારની સજા : ૫૪૯ દાર્શનિક ચર્ચાઓથી સભર સુંદર ટીકાઓ જે જેવી હોય તે, શ્રીમલયગિરિની ટીકાઓ જેવી જોઈએ. તેમની ટીકાઓના અભ્યાસમાં દાર્શનિક ગ્રંથેના વિશુદ્ધ અભ્યાસને આનંદ આવે છે. જૈન શાસ્ત્રના કર્મ, આચાર, ભૂગળ અને ખગોળ આદિ બધા વિષયે એકધારા પ્રવાહથી ચાલે છે અને હાથમાં લીધેલા તે તે વિષયને એટલા સુસ્પષ્ટ કરી દે છે કે, તે વિષયના સંબંધમાં અન્યત્ર કયાંય જોવાની જરૂર રહેતી નથી. વૈદિક વાડમયમાં શ્રી વાચસ્પતિ મિછે જે વિષયને સ્પર્યો તે વિષયને ખૂબ તન્મયતાપૂર્વક લખ્યું છે એમ જૈન પરંપરાના આચાર્ય શ્રી મલયગિરિએ કહ્યું છે. આચાર્ય મલયગિરિ આચાર્ય શ્રી હેમચંદ્રના સમકાલીન હતા. એટલે તેમને બારમી શતાબ્દીના વિદ્વાન માનવા જોઈએ. હવે આપણે ઉત્તરાધ્યયનના સ્વાધ્યાય તરફ વળીએ. તે મુજબ, શ્રી કેશીકુમાર શ્રમણ પ્રશ્ન પૂછી રહ્યા છે अण्णव सि महाहंसि नावा विपरिधावई । जंसि गोयम मारूढा कह पार गमि स्ससि ? ॥ जा उ अस्साबिणी नावा न सा पारस्सगामिणी । जा निरस्साविणी नावा सा उ पारस्सगामिणी ॥ હે ગૌતમ! મહાપ્રવાહુવાળા સમુદ્રમાં નૌકા ડગમગે છે. તેમાં બેસીને તમે કેવી રીતે પાર થઈ શકશે? તે સાંભળી શ્રી ગૌતમે જવાબ આપ્યઃ “જે (સછિદ્ર) નૌકા તૂટેલી છે તે પાર ન પહોંચી શકે. પરંતુ જે સારી છે, કાણુ વગરની છે તે જ પાર પહોંચી જાય છે. આ સંસાર સમુદ્ર જેવું છે. સમુદ્રને જેમ છેડે દેખાતું નથી તેમ સંસારને પણ છેડે દેખાતો નથી. જેમ સમુદ્રને પાર કરવા માટે સુદઢ નાવડી જોઈએ તેમ સંસારરૂપ સમુદ્રને પાર કરવા માટે પણ આ શરીરરૂપી નાવડી મળી છે. નૌકા જે સુદઢ અને છિદ્ર વગરની હોય તે જ તે સરળતાથી સમુદ્રની પેલે પાર આપણને પહોંચાડી શકે છે તેમ આશ્રવશૂન્ય કર્માશ્રવથી રહિત નાવ જ આપણને સંસાર સાગરની પાર ઉતારશે. જે નાવ સાશ્રવ છે તે દરિયાની વચ્ચે જ દગો દઈ દેશે. એટલે જીવરૂપ નાવિકે પિતાની નૌકા વિષે સતત જાગૃત અને સાવધાન રહેવું જોઈએ.” અસ્તિત્વના ઈન્કારની સજા શ્રી જ્ઞાતાધર્મકથાગ સૂત્રમાં આવેલી દ્રૌપદીની કથાના સંદર્ભમાં આ પ્રવચનનો પ્રારંભ કરૂં છું. પક્વોત્તર રાજા સાથેના ભીષણ સંગ્રામમાં પાંડના પરાજ્ય અને શ્રી કૃષ્ણ વિજયશ્રીનું મૂળ શું છે તે સમજવા જેવી વાત છે. નાનકડી ભૂલ કેવા કરુણ પરાજયને ભેગ બનાવી દે છે અને અસ્તિત્વના આત્મવિશ્વાસથી કે વિજય લાભ મળે છે તે જય પરાજ્યનાં ગંભીર કારણોની તાત્વિક પૃષ્ઠ ભૂમિકા આ ઉલ્લેખાતા ઈતિહાસમાં જોવા જાણવા મળે છે. Page #611 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર - સતી દ્રૌપદીનાં રૂપલાવણ્યનાં વખાણ શ્રી નારદ પાસેથી સાંભળી ધાતકીખંડ દ્વિીપના રાજા પોત્તરના માનસમાં વિકારનું વિષ જખ્યું. તે વિવેક વિકલ બની ગયે. જેમ કષાય આત્માની વિવેક શકિતને આવૃત્ત કરનાર છે તેમ વિષય-વાસના પણ જીવને આંધળો બનાવી દેનાર છે. કષા અને વિષને પરસ્પરાશ્રય સંબંધ પણ છે; અથવા વિષયે જ કેધાદિ કષાયના ઉત્પાદક છે. કહ્યું પણ છે કે ध्यायतो विषयान्पुंसः संगस्तेषपजायते । સંત રંગાયને કામ: માત્રાધsfમનાથસે || વિષયનું ચિંતન કરનાર પુરુષની વિષયનાં ચિંતનથી આસકિત ઉત્પન્ન થાય છે. આસકિતથી વાસના ઊપજે છે અને વાસનામાં વિન્ન થવાથી કેધ ઊપજે છે. ક્રોધ કષાયરૂપ હોવાથી સંસારનું ઉપાદાન કારણ છે. સંસારની અવસ્થાનનું મૂળ વિષય છે. એટલે કામાંધ વ્યક્તિ બીજા આંધળાઓને પણ રાજા છે. બીજા તે પ્રાયઃ કોઈ દિવાધ હેય છે તે મેઈનકતાં હોય છે તે વળી કેઈને નેત્રા પણ હોય છે. પરંતુ કામાંધ તે તે બધાથી ચડી જાય છે. दिवा पश्यति नो धूकः काका नक्त न पश्यति । अपूर्वः कोऽपि कामान्धा दिवा नक्त न पश्यति ॥ - ધૂવડ દિવસે જોતું નથી. કાગડે રાત્રે તે નથી. પરંતુ કામાંધ વ્યક્તિ તે રાત અને દિવસ જેતે નથી. તેને તે વિવેક દીપક જ બૂઝાઈ જાય છે. તેનાં લજજા, ભય અને શરમ નામ પામી જાય છે. વિષય અને કષાયને એ અપ્રતિમ પ્રભાવ આત્મા ઉપર છે કે વિષય કષાયમાં ફસાએલા पाषाण खडेष्वपि रत्नबुद्धिः कान्तेति धीः शोणित मांस-पिंडे । पश्चात्मके वर्मणि चात्मभावो जयत्यसौ काचन मोहलीला ॥ મેહથી મુંઝાએલા આત્માઓ પાણાના કટકાઓમાં રત્નોની બુદ્ધિ કરે છે, ખરેખર રત્ન પણ પૃથ્વીકાયના જ જીવે છે. શાસ્ત્ર પ્રહાર થતા તે મૃત કલેવર થઈ જાય છે. એકન્દ્રિયના આવા મૃત કલેવરને “રત્ન એવું નામ આપી મમતા સાથે માણસ તેને સંઘરે છે. તેને જોઈ તે આનંદ પામે છે. તેનો નાશ થઈ જતાં, કે તે ચેરાઈ જતાં, વાહથી તે મુગ્ધ અને ગાંડ જે બની જાય છે. આ બધી મેહની જ નાટકીય લીલા છે. આ મોહનાં કારણે જ હાડ, માંસ, મજજા અને મળમૂત્રના સ્થાનરૂપ શરીરમાં માણસ સ્ત્રી બુદ્ધિ કરે છે. સ્ત્રીનું સ્વરૂપ સૌદર્યમાં માણસ ગાંડે ગાંડો થઈ જાય છે. જે સ્ત્રી અસંખ્ય જીની ઉત્પત્તિનું સ્થાન છે, દુર્ગધથી દુર્વાસિત છે, જે વિકૃત અને નાશ થવા સર્જાએલ છે તેમાં આવી ચાહ બુદ્ધિ શા માટે ? આ શરીર પૌદગલિક છે, ભૌતિક છે. જેવી, પાણ- આદિ તોથી તેનું પિષણ અને સંવર્ધન થયું છે, એક દિવસ તેની રાખ થઈ માટીમાં તે મળી જવાનું છે છતાં જીવ તેને માટે નિશ્ચિત છે, એ શું ઓછું Page #612 -------------------------------------------------------------------------- ________________ અસ્તિત્વના ઈન્કારની સજા : ૫૫૧ આશ્ચર્ય છે? આત્મ સંરક્ષણને બદલે માણસ શરીર સંરક્ષણના જ પ્રયત્ન કરે છે. જે અવશ્ય નાશ પામનાર છે તેને બચાવવાનો પ્રયત્ન કરે અને જે શાશ્વત છે તેની સર્વથા ઉપેક્ષા કરવી એ શું મહની જ લીલાને છતી કરનાર નથી? રાજા પવોત્તરે પિતાની દૈવી શકિતથી પાંડના મહેલમાંથી સતી દ્રૌપદીનું અપહરણ કર્યું. દ્રૌપદીનાં આકસિમેક અપહરણથી પાંડેની ચિંતા અને પરેશાનીને પાર ન રહ્યો. ચારેબાજુ શોધખોળ કરી, પરંતુ કયાંયથી કઈ સમાચાર ન મળતાં આખરે પાંડવેએ શ્રીકૃષ્ણને વાત કરી. એવામાં નારદજી એકાએક આવી ચડતાં શ્રીકૃષ્ણ ચેડા વિચારમાં પડયા. આ કામ નારદનું જ છે એવી તેમનાં મનમાં પાકી શંકા જતાં, શ્રીકૃષ્ણ નારદને દ્રૌપદી વિષે માહિતી પૂછી એટલે નારેદે કહ્યું: “મને પાકી ખબર તે નથી પરંતુ ધાતકીખંડના પક્વોત્તર રાજાને ત્યાં મારે આકસ્મિક જવાનું થતાં તેના અંતઃપુરમાં મેં દ્રૌપદી જેવી કેઈ સ્ત્રીને જોઈ હતી. નારદજીના અસ્પષ્ટ જવાબ ઉપરથી કૃષ્ણ બધું સમજી ગયા. પોત્તર રાજાએ દ્રૌપદીનું અપહરણ કર્યું છે, તેની ખાતરી થઈ જતાં પાંચ પાંડે તેમજ શ્રીકૃષ્ણ પોત્તર રાજા ઉપર ચઢાઈ કરવાને નિર્ણય કર્યો. પદ્યોત્તર રાજા ઉપર ચડાઈ કરી દ્રૌપદીને મેળવવામાં મુશ્કેલી નહોતી, પરંતુ વચ્ચે લવણ સમુદ્ર આવતો હતો તેને પાર કેમ કરે તેની ચિંતા બધાંને મૂંઝવતી હતી. એટલામાં શ્રીકૃષ્ણને એક યુકિત સૂઝી આવી. તેમણે અમ તપની આરાધના કરી. સમુદ્રના અધિષ્ઠાયક દેવને પ્રસન્ન કર્યા. સમુદ્રના દેવ શ્રીકૃષ્ણ પાસે ઉપસ્થિત થયા અને બોલ્યાઃ “બેલે, આપને શે આદેશ છે? હું આપની શી સેવા કરી શકું? શ્રીકૃષ્ણ જવાબ આપેઃ “અમે ધાતકીખંડ દ્વીપમાં જવા ઈચ્છીએ છીએપરંતુ વચ્ચે આવતે લવણ સમુદ્ર તેમાં બાધક છે. એટલે અમને ધાતકીખંડમાં પહોંચવા માટે આપ લવણ સમુદ્રમાં માર્ગ કરી આપો.” સમુદ્રદેવે શ્રીકૃષ્ણને કહ્યું: “ત્યાં જવાની તકલીફ જ આપે શા માટે લેવી જોઈએ? આપ માત્ર આજ્ઞા ફરમાવે એટલે આપના આદેશ મુજબ હું દરેક કાર્ય આપને અહીં બેઠા જ કરી આપીશ.” શ્રીકૃષ્ણે કહ્યું: “પવોત્તર રાજાએ દૈવી શક્તિથી દ્રૌપદીનું અપહરણ કરેલ છે અને અમે પણ જે તેને દેવી શકિતથી મેળવીએ તેમાં અમારી શી શેભા?” આત્મવિશ્વાસને બદલે મનુષ્ય દેવામાં વિશ્વાસ ન કરવો જોઈએ. દેવે ઉપર વિશ્વાસ રાખવાથી મનુષ્ય પિતાના આત્મ-બળની શ્રદ્ધા ગુમાવી બેસે છે. આમ વિચારી શ્રીકૃણે આગળ કહ્યું: ‘અમારે આપની બીજી કઈ સહાયની જરૂર નથી. લવણ સમુદ્રને માર્ગ આપી દે એટલી જ અમારી માગણી છે. અમે જન્મતઃ ક્ષત્રિયે છીએ. અમારા ક્ષાત્રત્વના તેજની કસોટી આવા વિકટ પ્રસંગોએ જ થાય છે. વીરત્વની કસોટીના પ્રસંગમાં પણ ક્ષત્રિયે જ દેવેની સહાયતા સ્વીકારતા Page #613 -------------------------------------------------------------------------- ________________ પપર : ભેદ્યા પાષાણુ, ત્યાં દ્વાર થશે અને પિતાના બાહુબળ પ્રત્યે ઉદાસીન બનશે તે તેમની વીરચિત પ્રતિભા કુંઠિત થઈ જશે. અમારી સમસ્યાને ઉકેલ અમે અમારા બાહુબળ પર જ કરીશું. અમારા પિતાના પુરુષાર્થ વડે જ અમે આ અન્યાયને પ્રતિકાર કરવા ઈચ્છીએ છીએ. માટે ધાતકીખંડ પહોંચવા માટે સમુદ્રમાં અમારે જે માર્ગ જોઈએ છીએ તે આપ કરી આપે. આ માગણી સિવાય આપની બીજી કઈ જ સહાયની અમારે જરૂર નથી.” શ્રીકૃષ્ણના દઢ સંકલ્પબળ અને ક્ષત્રિચિત અપ્રતિમ આત્મશ્રદ્ધા જોઈને દેવ ભારે પ્રભાવિત થયા. તેમને શ્રીકૃષ્ણ તરફ અસાધારણ સનેહ થયે. તેઓ ખુશ ખુશ થઈ ગયા. તેમણે ધાતકીખંડ જવા માટે માર્ગ કરી આપે. આ રીતે શ્રીકૃષ્ણ પાંચે પાંડ સાથે ધાતકીખંડ પહોંચી ગયા. મનુષ્યમાં જ્યારે આત્મશ્રદ્ધા અને સંકલ્પબળની દઢતાને આવિર્ભાવ થાય છે ત્યારે પહાડ જેવા દુર્ગમ કાર્યો પણ સહજ સાધ્ય બની જાય છે. જીવનમાં મળતી નિષ્ફળતાનું મૂળ સંકલ્પ બળની હીનતા અને આત્મશ્રદ્ધાને અભાવ છે. રાજા પવોત્તર સાથે યુદ્ધ કરી દ્રૌપદીને લઈ આવવાને સંકલ્પ છે. પરંતુ ધાતકીખંડ જઈ યુદ્ધ કરવા માટે પાંચ પાંડવ અને છઠ્ઠા શ્રીકૃષ્ણ એમ છ જણા જ છે. તેમની સાથે સેના પણ નથી. છતાં તેઓ કહે છે પદ્યોત્તર રાજા સાથે લડવા માટે અમે છ જ બસ છીએ. ધાતકીખંડ પહોંચતાં જ તેમણે પિતાના આવ્યાના ખબર રાજા પવોત્તરને પહોંચાડયા. મનુષ્ય પિતાની રક્ષા બે જ પ્રકારે કરી શકે છે. એક શક્તિથી અને બીજી ભકિતથી. આ બે વસ્તુ સિવાય પિતાના જીવનની રક્ષાને બીજે કઈ ઉપાય નથી. બલિષ્ઠ વ્યક્તિ બળથી પિતાનું રક્ષણ કરી શકે છે અને જે લેકે માં શક્તિને અભાવ છે તે પિતાની ભક્તિ બતાવીને કે નમ્રતા સાથે શરણાગતિ સ્વીકારીને યુદ્ધના અનર્થમાંથી બચી શકે છે. શ્રીકૃષ્ણ પવોત્તર રાજા માટે અને દ્વારે ઉઘાડાં રાખ્યાં. શ્રીકૃષ્ણ પિતાના સારથિ સાથે સંદેશ કહેવરાવ્યું કે, ભક્તિ અને શકિત બેમાંથી જે માર્ગની પસંદગી તમારે કરવી હોય તે કરવા માટે તમે સ્વતંત્ર છે. દ્રૌપદીને સન્માનપૂર્વક પાછી મેંપી આપવા માગતા હે અને ભવિષ્યમાં આવી અનર્થ કરનારી ભૂલનું આવર્તન નહિ થાય એની ક્ષમાયાચનાપૂર્વક જે ખાતરી આપતા હે, તે જ અમે તમને માફ કરી શકીશું, પરંતુ જો તમને આ સદ્દભાવ અને સન્માન ભરેલે માર્ગ પસંદ ન હોય તે યુદ્ધને માટે તૈયાર થઈ જાવ. સારથિએ શ્રીકૃષ્ણને આ સંદેશાત્ર ભાલાની અણી ઉપર પરેવીને રાજા પોત્તરને આપે. સંદેશવાહકને આ વ્યવહારથી પટ્વોત્તર રાજાને ક્રોધ હાથમાં ન રહ્યો. છતાં ક્રોધના આવેશને વ્યક્ત કર્યા વગર તેણે સારથિને પૂછ્યું: “યુદ્ધ કરવા માટે કણ કણ આવ્યું છે? અને સાથે કેટલી સેના છે?” સંદેશવાહકે જવાબ આપ્યઃ “શ્રીકૃષ્ણ એકલા છે અને સાથે પાંચ પાંડવે છે, જે દ્રૌપદીના પતિઓ છે. આ છ પુરુષ સિવાય કઈ જ નથી.” Page #614 -------------------------------------------------------------------------- ________________ અસ્તિત્વના ઇન્કારની સજા : ૫૫૩ સંદેશવાહક પાસેથી આ હકીકત સાંભળી પદ્મોત્તર રાજાના ક્રોધ હાસ્યમાં ફેરવાઈ ગયા. તિરસ્કાર અને ભટ્સના કરતા તે ગજી ઊઠયાઃ શ્રીકૃષ્ણ મને જેવા તેવે। સામાન્ય રાજા માનતા હશે, તેમને મારાં અજોડ સૈન્યશકિત અને બાહુબળના પ્રભાવની ખખર નહિ હોય. અન્યથા આ રીતે સ ંદેશ મોકલવાની હિંમત કરે નહિ. હું અનેક યુદ્ધોના અનુભવ લઈ ચૂકયે છું. મારી સેના પરાજયને સહી લેવા દેવાએલી નથી. મોટા મેાટા સગ્રામેામાં ટકી રહેનારી મારી સૈન્યશકિત સામે આ છ જણા તે। શું હિંસાખમાં છે ?’ સંદેશવાહકના ભત્સનાપૂર્ણ વ્યવહારથી રાજા પદ્મોરાર ઉશ્કેરાઈ ગયા હતા એટલે અડુ કારમાં ભાન ભૂલી તેણે સદેશવાહકને કહ્યું: ‘જાએ, તમે શ્રીકૃષ્ણને કહેજો કે ક્ષત્રિયા પોતાનાં બાહુબળમાં શ્રદ્ધા ધરાવે છે. યુદ્ધ તે તેમને માટે એક જાતની રમત છે. સમરાંગણુ તેમને માટે ક્રીડાંગણ છે. રાજા પદ્મોત્તર વિનંતિ કરવા ટેવાએલેા નથી. વીર ભાગ્યા વસુધરા” યુદ્ધનું મેદાન જ ક્ષાત્રત્વના તેજનુ નિર્ણાયક થશે. તમે શ્રીકૃષ્ણના દૂત છે અને નીતિશાસ્ત્રમાં દૂત હમેશાં અવધ્ય હાય છે એટલે તમને સહીસલામત જવ! દઉં છું. તમે જાએ અને શ્રીકૃષ્ણને કહેા કે, રાજા પદ્મોત્તર દયાની ભીખ માંગે એવા રાંકા કે ભિખારી નથી. રાજા પદ્મોત્તર પાસે આવી વાત ફરી કયારેય પણ કરશે નહિ. અન્યથા તેનું પરિણામ સારૂ નહિ આવે. રાજા પદ્મોત્તર યુદ્ધને માટે હ ંમેશાં તૈયાર જ છે.' શ્રીકૃષ્ણના સ ંદેશવાહક પદ્મોત્તર રાજાને ત્યાંથી પાછા વળ્યા અને સારીયે ઘટના શ્રીકૃષ્ણને કહી સંભળાવી. શ્રીકૃષ્ણે પાંડવાને આ વાતની જાણ કરી અને કહ્યું આ દેશ પદ્મોત્તર રાજાના પેાતાના છે. પોતાની શેરીમાં કૂતરૂ પણ સિંહ હાય છે. તે પોતે તે બળવાન છે જ. ઉપરાંત તેની પાસે અસાધારણ સૈન્યબળ પણ છે. યુદ્ધ માટે તે તૈયાર જ છે. વળી સમરાંગણમાં યુદ્ધ સામગ્રી સાથે તે આવી પણ પહેાંચ્યા છે. ગજદળ, અશ્વદળ, રથદળ, પાયદળ એમ ચારે નતની સેનાનું અપૂર્વ ખળ તેની પાસે છે. વિવિધ જાતનાં અદ્યતન શસ્ત્રાસ્ત્રાથી તેની સેના સુસજ્જ છે અને બીજી બાજુ આપણે છજ છીએ. વળી આપણા દેશથી લાખા ગાઉ દૂર છીએ ! આપણી પાસે નથી કોઈ સૈન્ય કે નથી કેાઈ હાથી, ઘેાડા, રથ કે પાયદળ ! એક સમૃદ્ધ અને સુસજ્જ વિશાળ સેના સામે મેરચે માંડવાની આ તે વાત છે. યુદ્ધમાં વિજય મેળવી દ્રૌપદીને પાછી મેળવવાની આપણી પ્રતિજ્ઞા છે. એટલે તમે યુદ્ધ કરશે! કે રાજા પદ્મોત્તર સાથે સુલેહ કરશે ?' પાંડવાની પરીક્ષા કરવા શ્રીકૃષ્ણે કહ્યું શ્રીકૃષ્ણની વાત સાંભળી પાંડવાનું અભિમાન જાગી ઊઠયુ.. તેઓ એક સામટા ખેલી ઊઠયાઃ ક્ષત્રિયાને માટે યુદ્ધ તે તેના ડાખા હાથના ખેલ છે. ક્ષત્રિયા યુદ્ધના તમાશા દેખવાથી નહિ પણ કરવાથી ટેવાયેલ હાય છે.' આ સાંભળી શ્રીકૃષ્ણે કહ્યું: તે કહે, યુદ્ધ કેવી રીતે કરશે ?” પાંચે પાંડવા સિંહનાદ કરતા હાય તેમ એક જ સ્વરે ખેાલી ઊઠયાઃ આ યુદ્ધમાં કાં અમે નહિ, કાં પદ્મોર નહિં !? Page #615 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર અભિમાનના આવેશમાં તે શું ખેલી રહ્યા છે તેનુ પણ તેમને ભાન રહ્યું નહિ. શત્રુના વિનાશની પણ પહેલાં, પોતાના જ મુખેથી પોતાના જ નાશની ઘેાણા, પેાતાના જ માટે નામેાશી ભરી થઈ પડશે એવી તે ક્ષણે તેમને કલ્પના પણ ન આવી. પેાતાનાં અસ્તિત્વના ઈન્કાર એ જ તેમની માટી ભૂલ હતી. અને તે ભૂલની સજા તેમને ભાગવવાની હતી. રાજા પદ્મોત્તર સાથે યુદ્ધ શરૂ થયું. રાજા પદ્મોરની સેના અડગ વિશ્વાસ સાથે આગળ વધવા લાગી. પાંડવા જાણે પોતાના અસ્તિત્વના ઈન્કારની પ્રકૃતિદ્વ સજા ભોગવતા હોય તેમ હારવા લાગ્યા. શત્રુઓના પ્રહારથી તેઓ ક્ષત-વિક્ષત થઈ ગયા. તેમનુ ખળ, વી, ઉત્સાહ ક્ષીણ થઈ ગયાં. તે યુદ્ધમાં પદ્મોત્તરની સામે ટકી શકયા નહિ. ન ભીમની ગદા કામમાં આવી કે ન અર્જુનનું ગાંડીવ ધનુષ ! નકુલ-સહદેવની તલવાર પણ પડી રહી. આજસુધી કયારેય નહેતી જોઇ એવી નામેાશીભરી પરિસ્થિતિમાં તેએ મૂકાઇ ગયા. ન આ જોઈ શ્રીકૃષ્ણે સિંહનાદ કર્યાં. તેમણે પોતાના પાંચજન્ય શ`ખ વગાડયા અને ધનુષને ટંકાર કર્યાં. શ્રીકૃષ્ણના સિ ́હનાદ, શ ́ખના વિશેષ અવાજ અને ધનુષના ૮ કારવથી આખુંચે વાતવરણ બદલાઈ ગયું. પદ્મોત્તર રાજાનું સૈન્ય ગભરાઇ ગયુ. તેની વિશાળ સેનામાં નાસભાગ શરૂ થઈ. જે સૈનિકે સમુદ્રનાં પ્રચંડ મેાજાની માફક આગળ વધી રહ્યા હતા તે બધા આમતેમ ભાગવા લાગ્યા. રાજા પદ્મોરાર પણ હતાશ અને નિરાશ થઇ ગયા. જેના સિ'ડુનાદ અને ટંકારમાં આટલી શિત છે તે સ્વયં કેટલા બળવાન હશે તેને વિચાર કરતાં તે ભયભીત બની ગયા. તે વિચારવા લાગ્યાઃ પાંચ પાંડવા સાથેના યુદ્ધમાં હું મારા પગ જમાવી શકયા હતા પરંતુ શ્રીકૃષ્ણ સાથે લડવાની તા મારી હામ નથી. બસ, એક વખત માણસનુ' સંકલ્પબળ નમળું પડે છે કે તે માનસિક રીતે હતાશ અને નિરાશ થઇ જાય છે. પદ્મોત્તર રાજાની પણ આવી જ સ્થિતિ થઈ. તેણે દ્રૌપદીને સન્માનપૂર્વક પાછી સોંપી, ક્ષમાયાચના કરી અને ખાત્રી આપી કે, ભવિષ્યમાં તે કદી આવુ. અનુચિત આચરણ નહિ કરે. જ દ્રૌપદી પાછી મળતાં પાંચે પાંડવા ઘણા ખુશી થયા. પરંતુ આ યુદ્ધમાં તેમના જે નામેાશીભર્યાં પરાજ્ય થયા હતા તેનાથી તેમને ભારે સ"કાચ પણ થતા હતા. આ આખીયે વાતના ઉપસંહાર કરતાં શ્રીકૃષ્ણે કહ્યુ` કે: ‘માણસના અંતરાત્મામાંથી આકસ્મિક જેવા નાદ સરી પડે છે તેવું જ તેનું પિરણામ અંતે આવીને ઊભું રહે છે. યુદ્ધ શરૂ થયા પહેલાં જ તમે આ યુદ્ધમાં કાં અમે નહિ, કાં પદ્મોત્તર નહિ' એવી જે ઘાષણા કરી હતી એ જ તમારી માનસિક દુળતાને પ્રતિફલિત કરનારી વાત હતી. યુદ્ધ પૂર્વે જ તમે તમારા હૃદયમાં તમારા વિનાશ અને પરાજયના સંકલ્પ કરી લીધેા હતેા, મનુષ્યના જય પરાજ્ય બહાર તા પછીથી થાય છે, પરંતુ પોતાની અંદરમાં તે પહેલાં જ થઇ જાય છે. પાતાનાં આત્મબળના અવિશ્વાસ એ જ મનુષ્ય જીવનના સૌથી મોટા અને નામેાશીભર્યાં પરાજય છે. “મન હારે હાર હૈ મન ગીતે નીત’’ Page #616 -------------------------------------------------------------------------- ________________ અસ્તિત્વના ઈન્કારની સજા : પપપ જે મનથી હારી જાય છે તે જીવનક્ષેત્રમાં પણ હારી જાય છે. જેનાં મનમાં ઉત્સાહ, ર્તિ અને બળ હોય તે જ પોતાની અંદરમાં જીતે છે અને અંદરમાં જીતેલાને અવશ્ય બહાર પણ જય થાય છે. માટે મનને હીન, દીન અને રાંક ન બનાવવું જોઈએ. જીવન યુદ્ધમાં ઝંપલાવનાર પિતાના અસ્તિત્વને સ્વયં જ ઈન્કાર ભણી દે તે તેની સજા ભોગવવા પણ તેણે તૈયાર રહેવું જોઈએ. અસ્તિત્વને સ્વીકાર એ જ પ્રભુતાને સ્વીકાર છે. આ વાતને અહીં અટકાવી આપણે આગમના ઈતિહાસને ડું તપાસી લઈએ. બારમી શતાબ્દી સુધી આગ પર સંસ્કૃત અને પ્રાકૃત ટીકાઓનું પરિણામ વધતું જ રહેવા પામ્યું. ભાષાની જટિલતા અને વિષયેની ગંભીરતાને કારણે દાર્શનિક વિષેની ચર્ચા, દાર્શનિક વિકાસક્રમ મુજબ, ગહન અને ગહનતર થતી ગઈ. સમય જતાં એ જરૂરી જણાયું કે આગમેની શબ્દ સંસ્પશી સંક્ષિપ્તતમ ટીકાઓ પણ હેવી જોઈએ. કારણ, સમયની ગતિએ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓને વ્યવહારની ભાષામાંથી માત્ર સાહિત્યિક ભાષા બનાવી દીધી હતી ત્યારે તત્કાલીન અપભ્રંશ-પ્રાચીન ગુજરાતી ભાષામાં બાલાવબંધની રચના થઈ. આવી બાલાવબોધ રચનાઓ કરનાર ઘણુ થયા; પરંતુ તેમાં ૧૮મી શતાબ્દીમાં થયેલા લોકાગચ્છના શ્રી ધર્મસિંહ મુનિનું નામ વિશેષ રૂપથી ઉલ્લેખનીય છે. એમની દષ્ટિ પ્રાચીન ટીકાઓના પ્રચલિત અર્થોને છોડીને કયાંક ક્યાંક સ્વસંપ્રદાયસમ્મત અર્થ કરવાની પણ રહી છે. હવે ઉત્તરાધ્યયન સૂત્રના આપણું મૂળભૂત સ્વાધ્યાય તરફ વળીએ. શ્રી કેશીકુમાર શ્રમણ પિતાના પૂછેલા પ્રશ્નના અનુસંધાનમાં જ વિશેષ સ્પષ્ટતા માંગવા કહે છે नावा य इह का वुत्ता ? केसी गोयममब्बवी । केसिमेव बुवंत तु गोयमा इणमब्बवी ॥ તે કઈ નૌકા છે? શ્રી કેશીકુમારે આ જાતને પુનઃ પ્રશ્ન પૂછતાં શ્રી ગૌતમસ્વામીએ જવાબ આપેઃ सरीरमाहु. नाव त्ति जीवो वुच्चइ नाविओ । संसारो अण्णवो बुत्तो जंतरन्ति महेसिणो । શરીર તે નૌકા છે. તેને નાવિક જીવ છે અને સંસાર સમુદ્ર છે કે જેને મહર્ષિ તરી જાય છે. શરીરરૂપ નૌકાના માધ્યમથી સંસારરૂપ સમુદ્ર તરાય છે. શરીર જે શક્તિ સભર અને ઉત્સાહ બળથી યુક્ત હશે તે જીવરૂપ નાવિકને સંસાર સમુદ્ર પાર કરવો સહેલો થઈ પડશે. શરીરે પરમાત્માની ઉપલબ્ધિ માટેનું સર્વોત્તમ સાધન છે. આ સાધનના બળે સાથ સાધી શકાય છે. આ સાધનાનો ઉપયોગ કરવાની કળાથી વિકળ વ્યકિત જીવન હારી જાય છે અને આ સાધનને સાધનરૂપ સમજી, સમુદ્ર પાર કરવામાં તેને ઉપકારક માની જે સંસાર સમુદ્રને પેલે પાર પહોંચ્યા પછી તેને છોડી દે છે, તે સંસાર સાગર તરી જાય છે. Page #617 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય રસાસ્વાદ સ્વાધ્યાયને ભગવાન મહાવીરે અંતર તપમાં સ્થાન આપેલ છે. સ્વાધ્યાય તે તે વિસ્ફોટના નિકટનું એક પગથિયું છે કે જ્યાં ક્રાંતિ ઘટિત થાય છે. સ્વાધ્યાયથી જીવનનું રૂપાંતર થઈ જાય છે અને માણસ નવા જ સ્વરૂપે બહાર આવે છે. તેનાં પૂર્વ જીવનની ચર્ચાઓ બદલાઈ જાય છે અને જાણે તેને ન જ જન્મ થયે હેય તેમ સ્વાધ્યાયથી તેનું આંતરિક સ્વરૂપ અને સૌંદર્ય પ્રગટી ઊઠે છે ! સામાન્ય રીતે આપણે સ્વાધ્યાયને અર્થ શાનું અધ્યયન, શાને અભ્યાસ એ કરતા હોઈએ છીએ. પરંતુ સ્વાધ્યાયને આ પારમાર્થિક અર્થ નથી. શાસ્ત્રને અભ્યાસ તે હજારે લેકે કરે છે. પરંતુ શાસ્ત્રોનો અભ્યાસ કરી લેવા માત્રથી જીવનમાં કેઈ કાંતિ ઘટિત થતી નથી, જીવનમાં કેઈ રૂપાન્તરણ થતું નથી. શાસ્ત્રોનાં અધ્યયનથી જીવનમાં રૂપાંતરણ અથવા કાંતિ આવવાને બદલે ઊલટું કેટલીકવાર તે અવધક થઈને ઊભું રહે છે. કેમકે, માણસ શાને જેટલે ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતા જાય છે તેટલો તે પિતાની જાત તરફ નિશ્ચિત અને બેફિકર બની જાય છે. શાસ્ત્રોને જાણી લીધા પછી સ્વયંને જાણવાની ભાગ્યે જ તેને અપેક્ષા રહેતી હોય છે. શાસ્ત્રને જાણનાર વ્યક્તિ માને છે કે, જાણવા જેવું બધું મેં જાણી લીધું છે. કારણ તે એમ માનતે થઈ જાય છે કે, જે કાંઈપણ જાણી શકાય એવું છે તે બધું આ શાસ્ત્રોમાં છે અને શાસ્ત્રો જાણ્યાં એટલે મેં બધું જાણી લીધું છે. મહાવીરના આગમે મને કંઠસ્થ છે. બુદ્ધના પિટકે મારા મગજમાં મેં ભરી લીધા છે, કૃષ્ણની ગીતાને હું ઘોળીને પી ગયો છું, બ્રહ્મસૂત્ર અને ઉપનિષદે તે મને કડકડાટ મેઢે આવડે છે, આત્મા અને પરમાત્માના શાસ્ત્રીય જગતને હું સારી રીતે ફેંદી વળ્યું છું. આત્મા શું છે, પરમાત્મા શું છે વગેરેને મને સૂફમતમ શાસ્ત્રીય અભ્યાા છે. આમ આ જાતના આત્મ-સંતોષથી તે આત્માને જાણ્યા વગર પણ આત્મજ્ઞ બનીને બેસી જાય છે. આવા માણસને આત્મા અને પરમાત્મા શોમાં છુપાએલે હોય છે. પુસ્તકમાં છપાએલા તે ઘડા જે જ તેને આત્મા-પરમાત્માને પરિચય હોય છે. પુસ્તકને ઘેડ જેમ નથી તે મુસાફરીના કામમાં આવે છે કે નથી કઈ ગાડી હાંકવાના ઉપગમાં આવતે તેમ શાથી ઓળખાયેલા આત્મામાં આત્મ-સાક્ષાત્કાર જે સ્વાદ કે આનંદ આવતું નથી. તેમાં પરમાત્માની કઈ સ્પષ્ટ ઝલક દેખાતી નથી. આવી વ્યક્તિ મુકિતના આકાશમાં પાંખો ફફડાવી શકતી નથી. તેનાં જીવનમાં કોઈ એવાં પ્રકાશ કિરણ ઝળકતાં નથી કે જેને આધારે તે કહી શકે કે આ જ્ઞાન છે કે જેના વડે પ્રકાશની પ્રાપ્તિ સહજ ઉપલબ્ધ છે. હકીકતમાં તેનાં અંતરમાં ચારેકોર અંધારું જ હોય છે અને છતાં શાસ્ત્રના અભ્યાસના આધારે તે એમ માને છે કે હું બધું જાણું છું. ભગવાન મહાવીરની દષ્ટિમાં આ મિથ્યાજ્ઞાન છે. Page #618 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય રસાસ્વાદ : ૫૫૭ શાસ્ત્રથી જે મળે છે તે સત્ય ન હોઈ શકે. સ્વયંથી જે ઉપલબ્ધ થાય છે તે જ સત્ય હોય છે. સ્વયંના પુરુષાર્થથી ઉપલબ્ધ સત્ય શાસ્ત્રમાં લખાય છે, પરંતુ શાસ્ત્રોમાંથી જે મળે છે તે સ્વયંનું નથી હોતું. શાસ્ત્ર લખનાર શાસ્તા બીજે હોય છે. જે આકાશમાં ઉડે છે, જેણે પ્રકાશનાં દર્શન કર્યા છે, જેણે મરજીવા થઈ સાગરમાં ડૂબકી મારી છે તેવાની એ શોધ છે, માહિતી છે, ખબર છે. સાગરને કાંઠે બેસી વાંચનારને ડૂબકીનાં સત્યના દર્શન સંભવે નહિ. સમુદ્ર કાંઠે બેસી પુસ્તકોનાં પાનાં ઊથલાવનારાઓએ ભૂલી ન જવું જોઈએ કે, સાગરમાં ડૂબકી લગાડનારનાં વકતવ્ય અને તેને કાંઠે બેસી વાંચનારના વકતવ્ય એક હોઈ શકે નહિ. છતાં આ ભૂલ સદાથી થતી આવી છે કે, શાસ્ત્રમાં અવગાહન કરનારા ભૂલી જ જાય છે કે સાગર તે હજી અવશિષ્ટ છે. સ્વયંના અધ્યયનના ઊંડાણમાં ઊતરી જવાને સ્વાધ્યાયનો પારમાર્થિક અર્થ લગભગ ભૂલાઈ ગયો છે અને સ્વાધ્યાય જે ગીણ અર્થ છે તે એટલે પ્રચલિત થઈ ગયેલ છે કે, આપણે તે અર્થને જ વાસ્તવિક માની બેઠા છીએ. સ્વાધ્યાયને ગૌણ અર્થ છે શાસ્ત્રોનું અધ્યયન, પઠન અને મનન. ભગવાન મહાવીર અધ્યયન પણ કહી શકતા હતા પરંતુ સ્વાધ્યાય કહેવાનું તેમનું પ્રોજન શું? તેમાં “સ્વ” ઉમેરવાની શી જરૂર? માત્ર “અધ્યયન” એટલું જ પર્યાપ્ત હતું. પરંતુ તેમ ન કરતાં તેમાં “સ્વ” શબ્દને ઊમેરવામાં આવેલ છે. તેમ કરવાનું વિશેષ પ્રજન એ છે કે તેમાં સ્વયંના અધ્યયનની વાત છે; શાસ્ત્રના અધ્યયનની નહિ. પરંતુ સૌ શા ઊઘાડીને જ બેઠા હેય છે. તેમને પૂછીશું કે, તમે શું કરે છે ? તે બધા એક જ વાત કહેશેઃ “સ્વાધ્યાય. શાસ્ત્ર નિશ્ચિત જ કઈ બીજાનું હશે. સ્વનું શાસ હોઈ શકે નહિ અને જે તે સ્વનું હોય અને આપણે તેને વાંચી રહ્યા હોઈએ, તે તે નિરર્થક જ વાંચી રહ્યા છીએ, કેમકે પિતાના જ લખેલામાં પિતાને શું વાંચવાનું હોય? તેમાં જાણવાનું પણ શું હોય? સ્વાધ્યાયને અથ છે સ્વયંનું અધ્યયન. શાસ્ત્રનું પઠન ઘણું સરળ છે પણ સ્વાધ્યાય કઠિન છે. શાસ્ત્ર ભણી શકાય છે તેમાં પઠિત હેવું જ પર્યાપ્ત છે, પરંતુ સ્વાધ્યાયમાં પઠિત હોવું માત્ર પર્યાપ્ત નથી. માણસ અનેક ગ્રંથીઓની જાળ છે. માણસ પોતે જ પિતાનામાં એક સંપૂર્ણ વિશ્વ છે. હજારે જાતના ત્યાં ઉપદ્રવે છે. તે એક એક ઉપદ્રવના અધ્યયનનું નામ સ્વાધ્યાય છે. માણસ પોતાના ક્રોધ સંબંધી અધ્યયન કરે છે તે પણ અવશ્ય સ્વાધ્યાય છે, પરંતુ તેના સંબંધમાં શાસ્ત્રમાં શું લખ્યું છે, તેને જે તે અભ્યાસ કરવા બેસે તે તે પછી સ્વાધ્યાય નથી રહેતું. શાસ્ત્રમાં જે કાંઈ લખ્યું છે તે બધું માણસમાં વિદ્યમાન છે. આ જગતમાં જેટલું જેટલું જાણવામાં આવ્યું છે તે બધું માણસમાં અવશ્ય વિદ્યમાન હોય છે. અને જે કાંઈ જાણવામાં આવશે તે બધું પણ માણસમાં મૌજૂદ જ છે. એટલે માણસ જાતે જ શાસ્ત્ર નથી પરંતુ પરમ શાસ્ત્ર છે. Page #619 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮: ભેદ્ય પાષાણ, ખોલ્યાં દ્વારા આજ સુધી જે કાંઈ જાણવામાં આવ્યું છે તે માણસના જગતે જ જાણ્યું છે. ભવિષ્યમાં પણ જે કાંઈ જાણવામાં આવશે તે બધું પણ માણસ જ જાણશે. એટલે માણસ જે પિતાને જ જાણી લે તે જે કાંઈ જાણી શકાયું છે અને જાણી શકાશે, તે બધું જાણું લેવાય છે. એટલે ભગવાન મહાવીરે કહ્યું છે કે એમાં કાળજું તે ર૦ ના –જે માત્ર એકને જાણી લે છે તે બધાને જાણી લે છે. સ્વયંને જાણી લેવાથી બધું જાણી લેવાય છે. તેના વિવિધ આયામ છે. જાણવા ગ્ય જે કાંઈ છે તેના બે ભાગ કરી શકાય છે. એક વસ્તુગત અને બીજે આત્મગત. જાણવામાં પણ બે વસ્તુ અપેક્ષિત છે. એક તો જાણનારે અને બીજે જેને જાણવાની છે તે વસ્તુ, તે વિષય. જે વિષય છે તેને જાણવાને છે અને જે જાણનાર છે તે તેને જાણે છે. વિજ્ઞાનનો સંબંધ તે વિષયથી, તે વસ્તુથી છે કે જેને જાણવાની છે. ધર્મને સંબંધ જાણનાર સાથે છે; જે જાણે છે, જે જ્ઞાતા છે તેની સાથે છે. જ્ઞાતાને જાણવો ધર્મ છે અને તેને જાણવું વિજ્ઞાન છે. ગ્રેને આપણે ગમે તેટલા જાણી લઈએ તે પણ તેનાથી જ્ઞાતા જાણી શકાતું નથી. જુઓ, વૈજ્ઞાનિક વસ્તુવિષયક શેધમાં કેટલા ઊંડા ઊતરેલા હોય છે ! સૂર્ય ચંદ્રની ગતિ અને તેનાં કિરણોની ગતિનું પણ સૂક્ષ્મતમ ગણિત તેઓ ગણી શકતા હોય છે. પરંતુ વસ્તુવિષયક જ્ઞાનની ગંભીરતામાં તેઓ એટલા ઊંડા ઊતરે છે કે, વસ્તુવિષયક જ્ઞાનના જાણનારને જ તેઓ ભૂલી જતા હોય છે! કારણ, જાણકારી વધારે પરિમાણમાં એકત્રિત થઈ જાય, તે તે જાણકારીમાં જ્ઞાતા છુપાઈ જાય છે. વસ્તુવિષયક જાણકારીથી જીવનમાં કશું જ પરિવર્તન આવતું નથી. હા, આવી જાતની જાણકારીથી “હું જાણકાર છું એ ભ્રમ અવશ્ય માણસમાં પેદા થાય છે. ભગવાન મહાવીર એવા જાણનારને મિથ્યાજ્ઞાની કહે છે. તેને પણ જાણકાર તો અવશ્ય કહે છે પરંતુ આ જાણનાર, મિથ્યા જાણનાર છે. કારણ, તે એવી વસ્તુઓને જાણનાર છે કે જેને જાણ્યા વગર પણ ચાલી શકે છે. જે કીમતી છે, જે જાણવા લાયક છે તેને છોડી, જેનું કશું જ મહત્વ નથી એવા નિમૂલ્ય જ્ઞાનને આવા મિથ્યાજ્ઞાનીઓ જાણી લે છે. પરિણામ એ આવે છે કે જાણવું પર્યાપ્ત પરિમાણમાં એકત્રિત થઈ જાય છે પરંતુ જાણનાર ખેવાઈ જાય છે. મરતી વખતે આપણી પાસે જાણકારી તે ઘણી એકત્ર થઈ ગઈ હોય છે, પરંતુ જે જઈ રહ્યો છે, જે મરી રહ્યો છે, તેને જ જાણે નથી હોતે. માણસ બધું જાણી લે છે પણ પિતાને જ જાણવાનું ભૂલી જાય છે એ કેટલી આશ્ચર્યની વાત છે? એટલે સ્વાધ્યાયનું સ્થાન આંતરિક તપમાં છે. ભગવાન શાશ્વેના અભ્યાસની મનાઈ નથી ફરમાવતા પરંતુ શાસ્ત્રનો અભ્યાસ એ સ્વાધ્યાય નથી. આ વાત જે લક્ષ્યમાં આવી જાય તો શાસ્ત્રીય અધ્યયન પણ ઉપકારક બની શકે છે. આ વાત સતત લક્ષ્યમાં રહેવી જોઈએ કે શાસ્ત્રને સાગર એ સાગર નથી; શાસ્ત્રના સાગરમાં તરી શકાતું નથી; શાસ્ત્રના પ્રકાશમાં જોઈ શકાતું નથી, શાસ્ત્રના આકાશમાં ઊડી શકાતું નથી, શાસ્ત્રના મોક્ષમાં અસલી મોક્ષને આનંદ મેળવી શકાતો નથી. Page #620 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાયને રસાસ્વાદ : પપ૯ માણસ જ્યારે પિતાને ભૂલી જાય છે ત્યારે સ્વાધ્યાય અટકી જાય છે અને જ્યારે પોતાની જાતને સ્મરણમાં રાખે છે ત્યારે સ્વાધ્યાયને પ્રારંભ થઈ જાય છે. સ્વાધ્યાયને અર્થ જ એ છે કે, પિતાનાં જીવનનું કેઈપણ કૃત્ય, કેઈપણ વિચાર કે કઈપણ ઘટના, પિતાની અનુપસ્થિતિમાં ન ઘટે, ક્રોધમાં પણ પોતે ઉપસ્થિત રહે, ઘણા, કામ, વાસના જે કેઈપણ સારા નરસાં કૃત્ય હોય, એ કાર્યમાં પોતાની અનુપસ્થિતિ ન હોય એ જ સવાધ્યાયને હેતુ છે. પોતાની જાણ બહાર કઈ કૃત્ય ન થાય એ જ સ્વાધ્યાયને પરમાર્થ છે. ભગવાન મહાવીર કહે છે, ભૂલ ત્યારે જ થવા સંભવ છે કે જ્યારે વિકારના આવેશમાં માણસ ગાફલ અને મૂચ્છિત બની જાય છે. સ્વાધ્યાયમાં ગલત ઘટના ધટવી સંભવ નથી. ક્રોધ કરતી વખતે જે ક્રોધ કરનારની હાજરી બરાબર હશે તે બેમાંથી એક જ રહી શકશે, કાં તે ક્રોધ અને કાં તે ક્રોધ કરનાર પતે. બન્ને એક સાથે મૌજૂદ રહી શકતા નથી. કેધ કરતી વખતે માણસ જે મૂચ્છિત નહિ થાય, ભાન નહિ ગુમાવે અને વિવેકને જાળવી રાખશે તે પિતે મોજુદ રહેશે અને ક્રોધ એવાઈ જશે. પરંતુ જે તે ક્રોધમાં મૂચ્છિત થઈ જશે, ગાફેલ બની જશે, ભાન ગુમાવી બેસશે તે ક્રોધ પ્રવેશી જશે અને પિતે એવાઈ જશે. ક્રોધ કરનાર જાગૃત હશે તે જ કેધને પ્રવેશવાને અવકાશ નહિ મળે. ભગવાને પણ વારંવાર કહ્યું છે કે, “રમાં गोयम! मा पमायो" હે ગૌતમ! એક ક્ષણને પણ પ્રમાદ ન કર, એને અથ જ એ છે કે, જે આત્મા જાગૃત હશે તે કઈ જ બેટી વસ્તુ તેમાં પ્રવેશી શકશે નહિ. માટે જાગૃતિપૂર્વક જીવે, પ્રમાદ રહિત બની છે! કોઈપણ વ્યક્તિ સમગ્રતાથી આ જ ક્ષણે જાગી જાય તે તેના જન્મજન્માંતરનાં પાપને કચર, પાપના ઢગલા, પાપના પહાડે ક્ષણ માત્રમાં નાશ પામી જાય છે. સ્વાધ્યાયથી એક વાતનું તે સ્પષ્ટ જ્ઞાન થઈ જાય છે કે, મોટામાં મોટું કેઈ પાપ હોય તે તે મૂર્છા છે, અને મોટામાં મોટું કઈ પુણ્ય હોય તે તે જાગૃતિ છે. માણસને પ્રાયઃ તે જ દેખાય છે જેમાં તેનું ધ્યાન હોય છે, જેના તરફ તેનું ધ્યાન નથી તે તેને દેખાતું નથી. મનુષ્ય હંમેશાં અહિંદૃષ્ટિ ધરાવે છે. તેનું ધ્યાન હંમેશાં વસ્તુમૂલક હોય છે તેથી તેના અંદરમાં અંધારું જ રહે છે. વસ્તુઓ તરફનું ધ્યાન પણ અંદરથી જ આવે છે. પરંતુ અંદર અંધારાં સિવાય કશુજ હેતું નથી. કારણ યાન વસ્તુ તરફનું છે. બાહ્ય વસ્તુઓમાંથી પ્રકાશને સંકેલી અંદરની દિશામાં વાળવો એ જ સ્વાધ્યાય છે; અંદરમાં જેવાને અભ્યાસ કરે એ જ સ્વાધ્યાયને અર્થ છે દાખલા તરીકે, એક સુંદર સ્ત્રી રસ્તા પર જતાં તમે જે ઈ. સ્ત્રી પિતાને કામે જઈ રહી હતી અને તમે તમારે કામે જઈ રહ્યા હતા. તે સ્ત્રીને જેવાને આ તે માત્ર આકસ્મિક સંગ હતું. પરંતુ તેની સુંદરતાને જોતાં જ તમારામાં સુષુપ્ત રહેલી વાસના જાગી ગઈ અને તમારા Page #621 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ : ભેદ્યા પાષાણુ, ખેાલ્યાં દ્વાર પ્રાણેને સ્પશી ગઇ. પરિણામે, તમે ભલે ચાલી તે તે સડક ઉપર રહ્યા હતા, તમારા પગની ગતિ પણ તે રાજમાર્ગ ઉપર જ હતી પરંતુ તમારું મન પાગલ થઇ તે સ્ત્રી પાછળ દોડવા “ લાગ્યું. તમારું સારુયે ધ્યાન તે સ્ત્રી તરફ કેન્દ્રિત થઈ ગયું. તમારામાં આવી માનસિક વિકૃતિ આવી એના અથ જ એ થયા કે તમે સ્વાધ્યાયથી દૂર ખસી ગયા છે, તમારા વિવેક નાશ પામી ગયા છે, તમારી જાગૃતિ નષ્ટ થઈ ગઈ છે! એ સ્ત્રીના સૌંદર્યમાં તમે મુગ્ધ બન્યા, તે મુગ્ધ બનેલી દૃષ્ટિમાં તમે મૂર્છિત બન્યા, ખેાવાઇ ગયા, એટલે સ્વમાં, તમારામાં જ તમારી અનુપસ્થિતિ થઈ ગઈ અને વાસનાને પ્રવેશવાના મેાકેા મળી ગયે. પરંતુ જેવા તમે જાગૃત થઈ ગયા, વિવેકની પવિત્ર દૃષ્ટિ તમારામાં ઉદ્ઘાટિત થઈ ગઈ, તે સ્ત્રી તરફનું તમારું આકષ ણુ વિકર્ષિત થયુ` કે તરત જ તમે વિચારવા લાગ્યા; અરે, મારામાં આવી કામવાસના કેમ ઊભી થઈ ? ખસ, આત્મમંથનની આ પળે તમારી દૃષ્ટિ આત્મગત થતાં, એ જ પળથી સ્વાધ્યાયના પ્રારંભ થઈ ગયા. જ્યારે કોઈ ઘટના ઘટે છે ત્યારે તેની એ ખાજુએ હાય છે. એક વસ્તુગત અને અંજી આત્મગત. ધ્યાનને આત્મગત વાળવાનુ નામ સ્વાધ્યાય છે; અને ધ્યાનને વસ્તુગત વાળવાનું નામ મૂર્છા છે. પરંતુ આપણી એ સ્વાભાવિક નબળાઈ છે કે, આપણું અધિકાંશ ધ્યાન વસ્તુગત જ હાય છે. કાઈ આપણને ગાળેા દે તા તરત જ એ ગાળા આપણા પ્રાણને સ્પર્શી જાય છે અને તેની ગાળા પ્રતિક્ષણ આપણી સ્મૃતિને વિષય બની જાય છે. ગાળેા આપનાર વ્યકિતની ખેલવાની પદ્ધતિ, ગાળા આપતી વખતની તેની ચેષ્ટાઓ અને તે ક્ષણુની તેની આવેશભરી વિકૃતિઓ આપણી નજર સમક્ષ તર્યાં કરે છે. આપણી સ્મૃતિમાં તે ગાળો આપનાર જ રમ્યા કરે છે અને તેના ઇતિહાસનું સ ંશાધન આપણે શરૂ કરી દઇએ છીએ. આપણા મનમાં તેના વિષેના એક મહાનિબધની રચના શરૂ થઇ જાય છે. તે ગાળા તા બહાર હતી છતાં આપણે તે બહારની ગાળાને આપણા પ્રાણામાં પ્રવેશાવી દઇએ છીએ અને અંદરમાં ક્રાયની જવાલાએ સળગાવી મૂકીએ છીએ. તે ગાળ દેનાર વ્યક્તિમાં જે વસ્તુઓ આપણને પહેલાં કયારેય નહાતી દેખાઇ, તે હવે દેખાવા માંડી. આપણી સારીયે ચેતના તે ગાળા દેનાર તરફ એકાંત કેન્દ્રિત થઈ જાય છે. ગાળ આપનાર તેા પેાતાને ઘેર જઇ શાંતિપૂર્ણાંક સૂઇ પણ ગયા હૈાય છે; પરંતુ આપણી રાત્રિની ઊંઘ હરામ થઇ જાય છે. ગાળ આપનાર કદાચ મજાકમાં પણ ગાળ લ્યેા હાય, ગાળ બેસીને તે પાછે તેને ભૂલી પણ ગયા હોય; પણ તેની ગાળાથી આપણા આત્માને શાંતિ મળતી નથી. ગાળ આપે ત્યારે આપણામાં ક્રાધ શા હવે આમ અશાંત દુ:ખી થવાને બદલે, જ્યારે કાઇ આપણને માત્મ નિરીક્ષણ કરીએ કે, તે ગાળની આપણા પર શી શી અસર થઇ ? માટે ઉર્દૂભવ્યે ? તે ક્રેાધને કારણે આપણામાં તેના બદલે લેવાની ઇચ્છા થઈ કે નહિ ? બદલે વાળવાની ઇચ્છા થઈ તે કેવી રીતે ખલેા વાળવાના વિચાર આન્યા ? શું શુ' તેને સામે ગાળે દેવી? શું તેનું ગળું દબાવી દેવુ ? તેની હત્યા કરવી ? પૂર્ણ સત્યને જોવા આમ જો આ Page #622 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાયને રસાસ્વાદ : પંદન. તરફ અંદરમાં ઊતરી જઈશું તે અનુભવી થઈને આપણે બહાર આવશું. આ અનુભવ એ જ સ્વાધ્યાય છે. આ સ્વાધ્યાયથી જ આપણે જ્ઞાની થઈ બહાર આવી શકીએ છીએ. એનાથી બે, સારા અનુભવ થશે. એક તે આપણી પિતાની જાણકારી વધી જશે અને બીજું આપણા મનમાં એક નિશ્ચય થઈ જશે કે તેણે ગાળો આપી એ કે મહત્ત્વપૂર્ણ વાત નહતી. મહત્ત્વપૂર્ણ વાત તે એ છે કે ગાળો ખાધા પછી આપણે કેવો અનુભવ કરીએ છીએ ! પછી તે ગાળેને જવાબ આપવા આપણે ક્યારેય નહિ ઈચ્છીએ ! આપણે આપણી નબળાઈઓ જેટલે અંશે છુપાવીએ છીએ તેટલે અંશે તે સધન બનતી જાય છે. આપણી નબળાઈઓને જ્યારે આપણે સ્વયં જેવા અને તેને દૂર કરવા લાગીએ છીએ ત્યારે જ તે નબળાઈઓના મૂળિયાં હચમચવા લાગે છે. ગંદકી, કચરા, કાંટા, કાંકરા વગેરે તે ધરતીના ઉપરના તળ ઉપર જ હોય છે, જેમ જેમ ધરતીના ઊંડાણમાં ઊતરીએ છીએ તેમ તેમ અંદરથી હીરા, માણેક, મોતી મળે છે. સ્વાધ્યાયને અર્થ છે આપણે આપણું હાથથી અજીત દુઃખમાં ઊંડા ઊતરવું. આપણું આંતરિક ગંદકીના ઊંડાણમાં ઊતર્યા વગર સ્વચ્છ થઈ શકાતું નથી. દુઃખમાંથી પસાર થયા વગર સુખને અનુભવ કરી શકાતો નથી, સુખની ઝલક માણી શકાતી નથી. નરકમાંથી પસાર થયા વગર સ્વર્ગ મળતું નથી. કારણ નરક આપણે નિર્મિત કરેલાં છે. આપણે તેમાં જ ઊભાં છીએ. દરેક માણસ નરકમાંથી સ્વર્ગમાં જવા માંગે છે, પરંતુ આપણે જ નિર્માણ કરેલાં નરકને - મીટાવ્યા વિના સ્વર્ગમાં ક્યાંથી જવાય? સ્વર્ગ અથવા અપવર્ગ અહીં અને આ જ ક્ષણે મૌજૂદ છે. પરંતુ આપણે નિર્મિત કરેલા નરકમાં તે છુપાએલું છે. અપવર્ગ એ આપણે સ્વભાવ છે; નરક આપણી ઉપલબ્ધિ છે. નરક ઊભું કરવામાં આપણે ભારે શ્રમ કર્યો છે. તે નરકની દીવાલને તેડવા સ્વાધ્યાય કેદાળીનું કામ કરે છે. શ્રીઉત્તરાધ્યયન સૂત્રના ચાલતા સ્વાધ્યાય તરફ હવે એક દષ્ટિ નાખવી જરૂરી છે. શ્રી કેશીકુમાર શ્રમણ પિતાના દ્વિીપ સબંધેના પ્રશ્નનું સમીચીન સમાધાન થઈ જતાં, શ્રી ગૌતમ સ્વામી તરફની પોતાની માનભરી અને વિવેકભરી દષ્ટિ દાખવતાં કહે છે साह गोयम! पन्नाते छिन्नो मे संसमा इमो । अन्नो वि संसओ...मज्झत मे कहसु गोयमा ! ॥ अन्धयारे तमे घोरे चिटठन्ति पाणिणो बहु । को करिस्सह उज्जोय सव्व लोगम्मि पाणिण ।। હે ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારી શંકા દૂર કરી છે. મારે હજી એક સંદેહ છે. હે ગૌતમ ! તે વિષે તમે મને કહો. ભયંકર પ્રગાઢ અંધકારમાં ઘણું જ રહે છે. આખા લેકમાં તેમને માટે પ્રકાશ કોણ કરશે? Page #623 -------------------------------------------------------------------------- ________________ પ૨ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર અનાાદ કાળથી જગતના જીવા અજ્ઞાનને આધીન થઈ અંધકારમાં ભટકી રહ્યા છે. અજ્ઞાન એ જ માટુ પાપ છે, માટુ અંધારુ છે. અજ્ઞાનના આવા પ્રગાઢ અંધકારમાં અટવાતા આ જીવાના ઉદ્ધારના કાઈ ઉપાય દેખાતા નથી. અહીં તે આંધળાઓ આંધળાઓનું નેતૃત્વ કરી રહ્યા છે એટલે પ્રકાશને પ્રવેશવાના કયાંય અવકાશ દેખાતા નથી. અજ્ઞાન એ માટી પીડા છે. પરંતુ જ્યાં સુધી પ્રકાશનાં દિવ્ય કિરાના અનુભવ થયા નથી ત્યાં સુધી અંધકારમાં અથડાતા આ જીવાની પીડાને હટાવવાના બીજો કોઈ ઉપાય પણ નથી. આવા અજ્ઞાનમાં સબડતા, અંધકારમાંથી અંધકારમાં પડતા જીવેનાં કલ્યાણ માટે આ લાકમાં કાણુ દિવ્ય પ્રકાશ કરશે ? તે અંધારું કયું છે ?’-શ્રી કેશીકુમાર શ્રમણના આ પ્રશ્નને શ્રી ગૌતમસ્વામી શે જવાબ આપ તેના ભાવભેદ અવસરે કહેવાશે. ઉપાદાન–નિમિત્ત મીમાંસા કાર્યોની ઉત્પત્તિમાં ઉપાદાન કારણનું અને નિમિત્ત કારણનું શુ' સ્થાન છે તેમજ તેનાં સ્વરૂપે શું છે તેના વિચાર આજનાં પ્રવચનમાં કરવાના છે. કારણ ઉપાદાન અને નિમિત્ત સહચારી છે. એકના અભાવમાં બીજાના સાંગોપાંગ વિચાર અશકય છે. એટલે ઉપાદાન અને નિમિત્ત બન્નેને સાથે રાખી વિચાર કરીએ છીએ. આ વિષયને સુસ્પષ્ટ કરવા માટે દશનશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે તે ઘટના દાખલેો લઇએ. ઘટ એ માટીની અવસ્થા છે; કારણુ ઘટમાં ઠેઠ સુધી માટીના અન્વય દેખાય છે. એટલે ઘટનુંઉપાદાન કારણ માટી ગણાય. પરંતુ માટીથી જ જો ઘટ જન્મતા હાય તે માટી પછી તરત જ ઘટની ઉત્પત્તિ થવી જોઇએ. માટી અને ઘટની વચ્ચે જે પિંડ, સ્થાસ, કેશ અને કુશૂળ આદિ રૂપ અનેક સૂક્ષ્મ અને સ્થૂલ પર્યાયે થાય છે તે ન થવી જોઇએ. જો કે ઘટની પૂર્વવત્ આ બધી અવસ્થાએ પણ માટીની જ છે છતાં જે માટી ખાણુથી લઇ આવવામાં આવેલ છે, તે માટી ઉપર જણાવેલી અનેક અવસ્થાઓમાંથી પસાર થયા વગર, ઘટ પર્યાય રૂપમાં પરિણત થઇ શકતી નથી. એટલે માત્ર માટીને ઘટનું ઉપાદાન કારણ કહેવું તે દ્રવ્યાર્થિ ક નયની દૃષ્ટિ છે. હકીકતે ઘટની ઉત્પત્તિ અમુક પર્યાય વિશિષ્ટ માટીથી થાય છે; ખાણમાંથી સીધી આવેલી અવસ્થાવિશિષ્ટ તે માટીથી નહિ. આ અપેક્ષાથી (ઋજુસૂત્ર નયની દૃષ્ટિથી) ઘટની પૂર્વવર્તી પર્યાય ઘટનું ઉપાદાન ગણાય છે. તાપય એ છે કે, ઘટનુ ઉપાદાન કારણ વિવક્ષિત અવસ્થાવિશિષ્ટ માટી જ હાય છે. અન્ય અવસ્થાવિશિષ્ટ માટી નહિ, પ્રમાણથી તે પૂર્વી પર્યાયવિશિષ્ટ માટી જ ઘટન ઉપાદાન કારણ છે. Page #624 -------------------------------------------------------------------------- ________________ ઉપાદાન-નિમિત્ત મીમાંસા : પ. આ જ વસતુને વધારે સુસ્પષ્ટ કરવા માટે જીવને પણ દાખલે લઈ શકાય છે. મુક્ત અવસ્થા એ પણ જીવની અવસ્થા છે. કારણ, મુક્ત અવસ્થામાં પણ જીવને અન્વય દેખાય છે. એટલે ઉપર જણાવેલ પ્રકિયા મુજબ દ્રવ્યાર્થિક નય-વ્યવહાર નથી મુક્ત અવસ્થાનું ઉપાદાન . કારણ જીવ કહેવાય છે. પરંતુ જે માત્ર જીવથી મુકત અવસ્થા જન્મવા લાગે તે નિગદને ને પણ તે પર્યાયના અનંતર તત્કાળ મુકત અવસ્થા જન્મવી જોઈએ અને નિગોદ અને મુક્ત જીવ વચ્ચે જે અનેક અવસ્થાઓ છે તે દષ્ટિગોચર ન થવી જોઈએ. જો કે નિગદ અને મુક્ત અવસ્થા વચ્ચે જે જે પર્યાયે જન્મે છે તે બધામાં વ્યવસ્થિત જીવને અન્વય દેખાય છે. પરંતુ આ એક સુનિશ્ચિત સત્ય છે કે, જે જીવ નિગોદમાંથી નીકળે છે તે નિગોદ અને મુકત અવસ્થા વચ્ચેની સંભવિત અનેક પર્યાને સ્પર્યા વગર, મુક્ત અવસ્થાની વિશુદ્ધ પર્યાય પામી શકતે નથી. એટલે જીવને મુક્ત અવસ્થાનું ઉપાદાન કારણ કહેવું તે માત્ર દ્રવ્યાર્થિક-વ્યવહાર નયની દષ્ટિ છે. વસ્તુતઃ મુક્ત અવસ્થાની ઉત્પત્તિ અંતિમ ક્ષણવર્તી અગી કેવલી અવસ્થાવિશિષ્ટ જીવથી જ થાય છે. એના પૂર્વે ક્રમથી સગી કેવલી, ક્ષીણકષાય, સૂમસં૫રાય, અનિવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અપ્રમત્તસંયત અવસ્થા ગર્ભિત વિવિધ પર્યાયે નિયમથી હોય છે. અપ્રમત્ત સંયત અવસ્થાના પૂર્વે કઈ કઈ અવસ્થામાં હોય છે તે વિવિધ ની અપેક્ષાથી વિવિધતા ભરેલી હોય છે. પિતા પોતાના ઉપાદાન અનુસાર બીજી બીજી અવસ્થાએ યથાસંભવ હોય છે. જેમ બધા પુદ્ગલે ઘટ નથી બનતા તેમ એ પણ નિયમ છે કે, બધા છે તે તે અવસ્થાને નથી પ્રાપ્ત થતા. જેમાં જે ભવ્ય જીવરાશિ છે તે જ પોતપોતાના ઉપાદાન મુજબ તે અવસ્થાઓને ઉપલબબ્ધ કરી મુકત થાય છે. મુક્ત થવા પૂર્વે અયોગી અવસ્થા નિશ્ચિત હોય છે એટલે ઉપાદાન કારણ અને કાર્યના આ લક્ષણો જણાય છે–નિયતપૂર્વેક્ષતિd RUત્રા, નિયત્તત્તર ક્ષણાવર્તિા વાર્ય હૃક્ષણ”- નિશ્ચિત પૂર્વ સમયમાં ઉપસ્થિતિ કારણનું લક્ષણ છે અને નિયત ઉત્તર ક્ષણમાં રહેવું તે કાર્યનું લક્ષણ છે. જો કે ઉપર્યુકત લક્ષણમાં નિયતપૂર્વ સમયમાં સ્થિત તેને કારણે અને જે નિયત ઉત્તર સમયમાં સ્થિત છે તેને કાર્ય કહેવામાં આવેલ છે. પરંતુ આથી ઉપાદાન કારણ અને કાર્યને ખાસ બધ થતું નથી. કારણ નિયત પૂર્વ સમયમાં દ્રવ્ય અને પર્યાય બને અવસ્થિત હોય છે. આ લક્ષણથી કોણ કોનું ઉપાદાન કારણ છે અને કયા ઉપાદાનનું કયું કાર્ય છે એનું સ્પષ્ટ જ્ઞાન થતું નથી, છતાં ઉપાદાન કારણ અને કાર્યમાં એક સમયના વ્યવધાનને ખ્યાલ તે અવશ્ય આવી જાય છે. ઉપાદાનનું લક્ષણ આ છે. त्यक्ता त्यक्तात्म रूप यत् पूर्वा पूर्वेण वर्तते । कालत्रयेऽपि तद् द्रव्यमुपादानमिति स्मृतम् ॥ જે દ્રવ્ય ત્રણે કાળમાં પિતાના રૂપને છેડતું અને ન છોડતું પૂર્વ રૂપથી અને અપૂર્વ રૂપથી વર્તતું હોય છે તે દ્રવ્ય ઉપાદાન કારણ છે એમ જાણવું જોઈએ. Page #625 -------------------------------------------------------------------------- ________________ પ૬૪: ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર આ લેકમાં દ્રવ્યને ઉપાદાન કારણ બતાવ્યું છે. એનાં વિશેષણ પર ધ્યાન આપવાથી એ તે સ્પષ્ટ સમજાય છે કે દ્રવ્યને માત્ર સામાન્ય અંશ પણ ઉપાદાન થતું નથી અને વિશેષાંશમાં પણ ઉપાદાન થવાની જગ્યતા નથી. ઉપાદાન તે સામાન્ય વિશેષાત્મક દ્રવ્ય જ હોય છે. વસ્તુના માત્ર સામાન્ય અંશ અથવા વિશેષ અંશને ઉપાદાન માનવાથી એકાંત ક્ષણિકવાદ અથવા નિત્યવાદમાં આવતા દાનાં ઉદ્ભવને સંભવ થઈ જાય છે. બૌદ્ધદર્શન જે પદાર્થને એકાંત ક્ષણિક માને છે, તેમના મતમાં ક્ષણિક પદાર્થ જેમ કાર્યનું ઉપાદાન થઈ શકતું નથી અને વૈશેષિકાદિ દર્શને જે એકાન્ત નિત્યવાદને સ્વીકારે છે તેમને ત્યાં એકાન્ત નિત્ય પદાર્થ પણ જેમ કાર્યનું ઉત્પાદન થઈ શકતું નથી તેમ દ્રવ્યને માત્ર સામાન્ય કે માત્ર વિશેષ અંશ પણ ઉપાદાન થઈ શકે નહિ. સ્વામી કાર્તિકેયે આ બધી આપત્તિઓને અનુલક્ષી ઉપાદાન કારણ અને કાર્યનું જે લક્ષણ કરેલ છે તે આ પ્રકારે છે पुख्य परिणाम जुत्तं कारण मावेण वद्ददे दव। उत्तर परिणाम जुदत चिय कज्ज हवे णियमा । અનંતર પૂર્વ પરિણામથી યુકત દ્રવ્ય કારણ રૂપથી પ્રવર્તિત થાય છે અને અનંતર ઉત્તર પરિણામથી યુક્ત તે જ દ્રવ્ય કાર્ય હોય છે. સ્વામી વિધાનદ ઉપાદાન કારણ અને કાર્યના સ્વરૂપ વિષે સંક્ષિપ્ત સમાધાન કરેલ છે. “પાવાનભ્ય પૂર્વાશન ક્ષઃ સ્વાહ વ, ” અર્થાત્ ઉપાદાનને પૂર્વના આકારથી ક્ષય એ કાર્યને ઉત્પાદ જ છે. કારણ એ બને એક જ હેતુથી થાય છે એ નિયમ છે. આ બધા વિવેચનથી આ હકીકત સ્પષ્ટ થઈ જાય છે કે જે અનન્તર પૂર્વ પર્યાય વિશિષ્ટ દ્રવ્ય છે તે ઉપાદાનના નામે ઓળખાય છે. આ અનન્તર ઉત્તરપર્યાય વિશિષ્ટ દ્રવ્ય કાર્ય સંજ્ઞાના નામથી ઓળખાય છે. આ ઉપાદાન-ઉપાદેય વ્યવહાર અનાદિ કાળથી ચાલી રહ્યો છે અને અંતકાળ સુધી ચાલતું રહેશે. આ વિષયની સ્પષ્ટતા કરવા માટે સર્વ પ્રથમ ઘટરૂપ કાર્યને દાખલ આવે છે. તદનુસાર, ખાણમાંથી આવેલી માટીમાંથી જો ઘટ બનશે તે તેને અવશ્ય સ્થાસ, કોશ, કુશળ આદિ પર્યામાંથી પસાર થવું પડશે. ગમે તેટલે નિષ્ણાત અને કુશળ કુંભાર કેમ નથી હોત છતાં ઘટને બનાવવામાં, માટીથી માંડી ઘટ સુધીની તમામ નિષ્પત્તિની દરેક પ્રક્રિયાઓને જાળવીને રાખવી પડે છે ! ખાણમાંથી લાવવામાં આવેલી માટી જેમ જેમ વિભિન્ન વિભિન્ન અવસ્થાઓને ધારણ કરતી જશે તેમ તેમ કુંભારના ક્રિયા વ્યાપારે પણ તે તે મુજબ પરિવર્તિત થતા જશે. માટીની અવસ્થાઓના પરિવર્તન અને ક્રિયા વ્યાપારેના પરિવર્તનની સાથે કુંભારના ઉપગમાં પણ પરિવર્તન આવતું જશે. આ જ ક્રમથી માટીમાંથી ઘટની નિષ્પત્તિ થાય છે. એક બાજુ ઘટની Page #626 -------------------------------------------------------------------------- ________________ ઉપાદાન-નિમિત્ત મીમાંસા : પપ નિષ્પત્તિ થઈ જાય છે ત્યારે બીજી બાજુ એજ સમયે કુંભારને વેગ-ઉપગ રૂપ વ્યાપાર પણ અટકી જાય છે. ઉપાદાન-ઉપાદેય સંબંધની સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધની આ વ્યવસ્થા અનાદિ કાળથી ચાલી આવે છે અને અનંતકાળ સુધી ચાલતી રહેશે. નિમિત્ત નૈમિત્તિક વ્યવહાર એક જ દિશાથી નથી થતું પરંતુ બન્ને દિશાઓથી થાય છે. જ્યારે ઘટ કાર્યની વિવક્ષા મુખ્ય હોય છે ત્યારે રોગ-ઉપગથી જોડાએલે કુંભાર નિમિત્ત ગણાય છે અને તેનું ઘટ કાર્ય નૈમિત્તિક કહેવાય છે. પરંતુ જ્યારે કુંભારના યોગ-ઉપગ રૂપ વ્યાપારની વિવેક્ષા મુખ્ય અને પ્રધાન હોય છે ત્યારે કયા બાહ્ય નિમિત્તના આધારે તેના ક્રિયા-વ્યાપારી વર્તતા હતા આવી વિવક્ષામાં જે માટી ઘટરૂપે પરિણમી રહી છે તે નિમિત્ત કહેવાશે અને વિવક્ષિત ગોપયોગ વિશિષ્ટ કુંભાર નૈમિત્તિક ગણશે. આગમ પણ આ સત્યના સાક્ષી પૂરે છે. આગમ કહે છે કે, કોઈ ઓપશમિક સમ્યગ્દષ્ટિના ઉપશમ સમ્યક્ત્વના કાળમાં ઓછામાં ઓછો એક સમય અને વધારેમાં વધારે છ આવલિકા સમય જ્યારે અવશિષ્ટ રહે છે ત્યારે અનંતાનુબન્ધી ચતુષ્કમાંથી કોઈ એક પ્રકૃતિની ઉદીરણ થવાથી સાસ્વાદન ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે. એક બીજો એ પથમિક સમ્યગ્દષ્ટિ જીવ લે કે જેણે અનંતાનુબંધી ચતુષ્કની વિસંજના કરી હોય. આવા જીવને બીજા ગુણસ્થાનની પ્રાપ્તિ ત્યારે જ થઈ શકે જ્યારે અનંતાનુબંધી ચતુષ્કની સત્તા થાય અને તેમાંથી કઈ પણ એક પ્રકૃતિની ઉદીરણ થતી હોય. અનંતાનુબંધી ચતુષ્કની સત્તા અને તેમાંથી કઈ પણ એક પ્રકૃતિની ઉદીરણ ત્યારે થઈ શકે જ્યારે સાસ્વાદન ગુણ સ્થાનની ઉપલબ્ધિ હોય. આથી સ્પષ્ટ જ છે કે સાસ્વાદન ગુણસ્થાનની પ્રાપ્તિનું કારણ (નિમિત્ત) અનંતાનુબંધીની ઉદીરણા છે અને અનંતાનુબંધીના સત્વની સાથે ઉદીરણાનું નિમિત્ત અન્ય પરિણામે સાથે સાસ્વાદન ગુણસ્થાન પણ છે. છતાં પણ આવા જીવને સાસ્વાદન ગુણસ્થાનની પ્રાપ્તિ કયા નિમિત્તથી થાય છે એ બતાવવાનું જ પ્રયજન હેવાથી એમ કહી શકાય કે, અનંતાનુબંધી ચતુષ્કમાંથી કઈ એક પ્રકૃતિની ઉદીરણાના નિમિત્તથી તે થાય છે. આને વધારે સ્પષ્ટ કરવા માટે તૈયણુકના સ્કંધનું ઉદાહરણ પણ લઈ શકાય છે. કારણ કશુકનબને પરમાણુ પિતાપિતાની બંધ પર્યાયની ઉત્પત્તિ પરત્વે ઉપાદાન થઈને પણ પરસ્પર .. આ નિમિત્ત નૈમિત્તિક ભાવ પણ છે. નાક્ષનું છે છે પણ જાણવું. આમ છતાં નિમિત્તને પ્રધાનતા આપી કાર્યની ઉત્પત્તિને સ્વીકારનારા", ; પરંતુ નિમિત્ત સાક્ષાત્ રહસ્યને ન સ્વીકારી આવી શંકા કરે છે કે, ખાણથી લાવેલી માટીમ ઉપર બતાવેલા કમ પ્રમાણે જ થશે એમાં શંકા નથી, પરંતુ ખાણમાંથી લ ઘટનું ઉપાદાન થશે અને અમુક માટી ઘટને બદલે શકેરાનું ઉપાદાન . જ છે. જે રીતે જીવ ઉપર આધારિત નથી, પણ આ બધાને આધાર કુંભાર પર છે. કુંભાર જે છે ? ર છે ત્યારે ધર્માદિ દ્રવ્ય કરવા માંગશે તે માટી ઘટરૂપે પરિણમશે. અને જે માટીથી શકોરાં હવે કશ્યા જ્યારે દેવયં Page #627 -------------------------------------------------------------------------- ________________ પ૬૬ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર શકેરામાં પરિવર્તિત થશે. એટલે એમ લાગે છે કે, કાર્યની ઉત્પત્તિ ઉપાદાન સાપેક્ષ હોવા છતાં તે નિમિત્તને અનુસરીને થાય છે. એટલું જ નહિ, જે કઈ વિશિષ્ટ ઘટની નિષ્પત્તિ અભીસિત હોય તો તે માટે વિશિષ્ટ કુંભારના શરણની પણ અપેક્ષા હોય છે. જે વિશિષ્ટ માટી માત્રથી ઘટની નિષ્પત્તિ થઈ જતી હોય તે કુશળ કુંભાર કારીગરને શોધવાની જરૂર જ ન રહે. એટલે જગતમાં એગ્ય ઉપાદાન સામગ્રી સાથે યોગ્ય અને નિષ્ણાત કારીગરને પણ વિચાર કરે પડે છે. આવે સુગ્ય સુમેળ થવાને કારણે કાર્ય પણ વિશિષ્ટ બને છે. આથી સિદ્ધ થાય છે કે કાર્યની ઉત્પત્તિ ઉપાદાન સાપેક્ષ હોવા છતાં નિમિત્તને અનુસરીને થાય છે. નિષ્કર્ષ એ છે કે, ક્યા સમયે કયા દ્રવ્યની કઈ પર્યાય થવી તે માત્ર ઉપાદાન પર આધારિત નથી, તેને આધાર તે નિમિત્તાધીન છે. નિમિત્તની સાર્થકતા પણ આમાં જ છે, અન્યથા નિમિત્તના સ્વીકારને કઈ અર્થ જ નથી. નિમિત્તવાદી તરફથી ઊઠાવવામાં આવેલી આ શંકા નિમિત્ત-નૈમિત્તિક સંબંધ અને ઉપાદાન-ઉપાદેય સંબંધના તાત્વિક રહસ્યને ન સમજી શકવાના કારણે છે. ઉપાદાનના સ્વરૂપનું વિધાન કરતાં ઉપયુંકત શંકાનું નિરસન સહજ થઈ જાય છે. કારણ તેનાં સ્વરૂપને ઉલ્લેખ કરતાં અગાઉ કહ્યું છે કે, અનંતર પૂર્વ સમયના ઉપાદાનને અનુસરી અનંતર ઉત્તરક્ષણમાં તેવાં જ કાયને ઉત્પાદ થશે. નિમિત્ત તેને અન્યથા ન પરિણમી શકે. છતાં નિમિત્ત દષ્ટિએ સમાધાન કરવા માટે બધી જાતનાં નિમિત્તે વિચાર કરવું પડશે. જગતમાં ગણતાં નિમિત્તેનું વગીકરણ આ ત્રણ પ્રકારમાં યથાસંભવ થઈ શકે છે (૧) એવાં નિમિત્તે જે સ્વયં નિષ્ક્રિય છે. જેમકે ધર્મ, અધર્મ, આકાશ અને કાળ દ્રવ્ય. (૨) એવાં નિમિત્ત જે સક્રિય રહેવા છતાં પણ ઈચ્છા, પ્રયત્ન અને કારણસાકલ્યના જ્ઞાનથી રહિત હોય છે. જેમકે મેઘ, વીજળી, વાયુ કર્મ, ને કર્મ (૩) એવાં પણ નિમિત્ત છે જે ઈચ્છા, પ્રયત્ન અને કારક સાકલ્યના જ્ઞાનથી યુક્ત હોય છે. જેમકે-મનુષ્ય આદિ. આ ત્રણ પ્રકારનાં નિમિત્તે કઈ રીતે કાર્યોત્પત્તિમાં નિમિત્ત થાય છે તેને ક્રમશઃ તદનુસાર, ખાણ રષ્ક્રિય પદાર્થો છે તે બધા પ્રકારનાં કાર્યોમાં નિમિત્ત નથી થતાં પરંતુ તેમનામાં છતાં ઘટને બનાવમાં નિમિત્ત થવાની પોતાના ગુણાનુસાર યોગ્યતા હોય છે, તે જ કાર્યોમાં તે Sળ પર છે. જેમકે, ધર્માસ્તિકાયમાં ગતિ હેતુત્વ ગુણ છે. એટલે તે ગતિ પરિણત છે ધારણ કરતી જશે તેમાં નિમિત્ત થાય છે. અધર્માસ્તિકાયમાં સ્થિતિ હેતુત્વ ગુણ છે એટલે સ્થિત છાની અવસ્થાના અને પુદ્ગલેની સ્થિતિમાં નિમિત્ત થાય છે. કાળ દ્રવ્યમાં વર્તાનાગુણ છે પણ પરિવર્તન આવતું કે જીવાદિ દ્રવ્યના ઉત્પાદ-વ્યયમાં નિમિત્ત થાય છે અને આકાશ Page #628 -------------------------------------------------------------------------- ________________ ઉપાદાન-નિમિત્ત મીમાંસા : ૫૬૭ દ્રવ્યમાં અવગાહન આપવાના ગુણ છે એટલે નિમિત્ત હાવા છતાં પણ એ દ્રવ્યને અનુસરીને જ તે કાય થાય છે એમ નથી; પરંતુ યથાયોગ્ય જીવાદિ દ્રબ્યાની જ્યારે ગતિ આદિ ક્રિયાએ થાય છે ત્યારે તે તે દ્રવ્યેા નિમિત્ત થાય છે. (૨) ખીજા પ્રકારના જે નિમિત્તા છે તે ઇચ્છા, પ્રયત્ન અને કારક સાકલ્યના જ્ઞાનથી રહિત હેાવા છતાં પણ સક્રિય હાય છે. પરંતુ એટલા માત્રથી તેમની સક્રિયતા મુજબ, અન્ય દ્રબ્યાનુ પરિણમન થાય છે એમ કહી શકાય નહિ. જળ સ્વયં ક્રિયાવાન અવશ્ય છે અને માછલાંની ગતિક્રિયામાં નિમિત્ત પણ છે; પરંતુ આને અથ એ નથી કે, જે દિશામાં જળના પ્રવાહ છે તે જ દિશામાં માછલાંનું ગમન થશે. તેમજ આને અએ પણુ નથી કે જળ માછલાંનાં ગમનમાં નિમિત્ત છે. એટલે જળમાં સદા માછલાંનું ગમન થતું જ રહેશે. હાં, આનું તાત્પય એટલું જ છે કે, જ્યારે માધ્યુ ગમન કરશે ત્યારે જળ તેની ગતિ ક્રિયામાં નિમિત્ત થશે. માછલ' કયારે ગતિ કરે અને કયારે ગતિ ન કરે તેને આધાર જળ ઉપર આધારિત નથી, પરંતુ માલા ઉપર અવલખિત છે. જળની માફ્ક વૃક્ષની છાયાના પણ દાખલે લઈ શકાય છે. છાયા ક્રિયાવાન પદા છે. અને વટેમાર્ગુની સ્થિતિમાં નિમિત્ત પણ હોય છે. પરંતુ આના અર્થ એ નથી કે વૃક્ષની છાયા મળતાંની સાથે વટેમાર્ગુને પણ રોકાઈ જ જવું પડે. આને અથ આટલે જ છે કે, કોઈ થાકયાપાકયા પથિક વિશ્રાંતિની ભાવનાથી વૃક્ષને આશ્રય લઈ રાકાવા ઈચ્છે તે તે વખતે છાયા નિમિત્તની ગરજ સારી શકે છે. સારાંશ એ છે કે, કાર્યની ઉત્પત્તિ તે ઉપાદાન અનુસાર જ હોય છે. પરંતુ તેમાં જે ક્રિયાવાન પદાર્થો નિમિત્ત થાય છે તેમની તે નિમિત્તતા ધર્માદિ દ્રવ્યેની જેમ જ જાણવી જોઇએ. તમે શંકા કરશે કે, ધર્માદિ દ્રવ્ય નિષ્ક્રિય છે એટલે તે થવા અને પુદ્દગલેાની ગતિ આદિમાં હેતુ નથી થઈ શકતા. કારણ જળાદિ પદાર્થો ક્રિયાવાન થઈને જ માછલાં આદિની ગતિમાં નિમિત્ત દેખાય છે. આ શંકાનું સમાધાન એ છે કે, આ કાંઈ દોષ નથી. કારણ ચક્ષુરિન્દ્રિયની માફક આ અળાધાનમાં નિમિત્ત છે. જેમ રૂપની ઉપલબ્ધિમાં ચક્ષુ નિમિત્ત છે પરંતુ જેનું મન વ્યાક્ષિપ્ત છે તેને ચક્ષુ આદિ ઈન્દ્રિયાના હાવા છતાં પણ રૂપનુ ગ્રહણ થતુ નથી તેમ પ્રકૃતમાં પણ જાણવું. તાત્પર્ય એ છે કે, કાર્યોત્પત્તિ વખતે મળનું આધાન સ્વયં ઉપાદાન હોય છે; પરંતુ નિમિત્ત અન્ય દ્રવ્ય થાય છે. સક્રિય પદાર્થો પણ નિષ્ક્રિય ધર્માદિ દ્રબ્યાની માફક જ નિમિત્ત હેાય છે. જે રીતે જીવ અને પુદ્ગલ દ્રન્ચ જ્યારે સ્વયં ગતિ આદિ પરિણામથી પરિણત થાય છે ત્યારે ધર્માદ્વિ દ્રવ્ય સ્વય' તે ગતિ આદિ પરિણામમાં નિમિત્ત થાય છે. એવી જ રીતે અન્ય દ્રબ્યા જ્યારે સ્વયં Page #629 -------------------------------------------------------------------------- ________________ પ૬૮ : ભેવા પાષાણ, ખેલ્યાં દ્વાર ક્રિયા આદિ પરિણામેથી પરિણત થાય છે ત્યારે તભિન્ન અન્ય દ્રવ્ય સ્વયં તેમાં નિમિત્ત થાય છે. દ્વાદશાનુપક્ષામાં સ્વામી કાર્તિકેયે ઉક્ત અભિપ્રાયને સમર્થન આપતાં જણાવ્યું છે કે णिय णिय परिमाण णिय-णिय दव्वंपि कारण होरि । .... अण्ण बाहिर दव्व णिमित्तमत्तं वियाणेह ।। બધા દ્રવ્ય પિતા પિતાના પરિણમનના ઉપાદાન પ્રધાન મુખ્ય કારણ હોય છે. અન્ય બાહ્ય દ્રવ્યને માત્ર નિમિતા જ જાણવું જોઈએ. આ તે ઉપાદાન–નિમિત્તાની ભૂમિકારૂપે કથન કરેલ છે. વિષયની ગંભીરતાને અનુલક્ષી આ વિષય ગ્ય રીતે લંબાશે એમાં શંકા નથી. આજે તે આટલેથી જ અટકીએ છીએ. આજે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની વાત ઉપાદાન-નિમિત્તની ગંભીરતામાં કહેવી રહી જાય છે, તે તે વિષે આવતી કાલે વધારે વાત કરીશું. ઉપાદાન-નિમિત્ત સમીક્ષા બે નિમિત્તેનું વિવેચન ગઈકાલના પ્રવચનમાં થઈ ગયું છે. આજે ત્રીજા નિમિત્તના સંબંધમાં રીતે વિચાર કરીશું. તે મુજબ ત્રીજા નિમિત્તમાં ઈચ્છા, પ્રયત્ન અને કારક સાકલ્યના જ્ઞાનથી યુક્ત મનુષ્યાદિને સમાવેશ થાય છે. ગઈકાલે મેં ક્રિયાવાન નિમિત્તેને લક્ષ્ય કરી જે કાંઈ કહ્યું છે તે પ્રકૃતિમાં પણ ઉપયોગી છે. આમ છતાં જો એમ કહેવામાં આવે છે, અન્ય દ્રવ્યનાં કાર્યો પરત્વે ક્રિયાવાન નિમિત્તેને પ્રયત્ન ઈચ્છાપૂર્વક હેય છે, તે આ પણ વિચારવું જોઈશે કે, પિતાની ઈચ્છાપૂર્વકના પ્રયત્ન વડે તે કયા પ્રકારના કાર્યની ઉત્પત્તિમાં પ્રેરક કારણ છે? શું જે દ્રવ્ય વિવક્ષિત કાર્યરૂપથી પરિણમી રહ્યું છે તેને કાર્યરૂપમાં પરિણમન કરવામાં તેઓ નિમિત્ત કારણ છે? અથવા જે દ્રવ્ય વિરક્ષિત કાર્યરૂપથી પરિણમી રહ્યું નથી તેને વિવક્ષિત કાર્યરૂપથી પરિણમાવવામાં તેઓ પ્રેરક કારણ છે? પ્રથમ પક્ષને સ્વીકારવામાં તે તેમની અંશમાત્ર પણ પ્રેરકતા સિદ્ધ થતી નથી. કારણ, જે દ્રવ્ય સ્વયં કાર્યરૂપમાં પરિણમન થઈ રહ્યું છે તેમાં તેમણે શું કર્યું કે જેથી તેમની પ્રેરકતા સિદ્ધ થાય? દ્રવ્ય પિતાની મેળે જ પરિણમી રહ્યું છે તેથી તેમાં તેમને કાંઈ કરવાપણું રહેતું નથી. બીજા પક્ષને સ્વીકારવાથી જે દ્રવ્ય સ્વયં વિવક્ષિત કાર્યરૂપથી પરિણમી રહ્યું નથી તેને શું બીજા કેઈ વિવક્ષિત કાર્યરૂપથી પરિણમાવી શકશે ખરા? દાખલા તરીકે, બાવળ વાવવામાં આવે અને આપણે ઈચ્છીએ કે તે અબ થઈ જાય, તે શું તે આપણી અભિલાષા માત્રથી અથવા અભિલાષા મુજબના આપણા પ્રયત્નથી, આ થઈ જશે ખરો? નિમિત્તવાદીઓએ પણ આ સત્ય સ્વીકારવું જ પડશે કે, બાવળ વાવીને આંબે થઈ શકે નહિ. આમ જ્યારે બાવળમાંથી Page #630 -------------------------------------------------------------------------- ________________ ઉપાદાન નિમિત્ત સમીક્ષા : ૫૬૯ આંખે થઈ શકતા નથી ત્યારે અન્ય દ્રબ્યાને પણ આપણી ઇચ્છા પ્રમાણે આપણે પરમાવી શકતા નથી. કદાચ નિમિત્તવાદી કહે કેઃ વિવક્ષિત દ્રવ્યથી કાર્ય તે જે થવાનુ છે તે જ થશે; પરંતુ આપણે માત્ર તે કા આગળ-પાછળ થાય તેટલું કરી શકીએ. દાખલા તરીકે, જે કે પંદર દિવસ પછી પાકે એમ છે, તેને પ્રયત્ન વિશેષથી પંદર દિવસ પહેલાં પકવી શકીએ; અને જે ફળ અટવાડિયામાં બગડી જવાનુ હોય તેને રેફ્રિજરેટર આદિ સાધનાની મદદથી ચાર માસ સુધી સુરક્ષિત રાખી શકીએ. નિમિત્તવાદીની આ દલીલમાં પણ કોઈ સાર નથી. કારણુ તિક પ્રચયરૂપથી અવસ્થિત દ્રવ્યને એક પ્રદેશ તેના જ અન્ય પ્રદેશરૂપ થઈ શકતા નથી. એક ગુણુ અન્ય ગુણુ રૂપ થઈ શકતા નથી; અથવા એક દ્રવ્યના પ્રદેશ અન્ય દ્રવ્યના પ્રદેશરૂપ થઈ શકતા નથી. એક દ્રવ્યના ગુણુ અન્ય દ્રવ્યના ગુણુરૂપ થઈ શકતા નથી. તેમજ દરેક દ્રવ્યની ઊર્ધ્વ પ્રચયરૂપથી અવસ્થિત પર્યાયામાં પણ પરિવર્તન સંભવિત નથી. દરેક દ્રવ્યની પર્યાયે અને ગુણુ પર્યાયે સમાન છે. તેમાંથી જે પર્યાયને જે સ્વકાળ છે તે કાળે જ તે પર્યાય થાય છે. ઉપલક દૃષ્ટિએ વિચાર કરવાથી એવા પ્રશ્ન થાય છે કે, જે કેરી પંદર દિવસ પછી પાકવાની હતી તેને આપણે પંદર દિવસ પહેલાં પકવી નાખી; પરંતુ વચગાળાના પંદર દિવસમાં કેરીની જે પર્યાયે થવાની હતી, તે નિમિત્તવાદીના કથન મુજબ, આપણા પ્રયાગ વિશેષથી ન થવા પામી, તેનું શું થયું? તે બધી પર્યંચા થયા વગર જ અતીત થઈ ગઈ કે તે પર્યંચે હવે ભવિષ્યમાં થશે ? થયા વગર તે અતીત થઈ ગઈ એમ કહી શકાય નહિ; કારણ જે વસ્તુ થઈ જ નથી તે અતીત કેમ થઇ શકે ? ભવિષ્યમાં થશે એમ કહેવું પણ બરાબર નથી. કારણ, આમ માનવાથી કાઇ પણ પર્યાયના સ્વકાળ થશે નહિ. કારણ તે કેવળ એક જ પર્યાયના પ્રશ્ન નથી, ભવિષ્યમાં આવનારી અનંત પર્યંચાનેા તે પ્રશ્ન છે. કારણ, કેઇ પણ એક વિવક્ષિત પર્યાય જો સ્વકાળમાં ન થાય, તેા બધા જીવા અને પુદ્ગલાના પર્યાયાના સ્વકાળના નિયમ રહેતા નથી. એટલું જ નહિ, પરંતુ અકાળ પાક આદિના આશ્રયથી જે પર્યાયાની અવસ્થિતિ તે વચમાં માનતા નથી તે બધી પાયાના અભાવ થઇ જતાં, બધાં દ્રવ્યેની પર્યાયે કાળ દ્રવ્યના પાયા જેવી છે એ વ્યવસ્થા પણ રહે નહિ. આ વસ્તુ પણ ખરાખર નથી. જ્યારે એમ સિદ્ધ કરવામાં આવ્યું છે કે, દરેક કાર્યોની ઉત્પત્તિ પેાતાનાં ઉપાદાન મુજબ જ થાય છે, ત્યારે નિમિત્તાને અનુસરી આગળ પાછળ કાર્યાં પરિણમન માનવું તે નિતાંત અસંગત છે. આચાય શ્રી કુન્દકુન્દે સમય પ્રાભૂતમાં કહેલ છે કે अष्ण दबिण अण्णदव्वस्त ण कीरये गुणुपा तम्हा उ सव्व दव्षा उप्पज्जते सहावेण ॥ અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણ-વિશેષતાના ઉત્પાદ કરી શકાય નહિ. એટલે બધ. જ દ્રવ્ય પાતપેાતાના સ્વભાવથી જ ઉત્પન્ન થાય છે. Page #631 -------------------------------------------------------------------------- ________________ ૫૭૦ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર આ વિષયને જ જરા સરળતાપૂર્વક વધારે સ્પષ્ટ કરવા પ્રયત્ન કરું છું. તે મુજબ, જગતના જી સમક્ષ મુખ્ય બે પ્રશ્નો છે. પ્રથમ પ્રશ્ન તે એ છે કે, તે વર્તમાનકાળમાં પરતંત્ર કેમ થઈ રહ્યો છે ? શું તે પિતાની નબળાઈના કારણે પરતંત્ર છે? અથવા કર્મોની બલવત્તાનાં કારણે પરંતર છે? બીજો પ્રશ્ન એ છે કે, આ પરતંત્રતાથી મુકત થઈ તે સ્વતંત્ર કેવી રીતે થશે? અન્ય નિમિત્ત કારણો તેને સ્વતંત્ર બનાવશે કે તે પોતે પિતાના જ પુરુષાર્થ વડે સ્વતંત્ર થશે? આ બન્ને પ્રશ્નના જવાબથી જૈનદર્શનમાન્ય ઉપાદાન-નિમિત્ત પર છેડે વધારે પ્રકાશ પાડી શકાશે. દરેક વિચારશીલ માણસ કે જે જૈનદર્શનના માત્ર એકડાને જ ભલે જાણ હોય, છતાં આ વાત તે તે સ્વીકારે જ છે કે, જૈનદર્શનમાં જેટલા જડ-ચેતન દ્રવ્યોનો સ્વીકાર છે તે બધા પિતયે તાના સ્વતંત્ર વ્યકિતત્વને લઈને પ્રતિષ્ઠિત છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને પિતાને નાનકડે ભાગ પણ આપી શકતું નથી. જે દ્રવ્યનું જે વ્યક્તિત્વ અનાદિકાળથી પ્રતિષ્ઠિત છે તેમાં બીજું દ્રવ્ય જરા જેટલી પણ હીનાધિકતા કરી શકતું નથી. આ જૈનદર્શનના અસંદિગ્ધ સિદ્ધાંતે છે. આ સિદ્ધાંત અન્વયે પ્રત્યેક દ્રવ્યના ઉત્પાદ વ્યયરૂપ કાર્યના સંબંધમાં વિચાર કરવાથી વિદિત થાય છે કે, જે દ્રવ્યમાં જે સ્વભાવ અથવા વિભાવરૂપ કાર્ય થાય છે તે પિતાના પરિણમન સ્વભાવના કારણે થાય છે તેમજ ઉપાદાન શકિતના બળથી જ થાય છે. બીજુ કેઈ દ્રવ્ય તેને ઉત્પન્ન કરે ત્યારે જ તેનું સ્વભાવ અથવા વિભાવરૂપ કાર્ય થાય છે તેમ નથી. કારણ અન્ય દ્રવ્યથી તેની ઉત્પત્તિ માનવાથી પણ દ્રવ્યના પરિણમન સ્વભાવની સિદ્ધિ થતી નથી; અને એક દ્રવ્ય બીજા દ્રવ્યને પિતાનો અંશ પણ આપી શકતું નથી. આ સત્યનું સમર્થન પણ કરી શકાય નહિ. એટલે જ્યાં સુધી પ્રત્યેક દ્રવ્યના પરિણમન સ્વભાવને પ્રશ્ન છે અને જ્યાં સુધી તેના સ્વતંત્ર વ્યકિતત્વને સવાલ છે ત્યાં સુધી એમ જ માનવું ઉચિત છે કે પ્રત્યેક દ્રવ્યમાં જે ઉત્પાદ–વ્યયરૂપ કાર્ય થાય છે તેમાં દ્રવ્ય સ્વાધીન છે. આવી માન્યતા પારમાર્થિક સત્ય અને વસ્તુ સ્વભાવને અનુરૂપ પણ છે. આમાં કઈપણ પ્રકારની શંકાને અવકાશ નથી. કારણ, તેમ શંકા કરવા જતાં દરેક દ્રવ્યના પરિણમન સ્વભાવ અને સ્વતંત્ર વ્યકિતત્વની અવહેલના થશે જે કંઇપણ રીતે ઉચિત નથી. કારણ, આ - એની અવહેલનાથી છએ દ્રવ્ય અને તેના ભેદ-પ્રભેદની આખી વ્યવસ્થા વિકૃત થઈ જશે. છતાં જૈન દર્શનમાં પ્રત્યેક કાર્યની ઉત્પત્તિમાં નિમિત્તોને સ્વીકાર થએલ છે તેનું કારણ આ પ્રમાણે છે. દરેક દ્રવ્યના પિતા પોતાના સમર્થ ઉપાદાન અનુસાર, પ્રત્યેક સમયમાં કાર્ય થતી વખતે, અન્ય દ્રવ્યની પર્યાય તેના બેલાધાનમાં સ્વયં નિમિત્ત થાય છે. પિતાના પરિણમન સ્વભાવ અને સ્વતંત્ર વ્યકિતત્વના કારણે બેલાધાન કરી, કાર્યને સ્વયં ઉપાદાન કરે છે. હાં, કાર્યની ઉત્પત્તિ માટે ઉપાદાન કે જે બળનું આધાન કરે છે તેમાં અન્ય દ્રવ્યની પર્યાય સ્વયં નિમિત્ત થઈ જાય છે. આ વસ્તુસ્થિતિ છે છતાં નિમિત્તની મુખ્યતા માટે આવા તર્કો કરી શકાય છે. (૧) ઉપાદાન હોય પરંતુ નિમિત્ત ન હોય તે કાર્ય થઈ શકે નહિ. Page #632 -------------------------------------------------------------------------- ________________ ઉપાદાન નિમિત્ત સમીક્ષા ૫૭૧ (૨) સમ ઉપાદાન હેાય, પરંતુ ખાધક સામગ્રી આવી જાય તે કાય નહિં થશે. (૩) સમર્થાં ઉપાદાન હાય, નિમિત્ત પણ હાય, પરંતુ ખાધક કારણ આવી જાય તે કા થશે નહિ. આ ત્રણ તર્કો છે. પરંતુ ત્રીજા તર્ક'માં ઉપયુ કત બંને તર્કા એટલે ત્રીજા તર્કના સંબંધમાં સ્પષ્તાપૂર્ણાંક વિચાર કરવાથી બાકીના આવી જાય છે. અન્તનિ વિષ્ટ થઇ જાય છે. બે તર્કાના ઉત્તર પણ અવશ્ય સમ ઉપાદાન અને લેાકમાં આવશ્યક ગણાતાં નિમિત્તોની ઉપલબ્ધિ છતાં જો આધક સામગ્રીથી કાર્યોત્પત્તિમાં અવરોધ ઊભો થઈ જાય, તે શુ વિવક્ષિત દ્રવ્ય બાધક સામગ્રીના કારણે, પોતાના પરિણમન સ્વભાવને છોડી દે છે ખરૂ? જો આપણે કહીએ કે, દ્રવ્યમાં પરિણમન તે ત્યારે પણ હાય જ છે; કારણ પરિણમન એ તે દ્રવ્યના સ્વભાવ છે અને જે જેના સ્વભાવ હાય તે તેને છેડી પણ કેમ શકે, તેા આપણે પૂછી શકીએ કે, જેને તમે ખાધક સામગ્રી કહેા છા, તે કયા કાર્યની ખાધક માનીને કહેા છે ? જો જવાબમાં કહે કે જે કા` અમે તેમાંથી જન્માવવા માંગતા હતા તે થયું નહિ એટલે અમે આમ કહીએ છીએ. તે પછી તમે જ વિચાર કરે કે, તે ખાધક સામગ્રી તે દ્રવ્યના ભવિષ્યના કાર્યોની ખાધક થઇ કે તમારા સકલ્પની ? વિચાર કરવાથી સ્પષ્ટ જણાય છે કે, તે ખાધક સામગ્રી વિક્ષિત દ્રવ્યના કાર્યની ખાધક તે ત્રિકાલમાં પણ નથી. હાં, તમે તે દ્રવ્યનુ પરિણમન જે રીતે ઈચ્છતા હતા તે રીતે ન થયું એટલું જ. આ કાણુથી તમે તેને નિલક્ષિત દ્રવ્યના કાર્યની માધક સામગ્રી ગણેા છે તે તમારી મૂળમાં જ ભૂ છે. આ જ ભૂલને સમજવાની છે અને તેને દૂર કરવાની છે. વસ્તુતઃ તે સમયે તે દ્રષ્યનું પરિણમન તમારા સંકલ્પ અનુસાર ન થતાં, પોતાનાં ઉપાદાન મુજબ થયું, તેથી તમે તમારા મનથી તેને બાધક સામગ્રી માની લીધી હતી અને તે વખતે તે પ્રકારના પરિણમનમાં તે નિમિત્ત થઇ ગઇ. તાત્પર્ય એ છે કે, દરેક સમયમાં કાર્યાં તે પોતાના ઉપાદાન અનુસાર હાય છે અને તે વખતે જે ખાદ્ય સામગ્રી ઉપસ્થિત હોય છે તે જ તેમાં નિમિત્ત થઈ જાય છે. નિમિત્ત સ્વય કોઈ દ્રવ્યના કાઇ કા ને કરતું નથી. દાખલા તરીકે, એક વિદ્યાથી દીપકના પ્રકાશમાં અભ્યાસ કરી રહ્યો છે. તે વિચાર કરો કે તે વિદ્યાર્થી સ્વય' ભણી રહ્યો છે કે દીપક તેને ભણાવી રહ્યો છે ? દીપક ભણાવી રહ્યો છે એમ તે કહી શકાય નહિ. કારણ એમ માનવા જતાં દીપક રી ન જાય ત્યાં સુધી તેનુ ભણવું-વાંચવું અટકવુ ન જોઇએ. પરંતુ આપણે જોઇએ છીએ કે, દીપકના સદ્ભાવમાં પણ ક્યારેક તે વાંચે છે અને કયારેક તે બીજું કાય પણ કરવા લાગે છે. આથી પ્રતીત થાય છે કે, દીપક તે નિમિત્ત માત્ર છે. વસ્તુતઃ તે સ્વયં વાંચે છે; દીપક તેને અલાત્ વંચાવતા નથી. આ રીતે જે નિયમ દીપક માટે છે તે જ નિયમ બધા દ્રવ્યેા માટે છે તેમ માનવામાં કશે। જ વાંધો નથી. નિમિત્ત ભલે ક્રિયાવાન દ્રવ્ય હોય કે નિષ્ક્રિય દ્રવ્ય ય, કા તા સદા ઉપાદાનને અનુસરીને જ થાય છે. Page #633 -------------------------------------------------------------------------- ________________ પ૭ર : ભેદ્યા પાષાણુ, ખોલ્યાં દ્વાર જૈનદનમાં ધર્મ, અધમ, આકાશ, કાળ, પુદ્ગલ અને જીવ આ નામથી ઓળખાતા છ દ્રષ્યે છે. તેમાં જીવ દ્રવ્ય અનંતાનંત છે. પુદ્ગલ દ્રવ્ય તેનાં કરતાં પણ અનંતગુણા છે અને ધ, અધ, આકાશાદિ એક એક દ્રવ્ય છે. દ્રવ્યના આ બધા ભેદોમાં દ્રવ્યનું લક્ષણ ઘટિત થઇ ાય છે એટલે આ છએ દ્રવ્યેને એક દ્રવ્ય' શબ્દથી અભિહિત કરેલ છે. નિષ્કર્ષ એ છે કે, આ જગતમાં પોતાની સ્વતંત્ર સત્તાને સ્વીકારીને રહેલા જડ અને ચેતન રૂપ જેટલા પદાર્થા છે, તે બધા શકિતની અપેક્ષા પ્રોબ્ય સ્વભાવવાળા છે. અને પર્યાયની અપે થી સ્વય ઉત્પાદ-વિનાશને પામે છે. ક જીવને બાંધે છે કે જીવ સ્વયં કર્મથી બંધાય છે ? જીવને ક્રોધાદિ રૂપે પરિણમાવે છે કે જીવ સ્વયં કૈાધાતિ રૂપે પરિણમે છે ? આ બન્ને પદ્મામાંથી જૈન તત્ત્વજ્ઞાનને કચેા પક્ષ ઇષ્ટ છે તેની દ્રવ્યાનુયોગના અનેક ગ્રંથામાં તાત્ત્વિક અને માકિ મીમાંસા કરવામાં આવેલ છે. દ્રવ્યાનુયોગને સ્પષ્ટ અભિપ્રાય છે કે, જો જીવ સ્વયં ક . અધાતા નથી અને સ્વયં ધાદિ રૂપમાં પરિણમન પણ કરતા નથી, તે જીવ સદા અપ ણામી રહેશે; અને જીવ જો અપરિણામી રહેશે તે સંસારના અભાવ પ્રાપ્ત થશે અને સાંભિમત માન્યતાની પુષ્ટિ થશે. આના જવાખમાં જીવ સ્વયં તે અપરિણામી છે, પર ંતુ ક્રોધ ભાવરૂપથી ક્રોધાદિ કર્મો પરિણમાવી દે છે એમ કહેવું ઉચિત લાગતુ નથી. કારણ જીવ ભાવતઃ અપરિણામી હોય એટલે પરિણમન સ્વભાવવાળા જ ન હોય તો ધાદિ કર્મ તેને ક્રા - ભાવરૂપથી કેમ પિરણમાી શકશે ? આ દોષનો પરિહાર કરવા માટે જો જીવને સ્વય પરિણમનશીલ માનવામાં આવે, તે પછી ક્રેધાદિ કર્મ જીવને ધાદિ ભાવરૂપે પરિણમાવે છે એન મિથ્યા ખની લય છે. સાથેાસાથ આ શ્રુતિ નિષ્પન્ન થાય છે કે, જીવ જ્યારે સ્વયં ક્રા રૂપથી પરિણમન કરે છે ત્યારે તે સ્વયં ક્રાધ છે; જ્યારે તે માનરૂપે પરિણમન કરે છે ત્યારે તે સ્વયં માન છે; જયારે તે સ્વયં માયા રૂપથી પરિણમન કરે છે ત્યારે તે સ્વયં માયા છે; અને જ્યારે સ્વયં લેાભ રૂપથી પરિણમન કરે છે ત્યારે તે સ્વયં લાભ છે. પૂર્વાચાયોએ આની મી.સા માત્ર જીવને આશ્રય લઈ ને જ કરેલ નથી. કવણા જ્ઞાનાવરણાદિ કર્મ રૂપથી કેમ પરિúમન કરે છે ?-આની મીમાંસા કરતાં પૂર્વાચાર્યોએ તેનું મુખ્ય કારણુ પરિણામ સ્વભાવને જ અતવેલ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કેમ નથી પરિણમાવી શકતું તેનાં કારણના નિર્દેશ કરતાં કહેલ છે જો जो जहि गुणे दव्वे से अण्णाम्हि दुण संकमदि दव्वे । सेा अण्णम सकता ઢત परिणामये दव्व ॥ જે જે દ્રવ્ય અને ગુણમાં રહે છે તે તેને છેડી, અન્ય દ્રવ્ય અથવા ગુણમાં કયારેય પણ સંક્રમિત થઇ શકે નહિ. જ્યારે તે અન્ય દ્રવ્ય અને ગુણમાં સંક્રમિત થતું નથી ત્યારે તે તેને કેમ પરિણમાવી શકે? અર્થાત્ ન જ પરિણમાવી શકે. Page #634 -------------------------------------------------------------------------- ________________ ઉપાદાન નિમિત્ત સમીક્ષા : ૫૭૩ સારાંશ એ છે કે-લેાકમાં જેટલાં કાર્યો થાય છે તે બધાં પેાતાનાં ઉપાદાન અનુસાર જ થાય છે. ઉપાદાન ઘટનુ હોય અને નિષ્પત્તિ પટ'ની થાય એ કથપિ સંભવિત નથી. ઘટના ઉપાદાનથી જો પટની ઉત્પત્તિ થવા લાગે તે લેાકમાં ન પદાર્થોની વ્યવસ્થા રહેશે. કે ન તેના કાર્યાંની વ્યવસ્થા રહેશે. તે દરેક સમયે પ્રશ્ન એ થાય છે કે, જ્યારે પ્રત્યેક દ્રવ્યપરિણમનશીલ છે ત્યારે પરિવર્તિત થઇ, અન્ય કેમ નથી થઇ જતું ? પ્રથમ સમયમાં જે દ્રવ્ય છે, તે જ્યારે બીજા સમયમાં બદલાઇ જાય ત્યારે તેને પ્રથમ સમયવતી દ્રવ્ય જ માનવું કેમ યુકિતસ ત છે ? એટલે યા તે એમ કહેવુ જોઈએ કે કોઇ દ્રવ્ય પરિણમનશીલ નથી અથવા એમ માનવુ જોઇએ કે પ્રથમ સમયમાં જે દ્રવ્ય છે તે બીજા સમયમાં નથી રહેતું. આના જવાબ ચંદને સ્વીકારેલા ‘સત્’ના સ્વરૂપ નિર્દેશ ઉપર ધ્યાન દેવાથી મળી રહે છે. જૈનદશને જો બંને જ માત્ર પરિણમી માન્યું હેત, તે આ આપત્તિ અનિવાય હત; પરંતુ જૈનદર્શોને ‘સત્ પરિણામસ્વભાવી ન માનતાં, સ્પષ્ટ જણાવેલ છે કે, પ્રત્યેક દ્રવ્ય પોતાનાં અન્વયરૂપે ધર્મના કારણે ધ્રુવ સ્વભાવી છે તેમજ ઉત્પાદ-યરૂપ ધર્મના કારણે પરિણામ સ્વભાવી પણ છે समवेद खलु सौंभव- ठिदि णास सण्णि हिं । अक्कमह चेव समये તન્ના વચ્ચે વુત્તિT || માત્ર દ્રવ્ય એ જ સમયમાં ઉત્પત્તિ, સ્થિતિ અને વ્યય સંજ્ઞાવાળી પોંચેથી યુકત છે. અર્થાત્ તાદાત્મ્ય પામેલ છે. એટલે દ્રવ્ય નિયમથી ઉત્પાદ-વ્યય પ્રોબ્યરૂપ છે. पाडुब्भवदि य अण्णा पज्जाओ पज्जओ वयदि अण्णा । दव्वस्स तं पि दव्व णेव पणट्ठ ण ૩CT || દ્રવ્યની અન્ય પર્યાય ઉત્પન્ન થાય છે, અન્ય પર્યાય વ્યય પામે છે છતાં દ્રવ્ય સ્વયં ન તે નષ્ટ થયુ' અને ન ઉત્પન્ન પણ થયું. જો કે આ કથન થાડુ વિલક્ષણ લાગે છે કે, દ્રવ્ય સ્વયં ઉત્પન્ન અને વિન થયા વગર પણ અન્ય પર્યાયરૂપથી કેમ ઉત્પન્ન થાય છે? પરંતુ આમાં વિલક્ષણતાની વાત નથી. કારણ સત્ પોતાની સામાન્ય સ્વભાવની અપેક્ષાથી ઉત્પન્ન થતું નથી અને અન્વય ધની અપેક્ષાથી વ્યય પણ થતું નથી. આમ છતાં ઉત્પાદ-વ્યય થાય જ છે તે પર્યાયની અપેક્ષાથી જાણવું જોઇએ, એટલે સત્ એક જ વસ્તુમાં ઉત્પાદાદિ ત્રણે રૂપ છે આ વાત સ્પષ્ટ સિદ્ધ થાય છે. શ્રી કેશીકુમાર શ્રમણુ પૂછે છે કે, જીવ અંધકારમાંથી નીકળીને પ્રકાશની પ્રથન ક્ષીણુ રેખા પણ જોઇ શકતા નથી. સત્યના પૂર્ણ પ્રકાશની ઉપલબ્ધિ ભલે ન થાય, છતાં અંધકારના વિરોધી પ્રકાશની એક ક્ષીણ રેખાના પણ જીવાને દર્શન થતાં નથી, તે પછી આ બધા જીવા “તમસો મા જ્યેતિનેમચ” ઊંડા અંધારેથી પ્રભુ ! પરમ તેજે તું લઇ જા, આમ આ પ્રગાઢતમ અંધકારમાં પ્રકાશનાં કિરણેા કયાં મેળવશે ? Page #635 -------------------------------------------------------------------------- ________________ ૫૭૪ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર તેના જવાબમાં શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે उग्गओ बिमलो भाणू सव्वलेोगप्पमंकरो। सेा करिस्सइ उज्जोय सव्वलेोगम्मि पाणिण ॥ સંપૂર્ણ જગતમાં પ્રકાશ કરનાર અને અજ્ઞાનરૂપ અંધકારને હરી લેનાર નિર્મળ અને પ્રખર સૂર્ય ઊગી ચૂક્યો છે. તે બધા જીવોને અજ્ઞાનના અંધારામાંથી પ્રકાશના દિવ્ય માર્ગે લાવશે. કારણ અંધારાનું પ્રકાશની સામે ટકી શકવાનું સામર્થ્ય નથી. પ્રગાઢતમ અંધકારને દીપકની એક નાનકડી જ્યોતિ પણ હડસેલી શકે છે, ત્યારે આ લોકમાં પરમ તેજસ્વી તારક સૂર્ય ઉદય થઈ ગયો છે એટલે અંધારામાં અટવાતાં પ્રાણીઓને અવશ્ય પ્રકાશને માર્ગ મળશે. નિમિત્તની શાસ્ત્રીય મહત્તા ગઈ કાલે “સતના સ્વરૂપ સંબંધેની વાત થઈ હતી. દાર્શનિક ગ્રંથમાં તેનાં સ્વરૂપની સ્પષ્ટતા સુંદર દષ્ટાંતે સાથે કરવામાં આવેલ છે તે પણ હવે આપણે જોઈ જઈએ. घट-मौलि-सुवर्णार्थी नाशोत्पादस्थितिध्वयम् । शोक-प्रमोद-माध्यस्थ्य जना याति खहेतुकम् ।। ઘટને ઈચ્છતે એક માણસ સોનાના બટની પર્યાયને નાશ થવાથી દુઃખી થાય છે અને મુકુટને ઈચ્છક બીજે માણસ સોનાના મુકુટની પર્યાયની ઉત્પત્તિ થવાથી હર્ષિત થાય છે. પરંતુ માત્ર સોનાનો જ ઇરછુક ત્રીજો માણસ, ઘટ પર્યાયને નાશ અને મુકુટ પર્યાયની ઉત્પત્તિ થવા પર, દુઃખી પણ થતો નથી અને હર્ષિત પણ થતું નથી, પરંતુ મધ્યસ્થ રહે છે. આ ત્રણે માણસોનું સોનાના આશ્રયે થનારું આ કાર્ય અહેતુક નથી. આથી સિદ્ધ થાય છે કે સોનાની ઘટ પર્યાયને નાશ અને મુકુટ પર્યાયની ઉત્પત્તિ થતી હોવા છતાં પણ સેનાને નાશ પણ થતું નથી અને ઉત્પત્તિ પણ થતી નથી. સેનું પિતાની ઘટ, મુકુદ આદિ બધી અવસ્થામાં સોનું જ બની રહે છે. આ જ વાતને પુષ્ટિ આપવા દાર્શનિકે બીજા દાખલાઓ આપે છે. पयोव्रता न दध्यत्ति न पयोऽत्ति दधिव्रतः । अगोरसवतो ना मे, तस्मात्तत्व त्रयात्मकम् ॥ જેણે દૂધ પીવાનું વ્રત લીધું છે તે દહીં ખાતે નથી; જેણે દહીં ખાવાની પ્રતિજ્ઞા લીધી છે તે દૂધ પીતું નથીપરંતુ જેણે ગોરસ સેવનને જ ત્યાગ કર્યો છે તે દૂધ કે દહીં બેમાંથી એકેયને ઉપગ કરતા નથી. આથી સિદ્ધ થાય છે કે તત્ત્વ ઉત્પાદ, વ્યય અને ધ્રોવ્યરૂપ છે. પોતપોતાની જાતિને ત્યાગ ન કરતાં, ચેતન અને અચેતન દ્રવ્ય એ ઉભય નિમિત્તના વાશથી અન્ય પર્યાયની પ્રાપ્તિ કરે તે ઉત્પાદ છે. જેમકે, માટીના પિંડની ઘટપર્યાય રૂપથી ઉત્પત્તિ થવી તે Page #636 -------------------------------------------------------------------------- ________________ નિમિત્તની શાસ્ત્રીય મહત્તા : ૫૭૫ ઉત્પાદ છે અને પૂર્વ પર્યાયનો નાશ થવે એ વ્યય છે. ઘટની ઉત્પત્તિ થવાથી પિંડરૂપ આકૃતિને નાશ તે વ્યય છે; પરંતુ અનાદિકાળથી ચાલ્યા આવતા પિતાના પરિણામિક સ્વભાવથી તે ન તે વ્યય થાય છે, કે ન તે ઉત્પાદ થાય છે પરંતુ તે સ્થિર રહે છે. આનું જ નામ પ્રવ છે. પ્રવને જ ભાવ અથવા કર્મ એ જ ધ્રૌવ્ય છે. તાત્પર્ય એ છે કે, જેમ પિંડ અને ઘટાદિ અવસ્થાઓમાં માટીને અન્વય બરાબર ટકી રહે છે, એટલે એક માટી ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય સ્વભાવ છે તેવી જ રીતે ઉત્પાદ, વ્યય અને ધ્રોવ્યથી યુકત અર્થાત્ તાદાભ્યને લઈ તે સત્ પણ છે. ગઈકાલના અને અત્યારના આટલા વિવેચનથી સ્પષ્ટ થઈ જાય છે કે, ચેતન અને ચેતન દ્રવ્યનું પ્રત્યેક સમયમાં જે પરિણમન થાય છે તે અન્ય કેઈથી કરાયેલું કાર્ય નહિ પરંતુ તે દ્રવ્યની પિતાની જ વિશેષતા છે. એક દ્રવ્યથી બીજા દ્રવ્યને પરિણમવાનું નથી. પરિણમન એ દરેક દ્રવ્યને સ્વભાવ છે. આ જ કારણે પ્રકૃતિમાં પ્રત્યેક દ્રવ્યનું પરિણમન તેનાથી અલગ અન્ય દ્રવ્યનું કાર્ય નથી એ કહેવાઈ ગયું છે. આ રીતે દ્રવ્ય પર્યાય રૂપથી પરિણમન કરતું હોવા છતાં તે અનાદિકાલીન પરિણામિક સ્વભાવરૂપથી સ્થિર રહે છે. તેને તે પરમ પરિણામિક ભાવ ન તો ઉત્પન્ન થાય છે કે ન તે તે વ્યય પામે છે. આ પણ તેની પિતાની વિશેષતા જ છે. આ બંને વિશેષતાઓના સમુચ્ચયરૂપ દ્રવ્ય અથવા સત્ છે એ જ ગઈકાલના અને અત્યાર સુધીના પ્રવચનનું તાત્પર્ય છે. આ રીતે યુક્તિ અને આગામથી આ વાત સિદ્ધ થઈ ગઈ છે કે, ચેતન અને અચેતન પ્રત્યેક દ્રવ્યનું ઉત્પન્ન થવું, નાશ થવું અને પરમ પરિમાણિક સ્વભાવમય અન્વયરૂપથી ઉત્પન્ન અને વિનષ્ટ થયા વગર જ સ્થિર રહેવું તે તેને પિતાને સ્વભાવ છે. અન્ય કેઇનું કાર્ય નથી. શારેમાં ઠેકઠેકાણે છે દ્રવ્ય અને તેના લોકરૂપ કાર્યને અકૃત્રિમ અને અનાદિ નિધન કહેવાનું અને કર્તારૂપથી ઈશ્વરને ઈન્કાર કરવાનું તાત્પર્ય પણ આ જ છે. અહીં પ્રશ્ન થાય છે કે, જે રીતે દરેક પિતાના અન્વયરૂપ સ્વભાવથી અવસ્થિત છે અને તે બીજા કોઈનું કાર્ય નથી, તેવી જ રીતે પરિણમન કરવું એ પણ તેને સ્વભાવ હોવાથી, માત્ર તે પિતાના આવા સ્વભાવના કારણે જ પરિણમન કરે છે, કે તેનાં આ પરિણમન રૂપકાર્યમાં તેનાથી ભિન્ન બીજાં કારણે પણ અપેક્ષિત હોય છે? આ સંબંધમાં જ્યાં સુધી શાસ્ત્રોને સંબંધ છે ત્યાં સુધી તે તે દ્રવ્યના ઉકત સ્વભાવ સ્વીકારી લીધા પછી પણ દરેક કાર્યની ઉત્પત્તિમાં નિમિત્ત કારણોનું અસ્તિત્વ પણ સ્વીકારેલ છે. તસ્વાર્થ સૂત્રમાં એક દ્રવ્ય પોતાથી ભિન્ન બીજા દ્રવ્યને શે ઉપકાર કરે છે તેને નિર્દેશ કરતાં તેના રચયિતા ઉમાસ્વાતિ સ્વામી કહે છે गति स्थित्पुग्रहौ धर्माधर्म यो रुपकारः आकाशस्यावगाहः ૯-૨૮ शरीरवाइमन: प्राणापानाः पुद्गलानाम् सुखदुःख जीवित मरणोपग्रहाश्च ૯-૨૦ Page #637 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર परस्परोपग्रह जीवानाम् वर्तना परिणाम क्रियाः परत्वापरत्वे च कालस्य અર્થાત્-જીવ અને પુદ્ગલાની ગતિમાં નિમિત્ત થવું એ ધર્માસ્તિકાયના ઉપકાર છે. જીવ અને પુદ્ગલેાની સ્થિતિમાં નિમિત્ત થવું તે અધમ દ્રવ્યના ઉપકાર છે. બધા દ્રવ્યાને અવકાશ આપવામાં નિમિત્ત થવું તે આકાશ દ્રવ્યના ઉપકાર છે. શરીર, વચન, મન અને શ્વાસેાવાસની રચના કરી તે વડે સંસારી જીવે માટે નિમિત્ત થવું તે પુદ્ગલ દ્રવ્યના ઉપકાર છે. જીવેાનાં સુખદુ:ખ, જીવન અને મરણુ સાથે અન્ય કાર્યોંમાં નિમિત્ત થવુ' એ વાના ઉપકાર છે. તેમ જ બધા દ્રવ્યેાના યથાસંભવ વના, પરિણામ, ક્રિયાપરત્વ અને અપરત્વમાં નિમિત્ત થવુ એ કાળ દ્રવ્યના ઉપકાર છે, ૬-૨૩ ૬-૨૨ પ્રત્યેક દ્રવ્યના વિવક્ષિત કાય થતી વખતે કયા કા'માં, કયું દ્રવ્ય, કયા રૂપમાં નિમિત્ત થાય છે આ અમાં અત્રે ઉપકાર’ શબ્દ વિવક્ષિત છે. એક દ્રવ્ય ખીજા દ્રવ્યમાં નિમિત્ત બને છે—આ તથ્ય શ્રી કુંદકુ ંદાચાર્યે સમય પ્રાકૃતમાં સ્પષ્ટ રૂપથી સ્વીકારેલ છે— जीव परिणाम हेतुं कम्म त पुग्गला परिणमति पुग्गल कम्मणिमित्त तहेबजीवा विपरिणमइ જીવના રાગદ્વેષ આદિ પરિણામેનાં નિમિત્તને લઈ પુદ્ગલ વણાએ કરૂપમાં પરિણત થાય છે અને પુદ્ગલ કર્મનાં નિમિત્તને પામી જીવ પણ રાગદ્વેષ આદિ વિભાવેામાં પરિણમે છે. કા”ના ઉત્પાદ સહેતુક હાય છે. આ તથ્યને ‘કાર્યાન્પાદઃ હેતુઃ’ આ શબ્દો વડે સ્વામી સમંતભદ્રે પણ સ્વીકારેલ છે. દ્રવ્યની પૂ પર્યાયને ક્ષય અને ઉત્તર પર્યાયના ઉત્પાદ એક હેતુક છે એ તેનું કહેવાનું તાત્પય છે. એક હેતુક છે આને અથ ઉપાદાન હેતુક છે તેમ પણ હાઈ શકે અને નિમિત્ત હેતુક છે તેમ પણ થઈ શકે છે. આ વસ્તુની વધારે સ્પષ્ટતા કરતા કહેલ છે કે, કપાલે!ત્પાદ અને ઘટ વિનાશમાં એક હેતુપણાના નિયમ દેખાય છે. એક જ માટી આદિ રૂપ ઉપાદાનથી ઘટ વિનાશ અને કપાલેાત્પાદ રૂપ કાની સિદ્ધિ થાય તથા એક મુગરાદિ રૂપ સહકારી કપાલથી ઘટ વિનાશ અને કપાલેાત્પાદ રૂપ જ્ઞાન થાય છે. પ્રાકૃતમાં એક હેતુ પદથી ઉપાદાનની સાથે નિમિત્તનું ગ્રહણ પણ ઇષ્ટ રહ્યું છે. કાર્યોની સિદ્ધિ માત્ર શૈવ નિમિત્તક પણ નથી અને માત્ર પૌરુષ નિમિત્તક પણ નથી એમ સ્વામી સમાંતભદ્રે તાવ્યું છે. આ તથ્યના નિર્દેશ કરતાં આગમ કહે છે– अबुद्धि पूर्वापेक्षाया मिष्टानिष्ट सदैवतः । बुद्धि पूर्वव्यपेक्षायामिष्टा निष्टं स्व पौरुषात् ॥ જો કે સંસારી જીવાનાં દરેક કાર્યમાં દૈવ અને પૌરુષ બન્ને નિમિત્ત છે; પરંતુ જે ઇષ્ટ અને અનિષ્ટ કાર્ય અમૃદ્ધિપૂર્વક થાય છે તેમાં દૈવની મુખ્યતા હોવાથી તે દૈવ નિમિત્ત કહેવાય છે Page #638 -------------------------------------------------------------------------- ________________ નિમિત્તની શાસ્ત્રીય મહત્તા : પ૭૭ તેમજ જે ઈષ્ટ અને અનિષ્ટ કાર્ય બુદ્ધિપૂર્વક હોવાથી તેમાં પૌરુષની મુખ્યતા છે તેથી તે પૌરુષ નિમિત્તક કહેવાય. જો કે દેવને અર્થ એગ્યતા અને પૌરુષને અર્થ બળ, વીર્ય એ ઘણું કરે છે. એટલે આ લેકને અર્થ ઉપાદાન પરક પણ હોઈ શકે છે, પરંતુ આગમમાં નિમિત્તને વીકાર નિમિત્તક છે એ બતાવવાનું આ પ્રકરણનું પ્રયોજન છે. આગમાં દરેક ગતિમાં સમ્યકત્વની ઉત્પત્તિના બાહ્ય સાધનોનો નિર્દેશ કરતાં લખેલ છે કે, નારકીઓને જાતિસ્મરણ, ધર્મશ્રવણ અને વેદનાભિભવ આ ત્રણ બાહ્યા સાધને સમ્સવની ઉત્પત્તિમાં હોય છે. આ વ્યવસ્થા માત્ર ત્રણ નરક સુધી છે. પછીના નરકમાં ધર્મરાવણ સાધન નથી. તિયામાં સમ્યક્ત્વની ઉત્પત્તિમાં જાતિ સ્મરણ, ધર્મશ્રવણ અને જિનબિંબ દાનને કારણ માન્યા છે. સમ્યક્ત્વની ઉત્પત્તિનાં પણ આ જ ત્રણ સાધન છે. દેશમાં સમ્યક્ત્વની ઉત્પત્તિનાં જાતિમરણ, ધર્મશ્રવણ, જિનમહિમાદર્શન અને દેવદ્ધિદર્શન એ ચારને કારણ માન્યા છે. આ ચાર સાધને ભવનવાસીઓથી માંડીને સહસ્ત્રારના દેવે સુધી હોય છે. પછીના કલ્પમાં દેવદ્ધિદર્શન છોડી ત્રણ સાધન હોય છે. અને નવ રૈવેયકમાં તે જાતિસ્મરણ અને ધર્મ શ્રવણ આ બે જ સાધને હોય છે. આ ષટુ ખંડાગમનાં જીવસ્થાન ચૂલિકાની વાત છે. આ જ ચૂલિકામાં ક્ષાયિક સમ્યક્ત્વની ઉત્પત્તિના બાહ્ય સાધન કેવળી અથવા શ્રુત કેવળીના સાન્નિધ્યને બતાવેલ છે. જીવસ્થાન ચૂલિકાના આ કથનથી જણાય જાય છે કે, એક દ્રવ્ય બીજા દ્રવ્યના કાર્યમાં નિમિત્ત થાય છે. તત્વાર્થ સૂત્રમાં સમ્યગ્દર્શનની ઉત્પત્તિને અંતરંગ હેતુ શું છે એને નિર્દેશ કરતાં દર્શન મેહનીયના ક્ષય, ઉપશમ અને ક્ષોપશમને જે કારણ બતાવેલ છે તે આ હેત નિસર્ગજ અને અધિગમજ બન્ને પ્રકારનાં સમ્યગ્દર્શનેની ઉત્પત્તિમાં સમાન છે. માત્ર અને પ્રકારનાં સમ્યગ્દર્શનમાં જે કઈ ભેદ હોય તે તે બાહ્ય ઉપદેશના નિમિત્તથી થવા રને ન થવાની અપેક્ષાથી જ છે. તાત્પર્ય એ છે કે, અંતરંગ હેતુના સદુભાવમાં જે બાહ્ય ઉપદેશને નિમિત્ત કર્યા વગર થાય છે તે નિસર્ગજ સમ્યગ્દર્શન છે અને જે બાહ્ય ઉપદેશના નિમિત્તથી થાય છે તે અધિગમજ સમ્યગ્દર્શન છે. સામાન્ય નિયમ એ છે કે, જે દ્રવ્ય, જે સમયે, જે રૂપે પરિણમન કરે છે તે સમયે, તે રૂપે, તે તન્મય થઈ જાય છે. શુભ રૂપે પરિણુત આત્મા શુભ હોય છે; અશુભરૂપે પ ણત આત્મા અશુભ હોય છે. અન્યથા દરેક દ્રવ્યનું પોતાની વર્તમાન પર્યાય સાથે તાદાભ્ય બની શકતું નથી. આત્માના સંસાર અને મુક્ત આ બે ભેદો આ જ કારણે હોય છે. સંસારી આત્માના નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવ, ક્રોધી, માની, માયાવી, લેભી, ઉપશમ સમ્યગ્દષ્ટિ, ક્ષાપશામક સમ્યગ્દષ્ટિ, ક્ષાયિક સમ્યગ્દષ્ટિ, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મનઃ પર્યાવજ્ઞાની, ચક્ષુદર્શની, Page #639 -------------------------------------------------------------------------- ________________ ૫૭૮ : ભેઘા પાષાણુ, બોલ્યાં દ્વાર અચકુદર્શની, અવધિદર્શની મિથ્યાષ્ટિ, સાસ્વાદન સમ્યગ્દષ્ટિ આદિ ભેદ પણ આ જ કારણે થાય છે. આ બધા ભેદો આત્માન છે. આ બધાને આગમ ભાવરૂપ કહેવાનું કારણ પણ આ જ છે. એટલે જે સમયે આત્મા જેવા ભાવરૂપથી પરિણત થાય છે તે સમયે તે તન્મય થઈ જાય છે. આ સ્થિતિને સદ્ભાવમાં નારક આદિ ભાવોને પરભાવ કેમ કહેવાય છે? આનું કારણ એ નથી કે તે પર્યાય દૃષ્ટિથી પણ અભૂતાર્થ છે અથવા વસ્તુતઃ પૌદગલિક છે. પરંતુ એનું કારણ માત્ર એનું નૈમિત્તિકપણું છે. આથી પણ એ જ ફલિત થાય છે કે આ ભાવની ઉત્પત્તિમાં અન્ય પુદ્ગલ કર્મ અને બીજા દ્રવ્યાદિ પદાર્થ નિમિત્ત હોય છે. એટલે આ નૈમિત્તિક હેવાથી મોક્ષમાર્ગમાં પર ભાવ કહેવાય છે. કર્મ આત્માના રાગાદિભાવના નિમિત્ત પામી આત્મા સાથે જોડાય છે. બંધદશામાં તેમની બંધ, ઉદય, ઉદીરણા, સત્વ, ઉપશમ, ક્ષયે પશમ, ક્ષય, સંક્રમણ, ઉત્કર્ષણ, અપકર્ષણ, નિધત્તિ અને નિકાચિત આદિ વિવિધ અવસ્થાઓ હોય છે. જો કે કર્મોમાં આ બધી અવસ્થાઓનાં રૂપમાં પરિત થવાની યોગ્યતા હોય છે એટલે તે તે અવસ્થાઓ રૂપે પરિણત થાય છે. છતાં પણ આ બધાં કાર્યો જીવના રાગાદિ ભાવરૂપ નિમિત્તના સદ્દભાવમાં જ થાય છે. આથી એક દ્રવ્યનાં કાર્ય માં બીજું દ્રવ્ય નિમિત્ત થાય છે એ એક હકીકત છે. લેકમાં પણ ઘટ પટ આદિ કાર્યોની ઉત્પત્તિ નિમિત્તોના સદભાવમાં દેખાય છે. તેથી એક સર્વ સામાન્ય નિયમ તારવી શકાય કે, લેકમાં જે જે સૂક્ષ્મ અને સ્થૂલ કાર્યો હોય છે તે બધાની ઉત્પત્તિમાં નિમિત્ત રહેલું હોય છે. છેડે વધારે વિચાર કરીએ તે જણાય છે કે, વિશિષ્ટ દ્રવ્યનું કાર્ય શુદ્ધ અવસ્થા છે. જેમકે, સિદ્ધ આત્માનું લેકાંત સુધી ઊર્ધ્વગમન અથવા પુદ્ગલ પરમાણુની સીમિત ક્ષેત્ર સુધી ગતિ અથવા લેકાંત પ્રાપિણ ગતિ- આ બધામાં પણ ધર્મદ્રવ્ય નિમિત્ત છે. આ બધાં દ્રવ્યની ગતિક્રિયા પિતપેતાના ઉપાદાન અનુસાર થાય છે છતાં એમની ગતિક્રિયા સમયે અન્ય દ્રવ્ય નિમિત્ત થાય છે એમ શાસ્ત્રોનું કથન છે. સામાન્યતઃ જીવને ઊર્ધ્વગમન સ્વભાવવાળે કહ્યો છે. તેને લેકાંત ગમન સ્વભાવવાળો કદ નથી. આથી પ્રશ્ન થાય છે કે, જીવ ઊર્ધ્વગમનના સ્વભાવવાળે હોય છે તે પછી તે લેકના અંતમાં કેમ સ્થિત થઈ જાય છે ? પિતાના ઊર્ધ્વગમન સ્વભાવ મુજબ, લેકાંતનું ઉલ્લંઘન કરી, અલકમાં કેમ જતે નથી? આ પ્રશ્નનો ઉત્તર ઉપાદાનની મુખ્યતાથી આપેલ છે. કર્મોથી મુકત થએલે આત્મા લેકાંત સુધી જાય છે એમ તે બતાવેલ છે; પરંતુ તેનાં કારણોને નિર્દેશ કર્યો નથી. હા, સમર્થ ઉપાદાનની દષ્યિી વિચાર કરતાં પ્રતીત થાય છે કે, જીવની ગ્યતા લેકાંત સુધી જ ગમન કરવાની છે. જેમકે, અમુક દેમાં સાતમી નરક સુધી જવાની શકિત માનવામાં આવી છે, પરંતુ સમર્થ ઉપાદાનની વ્યકિત પોતાના મર્યાદિત ક્ષેત્ર સુધી હોય છે. વસ્તુ સ્થિતિ એ છે કે, જે કાળે, જે જીવની જેટલા ક્ષેત્ર સુધી ગમન કરવાની યેગ્યતા છે, તે ક્ષેત્રને ઉલ્લંઘી, તે મન કરી શકતું નથી. આમ છતાં નિમિત્તની મુખ્યતાથી વ્યવહાર નથી તત્વાર્થસૂત્રમાં Page #640 -------------------------------------------------------------------------- ________________ નિમિત્તની શાસ્ત્રીય મહત્તા : ૫૭૯ આ પ્રશ્નનો જવાબ આપેલ છે. તે મુજબ લેકાંત પછી ધર્મદ્રવ્ય નથી એટલે મુકત જીવ લેકાંતથી વધારે ગમન કરી શકતું નથી. આચાર્ય કુંદકુંદે પણ નિયમસારમાં આ જ સમાધાન કરેલ છે. जीवाण पुग्गलाण' च गमण जाणे हि जाव धम्मत्थी । धम्मस्थिका अभावे तत्तो परदो ण गच्छन्ति | અર્થાત્ – જ્યાં સુધી ધમસ્તિકાય છે ત્યાં સુધી જીવો અને પુગલનું ગમન છે. ધર્માસ્તિ કાયના અભાવમાં જીવ અને પુલનું તેનાથી આગળ ગમન નથી. પ્રતિ સમયે પર્યાયરૂપથી દ્રવ્યનું જે પરિણમન થાય છે, પછી ચાહે તે દ્રવ્યનું શુદ્ધ પરિણમન હોય કે દ્રવ્યનું અશુદ્ધ પરિણમન હોય, કાળદ્રવ્ય તેમાં નિમિત્ત છે એમ આગમ પણ સ્વીકારે છે. સ્વભાવ અને સમર્થ ઉપાદાનમાં અંતર છે. સ્વભાવ સાર્વકાલિક હોય છે. એનું બીજું નામ નિત્ય ઉપાદાન છે. અને સમર્થ ઉપાદાન તે જે કાર્યને તે ઉપાદાન હોય તે કાર્યને એક સમય પૂર્વે હોય છે. કાર્ય સમર્થ ઉપાદાન મુજબ હોય છે. માત્ર સ્વભાવ અથવા નિત્ય ઉપાદાન તેમાં અનુસ્મૃત રહે છે. સમર્થ ઉપાદાન પ્રત્યેક સમયનું ભિન્ન ભિન્ન હોય છે એટલે તેને ક્ષણિક ઉપાદાન પણ કહેવાય છે. નિયમસારમાં તે આચાર્ય કુંદકુંદ સ્વપરસાપેક્ષ અને પરનિરપેક્ષ એવી બે પ્રકારની પર્યાને નિર્દેશ કર્યો છે. પરંતુ તેમનાં કથનને અભિપ્રાય એ નથી કે દ્રવ્યની શુદ્ધ પર્યાયમાં કાળદ્રવ્ય નિમિત્ત નથી. પરંતુ ત્યાં તેમનાં ઉકત કથનને અભિપ્રાય એ છે કે, છે અને પુલ દ્રની અશુદ્ધ અવસ્થામાં પ્રત્યેક પર્યાયના નિમિત્ત નૈમિત્તિક ભાવથી પ્રાપ્ત જે અલગ અલગ નિમિત્ત હોય છે, એવા નિમિત્તે દ્રવ્યેની શુદ્ધ પર્યાયામાં ઉપલબ્ધ થતા નથી. એટલે દ્રવ્યોની શુદ્ધ પર્યાયે પરનિરપેક્ષ હોય છે. વાત એ છે કે, સંસારી જીવોની પર્યાયમાં અશુદ્ધતા નિમિત્તાથી નથી આવતી, પરંતુ નિમિત્ત નૈમિત્તિક સંબંધનાં કારણે એકક્ષેત્રાવગાહી થઈ, પરસ્પર ભલેષરૂપ બન્ધના સદભાવમાં, પિતાનાં ઉપાદાનમાંથી આવે છે. મુકત છે અને પુગલ-પરમાણુ તે અશુદ્ધ છે જ નહિ. ધર્માદિક દ્રવ્ય પણ અશુદ્ધ નથી. એટલે આ બધાની પર્યાયે પરનિરપેક્ષ જ હોય છે. સરકારી જીવોની અશુદ્ધતાનું મૂળ કારણ નિમિત્ત નૈમિત્તિક ભાવવશ એકક્ષેત્રાવગાહી થએલા પરસ્પર સંશ્લેષરૂપ બન્થના સભાવમાં પિતાનું ઉપાદાન જ છે. બન્ધ દશામાં જ્યાં સુધી તેમની પરિણતિ પરસાપેક્ષ થતી રહે છે, ત્યાં સુધી તેની પર્યાયે પણ સ્વપરસાપેક્ષ થતી રહે છે. જ્યારે તેઓ સ્વભાવ સમુખ થઈ પરસાપેક્ષ પરિણતિને ત્યાગ કરી દે છે ત્યારે બંધ તૂટી જાય છે અને Page #641 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ : ભેઘા પાષાણ, ખોલ્યાં દ્વાર પર્યાયરૂપ અશુદ્ધતા પણ વિલય પામે છે. પુદગલ કંધેના સંબંધમાં પણ યથા સંભાવ આજ નિયમ સમજવું જોઈએ. આ રીતે પિતાની જાતિને છોડ્યા વગર પ્રત્યેક દ્રવ્યનું સમય સમયમાં પરિણમન સુનિશ્ચિત છે. એવી જ રીતે કાળદ્રવ્ય સિવાય દરેક દ્રવ્યના પરિણમનમાં અન્ય દ્રવ્ય યથાયેગ્ય નિમિત્ત હોય છે. અહીં “અન્ય દ્રવ્ય નિમિત્ત થાય છે’ આમ કહેવાનું તાત્પર્ય વિરક્ષિત પર્યાય વિશિષ્ટ દ્રવ્યથી છે, દ્રવ્ય સામાન્યથી નહિ. કાળદ્રવ્યનાં પરિણમનમાં તે સ્વયં નિમિત્ત છે અને તે જ સ્વયં ઉપાદાન છે. એટલે “કાળદ્રવ્ય સિવાય’ એમ કથન કરેલ છે. આ નિમિત્તનું કથન મુખ્યત્વે દિગંબર ગ્રંથના આધારે કરેલ છે તે હકીકત આપણે લક્ષમાં રાખવી. નિશ્ચય અને વ્યવહાર મૂળ બે નય છે. (૧) નિશ્ચય નય (૨) વ્યવહારનય. આને ઉલ્લેખ નયચકમાં આ રીતે છે. णिच्छय-ववहारणया-मृलिम भेया णयाण सव्वाण । णिच्छय साहण हेऊ पज्जय दवत्थिय मुणह ॥ બધા નયેના નિશ્ચયનય અને વ્યવહાર નય એવા બે ભેદે છે. તેમજ પર્યાયાર્થિક નય અને દ્રવ્યાકિનયને નિશ્ચયનયની સિદ્ધિના હેતુ રૂપે જાણવા. આ નાના સ્વરૂપને સ્પષ્ટ કરતા સમયપ્રાભૃતમાં કહેલ છે ववहारोऽभूयत्था भृयत्था देसिदा दु सुद्धणओ । भूयत्थ मस्सिदो खलु सम्माइट्ठी हवई जीवो ॥ શાસ્ત્રોમાં વ્યવહારનયને અભૂતાર્થ અને નિશ્ચયનયને ભૂતાર્થ કહેલ છે. આમાંથી ભૂતાર્થને આશ્રય કરનાર જીવ નિયમથી સમ્યગ્દષ્ટિ હોય છે. આનું વધારે સ્પષ્ટીકરણ કરતાં ટીકાકાએ કહેલ છે કે વ્યવહારનય નિયમથી આખોને છે એટલે કે સંપૂર્ણ અભૂતાર્થ હોવાથી અભૂત અર્થને પ્રગટ કરે છે, અને નિશ્ચયનય એક માત્ર ભૂતાર્થ હેવાથી ભૂત અર્થને અભિવ્યક્ત કરે છે. જેમકે, કાદવમિશ્રિત જળ એ જળને સ્વભાવ નથી તેથી કાદવયુક્ત જળને જળ સમજવું એ અભૂતાર્થ છે. જે જળ ફટકડીથી શુદ્ધ કરી, કાદવથી જુદું પાડી લેવાય, તે જ માત્ર જળ હોવાથી ભૂતાર્થ છે. આવી જ રીતે કર્મસંશ્લિષ્ટ અવની પવસ્થા એ આત્માને સ્વભાવ ન હોવાથી તે અભૂતાર્થ છે; અને શુદ્ધ દષ્ટિ વડે, કર્મસંયુક્ત અવસ્થાથી જ્ઞાયક સ્વભાવ આત્માને અલગ પાડી, તેને જ આત્મા સમજે તે ભૂતાથ છે. આ રીતે ભૂતાર્થ અને અભૂતાર્થનું સ્પષ્ટીકરણ કરી, Page #642 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચય અને વ્યવહાર : પ૮૧ નિષ્પત્તિ એ કાઢવામાં આવે છે કે, વ્યવહારનય અભૂતાર્થગ્રાહી છે એટલે તે અનુસરવા જે નથી. ભૂતાર્થ અને અભૂતાર્થના ઉપર જણાવેલા અર્થો મૌલિક હોવા છતાં પ્રકૃતિમાં ભૂતાર્થનું વાચ્ય શું છે અને અભૂતાર્થ શબ્દોમાં કેટલા અર્થો ગર્ભિત છે, એ વસ્તુને અન્ય પ્રમાણે દ્વારા વિસ્તારથી વિચાર કરવો જોઇશે. પહેલાં ભૂતાઈને વિચાર કરીએ. દિગંબરના સમયપ્રાભૂતમાં શુદ્ધ આત્માને નિર્દેશ કરતાં કહેલ છે– णवि होदि अप्पमत्तो ण पमत्तो जाणओ दुजो भावो । अव भणंति सुद्ध णाओ जो सो उ सेो चेव ॥ જે જ્ઞાયક ભાવ છે તે અપ્રમત્ત પણ નથી અને પ્રમત્ત પણ નથી. આ પ્રકારે તે શુદ્ધ કહેવાય છે. આવી રીતે જે જ્ઞાન થયું તે તે તે જ છે. શુદ્ધ આત્મા શું છે એ જ્યારે પ્રશ્ન ઊભું થાય છે ત્યારે આચાર્ય કુંદકુંદ કહે છે કેઃ જે જ્ઞાયક ભાવ છે તે પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી. કારણ, પ્રમત્તતા અને અપ્રમત્તતા એ બનને જીવની અવસ્થા વિશેષ છે. આ અવસ્થાઓને લક્ષ્યમાં લેવાથી તે અવસ્થાઓ જ લક્ષ્યમાં આવે છે અને ત્રિકાળી ધુવસ્વભાવ આત્માની પ્રતીતિ થતી નથી. એટલે અહીં આત્માની પ્રમત્તતા અને અપ્રમત્તતાને નિષેધ કરીને, સદ્દભૂત અને અસભૂત બન્ને પ્રકારના વ્યવહારને નિષેધ કર્યો છે. તાત્પર્ય એ છે કે, જે સંસારી જીવ પિતાના ત્રિકાળી ધ્રુવસ્વભાવની સન્મુખ થઈને તેની શ્રદ્ધા કરે છે, તેની પ્રતીતિ અને રૂચિ કરે છે, તેને આ બન્ને પ્રકારની અવસ્થાથી મુક્ત એવા એક માત્ર નિર્વિકલ્પક આત્માને જ અનુભવ થાય છે. ગાથાના પ્રારંભમાં તેને “જ્ઞાયક વિશેષણથી સંબંધિત કરવામાં આવેલ છે. પરંતુ ખરેખર તે તેનું કેઈપણ શબ્દથી કથન કરવું મુશ્કેલ છે. કારણ, જે જે પર્યાયવાચી નામે છે તે તે નામે આત્માને ધર્મ વિશિષ્ટ કરીને જ કથન કરે છે. એટલે નિર્વિકલ્પ આત્માનું જ્ઞાન કરાવવા માટે અંતમાં કહેવામાં આવ્યું છે કે, તે તે તે જ છે. આ લેકમાં જડ અને ચેતન જે જે પદાર્થો છે તે બધા પોતપોતાના ગુણ પાયોથી વિશિષ્ટ હેવા છતાં પૃથક પૃથક સત્તાઓ રાખે છે. દરેક આત્માની સત્તા અન્ય જડ પદાર્થોથી ભિન્ન તે છે જ. એટલું જ નહિ, પણ પિતાના જેવા ચેતન પદાર્થોથી પણ ભિન્ન છે. પરંતુ મોક્ષ માર્ગ પર આરૂઢ થવા માટે આટલું જાણી લેવું જ માત્ર પર્યાપ્ત નથી. કારણ, આ જીવને જ્યાં સુધી ધર્મશાસ્ત્રમાં પ્રરૂપિત જીવાદિ નવ તત્ત્વની વિધિવત પ્રતીતિ થતી નથી ત્યાં સુધી તે સમ્યગ્દર્શનને અધિકારી થતું નથી. કદાચ આપણે એમ જાણી લઈએ કે, રૂપ રસાદિથી ભિન્ન ચેતના લક્ષણવાળો છવ સ્વતંત્ર દ્રવ્ય છે, તેની સંસારી અને મુક્ત એવી બે અવસ્થાઓ છે અને સંસારી જીવ ઈન્દ્રિયની દષ્ટિએ પાંચ પ્રકારને અને કાયાની દષ્ટિએ છ પ્રકાર છે તે પણ આપણને તેનાથી શું લાભ થાય? સંપૂર્ણ શાના જ્ઞાતા થઈ જવા માત્રથી મોક્ષ માર્ગ હાથમાં આવી જ નથી. મેક્ષ માર્ગ પર આરૂઢ થવા માટે ઉપયોગી થનારા જીવાદિ નવ તાવના Page #643 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ : ભેદ્યા પાષાણુ, બોલ્યાં દ્વાર વિશ્લેષણની પ્રક્રિયા જ જુદા પ્રકારની છે. જ્યાં સુધી તે પ્રક્રિયા મુજબ, જવાદિ નવ તને યથાર્થ બંધ થઈ સ્વરૂપ રૂચિ ઉત્નન્ન ન થાય ત્યાં સુધી તે સમ્યગ્દષ્ટિ થઈ શકતું નથી. જીવાદિ નવ તને ભૂતાર્થ નયથી જાણવાને શો અર્થ છે? કેમકે, બાહ્યદષ્ટિથી જીવ અને પુગલની અનાદિ બંધ પર્યાયને લક્ષ્યમાં લઈ, એકત્વને અનુભવ કરવા છતાં પણ તેઓ ભૂતાર્થ પ્રતીત થાય છે. અને અંતર્દષ્ટિથી જ્ઞાયકભાવ જીવ છે અને તેના વિકારને હેતુ અજીવ છે. એટલે જીવના વિકાર પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મેક્ષ ગણાય છે. તેમજ જીવના વિકારના હેતુ પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષરૂપ પુદ્ગલ ર્મ ગણાય છે. આ રીતે આ દૃષ્ટિથી જોવાથી નવ ત ભૂતાર્થ પ્રતીત થાય છે તે પછી ભૂતાર્થ શબ્દને કર્યો અર્થ ઈટ છે? આને સ્પષ્ટ જવાબ છે કે, શુદ્ધ (ગુણપર્યાયભેદનિરપેક્ષ) આત્માને ઉપદેશ કરવાવાળા જે નય છે તે શુદ્ધ (ભૂતાર્થ) નય છે. જે આમ કહેવામાં આવે કે “શુદ્ધને અર્થ સિદ્ધપર્યાયવિશિષ્ટ આત્મા પણ થઈ શકે છે તે તે યોગ્ય નથી. કારણ, શુદ્ધ નયમાં જે રીતે ગુણભેદ અવિક્ષિત છે તેમ પર્યાય ભેદ પણ અવિવક્ષિત છે. કારણ ववहारेणुवदिस्सइ णाणिस्स चरित्त दसणणाण । ण विणाण ण चरितं ण दंसण जाणगा सुद्धो ॥ જ્ઞાનીના ચારિત્ર, જ્ઞાન અને દર્શન આ વ્યવહાર નયનાં કથને છે. નિશ્ચયથી તે જ્ઞાન પણ નથી, દર્શન પણ નથી અને ચારિત્ર પણ નથી. જ્ઞાની તે માત્ર શુદ્ધ (ગુણપર્યાયનિરપેક્ષ) જ્ઞાયક જ છે. આની વિશેષ સ્પષ્ટતા આ પ્રકારે છે જ્ઞાયક જીવને બંધના નિમિત્તથી અશુદ્ધતા ઉપલબ્ધ હોય છે. આ વાતને તે જવા દે, વસ્તુતઃ તેને જ્ઞાન, દર્શન અને ચારિત્ર પણ નથી હોતાં. કારણ, જે અતેવાસી અનંત ધર્મોવાળા એક ધમને સમજવામાં અપરિપકવ છે, તેને તેને ઉપદેશ કરતા આચાર્યોને ઉપદેશ છે કે, ધર્મ અને ધર્મમાં સ્વભાવતઃ અભેદ હોવા છતાં પણ સંજ્ઞાથી ભેદ ઉત્પન્ન કરી, વ્યવહાર માત્રથી જ્ઞાનીને જ્ઞાન છે, દર્શન છે અને ચારિત્ર છે. પરમાર્થતા અનંત પર્યાયેથી સંયુક્ત રવાદરૂપ અભેદ એક સ્વભાવવાળા એક જ દ્રવ્યને અનુભવ કરનાર તે શુદ્ધ એક જ્ઞાયક જ છે. આ એક જ્ઞાયકભાવ સ્વતઃ સિદ્ધ હેવાથી અનાદિ છે, અનંત છે, નિરંતર ઉદ્યોતરૂપ છે, વિશદ તિર્મય છે. સંસાર અવસ્થામાં બંધ પર્યાયના કથનની દષ્ટિથી તે ક્ષીરનીરની માફક કર્મ પુદ્ગલે સાથે એકરૂપ હોવા છતાં દ્રવ્ય સ્વભાવના નિરૂપણની દૃષ્ટિથી, દુરંત કષાય-ચકના ઉદયની વિચિત્રતાનાં કારણે, પુણ્ય પાપને ઉત્પન્ન કરનારા અને વિશ્વરૂપતા પ્રાપ્ત થએલા જે પ્રવર્તમાન શુભાશુભ ભાવો છે તેમને સ્વભાવરૂપે તે પરિણમન કરતું નથી એટલે તે પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી. આ રીતે જે સાયકભાવ પ્રમત્ત અને અપ્રમત્ત અવસ્થાથી Page #644 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચય અને વ્યવહાર : ૫૮૩ ભિન્ન જ પ્રકારે અવસ્થિત છે એવા સમસ્ત અન્ય દ્રબ્યા સંબંધી ભાવાથી ભિન્નરૂપે ઉપાસનાને પ્રાપ્ત થએલેા આત્મા તે શુદ્ધ આત્મા કહેવાય છે. અત્રે નાયકભાવને શુદ્ધ કહેવામાં આવેલ છે. આમાં શુદ્ધ અશુદ્ધ પાંચાનું પણ ગ્રહણ થતું નથી અને જ્ઞાન, દર્શન તથા ચારિત્ર ગુણનું પણ ગ્રહણ થતું નથી. આથી એ શંકા સહજ ભાવે ઉદ્ભવ થાય છે કે, ભૂતા શબ્દથી જ્ઞાયક સ્વભાવના અશેષ વિશેષ નિરપેક્ષ ત્રિકાળી ધ્રુવ સ્વભાવ લેવાય છે તે અવસ્થામાં જીવ દ્રવ્યમાં ગુણુભેદ અને પર્યાયભેદની જે પ્રતીતિ થાય છે, તે શું સવથા અભૂતા છે? જો ગુણભેદ અને પર્યાયભેને સર્વથા અભૂતા માનવામાં આવે, તે જીવ દ્રવ્યના સ`સારી અને મુકતરૂપે જે વિભિન્ન ભેદો દૃષ્ટિગોચર થાય છે તે ન થવા જોઇએ. અને જો આ ભેદ બ્યવહારને પરમા ભૂત માનવામાં આવે તે તેને નિષેધ કરીને, જ્ઞાયક ભાવના માત્ર ત્રિકાળી ધ્રુવ સ્વભાવને ભૂતા બતાવી, માત્ર તેને જ આશ્રય કરવા ચેગ્ય ન જણાવવુ જોઇએ. જૈન દર્શનમાં સામાન્યરૂપે માત્ર પદાને સ્વીકારેલ નથી; તેમજ માત્ર વિશેષરૂપે પણ પદાર્થોને સ્વીકાર્યો નથી. પરંતુ પદાર્થોને સામાન્ય-વિશેષાત્મક માનીને જ વસ્તુ વ્યવસ્થા કરવામાં આવી છે. આવી અવસ્થામાં જ્ઞાયક ભાવના ત્રિકા ધ્રુવ સ્વભાવને ભૂતા બતાવી, મેાક્ષ માગમાં તેને જ આશ્રય કરવા ચેાગ્ય માનવેા એ ઉચિત નથી. કારણુ, જ્યારે જ્ઞાયક ભાવના માત્ર ત્રિકાળી ધ્રુવ સ્વભાવ સર્વથા કોઈ સ્વતંત્ર પદાર્થ નથી ત્યારે આવી સ્થિતિમાં માત્ર તેને જ આશ્રય કરવા ચેાગ્ય કેમ માની શકાય ? આ કથનનું તાત્પય એ છે કે, તેા પછી એમ માનવું જોઈએ કે સામાન્ય-વિશેષાત્મક કોઇ પદાર્થોં નથી. સામાન્યાત્મક જ પદાર્થ છે માટે મેાક્ષ માર્ગોમાં સામાન્યાત્મક પદાર્થ ને જ આશ્રય કરવા ચૈાગ્ય માનવા જોઇએ. પરંતુ આ કથન બરાબર નથી. પદાને જો સામાન્ય વિશેષાત્મક માનવામાં આવે તે માત્ર તેના સામાન્ય અંશને ભૂતા કહેવા અને તેના વિશેષાંશને અભૂતા બતાવી તેને નિષેધ કરવા એ જરા પણુ ઉચિત નથી. તાત્પર્ય એ છે કે, જીવ દ્રવ્યને સામાન્ય-વિશેષાત્મક રૂપથી ભૂતાથ જાણી તેના ઉભય રૂપને જે લક્ષ્યમાં લે છે તે સમ્યગ્દષ્ટિ છે. આ પ્રાણ પ્રશ્ન છે. કારણ શાસ્ત્રોમાં માત્ર જીવ દ્રવ્યને જ નહિં, પરંતુ દરેક દ્રવ્યને સામાન્ય વિશેષાત્મક અથવા ગુણુપર્યાયવિશિષ્ટ બતાવવામાં આવેલ છે. સ`સારી જીવ જ્ઞાના ગાદિ અનેકવિધ કર્મોથી સંયુકત થઈને વિવિધ પ્રકારના નર-નારકાદિ પાંચાને ધારણ કરે છે. આને કોઇએ અપરમા ભૂત પણ કહેલ નથી. એટલે જીવ દ્રવ્ય અથવા અન્ય દ્રવ્યાને કોઈ સમાન્ય વિશેષાત્મક રૂપથી જાણે તો તે અયથા જાણે છે એ જાતને પ્રશ્ન જ રહેતા નથી. એક દ્રવ્યના આશ્રયથી વ્યવહાર નયના જેટલા પણ વિષય છે તે ભૂતાથ છે એમાં સ ંદેહ નથી. આમ છતાં અહીં જે વ્યવહારનયના વિષયને અભૂતા અને નિશ્ચયનયના વિષયને ભૂતા કહેવામાં આવેલ છે તેનું કારણુ ખીજું છે. વાત એ છે કે, સંસારી જીવ અનાદિકાળથી પરિનિમિત્તથી પેાતાના સ્વકાળમાં જ્યારે જે પર્યાય ઉત્પન્ન થાય છે તેને સ્વાત્મા માનતા રહ્યો છે, પરિણામસ્વરૂપ Page #645 -------------------------------------------------------------------------- ________________ પ૮૪ : મેઘા પાષાણુ, ત્યાં દ્વાર વિવક્ષિત પર્યાયના ઉત્પન્ન થવાને કારણે રાગવશ તેની પ્રાપ્તિમાં તે હર્ષિત થાય છે અને તેના વ્યયના અભિમુખ થવા પર વિયેગની કલ્પનાથી તે દુઃખી થાય છે. પર્યાનું ઉત્પન્ન થવું અને નષ્ટ થવું તે તેમને પિતાને સ્વભાવ છે તે સત્ય ભૂલીને, તેના ઉત્પાદ અને વ્યયને તે પિતાને ઉત્પાદ અને વ્યય માનતે આવ્યું છે. “આ પર્યામાં રમતે હું ત્રિકાળી ધ્રુવ સ્વભાવ છું” એનું તેને ભાન જ રહેતું નથી. આ જ જીવના અનાદિકાલીન પરિભ્રમણનું મૂળ કારણ છે. એ તે સ્પષ્ટ જ છે કે, આ જીવને સંસાર સ્વરૂપ જેટલી પર્યાયે પ્રાપ્ત છે તે બધી ત્યાગવા લાયક છે અને એ પણ સ્પષ્ટ છે કે, સિદ્ધ પર્યાય ઉપાદેય હોવા છતાં પણ તે વર્તમાનમાં પ્રાપ્ત નથી. જે પર્યાયે અવશ્ય ત્યાગવા લાયક છે તેને આશ્રય લેવાથી સિદ્ધ પર્યાયની પ્રાપ્તિ થઈ શકતી નથી. કારણ, તેના આશ્રયથી સંસારની જ વૃદ્ધિ થાય છે. તે પ્રશ્ન એ થાય છે કે, તે પછી મોક્ષ માટે કયા પદાર્થને આશ્રય લે? એને જવાબ સ્પષ્ટ છે કે, મેક્ષ માટે જે પદાર્થને આશ્રય લેવામાં આવે તે પિતાથી અભિન્ન અને અવિકારી હોવી જોઈએ. સાથે નિત્ય પણ હવે જોઈએ. કારણ કે વિકારી હશે તેને આશ્રય લેવાથી વિકારની સુષ્ટિ થશે અને જે અનિત્ય હશે તેને સર્વદા આશ્રય બની શકશે નહિ. તે પછી આ કર્યો પદાર્થ હોઈ શકે છે પિતાથી અભિન્ન હોઈ, વિકારી પણ નથી અને અનિત્ય પણ નથી. વિચાર કરવાથી આ પદાર્થ માત્ર પરમ પરિણામિક ભાવ જ હોઈ શકે છે. જ્ઞાયક ભાવ અથવા ત્રિકાલી ધ્રુવ સ્વભાવ પરમ પારિણામિક ભાવનું જ બીજું નામ છે. રિજામિકા જૈવનાર નિષ નિરૂપા રવામાયિક એવ” અર્થાત્ પરિણામિક ભાવ અનાદિ અનંત, નિત્ય, નિરુપાધિ-સ્વભાવભૂત છે. તે જ મોક્ષ માર્ગમાં આશ્રય કરવા લાયક ભૂતાર્થ છે. નિશ્ચય શબ્દ “નિર ઉપસગપૂર્વક “ચિ ધાતુથી નિષ્પન્ન થએલ છે. તેને અર્થ છે જે નય બધા પ્રકારના ચય એટલે ગુણો અને પર્યાયોને સમુદાય, સંયોગ સંબંધ, નિમિત્ત નૈમિત્તિક સંબંધ અને ઉપાદાન-ઉપાદેય સંબંધને પ્રકાશિત કરનારે જે વ્યવહાર નય છે તેનાથી નિષ્ઠાન્ત થઈને જે માત્ર અભેદરૂપ ત્રિકાળી ધ્રુવ ભાવ અથવા પરમ પરિણામિક ભાવને જ સ્વીકારે છે તે નિશ્ચય નય છે. સમય પ્રાભૂતમાં આને ઉલ્લેખ આ રીતે કરેલ છે जो पस्सदि अप्पाण' अबद्ध मुट्ठमणण्णय णियद।। अविसेसमसजुत्तं तं शुद्धणय वियाणा हि ॥ અર્થાત્ નિયમથી અબદ્ધ, પૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુકત આત્માની જે અનુભૂતિ છે તે શુદ્ધ નય છે. તે અનુભૂતિ આત્મા જ છે એટલે આ અનુભૂતિમાં માત્ર આત્મા જ પ્રકાશમાન હોય છે. મોક્ષ માર્ગમાં નિશ્ચયનય વડે જે વ્યવહારનય સર્વથા પ્રતિષિદ્ધ છે તે સાધકની વ્યવહારધર્મમાં પ્રવૃત્તિ કેવી રીતે થશે, તેની વાત આવતી કાલે કરીશું. Page #646 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચય અને વ્યવહાર : ૫૮૫ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રી કેશીશ્રમણનેા અંધકારમાં અટવાતા જીવાને પ્રકાશ કેણુ આપશે ?’–આવે પ્રશ્ન છે. આ પ્રશ્ન ઘણા સમજવા જેવા પણ છે. કારણ, જગત સત્તા પ્રકાશને પૂજતા આવ્યે છે. હિન્દુ પ્રતિદિન પ્રાતઃ સાયં સૂર્યને નમસ્કાર કરે છે. મુસલમાને સદા ચદ્રમા અને તારાને પૂજે છે. પારસીઓ ચાવીસે કલાક અગ્નિને પ્રજ્જવલિત રાખે છે. અંધારાથી સો દૂર ભાગે છે. પ્રકાશ માટે સૌ તલસે છે; પરંતુ પ્રકાશનાં દન દુર્લભ છે. કારણ જો પ્રકાશ મળી જાય તેા અંધારૂં કોઇપણ જાતના પ્રશ્ન વગર એક ક્ષણમાં પલાયમાન થઇ જાય. પ્રકાશની સામે અંધારાને ટકવાનું ગજું પણ શું? આને માટે એક રૂપક યાદ આવે છે. એક વખત અધારાએ બ્રહ્માને ફરિયાદ કરીઃ ‘સૂરજ મારી પાછળ પડયેા છે. હું મારૂ અખંડ સામ્રાજ્ય સ્થાપવા જ્યાં પ્રયત્ન કરુ છું ત્યાં તે થોડા જ વખતમાં તે મારા સામ્રાજ્યના ભાંગીને ભુક્કો ખેાલાવી દે છે. માટે કૃપા કરી આપ સૂર્યને સમજાવા તે બ્રહ્માએ અંધારાને આશ્વાસન આપતાં કહ્યું: ‘હું અવશ્ય સૂર્યને તારા કા માં અવરોધ ઊભા ન કરવા તેને સમજાવીશ.’ સારૂં.’ ઠપકો આપીશ અને બ્રહ્માએ બીજા દિવસે સૂર્ય ને ખેલાવી અંધારાની વાત કહી સંભળાવી. એટલે સૂર્ય નમ્રતાથી જવાબ આપ્યાઃ અંધારાનાં તે મે કયારેય દન કર્યા પણ નથી. અંધારૂં મને કયાંય ભેગું પણુ થયું નથી. આમ છતાં આપ કહેા છે તેમ જ હોય તે અંધારાને મારી સામે ઊભું રાખેા એટલે મારે કારણે અંધારાને જે પરેશાની થતી હશે તેની હું અવશ્ય માફી માગીશ.' બ્રહ્માએ ઘણા પ્રયત્ન કર્યાં પરંતુ આજ સુધી બન્નેના મેળાપ થયે જ નથી. તાત્પય એ છે કે, પ્રકાશના એક કિરણની સામે અખડ અને પ્રગાઢતમ અંધારૂ એક ક્ષણ માટે પણ ટકી શકતું નથી. અંધારામાં અટવાતા જીવાને પ્રકાશ આપનાર તે સૂય કાણુ છે ? આવે શ્રી કેશકુમાર શ્રમણના પ્રશ્ન છે: भाणू य इह के वुत्ते ? केसी गोयममब्बवी । केसिमेव યુવંત' तु गोयमा કૂનમની તે સૂય કાણુ છે એવેા પ્રશ્ન શ્રી કેશીકુમાર શ્રમણે પૂછતાં શ્રી ગૌતમ સ્વામીએ જવાબ આપ્યાઃ उग्गओ स्त्रीण संसारा सच्वन्तु जिण मक्खरे। । सेा करिस्सइ उज्जाय सव्वलेायम्मि पाणिण ॥ જેના સ`સાર ક્ષીણ થઇ ગયા છે, જે સર્વજ્ઞ છે એવા જિન દેવરૂપ ભાસ્કર ઊગી ચૂકયા છે તે બધા જીવા માટે પ્રકાશ કરશે. એક યુગ હતા ત્યારે તે જ માણસે ઉપદેશ આપતા જેમણે આત્માના સાક્ષાત્કાર ઈં હાય. જેણે જાણ્યું નથી તે ખેલવાની ચેષ્ટા પણ કરતા નહિ. કારણ, જાણ્યા વગર ખેલ' એ Page #647 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં કાર મેટે અપરાધ હતે. પિતાના અહંકારની વ્યર્થ તૃપ્તિ માટે જાણ્યા વગર બેલનારથી કેટલા માણસો માર્ગથી ચુત થઈ જાય એની ગણના કેણ કરી શકે? સંસારમાં મોટામાં મોટું પાપ હોય તે તે કઈને માર્ગથી ભટકાવી દેવાનું છે. આત્મ–જાગરણ વગર અન્તતિ પ્રગટ થતી નથી. અંતતિ પ્રગટ થયા પછી જે જાગૃત ચેતનાથી બોલાય તે જ અજ્ઞાન અંધકારને હડમ્બેસી શકે છે. આવી આત્મજ્યતિ જેની પ્રગટ થઈ છે, સંસાર જેને ક્ષીણ થએલ છે, એ જિનેશ્વરરૂપ સૂર્યને ઉદય અજ્ઞાન અંધકારને દૂર કરશે. વ્યવહાર અને નિશ્ચય સમીક્ષા વ્યવહારનય અને નિશ્ચયનય આ પ્રકારે જે બે નયે છે તેમાંથી પ્રકૃત વ્યવહારનય તે કર્મસંયુક્ત વ્યવસ્થા વિશિષ્ટ જીવને સ્વીકાર કરે છે, પરંતુ છવ કર્મસંયુકત હોવા છતાં, તેની કર્મસંયુકત અવસ્થાને ન જોતાં, નિશ્ચયનય માત્ર ધ્રુવ સ્વભાવી પરમ પરિણામિક ભાવરૂપ એક જીવને સ્વીકાર કરે છે. કારણ, દરેક નયે અંશગ્રાહી હેવાથી એક એક અંશનું જ ગ્રહણ કરે છે. નિશ્ચયનય માત્ર સામાન્ય અંશને જ ગ્રહણ કરે છે અને વ્યવહારનય માત્ર વિશેષ અંશને જ ગ્રહણ કરે છે. સાથે સાથે એ પણ નિયમ છે કે, પ્રત્યેક દ્રવ્યનો જે પરિણામિક ભાવરૂપ સામાન્ય અંશ છે તે સદા અવિકારી હોય છે, એક હોય છે અને દ્રવ્યની બધી અવસ્થાઓમાં તે વ્યાપ્ત થઈને રહેતે હોવાને કારણે તે નિત્ય તેમજ વ્યાપક છે; પરંતુ જે વિશેષાંશ હોય છે તે કદિ સાથે સંપર્કવાળા હોય છે એટલે વિકારી હોય છે. ક્ષણે ક્ષણે અન્ય અન્ય થતું હોવાથી તે અનેકરૂપ છે અને એક ક્ષણ માત્રનું તેનું અસ્તિત્વ હોવાથી તે અનિત્ય અને વ્યાપ્ય હોય છે. આ રીતે બને નયે એક જ દ્રવ્યના જુદા જુદા એક એક અંશને સ્વીકારે છે. પ્રકૃતમાં વિચારવાની વાત એ છે કે, કર્મસંયુકત આ જીવ પિતાની કર્મ સંયોગથી રહિત અવસ્થાને કેવી રીતે અભિવ્યકત કરે છે? જે જીવ કર્મસંયુકત અવસ્થાને જ નિરંતર અનુભવ કરતે હોય અને તેને આશ્રય લઈને જ રહેતું હોય તો તે ત્રિકાળમાં પણ કર્મ રહિત અવસ્થાને પ્રગટ કરી શકે નહિ. આ જ કારણથી શાસ્ત્રકારોએ કર્મસંયુકત અવસ્થાને મટાડવા, નિશ્ચય રૂપ એક ધવસ્વભાવી જ્ઞાયક ભાવને આશ્રય લેવાને ઉપદેશ આપે છે. આ જીવ આ બને ન વડે પિતાના જ બે અંશને જાણે છે. એટલે જાણવાની દષ્ટિએ તે વ્યવહારનય નિશ્ચયનય એટલે જ પ્રયજનવાળે છે; પરંતુ મેક્ષાર્થીએ આશ્રય માત્ર નિશ્ચય નયને લેવો જોઈએ. વ્યવહાર નય જાણવાલાયક છે જ્યારે નિશ્ચય નય જાણીને આશ્રય લેવા ગ્ય છે. મોક્ષમાર્ગમાં જે વ્યવહાર નય સર્વથા પ્રતિષિદ્ધ હોય અને નિશ્ચય નય જ ગ્રાહ્ય હોય તે સાધકની વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ થઈ શકે નહિ. વળી તેની વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ થતી જ Page #648 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર અને નિશ્ચય સમીક્ષા : ૫૭ નથી એમ કહેવું પણ ઉચિત નથી. કારણ કે ગુણસ્થાનની ભૂમિકા મુજબનો વ્યવહાર ધર્મ અનાયાસે ઉપલબ્ધ થાય છે એટલે બન્ને નયેને પિતાપિતાને સ્થાને દઢતમ ઉપગ છે જ. આ હકીકતને સિદ્ધ કરનારી આ કીમતી ગાથા છે. जइ जिणमय पवज्जह ता मा ववहारणिच्छसे मुयह । अगेण विणा छिजइ तित्थ अण्णेण उण तच्च ॥ જે જૈનધર્મમાં પ્રવર્તન કરવાની અભિલાષા હોય તે વ્યવહાર અને નિશ્ચય એ બને તને છોડો નહિ. કારણ વ્યવહાર વગર તીર્થને નાશ થશે અને નિશ્ચય વગર તત્વને નાશ થઈ જશે. સાધકને પિતપેતાના ગુણસ્થાન અનુસાર વ્યવહારધર્મ હોય છે એમાં શંકા નથી, પરંતુ તે બંધ-પર્યાયરૂપ હેવાને કારણે સાધકની તેમાં સદા હેય બુદ્ધિ હોય છે. વળી સાધક રાગને કર્તા ન હોવાને કારણે તે વ્યવહારને શ્રદ્ધામાં આશ્રય કરવા ગ્ય માનતા નથી. સાધક શ્રદ્ધામાં તે નિશ્ચયનયને જ આશ્રય કરવા ગ્ય માને છે. પરંતુ જે ભૂમિકામાં સાધક અવસ્થિત છે તે કાળે, તે ભૂમિકા અનુસાર વર્તન કરતે તે વ્યવહાર ધર્મને વ્યવહારનયથી જાણ તે પ્રજનવાન માને છે. व्यवहरणनयः स्याद्यद्यपि प्राक् पदव्या । मिह निहित पदानां हंत हस्तावलम्बः ॥ तदपि परममर्थ चिच्चमत्कार मात्र । परविरहितमन्तः पश्यतां नैष किञ्चित ॥ જેણે સાધક દશાના આ પ્રથમ ચરણ (શુદ્ધસ્વરૂપની ઉપલબ્ધિની પૂર્વાવસ્થા)માં પગ મૂકે છે, તેમને માટે વ્યવહારનયનું હસ્તાવલંબન અવશ્ય ઉપકારક હોય છે. પરંતુ જે પુરુષ પર દ્રવ્યભાવથી રહિત ચૈતન્ય ચમત્કાર માત્ર પરમ અર્થને અંતરંગમાં અવેલેકન કરે છે તેમને વ્યવહારનય બહુ પ્રજનવાન હેતે નથી. જે મોક્ષમાર્ગમાં નિશ્ચયનયની જ પ્રધાનતા હોય તે આચાર્ય કુંદકુંદે સમયસર (આત્મતત્તવ)ને નાના પક્ષથી રહિત કેમ કહ્યો છે? कम्म बद्धमबद्धं जीवे अव तु जाण णय पक्ख । पक्खातिकतो पुण भण्णदि जो सो समयसारो ॥ જીવમાં કર્મ બદ્ધ છે કે અબદ્ધ છે આ રીતે તો નય પક્ષ જાણવું. પરંતુ જે પક્ષાતિકાંત કહેવાય છે તે સમયસાર નિર્વિક૯પ- શુદ્ધ આત્મા છે. આને વધારે સ્પષ્ટ કરતાં તેઓ પુનઃ કહે છે? दाण्ह विणयाण भणिय जाणइ णवरंतु समय पडिबद्धो । - ण दु णय पक्ख गिण्हदि किंचिति णय पक्खपरिहीणो ॥ નયપક્ષથી રહિત જીવ, સમયથી પ્રતિબદ્ધ થતી એટલે જ્ઞાનસ્વરૂપ આત્માને અનુભવ કરતે, અને નાના કથનને માત્ર જાણે જ છે પરંતુ નય પક્ષને કિંચિત્માત્ર પણ ગ્રહણ નથી કરતે. આ જ વાતને પુષ્ટિ આપતાં આચાર્ય અમૃતચંદ્ર કહે છેઃ Page #649 -------------------------------------------------------------------------- ________________ પ૮૮ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર य अवमुक्त्वा नयपक्षपात स्वरूपगुप्ता निवसंति नित्यम् । विकल्पजालच्युतशान्तचित्तास्तव साक्षादमृत पिवन्ति ॥ જે નાના પક્ષપાતને છેડી સદા પિતાના સ્વરૂપમાં ગુપ્ત થઈ નિવાસ કરે છે તે વિકલ્પ જાળથી રહિત, શાન્ત ચિત્ત થતાં, સાક્ષાત્ અમૃત પાન કરે છે. ઉપર્યુકત કથન કર્યા પછી, આચાર્ય અમૃતચંદ્ર અને તેના વિષયને ઉપસ્થિત કરી, કેઈને પણ આશ્રય શુદ્ધ આત્મા માટે પક્ષપાત શૂન્ય નથી એમ જણાવે છે. એટલે જે તત્વજ્ઞ પક્ષપાતથી રહિત હોય છે તેને ચિસ્વરૂપ આ જીવ સતત ચિસ્વરૂપ જ છે. મોક્ષમાર્ગમાં સાધકને માટે એક માત્ર નિશ્ચયનય આશ્રય કરવા ગ્ય હોવાથી તેને જ પક્ષ ગ્રહણ કરે જોઈએ એમ જે કહેવાય છે તે કથન ક્યાં સુધી ઉચિત છે તેને આચાર્ય અમૃતચંદ્ર જવાબ આવે છે. તદનુસાર उभयनय विरोध ध्वंसिनि स्यात्पदांके । जिनवचसि रमन्ते ये स्वय वान्तमोहाः ॥ सपदि समयसार ते पर ज्योति सच्चै । रनयमनय पक्षा - क्षुण्णभीक्षत अव ॥ નિશ્ચય અને વ્યવહાર આ બે નયેના વિરોધને ધ્વંસ કરનારા સ્ટાપદથી લાંછિત અને જિનવચનમાં મેહનું સ્વયં વમન કરી જે રમનારા હોય છે તેઓ નય પક્ષથી રહિત, સનાતન અને અતિ ઉત્કૃષ્ટ પરમ જ્યોતિ રવરૂપ સમયસારને શીધ્ર જુએ છે. આથી તે આ રીતે પ્રતીત થાય છે કે, નિશ્ચય અને વ્યવહારને સમાન મહત્વ આપવું જોઈએ; અન્યથા એકાંતના આગ્રહી થઈ જવાથી ક્ષમાગી થઈ શકાય નહિ. જ્યાં સુધી જીવના સ્વરૂપ અને તેની બંધયુક્ત અવસ્થાની સાથે નિમિત્ત-નૈમિત્તિક ભાવ આદિને જાણવાનો પ્રશ્ન છે ત્યાં સુધી તે બન્ને નયેના વિષને હૃદયંગમ કરવાની વાત અનિવાર્ય છે. જ્યાં તે જાણે છે કે, વ્યાર્થિક નયની દષ્ટિથી જ્ઞાયક સ્વભાવ હું એક છું, નિત્ય છું અને ધ્રુવ ભાવરૂપ છું અને જે નર-નારકાદિરૂપ વિવિધ પર્યાય અને મતિજ્ઞાનાદિ રૂપ વિવિધ ભાવ દૃષ્ટિગોચર થઈ રહ્યા છે, તે મારા ત્રિકાળી ધ્રુવ સ્વભાવમાં નથી. તે એ પણ જાણે છે કે, વ્યવહાર દ્રષ્ટિથી વર્તમાનમાં જે નર-નારકાદિ અવસ્થાઓ અને મતિજ્ઞાનાદિ ભાવ દષ્ટિ ગોચર થઈ રહ્યા છે તે બધી અવસ્થાઓ અને ભાવે જીવનાં જ છે. આ જીવ જ અજ્ઞાનને કારણે કર્મોથી સંયુક્ત થઈ વિવિધ અવસ્થાઓને પાત્ર થઈ રહ્યો છે. તે પિતાના અજ્ઞાનને ત્યાગીને જ મેક્ષને પાત્ર થઈ શકશે. આ રીતે જીવ બને નયના વિષયને જાણે છે એમાં જરા પણ શંકા નથી. જે તે આવી શ્રદ્ધા કરે કે, હું સિદ્ધની માફક વર્તમાન પર્યાયમાં પણ શુદ્ધ છું અથવા તે એવી શ્રદ્ધા Page #650 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર અને નિશ્ચય સમીક્ષા : ૫૮૯ કરે કે, વર્તમાન પર્યાયની માફક હું પિતાના ત્રિકાળી યુવા સ્વભાવમાં પણ અશુદ્ધ છું તે તે સર્વથા એકાંત પક્ષને આગ્રહી હોવાથી, જિનવચનથી બાહ્ય શ્રદ્ધા કરનારે ગણાય. પરંતુ તે આમ શ્રદ્ધા કરતું નથી. કારણ, જ્યાં સુધી જાણવાને સવાલ છે ત્યાં સુધી તે આ બન્ને નયના વિષયને ગ્ય રીતે અને સમાન રૂપથી જાણે છે. આમાંથી તે કઈ એક પક્ષનું ગ્રહણ કરતું નથી. પ્રકૃતમાં જાણવું એ જ માત્ર પ્રજનીય નથી. અહીં તે વર્તમાનમાં જે અશુદ્ધ અવસ્થા છે તેમાં હેય બુદ્ધિ કરી પર્યાયરૂપમાં પિતાના સહજ સ્વરૂપ, નિજ તત્વને પ્રગટ કરવાની દષ્ટિ છે. જે તેની આ દષ્ટિ ન હોય તે તે મેક્ષમાગ થઈ શકે નહિ અને તે સાધક થવાને પાત્ર પણ બની શકે નહિ. કહ્યું પણ છે सुद्धं हि वियाण तो सुद्ध चेवप्पय लहई जीवो । जाण तो दु असुद्ध असुद्धमेवप्पय लहई ॥ જે આત્માને શુદ્ધ જાણે છે તે શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરે છે અને જે તેને અશુદ્ધ જાણે છે તેને અશુદ્ધ જ આત્મા પ્રાપ્ત થાય છે. નિશ્ચય નયના કથનમાં ત્રણ વિશેષતાઓ હોય છે. એક તે એ કે તે અભેદગ્રાહી હોય છે. બીજી વિશેષતા એ છે કે, તે એક દ્રવ્યના આશ્રયથી પ્રવૃત્ત થાય છે; અને તેની ત્રીજી વિશેષતા એ છે કે, તે વિશેષણ રહિત હોય છે. પરંતુ વ્યવહારનયનું કથન આનાથી વિપરીત છે. હવે જે આ દષ્ટિને ધ્યાનમાં રાખી વિચાર કરીએ તે શુદ્ધ નિશ્ચય નય જ એક માત્ર નિશ્ચયનય મનાય છે. કારણ, તેના વિષયમાં ગુણ પર્યાય રૂપથી કેઈ પણ પ્રકારને ભેદ પરિલક્ષિત ન થતાં માત્ર દ્રવ્યના આશયથી તે પ્રવૃત્ત થાય છે. પરંતુ આ સિવાય નિશ્ચયનયના અશુદ્ધ નિશ્ચયનય વગેરે જે જે પ્રકારો શાસ્ત્રમાં બતાવ્યા છે તે બધા આ વિશેષતાઓને એકીસાથે લીધેલા દષ્ટિગોચર થતા નથી. કારણ, તે એક દ્રવ્યના આશ્રયથી પ્રવૃત્ત થઇને, કેઈ ને કોઈ પ્રકારે, ભેદ અથવા ઉપાધિ સહિત વસ્તુનું જ કથન કરે છે. એટલે તે બધા ભેદ, કથન અથવા ઉપાધિ સહિત દ્રવ્ય કથનની મુખ્યતાથી વ્યવહાર નયની પરિધમાં આવી જાય છે. વ્યવહાર’ આ યૌગિક શબ્દ છે. “વિ” અને “અવ” ઉપસર્ગ પૂર્વક “હ ધાતુથી નિષ્પન્ન થએલ છે. આને અર્થ થાય છે–ગુણ અને પર્યાય આદિનું અવલંબન લઈ અખંડ વસ્તુને ભેદ દૃષ્ટિથી જેવી. આ વિકલપાત્મક શ્રુતજ્ઞાનને ભેદ છે અને ભેદની મુખ્યતાથી તે વસ્તુને સ્વીકાર કરે છે. એટલે જેટલા વ્યવહાર ન છે તે બધા ઉદાહરણ સહિત વિશેષણ–વિશેષ્ય રૂપ જ હોય છે. પંચાધ્યાયીમાં આનું સ્વરૂપ આ રીતે વર્ણવેલ છે. सोदाहरणो यावान्नयो विशेषण विशेष्य रूपः स्यात् । व्यवहारापरनामा पर्यायार्थो नयो न द्रव्याः ॥ Page #651 -------------------------------------------------------------------------- ________________ ૫૯૦ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર જેટલા પણ ઉદાહરણ સહિત વિશેષણ વિશેષ રૂપ નય છે તે બધા પર્યાયાથિકનય છે. એનું જ બીજું નામ વ્યવહારનય છે. પરંતુ દ્રવ્યાર્થિનય એવું નથી. આની સ્પષ્ટતા આ રીતે કરેલ છે. पर्यायार्थिक नय इति यदिवा व्यवहार अवनामेति । अकार्थों यस्मादिह सर्वोऽप्युपचार मात्रः स्यात् ॥ व्यवहरण व्यवहारः स्यादिति शब्दार्थ तो न परमार्थः । स यथा गुणगुणिनो हि सदभेदे भेदकरण स्यात् ॥ साधारण गुण इति यदिवाऽसाधारणः : सतस्तस्य । भवति विवक्ष्यो हि यदा व्यवहारनयस्तदा श्रेयान् ॥ પર્યાયાર્થિક અથવા વ્યવહાર નય આ સંજ્ઞા એક જ અર્થની વાચક છે. કારણ આમાં સમસ્ત વ્યવહાર ઉપચાર માત્ર છે. વિધિપૂર્વક ભેદ કરે તે વ્યવહાર છે. વ્યવહારને આ કલ્પનાથી નિરુપે અર્થ છે પરંતુ આ પરમાર્થરૂપ નથી. જેમકે ગુણ અને ગુણીમાં સત્તારૂપથી ભેદ ન હોવા છતાં પણ ભેદ કરે એ વ્યવહાર નય છે. જે વખતે સની સાથે સાધારણ અથવા અસાધારણ ગુણેમાંથી કેઈ એક ગુણ વિવક્ષિત હોય છે તે વખતે વ્યવહારનય ગ્ય માનેલ છે. નયચક્રમાં આનું લક્ષણ આશબ્દોમાં દેખાય છે. जो चिय जीवसहावो णिच्छयदा हाइ सव्व जीवाण। सो चिय भेदुषयारा जाण कुड' होई ववहारो ॥ નિશ્ચયનયથી બધા જીવને જે સ્વભાવ છે તે જ્યારે ભેદવડે ઉપચરિત કરાય છે, ત્યારે તેને વિષય કરનારે વ્યવહારનય જાણુ. આ જ વાતને બીજા શબ્દોમાં પણ વ્યક્ત કરેલ છે. जो सिय भेदुवयार' धम्माण कुणइ अग वत्थुस्स । सो ववहारो भणियो विवरीयो णिच्छयो होदि ॥ જે એક વસ્તુમાં ધર્મોના કથંચિત્ ભેદને ઉપચાર કરે છે તે વ્યવહારનય કહેવાય છે અને નિશ્ચયનય તેનાથી વિપરીત હોય છે. આ રીતે જ્યાં જ્યાં ગુણે અને પર્યાના આશ્રયથી અથવા સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવના આશ્રય ભેદથી ઉપચાર કરી, જે વસ્તુને વિષય કરે છે તે વ્યવહારનય છે. એના સદ્દભૂત, અસદ્દભૂત, ઉપચરિત, અનુપચરિત આદિ ઘણા પ્રકારે છે. સંક્ષેપમાં તેને ઉલ્લેખ સમજવા માટે કરેલ છે अहमेद अदमह अहमे दस्सेव होमि मम अद। अण्ण ज' परदव्य सच्चित्ताचित्त मिस्स वा ।। Page #652 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર અને નિશ્ચય સમીક્ષા : પ૯૧ आसि मम पुबमेद वेदस्स अहं पि आसि पुव्व हि । होहिदि पुणेो वि मज्झ प्रेयस्स अहं पि होस्सामि ॥ ये तु असम्भूद आदवियप्प करेदि संमूढो । भूदत्थ जाणतो ण करेदि दुतं असंमूढ़ा || જે પુરુષ સચિત્ત, અચિત્ત અને મિશ્રરૂપ અન્ય પર દ્રબ્યાના આશ્રયથી આવા અસદ્ભુત (મિથ્યા) આત્મ-વિકલ્પ કરે છે કે-આ શરીર, ધન, મકાન આદિ રૂપ હું છું. આ બધાં મારાં સ્વરૂપ છે. હું એમના છું, આ મારાં છે. આ મારાથી પહેલાં હતાં અથવા હું એમનાથી પહેલાં હતો. આ મારા ભવિષ્યમાં અને હું પણ એમનાં ભવિષ્યમાં હાઇશ’– આમ મિથ્યા આત્મ વિકલ્પ કરનાર મૂઢ છે, પરંતુ જે પુરુષ ભૂતાને જાણી આવે અસદ્ભૂત આત્મ વિકલ્પ નથી કરતા તે જ્ઞાની છે. આ રીતે નિશ્ચય, વ્યવહાર અને ઉપાદાન નિમિત્ત આદિ ગહન વિષયાનુ એકધારુ વર્ણન એકી સાથે વિશિષ્ટરૂપે દિગંબર આગમ સાહિત્યમાં મળી આવે છે. આ આધ્યાત્મિક વિજ્યેામાં દિગંબર, શ્વેતાંખરામાં કિંચિત્ માત્ર પણ ભેદ નથી પરંતુ આ વિષયાનું સ્પષ્ટીકરણ અને આવું પૃથક્કરણ દિગ ંબરીય શાસ્ત્રોમાં સરળતાથી ઉપલબ્ધ છે એટલે તેના આશ્રય લીધો છે, તે વાત વાચકોએ સ્મૃતિમાં રાખવી. પાખિન | मुणी ॥ શ્રી કેશીકુમાર શ્રમણના પ્રશ્નોનું આત્મસ’સ્પશી સમાધાન થઇ જતાં તેમના અંતરાત્મા આનદિત થયા અને શ્રી ગૌતમસ્વામી તરફની આભારની અભિવ્યકિત કરી, તેમણે ફરી પ્રશ્ન પૂછવા આજ્ઞા માંગી : साहु गोयम ! पन्ना ते छिन्नो मे स सबो अन्न बि स स मज्झ त मे कहसु सरीर माणसे दुखे बज्झमाणाण खेम सिवमणाबाह ठाण किं मन्नसी હે ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારા સદેહ દૂર કર્યાં છે. હવે મારો એક બીજો પ્રશ્ન છે તે વિષે પણ તમે મને કહેા. હે મુનિ ! શારીરિક અને માનસિક દુઃખોથી પીડિત જીવા માટે ક્ષેમ, શિવ અને અનામાધ-ખાધારહિત હાય એવું કયું સ્થાન છે ? આ જગતના જીવા પ્રાયઃ આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક તાપત્રયથી સતપ્ત છે. શાંતિના ભાગ્યે જ દન થતા હૈાય છે. આવી સ્થિતિ એ શારીરિક અને માનસિક લેશેાથી મુ ંઝાતા, પીડાતા અને પરેશાન થતા જીવા માટે નિરુપદ્રવ ચેાગ-ક્ષેમનુ કયું સ્થાન છે કે જ્યાં પહેાંચ્યા પછી જન્મ-મરણુની પીડા, ભૂખ–તરસની પરેશાની સુખદુઃખની મુંઝવણ અને આત્મિક અસમાધિનું કદી કોઇ કારણ ન રહેવા પામે ?? શ્રી કેશીકુમાર શ્રમણના આ પ્રશ્નના શ્રી ગૌતમસ્વામી કેવા જવાબ આપશે તે અવસરે કહેવાશે. -8 इमेा । गोयमा ॥ Page #653 -------------------------------------------------------------------------- ________________ કર્મવાદની કરામત જીવનું લક્ષણ ઉપગ છે. જ્ઞાન અને દર્શનચેતના એ ઉપયોગને જ અર્થાતર છે. જીવની દરેક સ્થિતિમાં તેને સદ્ભાવ હોય છે. જીવને આ સ્વભાવ હેવાથી કદી પણ તેને અભાવ થતું નથી. જેનેની દષ્ટિએ ઉપગની અવ્યક્તતમ સ્થિતિ તિર્યંચ એનિના લબ્ધિ અપર્યાપ્તક નિગોદમાં જન્મતા પ્રથમ સમયવર્તી જીવની હોય છે તે તેની પરમ પરાકાષ્ઠા કૈવલ્ય લબ્ધિને પામેલા, નિજસ્વભાવમાં રમતા, અરિહંત અને સિદ્ધોની હોય છે. - જેમનામાં આ ઉપગ ગુણ નથી એવા ઘણું પદાર્થો આ જગતમાં વિદ્યમાન છે. વૈજ્ઞાનિકોની દષ્ટિએ એની સંખ્યા ગમે તેટલી હોય છતાં જેનદર્શનની દષ્ટિએ એવાં તો પાંચ જ છે. ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુદ્ગલ. વૈજ્ઞાનિકોએ કપેલા બધા જ પદાર્થોનું વર્ગીકરણ આ પાંચ પદાર્થોમાં થઈ જાય છે. જીવનું સ્વરૂપ આ છે. अरसमरूवमगंध अव्वत्त चेदणागुणमसई । जाण अलिंगग्गहण जीवमणिदिट्ठसठाण ॥ અર્થાત્ સમયસારના જીવને રસરહિત, ગન્ધરહિત, રૂપરહિત, સ્પર્શરહિત, અવ્યકત અને ચેતના ગુણવાળે બતાવેલ છે. તેને તત્વાર્થ સૂત્રકારે “પોજ કર ક્ષણ” કહેલ છે. ઉપયોગ શબ્દથી જ્ઞાન અને દર્શન જે ચેતનાના ભેદ છે તેને બંધ થાય છે. ઉપર બતાવેલા પાંચ પદાર્થોમાં ધર્મ, અધર્મ, આકાશ અને કાળ તે સ્વભાવતઃ અવિકારી અને શુદ્ધ છે. એમના સ્વભાવમાં ક્યારેય પણ નિમિત્તેને વશવતી થઈ વિપરિણામ આવતું નથી; પરંતુ જીવ અને પુદ્ગલ આ બને દ્રવ્યમાં અવિકારી અને વિકારી એટલે કે શુદ્ધ અને અશુદ્ધ એવી બે પ્રકારની અવસ્થાઓ હોય છે. જ્યારે આ દ્રવ્ય અન્ય દ્રવ્ય સાથે સંશ્લેષાત્મક વિપરિણામને ઉપલબ્ધ થાય છે ત્યારે તે વિકારી હોય છે, અને જ્યારે સંશ્લેષાત્મક વિપરિણામને અભાવ થાય છે ત્યારે તે અવિકારી બની જાય છે. અવિકારી અને વિકારી જીવની અવસ્થાઓને અનુલક્ષીને જીવના સંસારી અને સિદ્ધ એવા બે ભેદો કરવામાં આવ્યા છે; અને પુદ્ગલ દ્રવ્યના આણુ અને સ્કંધ એવા બે ભેદ પાડવામાં આવ્યા છે. તાત્પર્ય એ છે કે, જીવ અને પુદ્ગલ જ્યાં સુધી એક બીજા સાથે સંયુક્ત એટલે કે જોડાએલા રહે છે ત્યાં સુધી તેમની પરિણતિ વિપરિણતિ અથવા વિકારી ગણાય છે; અને પશ્ચિક રીતે પ્રાપ્ત સંશ્લેષણ અવસ્થા જ્યારે ખસી જાય છે ત્યારે જીવ અને પુદ્ગલે અવિકારી થઈ જાય છે. પુદ્ગલ જ્યારે શુદ્ધ પરમાણુરૂપે હોય છે ત્યારે શુદ્ધ અને અવિકારી કહેવાય છે. સંલેષ પરિણામને પામવાની યેગ્યતા માત્ર જીવ અને પુદ્ગલની છે. ધર્મ, અધર્મ, આકાશ અને કાળ દ્રવ્યમાં સ્વભાવતઃ આ ગ્યતા નથી એટલે ચારે દ્રવ્ય સનાતન અધિકારી હોય છે. જીવનમાં મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગરૂપ યોગ્યતા છે અને પુદ્ગલમાં Page #654 -------------------------------------------------------------------------- ________________ કમાવાદની કરામત : ૧૯૩ તે યોગ્યતા સ્નિગ્ધ અને રૂક્ષ વગેરે ગુણરૂપે રહેલી છે. જીવ મિથ્યાત્વાદિ નિમિત્તેના વશવર્તી થઈ અન્ય દ્રવ્ય સાથે સંશ્લિષ્ટ થાય છે અને પુદ્ગલ સ્નિગ્ધ તથા રૂક્ષ ગુણને લઈને સંલેષને પામે છે. હાં, જીવમાં મિથ્યાત્વાદિપ યોગ્યતા અનાદિ માનેલ છે અને પુગલમાં સ્નિગ્ધ અને રૂક્ષ ગુણરૂપ યોગ્યતા સંશ્લેષ વગર પણ છે, માટે તે અનાદિ અને સાદિ બન્ને પ્રકારની છે. જીવની કર્મ સાપેક્ષ અને કર્મ નિરપેક્ષ અવસ્થા ભારતીય બધા આર્યદર્શનોએ સ્વીકારેલ છે. જીવ જે કર્મ સાથે સંશ્લિષ્ટ ન હોય તે મુક્ત થવા માટેના પ્રયત્નોની કેઈ અપેક્ષા ન રહેત. લગભગ બધા દર્શનનું પ્રયજન મેક્ષની પ્રાપ્તિ છે. છતાં જૈન દર્શને જીવની બંધ અને મોક્ષની સ્થિતિના સંબંધમાં જેટલી સૂફમતાપૂર્ણ અને ગંભીરતા ભરેલી તાત્ત્વિક વિચારણા કરી છે તેટલી ભાગ્યેજ બીજા કોઈએ કરી છે. જીવ કયારે અને કેમ બંધાય છે ? બંધાએલા જીવની શી અવસ્થાઓ છે ? તે બાંધનાર બીજે પદાર્થ કર્યો છે કે જેને જીવની સાથે બંધ થાય છે ? બંધથી મુક્તિ કેમ મળી શકે ? બંધના કેટલા પ્રકારે છે ? બંધાએલા પદાર્થને જીવની સાથે ક્યાં સુધી સંબંધ ટકી રહે છે? પુદગલની સંશ્લેષાત્મક અવસ્થાને પામેલા જીવની જુદી જુદી અવસ્થાએ કેવી હોય છે ? બંધાએલો પદાર્થ જે ને તે અંત સુધી રહે છે કે તેમાં ઉત્કર્ષાપકર્ષ થાય છે ? આ બધા પ્રશ્નનું બુદ્ધિ અને યુક્તિપૂર્ણ સમાધાન, જેવું જૈનાગમે અને તેના આધારે નિર્માણ થએલા કર્મવિષયક ગ્રંથમાં મળે છે, તેવું અન્યત્ર ભાગ્યે જ જોવા મળે છે. આપણે જોઈ ગયા કે, કર્મ બંધનું મુખ્ય કારણ મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને ગ છે. જયાં સુધી આ વિભાને સદ્ભાવ હોય છે ત્યાં સુધી વિપરિણતિ અવશ્યભાવી છે. આ વિભાવના અભાવમાં સ્વભાવની અભિવ્યકિત એટલે કર્મોથી મુક્તિ સંભવિત છે. આ મિથ્યાત્વાદિ પણ જીવના જ પરિણામ છે જે સંશ્લેષ અવસ્થામાં હોય છે. આથી જીવમાં કર્મ અને મિથ્યાત્વાદિની અનાદિકાલીન કાર્યકારણ ભાવરૂપ પરંપરા ચાલી આવે છે. કર્મોના નિમિત્તને પામી મિથ્યાત્વાદિ થાય છે અને મિથ્યાત્વાદિન નિમિત્તથી કર્મબંધ થાય છે. जीव परिणाम हेर्दू कम्मत्त पुग्गला परिणमंति । पुग्गल कम्म णिमित्त तहेव जीवा वि परिणमइ ॥ જીવના મિથ્યાત્વાદિ પરિણમેના નિમિત્તને પામી યુગલેનું કર્મ રૂપ પરિણમન થાય છે અને પુદગલ કર્મના નિમિત્તથી જીવ પણ મિથ્યાત્વ આદિ રૂપ પરિણમે છે. આથી સ્પષ્ટ થાય છે કે, સંસારી અને મુકત એ બને જીવની જ અવસ્થાઓ છે. આ અવસ્થાઓને અષ્ટા પણ જીવ પોતે જ છે. સંસાર અને મુકિત જીવને આધીન છે. અશુદ્ધ અથવા શુદ્ધ જે કાંઈ જીવની અવસ્થાઓ છે તે નિમિત્ત સાપેક્ષ છે. જેમ પટની ઉત્પત્તિમાં વણકર અને Page #655 -------------------------------------------------------------------------- ________________ ૫૯૪ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર ઘટની ઉત્પત્તિમાં કુંભાર નિમિત છે, તેમ છવની વિપરિણતિમાં પણ કર્મ નિમિત્ત છે. યાદ રાખજે, સંસારનું પ્રમુખ કારણે કર્મ છે. જે વસ્તુઓ તમને દેખાય છે તે સંસાર નથી, તે તે જીવન વિકારી ભાવ છે, જે કર્મના સદ્ભાવમાં ઉપલબ્ધ થાય છે. એટલે સંસાર અને કર્મમાં અવિનાભાવ સંબંધ છે. પંચાસ્તિકાયમાં આ સંબંધની સ્પષ્ટતા કરતાં કહે છે કે जो खलु संसारत्थो जीवा तत्तो दु हादि परिणामो । परिणामादो कम्म कम्मादा होदि गदीसु गदी ॥ गदिमधिगदस्सदेही दे हादो इंदियाणि जायते । ते हिं दु विसयगहणं तत्तो रागाव दोसावा ॥ जायदि जीवस्सेव भावो संसारचक्कवालम्भि । इदि जिण वरेहिं भणिदो अणादिणि धणो सणिधणोवा ।। જે જીવ સંસારમાં અવસ્થિત છે તેને રાગદ્વેષરૂપ વિકાર થાય છે. રાગદ્વેષના પરિણામેથી કર્મ બંધાય છે. કર્મોથી ગતિમાં જન્મ લેવું પડે છે. જન્મથી શરીર ઉત્પન્ન થાય છે. શરીરની ઉપલબ્ધિથી ઈન્દ્રિયોને આવિર્ભાવ થાય છે. ઈન્દ્રિયેથી વિષયનું ગ્રહણ થાય છે અને વિષય ગ્રહણથી રાગદ્વેષરૂપ પરિણામ થાય છે. જે જીવ સંસારનાં ચક્રમાં પડેલ છે તેની આવી અવસ્થાઓ થાય છે. આ પ્રવાહ અભવ્ય જીવની અપેક્ષાએ અનાદિ અનંત છે અને ભવ્ય જીવની અપેક્ષાએ અનાદિ સાન્ત છે. કર્મનો સામાન્ય અર્થ ક્રિયા થાય છે. ક્રિયાઓ તે જેવી આપણે જાણીએ છીએ તેવી અનેક છે. ભણવું, ખાવું, પીવું, કૂદવું આદિ અનેક ક્રિયાઓ છે. તે જડ અને ચેતન બનેમાં ઉપલબબ્ધ છે. કમને સંબંધ છે જીવન સાથે છે એટલે જડની માત્ર કિયા અત્રે વિવક્ષિત નથી. મુકત છવ નિષ્ક્રિય છે. ભગવતી સૂત્રમાં તે “મfશે રિ”િ સિદ્ધના છમાં પરિસ્પન્દરૂપ વિર્ય પણ નથી. તે આકાશની માફક નિપ અને નિષ્કપ હોય છે. અહીં કર્મને અર્થ કિયા એટલે પરિપબ્દ છે. આ પરિસ્પન્દાત્મક ક્રિયા માત્ર પુદ્ગલ અને સંસારી જેમાં પ્રાપ્ત થાય છે. એટલે સંસારી જીની પ્રતિ સમયે પ્રતિસ્પન્દાત્મક જે ક્રિયાઓ થાય છે તે કર્મ કહેવાય છે. કમને મુખ્ય અર્થ તે આ જ છે, છતાં પણ તેનાં નિમિત્તથી, જે પુલ પરમાણુ જ્ઞાનાવરણાદિ ભાવને પામે છે તે પણ કર્મ કહેવાય છે. કથા મન વિષે ઇક્ષિણાનાં વિવિધરતીનgsqટાનાં મહિ માન રામ: तथा पुद्गलानामपि आत्मस्थितानां योगकषायवशात् कर्मभावेन परिणामो वेदितव्यः' જેમ પાત્રવિશેષમાં નાખેલા અનેક રસવાળા બીજ, પુષ્પ અને ફળનું મદિરારૂપે પરિણમન થાય છે તેમ આત્મામાં સ્થિત પુગેલેનું પણ લેગ તેમજ કષાયના કારણે કર્મરૂપે પરિણમન થાય છે. Page #656 -------------------------------------------------------------------------- ________________ કર્મવાદની કરામત : ૧૯૫ પુલે હંમેશાં વેગ અને કષાયેના નિમિત્તને પામીને જ કર્મભાવ રૂપે પરિણમે છે, અન્યથા નહિ. એટલે ગ, કષાય અને કર્મભાવ રૂપે પરિણમેલા બધા જ પગેલે કર્મ કહેવાય છે. શાસ્ત્રમાં કર્મના નિમિત્તરૂપ યોગને ગરમ લેઢાની અને કષાયને ગુંદરની ઉપમા આપવામાં આવેલી છે. જેમ ગરમ લોઢાને પાણીમાં નાખવાથી તે ચારેકોરથી પાણીને ખેંચે છે તેમ યોગને લઈ છએ દિશાઓથી જીવ પણ પિતાના સર્વ આત્મપ્રદેશમાં કર્મ પરમાણુઓને આકર્ષે છે. જેમ ગુંદર બે કાગળના કટકાઓને પરસ્પર સંશ્લિષ્ટ કરી શકે છે, તેમ કષાયથી જીવના પ્રદેશ સાથે કર્મ પરમાણુઓને ક્ષીર અને નીરની માફક એક ક્ષેત્રાવગાહરૂપ સંશ્લેષાત્મક સંબંધ થઈ જાય છે. યોગથી કર્મોને આશ્રવ થાય છે તે કષાયથી તેમને બંધ થાય છે. જૈનદર્શનની દષ્ટિએ બધાં દ્રવ્યો સ્વતંત્ર છે. જીવ દ્રવ્ય પણ એક સ્વતંત્ર દ્રવ્ય છે. દરેક દ્રવ્યમાં જેમ અનંત શકિતઓ છે તેમ જીવ દ્રવ્યમાં પણ અનંત શકિતઓ છે. પરંતુ તે બધી શક્તિઓ કર્મથી આવૃત થએલી છે. શકિતઓ અનંત છે, તેમ તે શકિતઓના એક એક અવની અપેક્ષાથી ઉત્કર્ષાપકર્ષને લઈ અસંખ્ય પ્રકારો છે. છતાં પ્રમુખ શકિતઓને અનુલક્ષી તેને આવૃત્ત કરનારા કર્મોને પણ આઠ પ્રકારે કહ્યા છે. (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) વેદનીય () મેહનીય (૫) આયુ (૬) નામ (૭) ગેત્ર (૮) અન્તરાય. જ્ઞાનાવરણીય.? જીવની જ્ઞાનશકિતને આવૃત્ત કરનાર કર્મ જ્ઞાનાવરણીય છે. તેના પણ પાંચ ભેદ છે. દર્શનાવરણીય? જીવન દર્શનશકિતને ઢાંકનાર કર્મ દર્શનાવરણીય છે. તેના પણ નવ ભેદ છે. વેદનીય : સુખ અને દુઃખને વેદન કરાવનારૂં કર્મ વેદનીય કર્મ છે. તેના બે ભેદ છે. મેહનીય : રાગ, દ્વેષ અને મેહને જન્માવનાર કર્મ મેહનીય છે. એના દર્શન મનીય અને ચારિત્ર મેહનીય એમ બે ભેદ છે. દર્શન મેહનીયના પણ પાછા ત્રણ ભેદ અને ચારિત્ર મેહનીયના પચ્ચીસ ભેદ છે. આયુ : નરકાદિ ગતિએના અવસ્થાનમાં કારણભૂત કમ આયુ છે. તેના ચાર ભેદ છે. નામ : અલગ અલગ પ્રકારના શરીર, મન, વચન તથા જીવની વિવિધ અવસ્થાઓનાં કારણરૂપ કર્મ નામકર્મ છે. તેના ૯૩ અથવા ૧૦૩ ભેદ છે. ગોત્ર : નીચ અથવા ઉચ્ચ સંતાન (પરંપરા)નાં કારણભૂત કર્મ તે ગાત્ર છે. તેના બે ભેદ છે. જૈનધર્મ જાતિકૃત ઉચ્ચતા કે નીચતાને સ્વીકારતો નથી. તેમનાં મંતવ્ય મુજબ અંત્ય જ કુળમાં જન્મેલો જીવ પણ સત્સંગના પ્રભાવથી મુનિ અથવા શ્રાવક થઈ ઉચ્ચ ગેત્રવાળે બની શકે છે. Page #657 -------------------------------------------------------------------------- ________________ ૫૯૬ : ભેઘા પાષાણુ, ત્યાં દ્વાર અંતરાય જીવના દાનાદિભાવ પ્રગટ ન થવામાં કારણભૂત કર્મ અંતરાય છે. તેના પાંચ ભેદ છે. કર્મની વિભિન્ન અવસ્થાઓ જે બંધના સમયથી લઈ તેમની નિર્જરા થાય ત્યાં સુધી યથા સંભવ રહે છે તે આ પ્રકારે છે. - (૧) અન્ય (૨) સત્તા (૩) ઉદવર્તન (૪) અપવાઁન (૫) સંક્રમણ (૬) ઉદય (૭) ઉદીરણા (૮) ઉપશાંતિ (૯) નિધત્તિ અને નિકાચના બન્ધઃ કર્મવર્ગણાઓને આત્મ-પ્રદેશે સાથે એક ક્ષેત્રાવગાહ સંશ્લિષ્ટ થવાનું નામ બન્ય છે. બન્ધના ચાર ભેદ છે. પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ અને પ્રદેશ બંધ. જે કર્મને જે સ્વભાવ છે તે તેની પ્રકૃતિ કહેવાય છે. જેમ જ્ઞાનાવરણીયને સ્વભાવ જ્ઞાનને ઢાંકવાને છે, દર્શનાવરણયને સ્વભાવ દર્શન ગુણને ઢાંકવાને છે એમ જુદાં જુદાં કર્મોના જે જુદા જુદા સ્વભાવ પડે છે તે પ્રકૃતિ બંધ કહેવાય છે. આત્મ પ્રદેશે સાથે સંશ્લિષ્ટ થએલું કર્મ જ્યાં સુધી આત્મ પ્રદેશથી જુદું ન પડે ત્યાં સુધીની કાળ મર્યાદાને સ્થિતિ બંધ કહેવાય છે. કર્મોની શુભાશુભ ફળ આપવાની શકિતનું નિર્માણ તે અનુભાગ બંધ છે અને પ્રતિ સમયે આત્મા સાથે સંબંધ થતાં કર્મ પરમાણુઓના સમુદાયને પ્રદેશ બંધ કહેવાય છે. અહીં સ્વાભાવિક આવો પ્રશ્ન થાય છે કે, જીવ અમૂર્ત છે અને કર્મ દ્રવ્ય મૂર્તિ છે. બન્ને વચ્ચે કેઈ પણ જાતનું સામંજસ્ય નથી. તે પછી અમૂર્ત આત્મા સાથે મૂર્ત કર્મોને સંબંધ કેમ સંભવે ? આચાર્ય કુન્દ કુન્દ લખેલ છે परिणमदि जदा अप्पा सुहम्मि असुहम्मि रागदासजुदा । त पविसदिकम्मरयं णाणावरणादि भावे हि ॥ અથા–રાગદ્વેષથી ઘેરાએલે આત્મા જ્યારે સારા નરસાં કાર્યોમાં લાગી જાય છે ત્યારે કર્મ રૂપી રજ જ્ઞાનાવરણાદિ રૂપે આત્મામાં પ્રવેશ કરે છે. આ રીતે જૈન સિદ્ધાંત અનુસાર કર્મ એક મૂર્ત પદાર્થ છે, પરંતુ રાગદ્વેષ રૂપ વિભાવ શકિતથી છવમાં વિપરિણતિ ઊભી કરે છે. સારાંશ એ છે કે જન્મ, જરા, મરણરૂપ સંસારચક્રમાં પડેલા પ્રાણીઓ અજ્ઞાન, અવિદ્યા અને મિથ્યાત્વથી ઘેરાએલા છે. આજ અજ્ઞાન, અવિદ્યા, માયા અથવા મિથ્યાત્વના કારણે વરતુ સ્વરૂપના યથાર્શ્વને સમજવા જીવ અસમર્થ હોય છે, એટલે તેમના યાવન્માત્ર કાર્યો અને ક્રિયા કલા અજ્ઞાનમૂલક હોય છે. તેનામાં રાગદ્વેષને અભિનિવેશ લાગેલો હોય છે એટલે તેમનું દરેક કાર્ય આત્મા માટે બંધનરૂપ હોય છે. અન્ય દર્શનની માફક જૈનદર્શન પણ જીવ અને કર્મના સંબંધના પ્રવાહને અનાદિ માને છે. કેઈ વખતે જીવ પરમ શુદ્ધ હતો અને પછી અમુક સંગને આધીન કર્મથી બદ્ધ Page #658 -------------------------------------------------------------------------- ________________ કર્મવાદની કરામત : ૫૯૭ થયે એવી જૈનદર્શનની માન્યતા નથી. કારણ આ રીતે સ્વીકારવા જતાં અનેક જાતના વિસંવાદ ઊભા થવા સંભવ છે. જ્યારે જીવ અનાદિકાળથી મૂર્તિક કર્મોથી સંશ્લિષ્ટ જ છે ત્યારે જે નવાં કર્મો બંધાય છે. તે કર્મો જીવનાં અવસ્થિત મૂર્ત કર્મો સાથે જ બંધાય છે. કારણ મૂતને મૂર્તિની સાથે સંજોગ અને બંધ થવામાં કોઈ આપત્તિ નથી. આથી આત્મામાં સ્થિત જુના કર્મો સાથે જ નવાં કર્મોને બંધ થાય છે. આ રીતે પરંપરાથી કથંચિત્ મૂર્ત આત્મા સાથે મૂર્ત કર્મને બંધ થાય છે એમ માનવામાં જૈનદર્શન સહમત છે. અન્ય દાર્શનિક ક્રિયા અને તે ક્રિયામાંથી જન્મેલા સંસ્કારને કર્મ કહે છે. પરંતુ જેનદર્શન જીવ સાથે સંશ્લિષ્ટ મૂર્તિક દ્રવ્ય અને તેનાં નિમિત્તથી થનારા રાગદ્વેષરૂપ ભાવોને કર્મ કહે છે. સત્તાઃ બંધ પછી કર્મ તરત પિતાનું ફળ આપતું નથી, પરંતુ તેની સ્થિતિ મુજબના શામાં નિર્દિષ્ટ અબાધા કાળ વ્યતીત થઈ ગયા પછી, કર્મ ફળોન્મુખ થાય છે. જેમ દારૂ પીનાર માણસને દારૂ પીવાની સાથે જ નશાની અસર નથી થતી, તેમ કર્મ પણ બાંધ્યા પછી છેડા વખત સુધી અસ્તિત્વ એટલે કે સત્તારૂપમાં રહે છે. આ કાળને જૈનદર્શનમાં અબાધાકાળ કહે છે. તે કર્મની સ્થિતિ ઉપર આધારિત છે. એક કેટ કેટી સાગરની સ્થિતિમાં ૧૦૦ વર્ષને અબાધાકાળ હોય છે. અર્થાત્ કઈ કર્મની સ્થિતિ એક કેટ કેટી સાગર બાંધી હોય તે તે કર્મ ૧૦૦ વર્ષ પછી પિતાનું ફળ આપવું પ્રારંભ કરે છે. ઉદ્દવર્તન : સ્થિતિ અને અનુભાગની વૃદ્ધિ કરવી તે ઉદ્દવર્તન છે. અ૫વતન : સ્થિતિ અને અનુભાગનું ઘટવું તે અપવર્તન છે. કેઈ અશુભ કાર્ય કર્યું પછી કઈ જીવ સારાં કાર્યો કરે છે તે પૂર્વે બાંધેલા અશુભ કર્મની સ્થિતિ અને અનુભાગ શકિત ઘટે છે. જેમકે, રાજા શ્રેણિકને કઈ મુનિના ગળામાં મરેલે સાપ નાખવાથી સાતમી નરકના દળિયા ભેગા થયા હતા. પરંતુ પિતાનાં કાર્યને પશ્ચાત્તાપ થવાથી ભગવાનના સાન્નિધ્યમાં ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ થતાં તેના પ્રભાવથી સાતમી નરકના દળિયા ઘટીને પ્રથમ નરકના રહી ગયા. આ અપવર્તનનું કાર્ય છે. આવી જ રીતે અશુભ કર્મની જઘન્ય સ્થિતિ બાંધી કઈ તે જ ખરાબ કાર્યો ફરી કરવા લાગે, અને તેનાં પરિણામે પહેલાં કરતાં પણ વધારે કલુષિત થઈ જાય તે બાંધેલા કર્મોની સ્થિતિ અને ફળદાન શકિત ખરાબ ભાવની અસર પામી વધી શકે છે. આ ઉદ્દવર્તનનું કાર્ય છે. આ રીતે ઉદ્દવર્તાના અને અપવર્તાનાનાં કારણે કઈ કર્મ સત્વર ફળ આપે છે અને કેઈ વિલંબથી આપે છે. કેઈ તીવ્ર ફળ આપે છે અને કેઈ મંદ ફળ આપે છે. Page #659 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮ : ભેદ્યા પાષાણુ, ખેાલ્યાં દ્વાર કમના અવશિષ્ટ વિષય આવતીકાલે કહેવાશે. શ્રી કેશીકુમાર શ્રમણ અને શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નોની મીમાંસાની વાત પણ આજે સમય થઈ જતાં આવતીકાલ ઉપર રાખેલ છે, તેા યથાવસરે— કમવાદના વિજય જૈનદર્શનના હાર્દ સમા કવાદના વિષય ચાલી રહ્યો છે. કમવાદના સૂક્ષ્મતમ અંગોપાંગાની છણાવટ કરી ગહન વિષયને સરળ અને સુખાધ બનાવવાના પ્રયત્ન અવશ્ય કરાય છે છતાં તેથી ગહન વિષયની ગહનતા કાઇ ઓછી થઈ જતી નથી. ગઈ કાલે ઉર્દૂના અને અપવ નાનાં સ્વરૂપે બતાવી ગયા છું. હવે તેનાથી આગળ ચાલીએ. ઉદય : કર્મોનાં ફળાને આપવાની અવસ્થાની ઉદ્દય સંજ્ઞા છે. આ ઉદય એ જાતને છે. એક વિપાકાય અને બીજો પ્રદેશેાય. જ્યારે કમ પોતાનુ ફળ આપીને ખરી જાય છે ત્યારે તે વિપાકાય અથવા તેા ફળેય કહેવાય છે. જ્યારે કમ યમાં આવ્યાં હોય છતાં ફળ આપ્યા વગર નષ્ટ થઈ જાય છે તે પ્રદેશેાય કહેવાય છે. વિપાકયની ઉપમા સધવા યુવતીથી અને પ્રદેશે!દયની ઉપમા વિધવા યુવતીથી અપાય છે. ઉદીરા : જૈનદર્શનમાં પણ નિયતકાળથી કમ ફળ દેવાની અવસ્થાને ઉદય કહેવામાં આવેલ છે અને નિયતકાળ પહેલાં અર્થાત્ અનિયત કાળમાં ફળ આપવાની અવસ્થાને ઉદીરણા કહેવાય છે. જેમકે, કેરીઓને વહેલી પકવવા માટે આંખા ઉપરથી કેરીઓ ઊતારી ઘાસના ઢગલામાં દખાવી દે છે કે જેથી તે કેરીઓ વૃક્ષ કરતાં વહેલી પાકી જાય. એમ કયારેક કયારેક નિયત સમય પૂર્વે કર્માંના પણ વિપાક થઈ જાય છે. આ જ વિપાક ઉદીરણા કહેવાય છે. આ ઉદીરણા માટે પહેલાં અપવનના કરણ વડે કમની સ્થિતિ ઓછી કરી નખાય છે. સ્થિતિ એછી થઈ જવાી કમ નિયત સમય પૂર્વે ઉદયમાં આવી જાય છે. જ્યારે કોઈ માણસ નાની ઉમરમાં મરી જાય છે ત્યારે વ્યવહારમાં આવા મૃત્યુને અકાળ મૃત્યુ કહેવાય છે. પરંતુ આનું કારણ આયુ કની ઉદીરણા જ છે. અપવન થયા વગર ઉદીરણા થતી નથી. સંક્રમણ : એક કંતુ બીજા સજાતીય ક રૂપમાં પરિણમવું તે સંક્રમણ કરણુ કહેવાય છે. આ સંક્રમણ કર્યાંના મૂળ ભેદોમાં નથી હતુ. અર્થાત્ જે મૂળ આઝ કર્યું કહેવાઇ ગયાં છે તેમાંથી કોઈ પણ કમ કાઈ પણ બીજા કમ રૂપે સક્રમણ કરી શકતું નથી. જેમકે, જ્ઞાનાવરણીય કર્મ દર્શનાવરણીય કર્મ રૂપે પરિણમી શકતું નથી અને દનાવરણીય કમ જ્ઞાનાવરણીય ક રૂપે પરિણમી શકતુ નથી. આ જ વાત ખીજા કર્મોનાં સંબધમાં પણ સમજવી જોઈએ. એક જ કર્મના અવાન્તર ભેદોમાંથી એક ભેદ પેાતાના સજાતીય અન્ય ભેદરૂપ થઈ Page #660 -------------------------------------------------------------------------- ________________ કર્મવાદને વિજય : ૫ શકે છે. જેમકે વેદનીયના બે ભેદ છે. શાતા વેદનીય અને અશાતા વેદનીય. આ બન્ને સજાતીય ભેદે પરસ્પર સંક્રમિત થઈ શકે છે. અર્થાતુશાતવેદનીય અશાતાવેદનીય રૂપે અને અશાતા વેદનીય શાતા વેદનીય રૂપે પરિણમી શકે છે. સંક્રમણ સદા સજાતીય પ્રકૃતિમાં જ થાય છે. છતાં આયુ કર્મ આમાં અપવાદ છે. ચાર આયુ કર્મોમાં પરસ્પર સંક્રમણ થતું નથી. જે આયુષ્ય બાંધ્યું હોય ત્યાં જ તેને જન્મવું પડે છે. આયુષ્યમાં ફેરફાર કમિપિ સંભવિત નથી. ઉપશમન કર્મને ઉદય, ઉદીરણા, નિધત્તિ અને નિકાચના આ ચારેય ક્રિયાઓ અયોગ્ય બનાવી દેવાની અવસ્થા ઉપશમન કહેવાય છે. નિધત્તિ કર્મને ઉદ્વર્તન અપવર્તન સિવાય બાકીના કરણ અગ્ય બનાવી દેવાની અવસ્થા તે નિધતિ છે. નિકાચના : કમને સમસ્ત કરણ માટે અયોગ્ય બનાવી દેવાનું નામ નિકાચના છે. उदये सकममुदये चउसुवि दादुं कमेण णो सक्क । उवसतच णिधत्ति णिकाचिद' हादि जौं कम ॥ કર્મને ઉદય અગ્ય બનાવવા ઉપશમન છે. કર્મમાં સંક્રમણ અને ઉદયની અગ્યતા નિધત્તિ છે અને ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ અને ઉદય ચારેને અભાવ તે નિકાચના છે. આ કર્મકાંડની ગાથા છે અને દિગંબર સમ્પ્રદાય મુજબ ત્રણે કરણનું સ્વરૂપ છે. કર્મને કર્તા અને ભક્તા, વૈદિક દર્શનમાં એક સાંખ્ય દર્શનને છેડી બધા દાર્શનિકે કઈને કઈ રૂપમાં આત્માને જ કર્મને કર્તા અને ભેકતા માને છે. સાંખ્યદર્શન આત્માને જોતા તે અવશ્ય સ્વીકારે છે પરંતુ કર્તા તરીકે પ્રકૃતિને માને છે. જેનદર્શનની પદાર્થોના પ્રરૂપણ વિષેની બે દષ્ટિઓ છે. એક નિશ્ચયનયમૂલક દષ્ટિ અને બીજી વ્યવહારનય પ્રધાન દષ્ટિ. પર નિમિત્તના આશ્રય વગર વસ્તુના મૌલિક વિશુદ્ધ સ્વરૂપને કહેનારી દષ્ટિ તે નિશ્ચયદષ્ટિ છે; અને પર નિમિત્તને આશ્રય કરી વસ્તુનું પ્રતિપાદન કરનારી દષ્ટિ તે વ્યવહારદાટ છે. જૈનધર્મમાં કર્તવ અને ભકતૃત્વને વિચાર પણ આ બે દષ્ટિઓને સન્મુખ રાખીને કરવામાં આવ્યું છે. જૈનદર્શન માત્ર સારાં-નરસાં કાર્યોને જ કર્મ કહેતું નથી, પરંતુ જીવ વડે કરવામાં આવેલાં સારાં-નરસાં કાર્યોનાં નિમિત્તથી જે પુદ્ગલ–પરમાણુઓ આકૃષ્ટ થઈ જીવ સાથે સંબદ્ધ થાય છે તે પુગલ-પરમાણુ કર્મ કહેવાય છે. તે પુગલ પરમાણુ જ્યારે વિપાકે—ખ થાય છે ત્યારે તેમના નિમિત્તથી જીવમાં જે કામક્રોધાદિક ભાવ થાય છે તે પણ કર્મ કહેવાય છે. પહેલા પ્રકારનાં કર્મો દ્રવ્યકમ છે અને બીજા પ્રકારનાં કર્મો તે ભાવકર્મ છે. જીવની સાથે આ બંને પ્રકારનાં કર્મોને Page #661 -------------------------------------------------------------------------- ________________ ૬૦૦ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર અનાદિ સંબંધ છે. આ કમેનાં કર્તુત્વ અને ભકતૃત્વના સંબંધમાં જ્યારે નિશ્ચય દષ્ટિથી વિચારીએ ત્યારે જીવ દ્રવ્ય કર્મોને કર્તા કે તેનાં ફળને જોતા પણ સિદ્ધ થતું નથી કારણ દ્રશ્ય કર્મ પદગલિક છે. તેને કર્તા ચેતન કેમ હોઈ શકે? ચેતનનું કાર્ય ચૈતન્ય રૂપ હોય છે અને અચેતનનું કર્મ અચેતનરૂપ હોય છે. જે ચેતનનું કર્મ પણ અચેતનરૂપ થવા લાગે તે ચેતન અને અચેતનનું સ્વાભાવિક પાર્થય વિલય પામશે અને સાંઠ્ય દેષ ઉપસ્થિત થશે. એટલે દરેક દ્રવ્ય પિતાના સ્વભાવને કર્તા છે, પરંતુ પરભાવને કર્તા નથી. જેમકે, જળને સ્વભાવ શીતળ હોય છે, પરંતુ અગ્નિના સંબંધથી તે ઉષ્ણ થઈ જાય છે. જળમાં જે ઉષ્ણતા આવી છે તે તેમના સ્વભાવગત નથી, પરંતુ આગ્નમાંથી આયાત થએલી છે. અગ્નિને સંબંધ વિચ્છેદ થતાં જળ ક્રમશઃ શીતળ થઈ જાય છે. આ જ રીતે જીવના અશુદ્ધ ભાવેના નિમિત્તને પામી જે પુદ્ગલ દ્રવ્ય કમરૂપે પરિણત થાય છે તેનો કર્તા પુગલ પોતે જ છે. જીવ તેને કર્તા હોઈ શકે નહિ. જીવ તે પિતાના ભાવનો જ કર્તા હોય છે. સાંખ્યમતાનુસાર જેમ પુરુષના સંગથી પ્રકૃતિને કતૃત્વ ગુણ અભિવ્યકત થઈ જાય છે અને પ્રકૃતિમાં સૃષ્ટિની સર્જન ક્યા પ્રારંભ થઈ જાય છે છતાં પુરુષ અકત જ કહેવાય છે, એવી જ રીતે રાગદ્વેષાદિક જીવના અશુદ્ધ ભાવેના નિમિત્તને પામી, પુદ્ગલ દ્રવ્ય ૧૦વ તરફ સ્વતઃ આકૃષ્ટ થાય છે તેમાં જીવનું કશું જ કર્તુત્વ નથી. જેમ કેઈ એક સુંદર યુવાન પુરુષને જોઈ કોઈ સ્ત્રી તેનાં સૌંદર્ય ઉપર મુગ્ધ બની મૂછિત થઈ જાય, તે તેમાં તે પુરુષનું શું કર્તુત્વ? કશ્રી સ્ત્રી છે, પુરુષ તે નિમિત્ત માત્ર છે. जीव परिणामहेदु कम्मत्त पुग्गला परिणमंति । पुग्गल कम्मणिमित्त तहेव जीया वि परिणमदिः॥ ण वि कुव्वदि कम्मगुणे जीवा कम्म तहेव जीव गुणे । अण्णाण्ण णिमित्तेण दु परिणाम जाण दोण्हंपि ।। अदेण कारणेण दु कत्ता आदा समेण भावेण । पुग्गल कम्म कदाणं ण दु कत्ता सव्व भावाण ॥ અર્થા–જીવ તે પિતાના રાગદ્વેષાદિ ભાવોને કર્યા છે, પરંતુ રાગદ્વેષાદિ વિભાવના નિમિત્તાને પામી કર્મરૂપ પરિણમવા લાયક પુદ્ગલો કમરૂપે પરિણત થઈ જાય છે અને કર્મરૂપે પરિણમેલા પુદ્ગલ દ્રવ્ય જ્યારે પિતાનું ફળ આપે છે ત્યારે કર્મ પરમાણુઓના નિમિત્તને પામી, જીવ પણ રાગાદિ રૂપે પરિણમન કરે છે. જો કે જીવ અને પદલિક કર્મ અને પરસ્પર એકબીજાના નિમિનને પામી પરિણમન કરે છે તે પણ જીવ પૌદગલિક કર્મોને કર્તા નથી અને પૌદગલિક કર્મ પણ જીવના ગુણને કર્તા નથી. હકીકતે તે પરસ્પર પરસ્પરના નિમિત્તને આશ્રયી એકબીજામાં એક બીજા પરિણમન પામે છે. એટલે આત્મા પિતાના ભાવને જ કર્તા છે. પગલિક કર્મકૃત બધા ભાવને કર્તા નથી. Page #662 -------------------------------------------------------------------------- ________________ કર્મવાદને વિજ્ય : ૬૦૧ સાંખે સાથેના ઉપર જણાવેલા ઉપલક સામંજસ્યથી શ્રોતાઓ (પાઠકે)ને કદાચ ભ્રમ થવા સંભવ છે કે, જૈને પણ સાંખેના પુરુષત્વની માફક જીવતત્વને સર્વથા અકર્તા માનતા હશે અને પ્રકૃતિની માફક પુદ્ગલ તત્વને કર્તા માનતા હશે! પરંતુ ખરી રીતે જેને માન્યતા આ રીતે સાં સાથે મેળ ધરાવતી નથી. સાંખ્યદર્શનમાં પુરુષ તત્વની સાથે કર્તુત્વને સ્નાનસૂતકને પણ સંબંધ નથી ત્યારે જૈનદર્શનમાં આત્મા એકાંત અર્તા પણ નથી. જૈનદર્શનમાં આત્મા પિતાના સ્વાભાવિક ગુણ એટલે જ્ઞાન, દર્શન, સુખ, વીર્યાદિને અને વૈભાવિક ભાવ રાગદ્વેષાદિને કર્તા અવશ્ય છે, પરંતુ આ વિભાવના નિમિત્તથી જે કામણ વર્ગણામાં કર્મરૂપ પરિણમન થાય છે તેને કર્તા જીવ નથી પણ પુદ્ગલ દ્રવ્ય જ છે. વસ્તુતઃ નિમિત્ત કારણ નહિ પરંતુ ઉપાદાન કારણ જ વસ્તુને કર્તા હોઈ શકે છે, નિમિત્ત કારણમાં તે કર્તુત્વને ઉપચાર કરાય છે. પારમાર્થિક કર્તા તે તે કહેવાય જે સ્વયં કાર્યરૂપે પરિણિત થાય. આ રીતે ઘટને કર્તા માટી છે, પરંતુ કુંભાર નથી. કુંભારને વ્યાવહારિક રીતે જે કર્તા કહેવામાં આવે છે તેનું તાત્પર્ય એટલું જ છે કે, ઘટ પર્યાયમાં કુંભાર નિમિત્ત છે. વાસ્તવમાં તે ઘટ માટીને જ એક ભાવ છે તેથી તેને કર્તા તે જ છે. કર્તૃત્વના સંબંધમાં જે વાત કરવામાં આવી છે તે જ વાત ભકતૃત્વના સંબંધમાં પણ સમજવી જોઈએ. જે જેને કર્તા નથી તે તેને ભેકતા કેમ હોઈ શકે? આત્મા જ્યારે પાંગલિક કર્મને પારમાર્થિક કર્તા નથી ત્યારે તે તેને ભેકતા પણ કેમ થઈ શકે ? આત્મા પોતાના વિભાવને લઈ જે રાગદ્વેષાદિને કર્તા થઈ શકે તે સંસાર દશામાં તે તેને જ લેતા પણ થઈ શકે. જેમકે, વ્યવહારમાં કુંભારને ઘટને પણ કહેવાય છે. કારણ, ઘટના વિકથી તે પિતાની આજીવિકાનું ઉપાર્જન કરે છે. તેનાથી પિતાનાં કુટુંબનું પોષણ કરે છે એટલે તે ઘટને વ્યાવહારિક ભકતા ગણાય છે. પારમાર્થિક દૃષ્ટિએ તે તે પિતાના ભાવેને જ ભકતા છે. એવી જ રીતે આત્મા પણ સ્વકૃત કર્મોના ફળસ્વરૂપ મળનારા સુખદુઃખાદિને ભકતા અવશ્ય કહેવાય છે પરંતુ વાસ્તવમાં તે પિતાના ચૈતન્ય ભાવને જ ભકતા છે. વૈદિકદ જે ઈશ્વરને જગતને અષ્ટા અને નિયંતા માને છે, તેઓ પણ આ હકીકતને સ્વીકાર કરે છે કે, જીવ કર્મ કરવામાં સંપૂર્ણ સ્વતંત્ર છે પરંતુ ફળ ભેગવવામાં તે પરતંત્ર છે. બૂરાં કર્મોના દુઃખદ ફળ ભોગવવા તે તૈયાર ન થાય એટલે ઈશ્વર બલાત્ તેનાં કુતકર્મોનાં ફળ આપે છે. अज्ञो जन्तुरनीशोऽयमात्मनः सुखदुःखयोः । इश्वरप्रेरितो गच्छेत् स्वर्ग'वाश्वभ्रमेषवा ॥ . - આ અજ્ઞાની છવ પિતાના સુખ અને દુઃખને સ્વયં ભગવવા સમર્થ નથી. એટલે ઈશ્વર વડે પ્રેરિત થઈ તે સ્વર્ગ અને નરકમાં જાય છે. ગીતામાં પણ કહ્યું છે लभते च ततः कामान् मयैव विहितान् हितान् । મારાથી વિહિત–નિશ્ચિત કરાયેલાં ઇચ્છિત ફળે મનુષ્ય મેળવે છે. Page #663 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ : ભેદ્યા પાષાણુ, ખોલ્યાં દ્વાર કર્મોનું ફળ ઈશ્વરાયત્ત માન્યા પછી પણ ઈશ્વર જડ ભરતની માફક પિતાની ઈચ્છા મુજબને બેફામ નિર્ણય નથી આપી દેતે. ઈશ્વર પણ તેનાં ફળને નિર્ણય, છ વડે કરવામાં આવેલા શુભાશુભ કર્મોના અનુરૂપ જ કરે છે. नादत्ते कस्यचित् पाप न चैव सुकृत विभुः ।। અર્થાતુ-પરમાત્મા કેઈનાં પાપ પણ લેતા નથી અને પુણ્ય પણ લેતા નથી. એટલે પ્રાણી માત્રને પિતાનાં સારા નરસાં કર્મોનુસાર સુખ દુઃખ ભોગવવાં પડે છે. આ રીતે ઈશ્વરને જે સૃષ્ટિને સુષ્ટા માનનારા દર્શને છે તેમના મતથી પણ પરમાત્માથી ભિન્ન કર્મફળ યથેષ્ટ કર્માનુસાર ન્યાયી રીતે આપનારી બીજી કઈ વ્યકિત હોઈ શકે છે? જૈનદર્શન તે સૃષ્ટિના નિયંતા તરીકે ઈશ્વરને સ્વીકાર કરતું નથી તે પછી કર્મ ફળ આપવામાં તેની હસ્તિને સ્વીકાર પણ ક્યાંથી સંભવી શકે ? તે પછી કર્મ ફળ આપનાર કઈ શકિત છે? પિદુગલિક એવા કર્મોમાં તે તે શક્તિની શક્યતા નથી. કારણ, તે અચેતન છે અને અચેતનમાં નિર્ણયશક્તિ સંભવે જ કયાંથી? અને તેથી તે સારા નરસાં પિતાનાં કર્મોનાં ફળ આપી પણ કેમ શકે? આ માટે તે અવશ્ય કઈ બુદ્ધિમાન ચેતના હોવી જોઈએ. જેનદર્શનની માન્યતા છે કે, કર્મ પિતાનું ફળ પિતાની મેળે જ આપી દે છે. તેમાં બીજા કેઈ ન્યાયાધીશને વચ્ચે લાવવાની જરૂર નથી. માણસ ગરમીના દિવસે હોય, ચટાકેદાર ગરમ ભજિયા ખાતે હોય, ભજિયા ખાઈ તડકામાં ઊભું રહે અને ઈચ્છે કે મને તરસ ન લાગે, તે તેની ઈચ્છા માત્રથી તરસ રેકાઈ જતી નથી. પિતાની મેળે તેને અવશ્ય તરસ લાગી જ જવાની. માણસ દારૂને ઉપગ કરે અને તેને મૂછ ન આવે તે સંભવિત નથી. તેને અવશ્ય મૂછાં આવવાની. દૂધ પીવાથી અવશ્ય શરીરમાં પુષ્ટિ આવવાની તેનું ફળ આપવા બીજા કોઈ નિયામક તત્ત્વના સ્વીકારની જરૂર નથી. એવી જ રીતે જીવના દરેક માનસિક, વાચિક અને કાયિક કંપન-પરિપંદનની સાથે જે કર્મ પરમાણુ જીવ તરફ આકૃષ્ટ થઈ, રાગદ્વેષના નિમિત્તને પામી, જીવ સાથે બંધાઈ જાય છે તે કર્મ પરમાણુઓમાં પણ દારૂ અને દૂધની માફક સારી નરસી ફળ આપવાની શકિત હોય જ છે. આવી શકિત જીવના સંબંધથી વ્યક્ત થઈ તેના ઉપર પિતાને પ્રભાવ જમાવે છે. તે શકિતના પ્રભાવથી મુગ્ધ થએલો જીવ એવાં કામ કરે છે કે જે તેના માટે સુખદાયક અને દુઃખદાયક હોય છે. જે કર્મ કરતી વખતે જેના ભાવ સારા હોય છે તે બંધને પ્રાપ્ત થતાં કર્મ પરમાણુઓ ઉપર તેને સારો પ્રભાવ પડે છે અને કાળાંતરમાં તેનાં ફળ પણ સારાં મળે છે. અને જે કર્મોપાર્જન કરતાં નબળા ભાવ હોય છે તે તેની અસર પણ ખરાબ પડે છે અને કાળાન્તરમાં તેનાં ફળ પણ ખરાબ જ હેય છે. માનસિક ભાવની અચેતન વસ્તુઓ ઉપર કેવી અસર થાય છે તે વાતને યથાર્થ સમજવા માટે જરા આયુર્વેદ શાસ્ત્રના ભજન સંબંધેના નિયમોની સૂક્ષમતામાં ઊતરવું જોઈએ. તદનુસાર Page #664 -------------------------------------------------------------------------- ________________ કર્મવાદને વિજય : ૬૦૩ આયુર્વેદ શાસ્ત્રના નિયમ મુજબ, જમતી વખતે માનસિક શાંતિ પરમ કેટિએ પહોંચેલી હેવી જોઈએ. જમવાના અર્ધા કલાક પૂર્વે તેમજ અર્ધા કલાક પછી કઈ જાતને વિક્ષોભ થ ન જોઈએ. પરમ શાંતિ અને સમાધિના અનુભવોની પવિત્ર ક્ષણમાં જે ભેજન કરવામાં આવે તે સ્વાચ્ય અને પાચનક્રિયા પર તેની ભારે સારી અસર થાય છે. પરંતુ આનાથી ઊલટુ જે ભેજન પહેલાં અને ભેજન પછી માનસિક અશાંતિ અને અસમાધિના ભાવમાં જે કોઈ વ્યકિત વ્યગ્ર રહે તે વૈદકશાસ્ત્ર કહે છે કે, સ્વાથ્ય પર તે ભોજનની સ્વાથ્યપ્રદ અસર થશે નહિ અને તેના પરિપાકમાં અને પાચનમાં મુશ્કેલી ઊભી થશે. આમ જે આયુર્વેદશાસ્ત્રના નિયમ મુજબ કામક્રોધાદિ વિકારોની અસર ભોજન સામગ્રી પર પણ સારી નરસી થતી હોય તો એક હકીકત સ્પષ્ટ છે કે કર્તાના ભાવની અસર અચેતન પર પડે જ અને તે મુજબને જ વિપાક અનુભવાય. માટે જીવને કર્મ કરવામાં તેમજ ફળ ભેગવવામાં પણ સ્વતંત્ર માન જોઈએ. આ વિષયને આવતીકાલ ઉપર રાખી શ્રી કેશી-ગૌતમના સંવાદ તરફ વળીએ. શ્રી કેશીકુમાર શ્રમણ પૂછે છે કે પીડિત માણસો માટે બાધારહિત કલ્યાણકારી સ્થાન કર્યું શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે: अत्थिग धुवठाण लोगग्ग मि दुरासह । जत्थ नत्थि जरामच्चू वाहिणो वेयणातहा ॥ લેકના અગ્રભાગમાં એક એવું સ્થાન છે જ્યાં જરા, મૃત્યુ, વ્યાધિ અને વેદના નથી. પરંતુ આ લેકાગ્ર ભાગ ઉપર પહોંચવું બહુ મુશ્કેલ છે. કેન્દ્રમાં જ્યારે અહં હોય છે ત્યારે અહંમાંથી મમની સૃષ્ટિ થાય છે. મમ એ જ મેહનો આત્મા અને પ્રાણ છે. આમાંથી જન્મ અને મરણની પરંપરા રચાય છે. જ્યારે બ્રહ્મભાવ ભૂલાઈ જાય છે ત્યારે માણસ પરમાત્મભાવની સૃષ્ટિ રચવાને બદલે જન્મ, જરા, મૃત્યુ વ્યાધિ અને વેદનાની સૃષ્ટિ રચી નાખે છે. અહં જે કેન્દ્રમાંથી ખસી જાય અને અહને સ્થાને જે બ્રહ્મ પિતાનું સ્થાન અને સિંહાસન સંભાળી લે તે જીવ અત્રે જ જીવનમુક્ત બની જાય. જે અહી મુકત બને, જીવતા જીવે જે બંધનમાંથી છૂટી જાય, સશરીરે જે મુકત થઈ જાય તે જ તે અશરીરે પણ મુકત થવાનું જ છે. પરંતુ તે સ્થાનની પ્રાપ્તિ માટે ભારે સાધના અને કઠેર તપશ્ચર્યાની અપેક્ષા છે. સ્વરૂપની સમજણ વગર આ દિશામાં પગલાં ભરવાં પણ શક્ય નથી. આ સ્થાન કયું છે?– એ પ્રશ્ન કેશીકુમાર શ્રમણ શ્રી ગૌતમ સ્વામીને ફરી કરવાનાં છે; એટલે આવતીકાલે આ વિષેની વધારે સરળ અને સ્પષ્ટ છણાવટ કરવામાં આવશે. A Page #665 -------------------------------------------------------------------------- ________________ ઇશ્વરકતૃત્વ અને કમ વાદ ઈશ્વર કતૃત્વના સંબધે વાત ચાલી રહી છે. ગઈ કાલના પ્રવચનમાં . સુસ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જેમ જીવ કમ કરવામાં સ્વતંત્ર છે તેમ ફળ ભોગવવામાં પણ તે સ્વતંત્ર છે. જો આમ માનવામાં ન આવે અને ફળ આપવામાં ઇશ્વરાધીનતા સ્વીકારવામાં આવે તે જ્યારે એક માણસ બીજા માણસનુ ખૂન કરે છે ત્યારે તે ખૂન કરનાર માણસને દોષિત ન માનવે જોઇએ. કારણ ફળ આપનાર તેા સ્વયં પરમાત્મા છે. પરમાત્માએ માત્ર ખૂન કરાવવામાં એક માણસના નિમિત્તની અપેક્ષા રાખી છે. ઇશ્વર સાક્ષાત્ તે ખૂન કરનાર માણસ વડે, જેનુ ખૂન થયું છે તેને, દંડ અપાવી રહ્યા છે. જેમ કોઈ શાસક પેાતાના અધિકારીએ વડે કોઇને શિક્ષા અપાવે તે તેમાં અધિકારીએ તે માટે જવાબદાર કે ઢેષિત ગણાતા નથી. અધિકારી તે માત્ર શાસકીય આજ્ઞાનું પાલન કરે છે. વસ્તુતઃ શિક્ષા અપાવનાર શાસક જ તે માટે જવામદાર છે. આ જ રીતે કોઈની ઘાત કરનાર ઘાતક પણુ, જેના ઘાત તેણે કર્યાં છે તેના પૂર્વ કૃત કનુ ફળ જ તે તેને ભાગવાવે છે. કારણ ફળમાં જીવની ઇશ્વરાધીનતા સ્વીકારનારા માટે તે ઈશ્વરે તેનાં પૂર્વ કૃત કર્યાં માટે આ જ જાતની શિક્ષા નિર્માણ કરી હશે અન્યથા તેને આમ વધ થયા ન હોત. કદાચ એમ કહેવામાં આવે કે, કમ કરવામાં પુરુષ સ્વતંત્ર છે. એટલે ઘાતકનુ કાય ઈશ્વર પ્રેરિત નથી પરંતુ સ્વકીય ઇચ્છાનું જ પરિણામ છે. આમ માનવામાં આવે તે નિષ્ક એ યેા કે, સંસારી દશામાં પ્રાણીમાત્ર સ્વતંત્ર નથી. તેએ પેાતપેાતાના કમેાંથી બધાએલાં છે. મહાભારતમાં પણ સ્પષ્ટતાપૂર્ણાંક કહેવામાં આવેલ છે કે, “મેળા ઘચતં નન્નુ”-અર્થાત્ પ્રાણી કર્મોથી ધાએલ છે અને કર્મની પર પરા આજકાલની નથી, પરંતુ અનાદિની છે. આવી સ્થિતિમાં વ્રુત્તિ: ધર્માનુસrરિળિ’--જેવાં પ્રાણીનાં કમેર્યાં તે પ્રમાણે તેની બુદ્ધિ પણ થઈ જાય છે. આ ન્યાય જો સાચા હાય, તે પછી કોઈ પણ કામ કરવા કે ન કરવા સંબંધે માણસ સ્વત ંત્ર રહેતે નથી. તે કથી બધાએલા છે અને જેવાં તેનાં કર્મો, તેવાં કાર્યો તે કર્યા જ કરે છે. કની ઉપર્યુકત મર્યાદાને સ્વીકાર કરવાથી મુકિતલાભ કેમ પ્રાપ્ત થઈ શકશે ? કારણ, જીવ કમેર્મોથી પરવશ છે અને જેવાં તેનાં કર્મો તેવી તેની બુદ્ધિ છે. એટલે કમની અવિચ્છિન્ન પર પરા ચાલ્યા જ કરવાની આવી શંકા કરવી એ પણ ચગ્ય નથી. કારણ, ક સદા એક સરખાં હાતાં નથી. કર્મો સારાં પણ હાય છે અને ખૂરાં પણ હાય છે. સારાં કર્મોને અનુસરનારી બુદ્ધિ માણસને સન્માર્ગ ભણી દોરી જાય છે અને પૂરાં કર્મોને અનુસરનારી બુદ્ધિ માણુસને કુમાગે લઇ જાય છે. સન્માર્ગે લઇ જનારી બુદ્ધિ માણસને મેક્ષાભિમુખ ખનાવે છે અને કુમામાં પ્રવૃત્ત કરાવનારી બુદ્ધિ માણસનાં સંસારના બંધનોને દૃઢ બનાવે છે. પરિણામ એ આવ્યુ કે, બુદ્ધિ કર્મોને અનુસરનારી થાય તેથી મુતિલાભમાં કશી જ અડચણ ઊભી નથી થતી. Page #666 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વરકતૃત્વ અને કમવાદ : ૬૦૫ કમ કરવામાં પણ જીવ સ્વતંત્ર નથી. એટલે ઘાતકના મનુષ્યવધનું કાય પણ તેની કાઈ પૂર્વની દુર્ભુદ્ધિનું જ પરિણામ હોવુ જોઇએ; અને બુદ્ધિની ક્રૂરતા પણ તેનાં કોઇ પૂષ્કૃત કર્માંનાં ફળરૂપ હાવી જોઈ એ. પરતુ આથી ઊલટુ, કમ નું ફળ જો ઈશ્વરાધીન માનીએ તે તેને ઉત્પાદક પણ ઈશ્વરને જ માનવા રહ્યો. જો ઈશ્વરને કમાંના ફળદાતા ન માનીએ અને વાનાં કર્મોમાં સ્વતઃ ફળદાન શકિત સ્વીકારી લઈએ, તે ઉપર બતાવેલી બધી સમસ્યાએ સરળતાથી ઊકલી જાય છે. કારણ માણુસનાં દુષ્ટ કર્યાં તેના આત્મા ઉપર એવા સંસ્કારો અંકિત કરી જાય છે કે જેનાં પરિણામે તે ક્રાધમાં આવી ખૂન કરવા જેવાં નિ ંદિત કાર્યો પણ કરી બેસે છે. પરંતુ જો ઇશ્વરને કર્મના ફળદાતા માનીએ તા આપણી વિચારશકિત એમ કહે છે કે, કેઈ વિચારશીલ ફળદાતાએ ખાટાં કર્મોનુ ફળ એવી રીતે આપવું જોઈએ કે જે તેની સજારૂપે અવશ્ય હાય; પરંતુ ખીજા વડે અપાવવા રૂપે ન હેાય. ઉપર જણાવેલ ઘટનામાં તે! ઇશ્વર ઘાતકના આશ્રય લઈ ઘાત કરાવે છે. કારણ, ઇશ્વરને બીજા પાસે શિક્ષા કરાવવી છે. પરંતુ ઘાતક જે બુદ્ધિ વડે બીજાને ઘાત કરે છે તે બુદ્ધિને દુષ્ટ કરનારા કર્મોનું શું ફળ મળ્યું? આ ફળ વડે તે બીજાને સજા ભાગવવી પડી. આ રીતે ઈશ્વરને વચ્ચે લાવવામાં ઘણી જાતની વિસ વાદિતા આવીને ઊભી રહે છે. દાખલા તરીકે, કોઈ કર્મનું ફળ જીવને તત્કાળ મળી જાય છે. કોઈ કર્મનું ફળ મહીના પછી મળે છે. અમુક કર્મોનું ફળ વર્ષો પછી પણ મળે છે. ત્યારે વળી અમુક કર્મોનું ફળ જન્માંતરમાં મળે છે. આ વિષમતાનુ` કારણ શું છે ? કમ ફળના ઉપભેાગમાં સમયની આ જે વિષમતા દેખાય છે તેના ઇશ્વરવાદીએ પાસે ઇશ્વરેચ્છા' સિવાય ખીો કોઈ જવાખ નથી. પરંતુ કમાં જ ફળદાનશકિત માનનાર કર્મવાદી જૈન સિદ્ધાંત આ બધાં પ્રશ્નાના ત અને બુદ્ધિગમ્ય જવાબ આપે છે. આપણે પહેલાં કહી ગયાં છીએ તેમ જૈનદર્શનમાં કર્મના આશય જીવની ક્રિયા સાથે જીવ તરફ આકૃષ્ટ થનારાં કમ પરમાણુએથી છે. જીવની પ્રત્યેક ક્રિયા વખતે, જેને જૈનદનમાં ચેગના નામથી ઓળખાવાય છે. તે આ કમ પરમાણુઓ આત્મા તરફ આકૃષ્ટ થાય છે અને આત્માના રાગ, દ્વેષ, મેહ આદિ ભાવા કે જેને જૈનદર્શનમાં કષાય કહેવાય છે તેનું નિમિત્ત પામી, આત્મા સાથે બધાઈ જાય છે. આ રીતે કમ પરમાણુઓને આત્મા સુધી લઈ આવવાનું (આશ્રવનું) કામ યાગ કરે છે. યાગ એટલે જીવની કાયિક, વાચિક અને માનસિક ક્રિયા. આ ક્રિયા જ્યારે કમેને આત્મા પાસે લઇ આવે છે ત્યારે આત્મા સાથે એકક્ષેત્રાવગાડુ સખ ધ કરાવવાનું કામ કષાય અર્થાત્ આત્માના રાગ-દ્વેષ રૂપ ભાવ કરે છે. તાત્પય એ છે કે, આત્માની ચાગશક્તિ અને કષાય અન્ને મધનાં કારણુ છે. જ્યારે ખારમાં ગુણસ્થાનમાં જીવને કષાયને અભાવ થઈ જાય છે અને માત્ર ચેગતિ જ અશિષ્ટ રહે છે ત્યારે કમ પરમાણુઓનુ ચેગને કારણે આશ્રવ એટલે આગમન તે અવશ્ય થશે; પર ંતુ કષાયના અભાવને લઇ તે ત્યાં રાકાશે નહિ. આ વાતને સરળતાથી સમજવા માટે યાગને વાયુની, કષાયને ગુંદરની, આત્માને Page #667 -------------------------------------------------------------------------- ________________ ૬૦૬ : ભેદ્યા પાષાણુ, ખેલ્યાં દ્વાર દીવાલની અને કર્મ પરમાણુઓને ધૂળની ઉપમા આપી શકાય છે. દીવાલ પર જ ગંદર જેવા સ્નિગ્ધ પદાર્થને લેપ હશે તે વાયુ સાથે ઊડનારી ધૂળ દીવાલ સાથે અવશ્ય ચૂંટી જવાની. પરંતુ જે દીવાલ સ્નિગ્ધતાશૂન્ય હશે તે વાયુ સાથે આવેલી ધૂળ ભીંતની સાથે સંસ્પર્શ પામી તરત જ ખરી જશે. ધૂળનાં પરિમાણને આધાર વાયુ પર આધારિત છે. વાયું જે પ્રબળ પરિમાણમાં હશે તો ધૂળનું પરિમાણ પણ વધારે હશે અને જે વાયુ મંદ હશે તે ધૂળનું પરિમાણ પણ મંદ હશે. હાં, દીવાલ સાથે ધૂળને ચોંટી રહેવાને આધાર ભીંત સાથે ચૂંટેલા ગુંદરની ચૂનાધિકતા સાથે સંબંધિત છે. જે દીવાલ પર પાણીને લેપ હોય તે ધૂળ ડે વખત સુધી ટકે છે, કઈ વૃક્ષનાં દૂધને લેપ હોય તે તે થોડો વધારે વખત ટકે છે અને ગુંદરને લેપ હોય તે તે ધૂળ ઘણા દિવસે સુધી ટકી રહે છે. આ જ વાત ચોગ કષાયનાં સંબંધમાં પણ જાણવી જોઈએ. યુગ શકિત જે ઉત્કૃષ્ટ હોય તે કર્મ પરમાણુઓ પણ અધિક માત્રામાં આત્મા તરફ આકૃષ્ટ થાય છે અને વેગ શકિત જે જઘન્ય અથવા મધ્યમ પ્રકારની હોય તે કમો પરમાણુઓની માત્રામાં કેગના અનુરૂપ ન્યુનાધિકતા થઈ જાય છે. આજ રીતે કષાય જો તીવ્ર હોય તે કર્મ પરમાણુઓ આત્માની સાથે વધારે વખત સુધી ટકી રહે છે અને ફળ પણ તીવ્ર આપે છે અને કષાય જે મંદ હોય તે આત્મા સાથે ટકી રહેવાની તેની સ્થિતિ પણ ઓછી હોય છે અને તેની ફળદાનશકિત પણ મંદ બની જાય છે. કર્મની કાર્ય મર્યાદાઃ કર્મનું મોટામાં મોટું કાર્ય જીવને સંસારમાં રોકી રાખવાનું છે. ચોર્યાસી લાખ યૂનિઓ અને તેમાં થતી જીવની વિવિધ અવસ્થાઓનું કારણ કર્મ છે. કારણ “જામાદિ પ્રમાત્રિઃ વર્માન્યાહત ” જીવની કામ, ક્રોધાદિરૂપ વિવિધ અવસ્થાએ પિતતાનાં કર્મોનાં અનુરૂપ હોય છે. સંસાર દશામાં જીવની પરિણતિ પ્રતિ સમયે ભિન્નભિન્ન થાય છે. તેને માટે નિમિત્તરૂપે ભિન્નભિન્ન કારણે માનવામાં આવ્યાં છે. તે નિમિત્તે સંસ્કારરૂપમાં આત્મા સાથે સંબદ્ધ થયા કરે છે અને તદ્દનુકૂળ પરિણતિ જન્માવવામાં સહાય આપે છે. જીવની, શુદ્ધતા અને અશુદ્ધતા આ નિમિત્તોના ભાવ અને અસદૂભાવ ઉપર આધારિત છે. જેનદર્શન આ નિમિત્તોને કર્મનાં નામથી ઓળખાવે છે. કઈ શંકા કરે છે, જે સમયે જેવી બાહ્ય સામગ્રી ઉપલબ્ધ થાય છે તે સમયે તદનુરૂપ અશુદ્ધ આત્માની પરિણતિ થાય છે. જેમકે, સુંદર સ્વરૂપવાળી સ્ત્રીના મળવાથી રાગ ભાવ ઉત્પન્ન થાય છે. જુગુપ્સા ઉત્પન્ન કરે એવી સામગ્રી મળે તે ઘણા ઉત્પન્ન થાય છે, ધન, સંપત્તિને જોઈ લેભ ઉત્પન્ન થાય છે, ઠોકર લાગવાથી પીડા થાય છે અને ઈષ્ટ વસ્તુના સંગથી સુખનું નિર્માણ થાય છે તે પછી કેમ કહી શકાય કે માત્ર કર્મ જ આત્માની વિવિધ પરિણતિમાં નિમિત્ત છે? ઉપર જણાવેલી અન્ય સામગ્રીઓ પણ તેમાં નિમિત્ત છે. માટે કર્મનું સ્થાન બાહ્ય સામગ્રીને પણ અવશ્ય મળવું જોઈએ. Page #668 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વરકતૃત્વ અને કર્મવાદ : ૬૦૭ આને સ્પષ્ટ જવાબ એ છે કે, અંતરંગમાં આવી ગ્યતાના અભાવમાં બાહ્ય સામગ્રી કઈ જાતની વિપરિણતિ આત્મામાં જન્માવી શકતી નથી. ગમે તેવી પ્રબળ રાગની સામગ્રીને સદ્ભાવ પણ વીતરાગી પુરુષની પાસે રાગ જન્માવી શકે નહિ, એટલે અંતરંગની યોગ્યતાના અભાવમાં બાહ્ય સામગ્રી કેઈ વિપરિણામ લાવી શકે નહિ. માટે બાહ્ય સામગ્રી પારંપરિક નિમિત્તમાં અવશ્ય સ્થાન પામી શકે છે પરંતુ સાક્ષાત્ નિમિત્તમાં તે સ્થાન પામી શકતી નથી. કર્મની કાર્યમર્યાદા ઉપર જણાવ્યા મુજબની છે છતાં ઘણા વિદ્વાનો અભિપ્રાય છે કે, બાહ્ય સામગ્રીની પ્રાપ્તિ પણ કર્મથી જ થાય છે. પરંતુ ગંભીરતાપૂર્વક વિચાર કરવાથી તે અભિપ્રાય યુક્તિસંગત લાગતો નથી. કારણ કર્મના બે પ્રકારે છે. (૧) જીવ વિપાકી અને (૨) પુદગલ વિપાકી. જે જીવની વિવિધ અવસ્થા અને પરિણામમાં નિમિત્ત થાય છે તે જીવ વિપાકી છે અને જેનાથી વિવિધ પ્રકારના શરીર, વચન, મન અને શ્વાસોચ્છવાસની પ્રાપ્તિ થાય છે તે પુગલ વિપાકી કર્મ કહેવાય છે. આ બંને પ્રકારનાં કર્મોમાં બાહ્ય સામગ્રી ઉપલબ્ધ કરાવનાર એક પણ કર્મ દેખાતું નથી. સાતવેદનીય અને અસતાવેદનીય પણ છવ વિપાકી પ્રકૃતિ છે. આવી સ્થિતિમાં અનુકૂળ અને પ્રતિકૂળ બાહ્ય સામગ્રીના સંગમાં કર્મોને નિમિત્ત માનવાની જરૂર નથી. બાહ્ય સામગ્રીની પ્રાપ્તિ તે પિતાનાં કારણેથી થાય છે, કર્મથી થતી નથી. આમ છતાં આધુનિક વિદ્વાનેમાંથી કઇ વેદનીય કર્મને બાહ્ય સામગ્રીની પ્રાપ્તિમાં નિમિત માને છે તે કઈ વળી લાભાંતરાય કર્મના ક્ષય અથવા ક્ષયે પશમને નિમિત્ત માને છે. પરંતુ તેમ કહેવા જતાં ઉકત કથન કર્મ વ્યવસ્થાને પ્રતિકૂળ આવીને ઊભું રહે છે. બાહ્ય સામગ્રીની ઉપલબ્ધિમાં પણ કમની નિમિત્તતા જોનારા વિદ્વાનને ઉત્તર ઉપચારથી ભલે આપી શકાય, વાસ્તવિકતાએ તે નહિ જ. તત્વતઃ બાહ્ય સામગ્રીની પ્રાપ્તિ સાતા, અસાતાનું પણ ફળ નથી તેમજ લાભાંતરાય કર્મના ક્ષય તથા ક્ષપશમનું પણ ફળ નથી. બાહ્ય સામગ્રી તે પિતપોતાનાં કારણથી જ પ્રાપ્ત થાય છે. જેમકે વ્યાપાર કરે, ખેતીવાડી કરવી, ખિસ્સાં કાપવાં, ચોરી કરવી, ભીખ માંગવી, નોકરી કરવી, રાજા મહારાજાઓની ખુશામદ કરવી આદિ કારણેથી બાહ્ય સામગ્રીની પ્રાપ્તિ થાય છે, કર્મનાં કારણે નહિ. અત્રે એવી શંકા કરી શકાય કે, બાહ્ય સામગ્રીને લાભાલાભ જે પુણ્ય પાપનું ફળ નથી તે પછી એક ગરીબ અને બીજે શ્રીમાનું એમ ભેદ શા માટે છે? જવાબ સ્પષ્ટ છે. શ્રીમંતાઈ કે ગરીબી સામાજિક વ્યવસ્થાનું ફળ છે, પુણ્ય-પાપનું નહિ. ત્યાં પંજીવાદી વ્યવસ્થા છે ત્યાં પિતાની યોગ્યતા અને સાધન મુજબ માણસો સંચય કરે છે અને તે વ્યવસ્થા મુજબ ગરીબ અને અમીર સૃષ્ટિનું નિર્માણ થાય છે. રશિયાએ આ વ્યવસ્થા મોટા ભાગે તેડી નાખી છે, છતાં ત્યાં પુણ્ય અને પાપ તે છે જ. તત્ત્વતઃ પુણ્ય અને પાપ બાહ્ય વ્યવસ્થાથી પર છે અને તે આધ્યાત્મિક છે. Page #669 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮ : ભેઘા પાષાણુ ત્યાં દ્વાર આ રીતે કર્મની કાર્ય મર્યાદાને વિચાર કરવાથી સ્પષ્ટ થઈ જાય છે કે, કર્મ બાહા સામગ્રીના સંગ કે વિયેગનું કારણ નથી. જે કે જૈનદર્શન કર્મને સ્વીકાર કરે છે, પરંતુ યાવત કાર્યો પરત્વે તે કર્મને નિમિત્ત માનતું નથી. તે જીવની વિવિધ અવસ્થાઓ એટલે શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, વચન અને મન આવી અવસ્થા માટે જ કર્મને નિમિત્ત કારણ માને છે. કર્મવાદીઓના મતે અન્ય કાર્યો તે સદા પિતાપિતાનાં કારણથી જ થાય છે. દાખલા તરીકે પુત્રની પ્રાપ્તિ, પુત્રનું મરણ, વ્યાપારમાં લાભ-હાનિ, બીજા વડે સન્માનિત અથવા અપમાનિત થવું, અકસ્માત મકાનનું પડવું, ખેતીના પાકને નાશ, દુષ્કાળ, સુકાળની ઉપલબ્ધિ, વિજળી પડવી, અનુકૂળ અને પ્રતિકૂળ અનેક પ્રકારના સંગે અને વિયેગો ઊભા થવા આદિ ઘણાં કાર્યો છે જેનું કારણ કર્મ નથી. ભ્રમથી આપણે આ બધાંને કર્મોનું કાર્ય માની બેસીએ છીએ. પુત્રની પ્રાપ્તિ થવા પર માણસ ભ્રમવશ તેને પોતાનાં શુભ કર્મોનું કાર્ય સમજે છે અને પુત્રના મરી જવા પર ભ્રમવશ પિતાનાં અશુભ કર્મને ઉદય માની બેસે છે. પરંતુ શું પિતાના અશુભદયથી પુત્રનું મૃત્યું સંભવ છે? અને પિતાના શુભદયથી પુત્રની ઉત્પત્તિ સંભવ છે? કમિપિસંભવ નથી. તત્વતઃ ઈષ્ટ સંયોગ અને ઇષ્ટ વિયેગ આદિ જેટલાં પણ કાર્યો છે તે સારા નરસાં કર્મોનાં કાર્યો નથી. નિમિત્ત બીજી વાત છે અને કાર્ય બીજી વાત છે. નિમિત્તને કાર્ય કહેવું તે નથી. દિગંબરના ગોસ્મરસાર કર્મકાંડમાં એક કર્મ પ્રકરણ આવેલું છે. ત્યાં મૂળ અને ઉત્તર કર્મ પ્રકૃતિએનાં કર્મ બતાવ્યાં છે. જેમકે, ઇષ્ટ અન્ન-પાન આદિને અસાતવેદનીયનું, વિદુષક અથવા બહુરૂપીને હાસ્યકર્મનું, સુપુત્રને રતિકર્મનું, ઈષ્ટ વિગ અને અનિષ્ટ સંગને અરતિ કર્મનું, પુત્ર મરણને શોક કર્મનું, સિંહ આદિને ભય કર્મનું, ગ્લાનિકર પદાર્થોને જુગુપ્સા કર્મનું કર્મ દ્રવ્ય બતાવેલ છે. ટ્રેનમાં મુસાફરી કરતી વખતે આપણને ઘણા પ્રકારનાં માણસને સમાગમ થાય છે. કઈ હસતો હોય છે તે કઈ રડતે પણ હોય છે. તેનાથી આપણને સુખ પણ થાય છે અને દુઃખ પણ થાય છે. તે શું મુસાફરી કરનારા મુસાફરો આપણાં શુભાશુભ કર્મોનાં કારણે મુસાફરીએ ઉપડયા છે? ના, એમ હોઈ શકે નહિ. જેમ આપણે આપણાં કારણે મુસાફરી કરી રહ્યાં છીએ તેમ તેઓ પણ પિતપોતાનાં કારણે જ મુસાફરી કરી રહ્યા છે. આપણું અને તેમના સંગ વિયોગમાં ન આપણા કર્મો કારણ છે, કે ન તેમનાં કર્મો કારણ છે. આ સંગ-વિયેગ યા તે પ્રયત્નપૂર્વક હોય છે અથવા કાકતાલીય ન્યાયથી સહજ પણ હોય છે. આમાં કોઈનું કર્મ કારણ નથી છતાં આ સારા નરસાં કર્મોના ઉદયમાં નિમિત્ત થયા કરે છે. જૈનાના કર્મવાદના સિદ્ધાંત અનુસાર જનતાને કહેવું જોઈએ કે, જન્મથી કેઈ અસ્પૃશ્ય નથી અને સ્પૃશ્ય પણ નથી. આ ભેદ મનુષ્યકૃત છે. એકની પાસે વધારે ધનનું હોવું Page #670 -------------------------------------------------------------------------- ________________ અનેકાન્ત સમીક્ષા : ૬૦૯ અને બીજાની પાસે એક કડાનું પણ ન હોવું, એકનું મેટરમાં ફરવું અને બીજાનું ભીખ માંગવું એ કર્મનું ફળ નથી. કારણ સંપત્તિને પુણ્યનું ફળ અને સંપત્તિના અભાવને પાપનું ફળ માનવામાં આવે તે અલ્પ સંતોષી અને સાધુ બને પાપી ગણાશે. જૈન વિદ્વાને પણ તૈયાયિકના કર્મવાદનું સમર્થન કરતાં જૈન કર્મવાદના આધ્યાત્મિક રહસ્યને ભૂલી ગયા છે. જૈનદર્શનમાં છે કે પુણ્યકર્મ અને પાપકર્મ એવા બે ભેદે અવશ્ય મળે છે; પરંતુ એનાથી ગરીબી પાપકર્મનું ફળ છે અને સંપત્તિ પુણ્યકર્મનું ફળ છે, આ વાત સિદ્ધ થતી નથી. કેટલીક વાર ગરીબ માણસ સુખી દેખાય છે અને સંપત્તિવાળો દુઃખી દેખાય છે. એટલે પુણ્ય અને પાપની વ્યાપ્તિ સુખ અને દુઃખથી કરી શકાય છે, ગરીબ અને અમીરથી નહિ. વર્તમાનકાલીન વિદ્વાનો પણ આ દેષથી અસ્પૃશ્ય રહી શક્યા નથી. તેઓ પણ ધનસંપત્તિના સદ્દભાવ–અસદ્દભાવને પુણ્ય પાપનું ફળ માને છે. પરંતુ આ તેમના ઉપર તૈયાયિક વૈશે કેના કર્મવાદની અસર છે. જૈન સાહિત્ય ઉપર પણ આ દોષની ભારે પકડ ચાલુ છે. આ દેશનાં કારણે જ જૈન જનતા કર્મની અપ્રાકૃતિક અને અવાસ્તવિક ગૂંચમાં ફસાઈ પડી છે. જ્યારે તે કથા ગ્રંથમાં વાંચે છે કે જીવને ભાગ્યોદય થવા પર તેને ઘર બેઠા જ રત્ન મળી જાય છે અને પ્રારબ્ધના અભાવમાં સમુદ્રનું અવગાહન કરે તે પણ તેને રત્ન પ્રાપ્ત થતાં નથી તારે તે કર્મની સામે પિતાનું માથું નમાવી દે છે અને જૈન કર્મવાદના આધ્યાત્મિક રહસ્યને સદાને માટે ભૂલી જાય છે. અનેકાન્ત સમીક્ષા અનેકાંત શબ્દ “અનેક” અને “અન્ત’ આ બે શબ્દોના મેળથી બનેલ છે. તેની વ્યુત્પત્તિ આ મુજબ છે. “અને જતા રહ્યા હતી અને તરતઃ” જેમાં અનેક અંત એટલે ધર્મોની ઉ લબ્ધિ થાય તે અનેકાન્ત કહેવાય છે. અનેકાન્ત શબ્દનું વાએ માત્ર કેઈ વિવક્ષિત જીવ, પરમાણુ આદિ પદાર્થોના સમ્યક્ત્વ, જ્ઞાનાદિ વિવિધ ધર્મો અથવા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શાદિ ધર્મોવાળા હોવા એટલું જ માત્ર અભીસિત નથી. કારણ, દરેક પદાર્થમાં અનેક ધર્મોને સ્વીકાર માત્ર જૈનદર્શન જ નથી કરતું, બીજા પણ ઘણા દાર્શનિકે આ સત્ય સ્પષ્ટ સ્વીકારે છે. જે અનેકાંતનો અર્થ એક પદાર્થમાં અનેક ધર્મોને સ્વીકાર એટલે જ કરવામાં આવે, તે એક પદાર્થના અનેક ધર્મો માનનાર જૈનેતર દાર્શનિકે પણ અનેકાંતવાદી થઈને ઊભા રહેશે. આવી સ્થિતિમાં જૈનદર્શનની અનેકાંતવાદી તરીકેની જે સવિશિષ્ટ છાપ અને પ્રસિદ્ધિ છે તેનું ગણનાપાત્ર મહત્વ રહેશે નહિ. સાથે સાથે અનેકાંતને આ જ અર્થ સ્વીકારવાથી એક પ ની બીજા પદાર્થથી વ્યાવૃત્તિ તેમજ એક જ પદાર્થમાં એક ગુણની અન્ય ગુણથી અથવા ૫ થી Page #671 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦ : ભેદ્ય પાષાણ, ખેલ્યાં દ્વાર વ્યાવૃત્તિ અને એક પર્યાયની અન્ય પર્યાયથી વ્યાવૃત્તિ બતાવવી પણ શક્ય બની શકશે નહિ. એટલે જૈનદર્શનમાં અનેકાંતની જે સ્વતંત્ર અને સુસ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી છે તેને સમજીને આનું કથન કરવું જોઈએ. અનેકાંતનું લક્ષણ આ છે तत्र यदेव तत् तदेवातत्, यदेवैक' तदेवानेक', यदेवसत् तदेवासत, यदेव नित्य तदेवा नित्य पत्त्येकस्मिन् वस्तुनि वस्तुत्व निष्पादक परस्पर विरुद्ध शक्तिद्वय प्रकाशनमनेकान्तः" જે સત્ છે તે જ અસત્ છે, જે એક છે તે જ અનેક છે, જે તત્ છે તે જ અતત છે, જે નિત્ય છે તે જ અનિત્ય છે. આ રીતે એક જ વસ્તુમાં વસ્તુને ઊપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શકિતઓનું પ્રકાશિત થવું તે અનેકાન્ત છે. જે કે ઉપર્યુકત કથનમાં જે તત્ સ્વરૂપ છે તે જ અતત્ સ્વરૂપ પણ છે. આ વાત પરસપર વિરુદ્ધ જણાય છે અને એક જ વસ્તુમાં પરસ્પર બે વિરુદ્ધ ધર્મોને સ્વીકાર કરવામાં સ્પષ્ટ બાધા પ્રતીત થાય છે. પરંતુ તત્વતઃ આમાં પરસ્પર વિરોધની કેઈ શક્યતા નથી. કારણ અનેકાંતવાદમાં વસ્તુને જે અપેક્ષાએ તત્ સ્વરૂપ સ્વીકારેલ છે તે જ અપેક્ષાથી તેને અતત સ્વરૂપ સ્વીકારેલ નથી. એક જ વસ્તુમાં બને ધર્મોને સ્વીકારમાં અપેક્ષા અને દષ્ટિને ભેદ છે. દાખ ! તરીકે, એક જ વ્યકિત પિતાના પિતાની અપેક્ષાથી પુત્ર છે પરંતુ તે જ વ્યક્તિ પિતાના પુત્રને અપેક્ષાથી પિતા પણ છે. એટલે જે રીતે એક જ વ્યક્તિમાં જુદી જુદી અપેક્ષાઓને અનુ યી પિતૃત્વ અને પુત્રત્વ આદિ વિરોધી જણાતાં ધર્મોને સભાવ સંભવી શકે છે તેવી જ રીતે દરેક પદાર્થ દ્રવ્યાર્થિક દૃષ્ટિથી તત્ સ્વરૂપ છે. કારણ, અનાદિ કાળથી તે જે અને એટલે છે તેનો અને તેટલો જ તે વર્તમાનકાળમાં પણ દષ્ટિગોચર થાય છે અને ભવિષ્ય અનન્તમાં પણ તે અને તેટલો જ રહેશે. તેમાંથી કઈ પ્રદેશ અથવા ગુણ ખસી જતું હોય અને તેનું સ્થાન બીજે કઈ ગુણ અથવા પ્રદેશ લઈ લેતે હેય એમ નથી એટલે તે સદાકાળ તસ્વરૂપ જ છે. પરંતુ આ રીતે તે તસ્વરૂપ સિદ્ધ થવા છતાં પર્યાયરૂપથી પણ તેનું રૂપાંતરણ થતું નથી એમ તે નથી જ. કારણ, આપણે જોઈએ છીએ કે, જે બાળક જન્મ સમયે જે હોય છે તે સમય જતાં, તે જ હેઈને પણ અન્ય રૂપમાં થઈ જાય છે. અન્યથા તેમાં બાળક, યુવાન અને શ્રદ્ધાવસ્થારૂપ જે ભિન્ન ભિન્ન અવસ્થાઓ દષ્ટિગોચર થાય છે, તે અવસ્થાઓની શક્યતા કથમ પ ન રહે. એટલે વિવક્ષાના ભેદથી તત્ અને અતત્ રૂપ પરસ્પર વિરોધી દેખાતા બને ધમે એક જ વસ્તુમાં સ્વીકાર કરવામાં કઈ બાધા નથી. માત્ર અન્વયને જ સ્વીકાર કરનાર દ્રવ્યાક નયની દૃષ્ટિથી વિચાર કરવા પર તે દરેક પદાર્થ આપણને તસ્વરૂપ જ પ્રતીત થવાને છે : છે તે જ પદાર્થના વ્યતિરેકને સ્વીકાર કરનાર પર્યાયાર્થિક નયની દષ્ટિથી જેવા પર તે જ પદાદ માત્ર અતત્ સ્વરૂપ પ્રતીત થવાનું છે. પરંતુ તત્વતઃ દરેક પદાર્થ તત્ સ્વરૂપ પણ છે અને બતત્ સ્વરૂપ પણ છે. આ જ રીતે દરેક પદાર્થ સત્ પણ છે અને અસત્ પણ છે. દરેક પદા સ્વદ્રવ્ય, રવક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવથી અતિરૂપ છે એટલે તે સત્ છે અને તેમાં Page #672 -------------------------------------------------------------------------- ________________ અનેકાન્ત સમીક્ષા : ૬૧૧ પદ્રવ્ય, પરક્ષેત્ર અને પરકાળને સર્વથા અભાવ છે એટલે એ દષ્ટિએ અસત્ પણ છે. દરેક પદાર્થની નિત્યાનિત્યતા, એકાનેકતા પણ આ જ રીતે સાધી લેવી જોઈએ. જ્યારે આપણે કઈ પણ પદાર્થનું દ્રવ્ય દૃષ્ટિથી અવલોકન કરીએ છીએ ત્યારે તે જેમ આપણને એક અને નિત્ય પ્રતીત થાય છે તેમ પર્યાય દષ્ટિથી જેવાથી અનેક અને અનિત્ય પણ પ્રમાણિત થાય છે. શામાં પ્રકૃત વિષયને પુષ્ટ કરવા માટે અનેક ઉદાહરણો આપવામાં આવ્યાં છે. વિચાર કરવાથી પ્રતીત થાય છે કે, દરેક દ્રવ્ય એક અખંડ પદાર્થ છે. આ દષ્ટિએ તેને વિચાર કરવાથી દ્રવ્યભેદ, ક્ષેત્રભેદ, કાળભેદ અને ભાવભેદને અવકાશ નથી રહેતું. અન્યથા તે એક અખંડ પદાર્થ હોઈ શકે નહિ. એટલે દ્રવ્યાર્થિક દ્રષ્ટિથી (અભેદ દષ્ટિથી) અવલોકન કરવાથી તે તસ્વરૂપ, એક, નિત્ય અને અસ્તિરૂપ જ પ્રતીતિમાં આવે છે. પરંતુ જ્યારે તેના જુદા જુદા અવય, અવયવોના પૃથફ પૃથફ ક્ષેત્ર, પ્રત્યેક સમયમાં થનારા તેના પરિણામ લક્ષણ કાળ અને તેનાં રૂપ, રસાદિ અથવા જ્ઞાન, દર્શનાદિ વિવિધ ભાવ આદિની દષ્ટિએ વિચાર કરીએ ત્યારે તે એક અખંડ પદાર્થ અતવરૂપ, અનેક, અનિત્ય અને નાસ્તિ રૂપ જ પ્રતીતિમાં આવે છે. પ્રત્યેક પ્રદાર્થ તંદુ ભિન્ન અન્ય અનંત પદાર્થોથી પૃથફ હેવાને કારણે તેમાં તે અનંત પદાર્થોને અત્યંતભાવ કે અન્યાભાવ હોય છે એ વાત સુસ્પષ્ટ છે. અન્યથા તેના સ્વદ્રવ્ય દની અપેક્ષાથી સ્વરૂપાસ્તિત્વ જ સિદ્ધ થઈ શકે નહિ અને તે અનંત પદાર્થોમાં પણ પિતાના દ્રવ્યાદિની અપેક્ષાએ ભેદ કરે તે પણ ખેંચી શકાય નહિ. અન્યાભાવ અથવા અત્યંત ભાવ ન માનવા પર કેઈપણ દ્રવ્યને વિવક્ષિત દ્રવ્યાધિરૂપથી વ્યપદેશ કરવો સંભવ નથી. સાથે સાથે ગુણપના કિંચિત મિલિત સ્વભાવ રૂપ તે સ્વયં પણ એક છે અને એક નથી; નિત્ય છે અને નિત્ય નથી; તસ્વરૂપ છે અને તસ્વરૂપ નથી; અસ્તિરૂપ છે અને અતિરૂપ નથી. કારણ, દ્રવ્યાર્થિક દષ્ટિથી અવલોકન કરવાથી જ્યાં તે એક, નિત્ય, તસ્વરૂપ અને અતિરૂપ પ્રતીતિમાં આવે છે ત્યાં પર્યાયાર્થિક દષ્ટિથી અવકન કરવાથી તે એક નથી પણ અનેક છે, નિત્ય નથી પણ અનિત્ય છે, તસ્વરૂપ નથી અર્થાતુ અતસ્વરૂપ છે અને અસ્તિરૂપ નથી પરંતુ નાસ્તિરૂપ છે એમ પણ પ્રતીતિમાં આવે છે. આ રીતે જે ન માનવામાં આવે તે પ્રાગભાવ, પ્રદર્વાસાભાવ અન્યાભાવાદિની સિદ્ધિ ન થઈ શકવાનાં કારણે ન તો તેને વિવક્ષિત સમયમાં વિવક્ષિત આકાર સિદ્ધ થશે અને ન તેમાં જે ગુણભેદ અને - પર્યાયભેદની પ્રતીતિ થાય છે તે પણ સાધી શકાશે. પ્રાગભાવના અભાવમાં કાર્ય અનાદિ થઈ જશે. પ્રäસાભાવ ન માનવા પર કાર્ય દ્રવ્ય અનંતતાને પ્રાપ્ત થશે અને ઇતરેતરાભાવના અભાવમાં કાર્ય સર્વાત્મક થઈ જશે. દાર્શનિક વિદ્વાને પદાર્થ કથંચિત્ સત્ છે અને કથંચિત્ અસત્ છે તેની સ્પષ્ટતા કરતાં કહે છે सदेव सर्व का नेच्छेत् स्वरूपादि चतुष्टयात् । असदेव विपर्यासान्न चेन्न व्यवतिष्ठते ।। Page #673 -------------------------------------------------------------------------- ________________ ૬૧ર : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વારા આ કેણ પુરુષ છે જે ચેતન અચેતન સમસ્ત પદાથ જાત સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવની અપેક્ષા સસ્વરૂપજ છે એમ નથી માનતે અને પરદ્રવ્ય, પક્ષેત્ર, પરકાળ અને પરભાવની અપેક્ષા અસસ્વરૂપ જ છે એમ નથી માનતે. કારણ, એમ સ્વીકાર્યા વગર કેઈપણ ઈષ્ટ તત્વની વ્યવસ્થા સંભવિત નથી. ઈષ્ટ તત્વની વ્યવસ્થા શકય નથી એ વિષે વધારે સ્પષ્ટતા કરતા દાર્શનિકે કહે છે કે, વસ્તુનું વડુત્વ શું છે? એના જવાબમાં કહી શકાય છે કે, જે વ્યવસ્થાથી સ્વરૂપનું ઉપાદાન અને પરરૂપનું અપહન થાય તે જ વસ્તુનું વસ્તુત્વ છે. આમ છતાં જે આ વ્યવસ્થાને સ્વીકાર નથી કરતા તેમની સામે જે આપત્તિઓ ઊભી છે, તેની સ્પષ્ટતા કરતા દાર્શનિક વિદ્વાને કહે છે (૧) જે સ્વરૂપની માફક પરરૂપથી પણ વસ્તુને અસ્તિરૂપ સ્વીકાર કરવામાં આવે તે જેટલા પણ ચેતનાદિક પદાર્થો છે, તે જેમ સ્વરૂપથી ચેતન છે તેમ તે અચેતન આદિ પણ થઈ જશે. (૨) પરરૂપથી જેમ તે પદાર્થોનું અસત્વ છે તેમ સ્વરૂપથી પણ જે તેનું અસત્વ માની લેવાય તે સ્વરૂપાસ્તિત્વના અભાવમાં સર્વથા શૂન્યતાને પ્રસંગ આવીને ઊભું રહેશે. (૩) સ્વદ્રવ્યની જેમ પરદ્રવ્યથી પણ જે વસ્તુમાં સત્વ સ્વીકારી લેવામાં આવે તે દ્રવ્યોના પ્રતિનિયમમાં વિરોધ આવીને ઊભું રહેશે. ઉપર જણાવેલા દેષની પ્રાપ્તિ ન થાય તે માટે દરેક ચેતન–અચેતન દ્રવ્યને સ્વરૂપથી સરૂપ જ અને પરરૂપથી અસદ્ રૂપ જ માનવું જોઈએ. ઘટને સ્વાત્મા શું છે અને પરાત્મા શું છે? તેને વિવિધ દૃષ્ટિએથી ઉહાપોહ કરે ઈષ્ટ માની તત્વાર્થવાતિક કારે જે કહ્યું છે તેને સંક્ષિપ્ત સાર આ પ્રમાણે છે ૧. જે ઘટ બુદ્ધિ અને ઘટ શબ્દની પ્રવૃત્તિને હેતુ છે તે ઘટને સ્વાત્મા છે અને જેમાં ઘટ બુદ્ધિ અને ઘટ શબ્દની પ્રવૃત્તિ નથી હોતી તે પરાત્મા છે. ઘટ સ્વાત્માની. દૃષ્ટિથી અસ્તિ રૂપ છે અને પરાત્માની દૃષ્ટિથી નાસ્તિરૂપ છે. ૨. નામઘટ, સ્થાપનઘટ, દ્રવ્યઘટ અને ભાવઘટ આમાંથી જ્યારે જે વિવક્ષિત હોય તે સ્વાત્મા અને તદિતર તે પરાત્મા. જે તે સમયે વિવક્ષિતની માફક ઈતર રૂપથી પણ જે ઘટ માનવામાં આવે અથવા ઈતર રૂપથી જેમ તે અઘટ છે તેમ વિરક્ષિત રૂપથી પણ તે અઘટ માની લેવાય તે નામાદિ વ્યવહારના ઉચ્છેદને પ્રસંગ આવી જાય. ૩. ઘટ શબ્દથી વાચ સમાન ધર્મવાળા અનેક ઘટમાંથી વિવક્ષિત ઘટતું ગ્રહણ કરવા પર જે પ્રતિનિયત આકાર આદિ છે તે સ્વાત્મા અને તેનાથી ભિન્ન અન્ય પરાત્મા. જે. ઈતર ઘટના આકારથી પણ તે ઘટ અસ્તિત્વ રૂપ થઈ જાય તે બધા ઘટે એક ઘટરૂપ થઈ જશે અને આવી સ્થિતિમાં સામાન્યના આશ્રયથી થનારા વ્યવહારને લેપ થઈ જશે. Page #674 -------------------------------------------------------------------------- ________________ અનેકાન્ત સમીક્ષા : ૬૧૩ ૪. દ્રવ્યાર્થિક દૃષ્ટિથી અનેક ક્ષણસ્થાયી ઘટમાં જે પૂર્વકાલીન કુશલ પર્યત અવરથાઓ થાય છે અને ઉત્તરકાલીન કપાલાદિ અવસ્થાઓ હોય તે બધી અવસ્થાઓ ઘટ માટે પરાત્મા અને તેના મધ્યમાં અવસ્થિત ઘટ પર્યાય તે સ્વાત્મા છે. મધ્યવતી અવસ્થા રૂપથી તે ઘટ છે. કારણુ ઘટના ગુણ-ક્રિયા આદિ તે જ અવસ્થામાં હોય છે. જે કુશ્તાંત અને કપાલાદિ રૂપથી પણ ઘટ જ હોય તે ઘટ અવસ્થામાં પણ તેની ઉપલબ્ધિ થવી જોઈએ અને આમ જે થશે તે ઘટની ઉત્પત્તિ અને વિનાશ માટે જે પ્રયત્ન કરાય છે તેના અભાવને પ્રસંગ આવી જશે. આટલું જ નહિ, પરંતુ અન્તરાવત અવસ્થા રૂપથી પણ જે તે અઘટ થઈ જાય તે ઘટ કાર્ય અને તેનાથી થનારા ફળની પ્રાપ્તિ ન થવી જોઈએ. ૫. તે મધ્યકાળવતી ઘટસ્વરૂપ વ્યંજન પર્યાયમાં પણું ઘટ પ્રતિક્ષણ ઉપચય, અપચય રૂપ થયા કરે છે એટલે જજુ સૂત્ર નયની દષ્ટિથી એક ક્ષણવત ઘટ જ સ્વાત્મા છે અને તે જ ઘટની અતીત અને અનાગત પર્યાયે પરાત્મા છે. જે પ્રત્યુત્પન્ન ક્ષણની માફક અતીત અને અનાગત ક્ષણથી પણ જે ઘટનું અસ્તિત્વ માની લેવાય તે બધા ઘટે વર્તમાન ક્ષણવતી થઈ જશે અથવા અતીત અને અનાગત ક્ષણની માફક વર્તમાન ક્ષણ રૂપથી પણ જે અસત્ માની લેવાય તે ઘટના આશ્રયથી થનારા વ્યવહારોને લેપ થઈ જશે. . અનેક રૂપાદિના સમુચ્ચય રૂપ તે વર્તમાન ઘટમાં પૃથુબુનોદરાકાર રૂપથી ઘટ અસ્તિત્વ રૂપ છે, અન્ય રૂપથી નહિ. કારણ પૃથુબુનેદરકારથી જ ઘટ વ્યવહાર થાય છે, અન્ય આકારથી નહિ. જે ઉકત આકારથી ઘટ ન હોય તે તેને અભાવ થઈ જશે અને અન્ય આકારથી જે ઘટ હોય તે તે આકારથી રહિત પદાર્થમાં પણ ઘટે વ્યવહાર થવા માંડશે. ૭. રૂપાદિના સન્નિવેશ વિશેષનું નામ સંસ્થાન છે. તેમાં ચક્ષુથી ઘટનું ગ્રહણ થવા પર રૂપ મુખથી ઘટનું ગ્રહણ થયું એટલે રૂપ તેને સ્વાત્મા છે અને રસાદિ પરાત્મા છે. તે ઘટ રૂપથી અસ્તિત્વરૂપ છે અને રસાદિરૂપથી નાસ્તિત્વરૂપ છે. જ્યારે ચક્ષુથી ઘટને ગ્રહણ કરીએ ત્યારે જે રસાદિ પણ ઘટ છે આવું ગ્રહણ થઈ જાય તે રસાદિ પણ ચક્ષુ ગ્રાહ્ય થવાથી રૂપ થઈ જશે. આવી અવસ્થામાં અન્ય ઈન્દ્રિયેની કલ્પના પણ નિરર્થક થશે અથવા ચક્ષુ ઇન્દ્રિયથી રૂપ પણ ઘટ છે આવું ગ્રહણ જે ન થાય તે તે ચક્ષુ ઇન્દ્રિયને વિષય રહેશે નહિ. ૮. શબ્દ ભેદથી અર્થભેદ થાય છે એટલે ઘર, કુટ આદિ શબ્દોને જુદો જુદો અથ થશે. જે ઘટન ક્રિયાથી પરિણુત થશે તે ઘટ કહેવાશે અને જે કુટિલરૂપ ક્રિયાથી પરિણત થશે તે કુટ કહેવામાં આવશે. આવી સ્થિતિમાં ઘટન ક્રિયાને કર્તભાવ સ્વાત્મા છે અને અન્ય પરાત્મા. જે અન્ય રૂપથી પણ ઘટ કહેવાય તે પટાદિ પણ ઘટ વ્યવહાર થવે જોઈએ અને આ રીતે થતાં બધા પદાર્થો એક જ શબ્દના વાચ્ય બની જશે અથવા ઘટન ક્રિયા કરતી વખતે પણ જે ઘટ અઘટ હોય તે ઘટ વ્યવહારને જ સદંતર અભાવ થઈ જશે. Page #675 -------------------------------------------------------------------------- ________________ ૬૧૪ : ભેદ્ય પાષાણ, ખેલ્યાં દ્વાર ૯. ઘટ શબ્દનો પ્રયોગ પછી ઉત્પન્ન થએલે ઘટરૂપ ઉપયોગ સ્વાત્મા છે. કારણ કે અંતરંગ છે અને અહેય છે અને બાહ્ય ઘટાકાર પરાત્મા છે. કારણ તેના અભાવમાં પણ ઘટ વ્યવહાર દેખાય છે. તે ઘટ ઉપયોગકારથી છે, અન્ય રૂપથી નહિ. જે ઘટ ઉપગાકારથી પણ ન હોય તો વક્તા અને શ્રોતાના ઉપગ રૂપ ઘટાકારને અભાવ થઈ જવાથી તેના આશ્રયથી થનારા વ્યવહારે પણ લુપ્ત થઈ જશે અથવા ઈતર રૂપથી પણ જે ઘટ હોય તે પટાદિકને પણ ઇત્વને પ્રસંગ આવી જશે. ૧. ચેતન્ય શકિતના બે આકાર છે. જ્ઞાનાકાર અને રેયાકાર. પ્રતિબિંબથી રહિત અરીસા જે જ્ઞાનાકાર હોય છે અને પ્રતિબિંબયુક્ત દર્પણ જે યાકાર. તેમાં ઘટરૂપ રેયાકાર સ્વાત્મા છે. કારણ, એના જ આશ્રયથી ઘટ વ્યવહાર થાય છે અને જ્ઞાનાકાર તે પરાત્મા છે. કારણ તે સર્વ સાધારણ છે. જે જ્ઞાનાકારથી ઘટ માનવામાં આવે તે પટાદિ જ્ઞાનના કાળમાં પણ જ્ઞાનાકારનું સન્નિધાન હોવાથી ઘટ વ્યવહાર થવા લાગશે અને જે ઘટરૂ૫ રેયાકારના કાળમાં પણ ઘટ જે નાસ્તિત્વરૂપ માનવામાં આવે તે તેના આશ્રયથી ઈતિ કર્તવ્યતાને લેપ થઈ જશે. આ એક પદાર્થમાં એક જ કાળમાં નય ભેદથી સર્વ ધર્મ અને અસત્વ ધર્મની વ્યવસ્થા છે. તાત્પર્ય એ છે કે દરેક પદાર્થમાં જ્યારે જે ધર્મ વિવક્ષિત હોય છે ત્યારે તેની અપેક્ષાથી તે અતિરૂપ હોય છે અને તદિતર અન્ય ધર્મોની અપેક્ષાથી તે નાસ્તિરૂપ હોય છે. અસ્તિત્વ ધર્મને નાસ્તિત્વ ધર્મ અવિનાભાવી છે એટલે જ્યાં એક વિવાથી અસ્તિત્વ ધર્મ ઘટિત કરાય છે ત્યાં તભિન્ન અન્ય વિવેક્ષાથી નાસ્તિત્વ ધર્મ હોય જ છે. માત્ર અસ્તિત્વ જ વસ્તુનું સ્વરૂપ નથી અને માત્ર નાસ્તિત્વ પણ નથી. સત્તાને જૈન દાર્શનિકેએ સપ્રતિપથી કહેલ છે. શ્રી કેશીકુમાર શ્રમણ શારીરિક માનસિક દુઃખોથી પીડિત છે માટે યોગ ક્ષેમની ઉપલધિ કેમ થાય અને તેમને માટેનું નિરાબાધ કર્યું સ્થાન છે એ પ્રશ્ન પૂછે છે. કારણ જીવનને છેવટને સાર મધુર નીવડે, છેવટની ઘડી રૂડી નીવડે તેટલા માટે આખા જીવનની બધી મહેનત હોવી જોઈએ. જેના જીવનને અંત નરગી, સ્વસ્થ અને સુંદર તેનું બધું રૂડું. છેવટના જવાબ પર ધ્યાન રાખી જીવનને દાખલ કરાય, આ ધ્યેયને દૃષ્ટિ સમક્ષ રાખી જીવનની યોજના ઘડાય તે મનુષ્ય નિશ્ચિત નિરાબાધ શાંતિના સ્થાનને મેળવી શકે છે. શ્રી ગૌતમ સ્વામી આ સંબંધે સામાન્ય નિર્દેશ કરતાં કહે છે अत्थि अग धवठाण लोगग्गंमि दुरासह । जत्थ नत्थि जरामच्चू, वाहिणी वेयणा तहा ॥ લેકના અગ્રભાગમાં એક એવું સ્થાન છે જ્યાં જરા, મરણ, વ્યાધિ અને વેદના નથી. પરંતુ આવા ઉચ્ચસ્થાનને મેળવવું ઘણું અઘરું છે. ઉચ્ચસ્થાનની પ્રાપ્તિ તે ઉપલક્ષણ માત્ર છે-હાં, મરણ વખતે જે વિચાર સ્પષ્ટ અને ઊંડો ઠસી ગએલો હોય તે જ વિચાર મરણની મોટી ઊંઘમાંથી ઊઠયા પછી જીવનની ફરી પાછી નવી Page #676 -------------------------------------------------------------------------- ________________ કર્મ અને સાધના : ૬૧૫ યાત્રાનું પ્રથમ ચરણ બને છે. જન્મને અંત તે નવા જન્મને પ્રારંભ છે. માટે મરણનું પ્રતિક્ષણ સ્મરણ રાખી એવું જીવન જીવવા પ્રયત્ન કરીએ કે જન્મજન્માંતરની અનંત યાત્રામાંથી પરમ વિશ્રાંતિની પરમ ઉપલબ્ધિ થઈ જાય. કર્મ અને સાધના વૈદિક દાર્શનિકે જેને નિષ્કામ એટલે અનાસકત કમગ કહે છે, જેનદાર્શનિકો તેને નિઃશલ્ય કર્મવેગના નામથી સંબોધે છે. કશા જ ફળની આકાંક્ષા વગર નિરાકાંક્ષિત બુદ્ધિથી કરવામાં આવતા આવા કર્મયગમાં અપ્રતિમ અને આશ્ચર્ય પમાડનારૂં સામર્થ્ય હોય છે. આવા ફલાકાંક્ષાશૂન્ય કર્મથી જ વ્યષ્ટિ અને સમષ્ટિનું કલ્યાણ સંભવે છે. જે ધરતી, સમાજ અને દેશમાં હું જ છું તેનું મારા ઉપર અસાધારણ કણ છે—આમ તે ત્રણમાંથી ઉઋણ થવા માટે આ ધરતી, દેશ અને માનવ સમાજના કલ્યાણની પુનિત ભાવનાથી પ્રેરાઈ સતત વધર્મ આચરનાર પવિત્ર કમલેગીની શરીરયાત્રા અવિચ્છિન્નપણે ચાલ્યા કરતી હોય છે. ખ રીતે અનવરત શ્રમમાં રચ્યાપચ્યા રહેતા પરમાત્મપરાયણ કર્મવેગીનું શરીર, સાત્વિક પવિત્ર ભોજનાઓ તેમજ ઈશ્વરાર્પણની સાત્વિક બુદ્ધિ અને કર્મવેગના સાતત્યને લઈને નીરોગી, સ્વર અને પવિત્ર રહ્યા કરે છે. હું સમજું છું ત્યાં સુધી બધા રોગોનું મૂળ મનુષ્યની રજોગુણપરાય છે અને તમે ગુણપરાયણ વૃત્તિ જ છે. મેટા ભાગના રેગોને ઉદ્ભવ આપણી આવી વૃત્તિઓમાં થી જ થાય છે. રજોગુણ માણસને સુખ અને તેનાં સાધનો તરફનું આકર્ષણ ઊભું કરે છે. બીજાનાં ચડિયાતાં સાધને જોઈ તે માણસમાં ઈર્ષ્યા અને અસહિષ્ણુતાના રે જન્માવે છે. માણસના માનસને વિકૃત બનાવવામાં આ રોગુણ કીમતી ભાગ ભજવે છે. માણસ ગુણને કાવતી થઈ રાગદ્વેષમાં લપેટાઈ જાય છે. સુખ અને વૈભવને જીવનનું સર્વસ્વ માની, તેને મેળવવાની ઘેલછામાં તે રાતદિવસના શ્રમભર્યા ઉજાગરા કરે છે અને વધારે પડતાં શારીરિક અને માનસિક શ્રમથી વિકળ બની પિતાના શારીરિક અને માનસિક સ્વાથ્યને ખોઈ બેસે છે. વિષયાસતિ અને તેના સાધને જુટાવવાનું ઊભું થએલું આકર્ષણ તેને સાત્વિક અને પ્રભુપરાયણ વૃરિ શી બહુ દૂર હડસેલી મૂકે છે. પરિણામે તે કદી પણ નીરગિતા કે સ્વસ્થતાની અનુભૂતિ કરી શકો નથી. તેનામાં સુખ મેળવવાની વૃત્તિ તીવ્ર બનતાં અનેક પ્રકારની માનસિક અસ્વસ્થાને તે અનિચ્છયા પણ શિકાર બની જાય છે. રજોગુણથી નિષ્પન્ન થતી આ બીમારી સામ-પ રીતે તેમને ખ્યાલમાં ન આવે તે સમજી શકાય છે. કારણ, આ બીમારીથી તમે એવા તે ટેવાઈ ગએલા છે, આ બીમારી તમને એવી તે કેઠે પડી ગઈ છે કે, પ્રતિક્ષણ રાગદ્વેષના કીટ ઓથી તમારી શારીરિક અને માનસિક સ્વસ્થતા હણતી અને ખવાતી જાય છે છતાં તમારા નસમાં તેનાથી ઉદ્ભવતી હાનિને તમને ખ્યાલ આવતો નથી ! Page #677 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર આ તે રજોગુણથી જન્મતી અસ્વસ્થતાને સાધારણ અંગુલિનિર્દેશ માત્ર છે. તમે ગુણ તે રજોગુણ કરતાં પણ વધારે ભયંકર અને અસ્વાથ્યપ્રદ છે. રાવણના દરબારમાં તેના ભાઈ કુંભકર્ણની જે સ્થિતિ હતી તે તેના તમોગુણને આભારી હતી. જો કે એને એ તમગુણ જગતને માટે તે આશીર્વાદરૂપ જ નીવડે. કારણ, પુરાણના કથન મુજબ, જે બ્રહ્માએ તેને છ માસ સુવાનું વરદાન આપવાની સગવડતા ન ઊભી કરી હોત તે કુંભકર્ણ પિતાના અસાધારણ રાક્ષસીય આહારથી સારાયે જગતના અન્ન ભંડારને અધૂરા, અપૂર્ણ અને નાના બનાવી દેત! તેના એકલાના આહારથી જ આખાયે જગતના અન્ન ભંડારે ખૂટી જવા પામ્યા હોત ! તે છે માસ સુધી સૂઈ જતે તે સ્થિતિ જગતના છે અને અન્ન ભંડારો માટે પરમ શાંતિ અને વિશ્રાંતિરૂપ હતી. તમે ગુણ નિષ્ક્રિયતાની પરિસીમા રૂપ હોય છે. કર્તવ્ય વિમુખતા તેની નિશાની છે. કોઈ પણ કર્યા વગર બધું મેળવવાની અનિચ્છનીય રાક્ષસી વૃત્તિનું તેમાં પરિબળ હોય છે. સાપ અને અજગરની માફક ખાઈને પડયા રહેવું તે તમોગુણનું પરમ લક્ષણ છે. આ જગતમાં જેટજેટલા માનસિક રોગો દેખાય છે તે બધા તમે ગુણની ઉત્કટતાના છે. પરિણામે તમોગુણને આશ્રય આપનારને એક ક્ષણ માટે પણ શાંતિ હોતી નથી. ગાંડપણ, હિસ્ટ્રિયા, માનસિક નબલઈએ, નિષ્ક્રિયતા અને ક્રૂરતા આદિ અનિચ્છનીય સ્થિતિઓના મૂળમાં તમે ગુણની પ્રધાનતા એકમાત્ર કારણ છે. એટલે રજોગુણ અને તમે ગુણને આશ્રય કરનારા લોકો શારીરિક કે માનસિક નિતા કે સ્વસ્થતાને કેમ ઉપલબ્ધ કરી શકે ? સત્ત્વવૃત્તિપરાયણ માણસ પોતાના ભાગે આવેલા કર્તવ્યને ઈશ્વરીય સેવા માની સતત ઉપયોગ અને કાર્યમાં તન્મય બની રહે તે હેવાથી તેનું શરીર નીરોગી અને ચકખું હેય છે. તેનાં મેં વાર્થ ભાવનાથી ઉલ્ટેરિત નહિ, પરંતુ સાર્વત્રિક હિત અને નિઃસ્વાર્થ ભાવનાઓથી પ્રેરિત હોઈ માત્ર તેને જ પિષણ આપનાર નથી બનતા પરંતુ તેનાથી આગળ વધી, તે સમાજના પણ પોષક અને વિકાસિક થઈ જતા હોય છે. નિરાસત કર્મયેગીના કાર્યોમાં સ્વાર્થને જરા જેટલો પણ અવકાશ હોતું નથી. તેનામાં પરમાર્થમૂલક વૃત્તિની પ્રધાનતા હોવાને કારણે તે વ જન હિતાય, વહુજન મુલાય”—પ્રવૃત્તિ કરતે હોય છે. અનાસકત કર્મયોગી કદાચ ખેડૂત હશે તો પણ વધારે આવકની ઇચ્છાથી તે ખેતીના કામમાં જોડાશે નહિ. બીજા ખેડૂતે કરતાં પિતાનું પૈસાની આવક વધારે થાય એ દષ્ટિને સામે રાખી તે અફીણ અને તમાકુની ખેતી નહિ કરે. પતિક્ષણ જાગૃત રહીને તે પિતાની ખેતીને સંબંધ પોતાના વાર્થ સાથે ન જોડતાં સમાજ કલ્યાણ સાથે જોડશે. પૈસાની સર્વોપરિતાનું સ્થાન તેનામાં રહેલી સમાજ કલ્યાણની ભાવના લેશે. ફલતઃ તેના સ્વધર્મ રૂપ કર્મ સાર્વત્રિક હિતના થશે. ખેડૂતને દાખલ તે માત્ર ઉપલક્ષણ છે. ફલા ક્ષાશૂન્ય વેપારીને વેપાર પણ જનસમાજના કલ્યાણ માટે થશે. સમાજને કે રાષ્ટ્રને હાનિ થાય એવું એક પણ કાર્ય તેના હાથથી નહિ થાય. તે સમાજને કંટક નહિ બને પરંતુ સમાજને ઉપકારક બનશે. પિતાના આસપાસના સમાજના વ્યાપક હિતમાં ભળી જનારા આવા કર્મએ ગી વેપારીઓથી સમાજમાં સમરસતા, સુવ્યવરથા, શાંતિ, સમાધિ અને આબાદી સ્થપાય છે. Page #678 -------------------------------------------------------------------------- ________________ કર્મ અને સાધના : ૧૭ સાત્વિક અને પરમાર્થ મૂલક કર્મયોગીનાં કાર્યોની અસર માત્ર તેના શરીરનાં અવય ઉપર જ પડે એટલી સંકુચિત અને ક્ષુદ્ર વ્યાપકતા તેની લેતી નથી. તેનાં માનસ અને બુદ્ધિપ્રતિભા પણ આવાં કર્મોથી શુદ્ધ, સાત્વિક, તેજસ્વી અને પવિત્ર થઈ જતાં હોય છે. પરિણામે પિતાને ક્ષુદ્ર સ્વાર્થોના સંકુચિત ખાચિયામાં પડી રહેવાનું ભૂલી જઈ તે બધાનાં હિતના મહાસાગરમાં અવગાહન કરવાને આનંદ માણતે હોય છે. નિષ્કામ કર્મચાગીને અનાયાસ ચિત્તશુદ્ધિનું ફળ મળી રહે છે. મહાભારતમાં એક તુલાધાર વૈશ્યની કથા આવે છે. તદનુસાર જાજુલી નામને એક બ્રાહ્મણ તુલાધાર વૈશ્યની પાસે બ્રહ્મજ્ઞાન લેવા જાય છે. જ્ઞાન આપનાર વૈશ્ય છે અને લેનાર બ્રાહ્મણ છે. અધ્યયન-અધ્યાપનના કર્મમાં સંલગ્ન બ્રાહ્મણને એક વૈશ્ય પાસે જ્ઞાન લેવા જવું પડે એને અર્થ જ એ થયું કે, જ્ઞાન કેઈ વિશિષ્ટ વ્યક્તિને કે વર્ણને ઈજા નથી. બ્રહ્મત્વની દિશામાં મનુષ્ય માત્રની અબાધિત યાત્રા સંભવે છે. ઈશ્વરેપલબ્ધિ કઈ વિશિષ્ટ વર્ણની સંપત્તિ કદી પણ થઈ શક્તી નથી. માણસની પિતાની પવિત્રતા, સરળતા અને પુરુષાર્થ શક્તિ જ તેને બ્રહ્મના દરવાજે પહોંચાડી શકે છે. તુલાધારે આવેલા બ્રાહ્મણને પિતાના વેપાર કર્મના અનુરૂપ એક નાનકડી વાત જ કહી આપીઃ “જુઓ, ભાઈ! આ ત્રાજવાંની દાંડી સીધી રાખવી પડે છે.” આ ત્રાજવાંની દાંડીના સીધાપણુએ બહારનાં કર્મો કરતાં તુલાધારના મનને સરળ અને ઈશ્વરપરાયણ બનાવી દીધું. નાનું છોકરું દુકાને આવે કે મે માંધાતા તેની દુકાને આવે, ગમે તે કઈ પણ વસ્તુની ખરીદી માટે આવે, પણ ત્રાજવાંની દાંડીના રૂપમાં જરા જેટલે પણ ફેર ન પડે. ન તે દાંડી ઊંચી જાય કે ન નીચી જાય, પરંતુ બરાબર મધ્યમાં રહે. એકધારા ઉપયોગ અને કામની પણ મન ઉપર અસર થયા વગર રહેતી નથી. સુખ-દુઃખ, જન્મ-મરણ, પ્રેમ-ઘણું આવા આવા કંથી જગત સભર છે. આ બંને કંઠેમાંથી કેઈના પણ પક્ષ કે પ્રતિ પક્ષમાં પડયા વગર તુલાધારને જેમ ત્રાજવાની દાંડીમાંથી સમવૃત્તિ જડી, તેમ કર્મયેગીને પણ તેના દરેક કાર્યોમાંથી પ્રભુતાને પડછાયે જયા વગર રહેશે નહિ. વાણંદ બધાના માથાનું મુંડન કરે છે. કર્મયોગી વાણુંદ પિતાના આ કાર્યને નિષ્કામ બુદ્ધિએ જેમ જેમ કરતે જશે તેમ તેમ એક દિવસ તેના મનમાં આ આધ્યાત્મિક ભાષા ર્યા વગર રહેશે નહિ કે-બીજાનાં માથાનાં મુડન મેં ઘણાં કર્યા, પરંતુ મારી જાતનું મુક્ત કરવાનું મેં કદીયે વિચાર્યું નથી. આજ રીતે ખેતરમાં વધી પડેલા નીંદાણ કાઢતાં કાઢતાં ખેડૂતના હૃદયમાં વાસના અને વિકારનું નીંદાણ કાઢવાની બુદ્ધિ સૂઝશે. માટી ખૂંદી ખૂદીને ગાર બનાવી સમાજને પાકાં માટલાં પૂરા પાડનારે ગેરે કુંભાર પિતાનાં જીવનને પાકું માટલું બનાવવાની મનમાં ગાંઠ વાળે છે. હાથમાં પણ રાખી “માટલાં કાચાં કે પાકાં એવી સંતેની પરીક્ષા કરનારે તે પરીક્ષક બને છે. કપડાના તાણાવાણું વણનાર શ્રી કબીર કપડાં વણતાં વણતાં પિતાનાં જીવનના તાણાંવાણુ વણવાનાં કાર્યમાં સંલગ્ન થઈ પિતાના Page #679 -------------------------------------------------------------------------- ________________ ૬૧૮ : ભેદ્યા પાષાણુ, ખેાલ્યાં દ્વાર ધંધાની ભાષામાંથી બ્રહ્મત્વનું દિવ્ય જ્ઞાન મેળવી લે છે. એ સાત્ત્વિક પુરુષને માટે તેમનાં કર્યાં એ જ તેમના આધ્યાત્મિક જીવન ઘડતરની લેાકેાત્તર નિશાળેા હતી. તેમનાં કમેર્યાં દેખાવમાં ભલે સાંસારિક, સ્થૂલ અને આજીવિકામૂલક દેખાતાં હતાં પરંતુ વાસ્તવમાં તે કમે પરમાત્મભાવ ભણી ખે’ચી જનારાં હતાં. આવે। નિષ્કામ કર્મચાગી સતત કર્મોમાં પ્રવૃત્ત રહેતો હાવાથી સમાજમાં દંભને વિસ્તરવાના અવકાશ મળતા નથી. સમાજમાંથી દંભને હટાવવાનું કામ ભારે ભગીરથ કાય છે. દંભથી સમાજના નકશે. વિકૃત બની જાય છે. જ્ઞાની કમની સાધનાથી જે શૂન્ય બની જાય તેા બીજાની નિષ્ક્રિયતાને સહજ ટેકા મળી જાય. પરિણામે પાખંડ, દંભ નિષ્ક્રિયતા કે જડતાને વિસ્તરવાનુ બેફામ મેદાન મળી જાય. કચેગોને લઈ સમાજ આ પાપામાંથી ઊગરી જાય છે. કમ યાગી સ્વયં સંતૃપ્ત હવા છતાં અને સાધનાના પરમ શિખરને સ્પર્યાં પછી પણ નિષ્કામ કર્મ યાગને ચીવટથી વળગી રહે છે. નાનાં બાળકોની ઢીંગલા ઢીંગલીની રમતમાં કે ઢીંગલા ઢીંગલીનાં લગ્નમાં મોટા ગણાતા માબાપે પણ રસ લેતા હોય છે. છોકરાની રમતમાં ભળી તેનાં આનંદ અને મીઠાશમાં વધારો કરવાની તેમની વૃત્તિ હાય છે. ભૂલીને પણ જો માખાપ બાળકોની ઢીંગલા ઢી ́ગલીની રમતમાં રસ ન લે અને બાળકોની રમતથી છેટા રહે, તેા બાળકોને પણ રમતમાં મજા ન પડે. એ જ રીતે કચેાગી પણ કમ`સંતૃપ્ત થઈ કમ કરવાનુ છોડી તો શકે છે, તેને માટે હવે કર્મોની કોઇ અપેક્ષા પણ નથી પરંતુ ખાળકોની રમતમાં માબાપ રસ ન લે અને જેમ ખાળકો નીરસ ખની જાય તેમ નિષ્કામ કર્મચાગી પણ જો કમ કરવાનું છેાડી દે તે બીજા જે કમ રહ્યા છે તેઓ પણ કમ છેાડી બેસશે અને મનમાં અધૂરા અને ભૂખ્યા રહી આનંદ વગરના લૂખા થઇ જશે. કચેાગી કદી પણ પોતાની જાતને વિશિષ્ટ વ્યકિત તરીકે માનતા નથી. એક સામાન્ય માણસની માફક જ તે કર્મીમાં જોડાએલા રહે છે. હુ મહત્ત્વની અને ગણ્ય વ્યકિત છુ’–એવી અહીંની સામાન્ય રેખાના સ ંસ્પર્શ પણ તેને થવા પામતા નથી છતાં સકામ બુદ્ધિથી કને આચરનાર વ્યક્તિ કરતાં તેનાં કર્મોમાં હજાર ગણી વધારે મહેનત, વધારે તેજસ્વિતા અને ચિંતા હેાય છે. કર્મો તે। સદા કર્મો જ હાય છે; તેનામાં પારમાર્થિક કે અપારમાર્થિ કની કોઈ છાપ લાગેલી હોતી નથી. તેની જાહેરાત કરવાની પણ હોતી નથી. કર્મ કરનારની વૃત્તિ, ઉત્સાહ, ભાવના અને પરમા પરાયણતાના આધારે કર્મો સ્વાથી અને પરમાથી બની જાય છે. ક યાગીના કામમાં સેગણા ઉત્સાહ જણાશે. ખાવાનુ એછું મળે તેા ચે આઠ ગણુ કામ તેના હાથે થવાનું. તેની પ્રભુપરાયણતા તેનાં દરેક કાચમાં પ્રગટ થવાની. કપૂર અને ચંદન જેવા તેના સ્વચ્છ અને પવિત્ર જીવનની સુવાસ સત્ર ફેલાઈ જવાની. આ રીતે અનાસકત કચેાગી ફુલાકાંક્ષાથી શૂન્ય હશે. પરંતુ પાર વગરનાં કીમતી ફળો તેને પ્રકૃતિ અને પરમાત્મા તરફથી પરમ અસ્તિત્વ મારફત મળ્યા કરશે. આવા નિષ્ઠાશીલ Page #680 -------------------------------------------------------------------------- ________________ કર્મ અને સાધના : ૬૧૯ વ્યકિતની શરીરયાત્રા એટલે આજીવિકા તે ચાલશે જ પરંતુ તેના શરીર અને બુદ્ધિ વધારે પવિત્ર, સાત્વિક અને પારદર્શક થઈ જશે. જેની વચ્ચે રહી તે પિતાને વહેવાર ચલાવે છે તે સમાજને પણ કાયાકલ્પ થઈ જશે. જીવનમાં દંભને અવકાશ રહેશે નહિ અને જીવન ધન્ય બની જશે. કર્મયોગીનાં કર્મમાં સામાન્ય માણસોના કર્મ કરતાં એક જાતની દિવ્યતા અને પ્રભુતા હશે. કારણ તેને માટે કર્મ પ્રભુપૂજા બની જશે. કર્મ તેને જપ થઈ જશે. કર્મની આરાધના તેના મંત્રની આરાધના બની જશે. કર્મમાં જ તેનું સર્વસ્વ સમાએલું હશે. યાદ રાખજે, ઊંડી ખેડ અને જમીનમાં ભેજ, બન્ને હશે તે જ અનાજના કણસલાં કાંડા જેવાં માતબર થશે. સારાં કામે અને પ્રભુપરાયણતાની ભીનાશથી જ કર્મ જાગતિક મટી કેત્તર બની જશે. આપણે ત્યાં પરમાર્થ શબ્દને ભારે દુષ્પગ થયે છે. પરમાથને અર્થ આપણે ઈશ્વરાથીં કરીએ છીએ. ફલતઃ એવા ઇશ્વરાર્થી દક્તિને હાથપગ હલાવવાના હેતા નથી. તે કાર્ય કરે તે તેની પારમાર્થિકતા લાજી મરે. તે ભૂલી જાય છે કે, મેંગેશ્વર ગણાતાં શ્રીકૃષ્ણને પણ, અર્જુનને યુદ્ધમાં સારથિની સેવા આપતાં, યુદ્ધ સમાપ્તિ પછી રથના ઘેડાના ઘાને ઉપચાર કરતાં, ઘોડાની શાંતિ માટે ખરેરે કરતાં, રાજસૂય યજ્ઞ પ્રસંગે પધારેલા મહેમાનની એંઠી પાતળ ઉપાડતાં કર્મો તે કરવાં જ પડયાં છે. અને અંતે એ પણ કોઈએ ચમારનું કામ, કેઈએ દરજીનું કામ, કેઈએ કુંભારનું કામ, તે કેઈએ વણકરનું કામ, કેઈએ વાણિયાનું કામ તે કેઈએ હજામનું કામ અને કેઈએ. મરેલાં હેરને ખેંચી જવાનું કામ કર્યું જ છે અને આમ કામ કરતાં કરતાં તેઓ મુકત થઈ ગયા છે. શ્રી કેશીકુમાર શ્રમણને શ્રી ગૌતમ સ્વામી ગર્ભિત નિર્દેશ કરે છે કે, મરણનું પ્રતિક્ષણ મરણ રાખી જીવવાની વધારે જરૂર એટલા માટે છે કે, મરણની ભયાનકતાને સરળતાથી સામને કરી શકાય. એકનાથના જીવનને એક પ્રસંગ છે. એક ગૃહસ્થ એકનાથને પૂછયું : “પ્રભે ! આપનું જીવન આટલું નિષ્પાપ અને નિચ્છલ કેમ છે ? તમે કઈ પર ગુસ્સે થતા નથી, કેઈ સાથે મનદુઃખ નથી. સો ઉપર એકાન્ત પ્રેમની અમી વર્ષા કરી શકો છો અને અમારું જીવન એવુ કેમ બનતું નથી ?” એકનાથે જવાબ આપ્યો: “મારી વાત તે રહેવા દે, ભાઈ ! મને એક વાતની જાણ થઈ છે કે આજથી સાત દિવસ પછી તમારૂં મરણ છે.” નાથે કહેલી વાતને બેટી પણ કેણ માને ? તે માણસ તે હેબતાઈ ગયે. સત્વર પિતાને ઘેર આવ્યા. બધી સોંપણ નોંધણની વાત કરવા માંડી. માનસિક અસર વધી જતાં મૃત્યુના ભયથી તે માંદે પડે. છ દિવસો આ રીતે વીતી ગયા. સાતમા દિવસે શ્રી એકનાથ Page #681 -------------------------------------------------------------------------- ________________ ૬૨૦ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર સંત પોતે તેને ઘરે પધાર્યાં. તેણે તેમનાં ચરણામાં વંદન કર્યાં. એકનાથે કૂશળ ક્ષેમની પૃચ્છા કરી એટલે તે ગૃહસ્થે જવાબ આપ્યા : પ્રભુ ! હવે જાઉ છું.' શ્રીનાથે પૂછ્યુ ગએલા આ છ દિવસેામાં તમારા હાથે કેટલું પાપ થયું ? પાપના કેટલા વિચારો મનમાં જાગ્યા ?’ મરણુ પથારીએ પડેલા અને એકનાથના વચન મુજબ આતુરતાથી મૃત્યુની પ્રતીક્ષા કરતી તે વ્યકિતએ જવાખ આપ્યા નાથ ! પાપના વિચાર કરવાના વખત જ કયાં હતા? મારી દૃષ્ટિ સામે તે યમરાજના ભયંકર પજો ઘૂમ્યા કરતા હતા ત્યાં અશુભ વિચારને અવકાશ જ કયાંથી મળે ?” એકનાથે જવાબ આપ્યા : ‘ભાઇ ! સાત દિવસ પૂર્વે તે પૂછેલા પ્રશ્નના જવાબ તને મળી ગયા છે. હવે તને સમજાઇ ગયું હશે કે મારૂ જીવન નિષ્પાપ કેમ છે ? મરણના વાઘ હંમેશાં સામે ઘૂરકતા ઊભા હાય ત્યારે પાપ કરવાનું સૂઝે પણ કયાંથી ? પાપ કરવા માટે પણ જીવને એકદમ નિરાંત જોઇએ. મરણની એક ક્ષણ માટે પણ વિસ્મૃતિ ન થવા દેવી એ પાપમાંથી મુકત થવાના એક માત્ર ઇલાજ છે. મરણુ સામે દેખાતું હાય, ત્યારે કાની હિંમતે માણસ પાપ કરી શકશે ?? શ્રી કેશીકુમાર શ્રમણુ પેાતાના પ્રશ્નના સંબંધમાં સમીચીન સ્પષ્ટતા મેળવવા ફરી પેાતાના પૂછેલા પ્રશ્નના અનુસંધાનમાં જ પૂછી બેસે છે કે अणे य इह के बुते ? केसी गोयममब्बवी । केसिमेव वंत તુ गोयमा इणमब्बवी ॥ તે સ્થાન કયું છે ? શ્રી કેશીકુમાર શ્રમણે આમ પૂછતાં શ્રી ગૌતમ સ્વામીએ જવાબ આપ્યા: યાદ રાખો, મૃત્યુ સતત પીઠ પાછળ ઊભું છે છતાં માણસ તેને જ ભૂલવાના પ્રયાસમાં રચ્યાપચ્યા રહે છે. મૃત્યુને યાદ રાખી જીવનની દિશાને બદલવાની વાતને તે વિસારે પાડી દે છે. અરે, ‘મરણુ' શબ્દ પણ તેનાથી સહેવાતા નથી. ‘મરણુ’ શબ્દના ઉચ્ચારમાં તેને મૃત્યુના ભયના દન થાય છે. પરંતુ જીવતા જીવે જો મૃત્યુને અનુભવ ન થયા તે પરમ નિર્વાણુની પરમ શાંતિની ઉપલબ્ધિ થપિ શકય બનવાની નથી. જીવનના બીજા છેડા મૃત્યુને અડે છે એ વાત ખ્યાલમાં રાખી છેવટની ઘડી પુણ્યમય, અત્યંત પાવન અને રૂડી કેમ થાય તેના સતત વિચાર કરવા જોઇએ. 010 Page #682 -------------------------------------------------------------------------- ________________ તમગુણ અને તેને ઉપાય આત્મા સ્વયં સંપૂર્ણ છે. તે અનંત ગુણોને અક્ષયભંડાર છે. આત્માની પ્રતીતિના અભાવમાં જ વસ્તુઓનું આકર્ષણ માણસના માનસને આકર્ષિત કરે છે. પિતાના અક્ષય નિધાનની સાધારણ પ્રતીતિ પણ જે કઈ ઉપાયથી માણસને થઈ જાય તે જાગતિક કીમતી ગણતાં પદાર્થો પણ તેને માટે નિર્મૂલ્ય થઈ ઊભા રહે. આત્માને સ્વયંભૂ સ્વભાવ પણ ઊર્ધ્વગામી એટલે ઉપરની દિશામાં જ ગતિ કરવાનું છે. ઉપર ફેંકવામાં આવેલે પથ્થર જેમ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને લઈ પૃથ્વીની દિશામાં ખેંચાય છે, તેમ ઊર્ધ્વગતિ સ્વભાવવાળે આત્મા પણ વિકાર, દેહાધ્યાસ અને મસાકાર બુદ્ધિના ગુરુત્વાકર્ષણથી દશે દિશામાં આડી-અવળી અને ઊંધી ગતિ કર્યા કરે છે. કઈ પણ વસ્તુને ભારે વજન બાંધે એટલે જેમ તે નીચે ખેંચાય છે તેમ વિભાવદશાનાં વમળમાં અટવાએલા આત્માની પણ આવી જ સ્થિતિ છે. મમતા, વિકાર, વાસનાઓ અને દેહાત્મભાવથી જે આત્માને એકદમ અલગ પાડી શકવાની કેત્તર દિવ્ય શક્તિને આવિર્ભાવ થઈ જાય, તે આત્માને પિતાની દિશામાં સ્વતંત્રતા પૂર્વક પ્રગતિ કરવાનું સુગમ બની શકે; પરંતુ આ વાત કહેવામાં જેટલી સરળ અને સાદી સીધી લાગે છે તેટલી જીવનમાં સક્રિય બનાવવી અઘરી છે. આત્માને વિભાવની મેલમાંથી મુક્તિ મળે તે જ અલૌકિક આનંદની ઉપલબ્ધિ જીવ માટે સરળ બને એમ છે. આત્મા અનંત શક્તિ અને અનંત ગુણેને અધિપતિ છે. છતાં પિતાના વૈભવ, સમૃ અને આંતરિક શકિતઓથી તે અજ્ઞાત હોવાને કારણે ગુલામીની અવસ્થા તે ભેગવી રહ્યો છે. ઈન્દ્રિયે, મનના વિચાર અને વિકારે આત્માને જે માર્ગે લઈ જવા માંગે છે તે માર્ગે તેઓ તેને સરળતા પૂર્વક દેરી જાય છે. અનાથની માફક તે તેમની પાછળ પાછળ રાતે જાય છે. આ બધા બહારના પ્રવાસીઓ છે, મુસાફરે છે, એ સત્ય ન સમજવાના કારણે પધિક અને વિદેશી વિભાવની સત્તા તે મૂંગે મોઢે સ્વીકારી લે છે એ જ તેની મોટી અજ્ઞાનતા છે. વિકારો, વાસનાઓ, પદાર્થમૂલક સુખદુઃખો તે દેહની સાથે સંબંધ ધરાવનારા છે, પિતાની સાથે તેમને જરાયે સંબંધ નથી એ સત્ય જે આત્મા એક વખત યથાર્થ રીતે સમજી જાય, તે આત્મા પર આ વિકારેના સામ્રાજ્યની સત્તા એક ક્ષણ પણ ટકી શકે નહિ. આત્માનું સાર્વભૌમત્વ સ્થપાઈ જાય અને આ રીતે જે પોતાની જાત પર શાસન કરે તે વિશ્વને સમ્રાટ જ નહિ, સ્વયં વિરાટ બની જાય આત્મા અને દેહમાં પાર્થકય વિવેક અને વૈરાગ્યને આભારી છે. નાવડી ચલાવવાનું કામ હલેસાં મારનારાઓ કરે છે, પરંતુ દિશાને નિર્ણય કરવાનું કામ સુકાનીનું છે. નિશ્ચિત દિશાની જળયાત્રા માટે જેમ હલેસાં અને સુકાન બન્નેની અનિવાર્ય જરૂર છે તેમ દેહનાં સુખદુઃખ અને Page #683 -------------------------------------------------------------------------- ________________ ૬૨૨ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર વિકારમૂલક વિભાવ ભાવાથી આત્માને જુદા પાડવાને માટે પણ વિવેક અને વૈરાગ્ય મન્નેની સમાન જરૂર છે. આયુર્વેદ શાસ્ત્રમાં જેમ બધા રોગોનાં મૂળમાં વાત, પિત્ત અને કફ હાય છે, રાગનાં મૂળમાં આ ત્રણ વસ્તુઓના વિકાર હાય છે, ફેર હાય તા એટલે જ કે કયાંક એકાદ એછે તે ક્યાંક એકાદ વધારે; તેમ આ સચરાચર જગતમાં પણ ત્રણ વસ્તુઆ રહેલી છે. સત્ત્વ, રજસ અને તમસ–એ ત્રણ ગુણેા પ્રકૃતિમાં ભરેલા છે. આ ત્રણ ગુણ્ણાના કારણે જ સંસાર છે. ગુણાતીત થયા પછી સંસારનુ અસ્તિત્વ રહેતું નથી. સંસારમાં જ્યાં સુધી જે ક્રિયા-કલાપ દેખાય છે તેનાં કેન્દ્રમાં આ ત્રણ ગુણ્ણાનું અસ્તિત્વ જ કામ કરી રહ્યું હાર્ય છે. એટલે ભગવાન કૃષ્ણ તે ગીતામાં બહુ જ સ્પષ્ટ શબ્દોમાં અર્જુનને સમજાવે છે કે, તૈમુખ્યવિષયા થવા નિÂજીન્થે મવાન વેદ અને વેદમાં ખતાવવામાં આવેલા ક્રિયાકાંડા સત્ત્વ, રજસ અને તમેગુણમૂલક છે. તેમાં નિર્દિષ્ટ કાઇપણ ક્રિયા આ ત્રણ ગુણૈાથી અતીત નથી. આ ત્રણ ગુણેાથી આત્માને અળગે પાડીએ તે જ કેહુ અને આત્મા વચ્ચે ભેદ રેખા ખેંચાય. ઢેડથી આત્માને અળગા પાડવાના એક માત્ર માં આ ત્રણે ગુણાને તપાસી, તેમને જીતી લેવાના છે. એટલે શ્રીકૃષ્ણ પોતાના સખા અર્જુનને બહુ સરળતાપૂર્વક કહે છે કે, વેદવિહિત કમને ધમ' માની જો તું યજ્ઞ યાગાદિ ક્રિયાકાંડામાં ફસાઈ પડીશ તે તેનુ ઉત્કૃષ્ટતમ ફળ માત્ર સ્વર્ગની ઉપલબ્ધિ થશે પરંતુ એનાથી પરમમુકિત કથમપ શકય ખનશે નિહ. કારણ, વેદોમાં નિર્દિષ્ટ ક્રિયા કલાપો સત્ત્વ રજસ અને તમેગુણમૂલક છે. વેદ્ય નિર્દિષ્ટ વ્યવહારોથી આત્માને આત્યંતિક મેાક્ષ સંભવિત નથી. જો જન્મ, જરા અને મૃત્યુથી મુક્તિ મેળવવાની મહત્તમ મનીષા હોય તે। હે અર્જુન ! તુ ત્રિગુણાતીત થઈ જા ! સત્ત્વ, રજસ અને તમેગુણુને ત્યા વગર આ મેાહ જાળમાંથી મુકિત મેળવવી અશકય છે. આ રીતે ત્રણે ગુણે। સંસારનાં મૂળ છે એ સમજી ગયા પછી આજે સહુથી વધારે ભયંકર એવા તમેગુણ અને તેને ડાંભવા માટેના ઉપાયના વિચાર કરીએ. ગઈકાલના પ્રવચનમાં તમેગુણ વિષેના સામાન્ય નિર્દેશ કરી દેવામાં આવેલ છે. આજે તે વિષે વિશદ વિચારણાપૂર્વક સ્પષ્ટ છણાવટ કરવા પ્રયત્ન કરીએ. આજે સર્વત્ર તમેગુણની ભારે બિહામણી અને વિકરાળ અસરો જોવા મળે છે. તમે ગુણની મુખ્ય નિશાની નિષ્ક્રિયતા છે. પ્રમાદ, આળસ, ઊ ંઘ, કાર્યથી ગભરાઇ જવુ વગેરે તમે ગુણના સ્પષ્ટ ચિહ્ન છે. તમેગુણુ સદા પ્રમાદ પ્રધાન હેાય છે. આળસ તેનું મુખ્ય લક્ષણ છે. કવિ અને નીતિ વિશારદે આળસથી સતત જાગૃત રહેવા ભલામણ કર્યાં કરે છે. ‘ગાય દ્દિ મનુષ્ચાળાં ારીશ્થા મહાવુિં:' આળસ મનુષ્યના શરીરમાં રહેલા મોટામાં મોટો દુશ્મન છે. ઘર સમાજ અને દેશને ખેદાન મેદાન કરનારા અને સુખ શાંતિમાં આગ ચાંપનાર એ ભયંકર દુશ્મન છે. આપણામાં ઘર કરવા તે ટાંપીને બેસી રહે છે. થાડી પણ તક તે તરત જ આપણામાં ઘૂસી જાય છે. આળસને આપણામાં મળી જાય કે જેટલી પણ પ્રવેશવામાં જરા Page #684 -------------------------------------------------------------------------- ________________ તમેગુણુ અને તેના ઉપાય : ૬૨૩ આળસ નથી. જરા એ કાળિયા વધારે ખાધું કે તેણે પેતાને આળેાટવા માટે આપણને આડા પાડયા જ જાણેા ! આળસ માટેની આપણી સદા પૂર્વ તૈયારી હાય છે. આપણે જે મહેનત પૈસા મેળવવા અથવા કોઈપણ કાર્ય માટે કરીએ છીએ તેની પાછળનુ ધ્યેય પણ એકજ હાય છે કે, વૃદ્ધાવસ્થામાં તે કામ આવે. ભવિષ્યની આળસ માટેના આજનેા પ્રયત્ન છે. ઘણા પૈસા મેળવવા એટલે આગળની આળસ માટે બંદોબસ્ત કરી રાખવા. આપણી વિચારવાની દૃષ્ટિ પણ તમેગુણુ આશ્રયી છે. અન્યથા સરળતાપૂર્વક અને સહજ પ્રાકૃતિક જીવન જીવનાર વ્યકિત ઘડપણમાં પણ યથાચિત રીતે કામ આપી શકવાની જ છે. ખરી રીતે તે ઘડપણ અનેક વર્ષોના અનુભવાના સમૃદ્ધ નિધિ છે. આ અનુભવાના યોગ્ય માર્ગે ઉપયાગ કરી જીવનને પ્રભુતાની દેશામાં ચેાગ્ય માર્ગે વળાંક આપી શકવાની જેટલી સરળતા ઘડપણુ માટે શકય છે તેટલી અન્ય અવસ્થામાં નથી; છતાં ઘડપણુ નિષ્ક્રિય બને તે માટેના જ આપણા વિચારો અને પ્રયત્ન હાય છે. આળસ ભૂલે ચૂકે આપણામાં અવકાશ ન મેળવી લે તે માટે સતત જાગૃતિ અનિવાય છે. એક ક્ષણનો પ્રમાદ પણ જીવને બીજી દિશામાં ધકેલી શકે છે. માટે ભગવાને સતત સાવધાની રાખતા સાધકોને પણ સાવધાન રહેવા કહ્યુ. છે સમય ગાયમ ! આ પમાયે’” હે ગૌતમ ! એક સમય માટેના પણ પ્રમાદ આચરીશ નહિં ! નળ રાજાની એક કથા બહુ પ્રચલિત છે. નળ રાજા કેવડા મોટા રાજા હતા તે તે જાણીતી હકીકત છે. દમયંતી તેમનાં ધર્મપત્ની હતાં. સાળ સતીઓમાં તેમનુ નામ છે. એકવાર આ નળરાજા જ્યારે પગ ધાઈ રહ્યા હતા, ત્યારે તેમના પગનું યુિ કરુ` રહી જતાં કથાકારો કહે છે કે, કલિએ ત્યાંથી તેમનામાં પ્રવેશ કર્યાં. નળરાજા સ્ફટિક જેવા નિર્મળ, પવિત્ર અને સ્વચ્છ હતા. સ્વચ્છતા તેમના આગવા ગુણ હતા. ઉતાવળમાં તેમનું એક અંગ સહેજ કોરુ રહી ગયુ. એટલે કહે છે કે, એટલા આળસના છિદ્રમાંથી કલિ તેમનામાં પેસી ગયા. આપણું તે આખુયૈ શરીર ખુલ્લું પડેલુ છે એટલે તેમાં પ્રવેશવાની આળસને ભારે સુગમતા થઈ પડે છે. એ જ્યાથી પણ આપણા શરીરમાં પ્રવેશવા માંગે ત્યાંથી તે સરળતાપૂર્વક આપણામાં પ્રવેશી શકે છે. તેને પ્રવેશવા માટેનાં સર્વાં દ્વાર ખુલ્લાં છે. એક વખત જો શરીરમાં આળસને પ્રવેશ મળે એટલેસન અને બુદ્ધિની પવિત્રતા પણ અભડાયા વગર રહે નહિ. મન વિકારગ્રસ્ત અને બુદ્ધિ મલિન ખની જવાની. મન અને બુદ્ધિ જ્યારે વિકૃતિ બને છે ત્યારે અનેક દુઃખા આવીને ઊભાં રહે છે. આ દુઃખાને પાર કરી જવાની જો લેશ પણ ઇચ્છા હોય તે આળસને પરિત્યાગ એ અનિવાય હકીકત છે. આળસ અને ઊંઘને મીઠા સંબંધ છે. આળસ જીતવાની વાત સાથે ઊંઘને જીતવાની વાતને પણ સહજ સંબંધ છે. આમ તે ઊંઘ બહુ મીઠી વસ્તુ છે. જીવનમાં તેની અમુક અંશે જરૂર પણ છે. વધારે વખત સુધી માણસ ઊંઘ ન કરે તે તે ગાંડા થઈ જવાને ભય રહે છે. Page #685 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪: ભેદ્યા પાષાણુ, બોલ્યાં દ્વાર ગીતાકાર ભગવાન કૃષ્ણ કહે છે, યા નિરા સર્વભૂતાનાં તwાં ગાઉં સંશો-જે આત્મજ્ઞાન સઘળાં પ્રાણીઓ માટે રાત્રિરૂપ છે તેમાં ગી પુરુષ જાગે છે. અર્થાત યોગી પુરુષે જરા પણ પ્રમાદ કરતા નથી. પ્રભુતાની અમુક કેટિએ પહોંચી ગયેલા મહાત્માઓની ઊંઘ પણ એક જાતને ગ જ છે. પ્રગાઢ અને શાંત ઊંઘ સૌ માટે શક્ય નથી. ઊંઘનું મહત્ત્વ તેને સમય સાથે નથી પરંતુ તેની પ્રગાઢતા સાથે છે. કૂવે જેટલો ઊંડે હોય છે તેટલું જ તેનું પાણી પણ સ્વચ્છ અને મીઠું હોય છે. પરિમાણમાં નિદ્રા ભલે થોડી હોય, પરંતુ પ્રગાઢ હોય તેનું જ એકંદર મહત્વ છે. ચંચળવૃત્તિ સાથે ત્રણ કલાક સુધી અભ્યાસ કરનાર બાળક કરતાં મનની એકાગ્રતા સાથે અર્ધો કલાક કરેલો અભ્યાસ વધારે કીમતી છે. સાચી ઊંઘ સદા સ્વપ્ન વગરની હોય છે. ઊંઘમાં પણ જે જાતજાતના વિચારે છાતી પર ચડી બેસે તે આરામ મળતું નથી. ઊંઘની મીઠાશ માટે દૈહિક શ્રમના સાતત્યની અનિવાર્ય અપેક્ષા છે. આખા દિવસ દરમિયાન એવી રીતે શારીરિક શ્રમ કરે કે જેથી પથારીમાં પડતાંવેંત ઘસઘસાટ ઊંઘ આવી જાય. ઊંઘ એ પણ ચેડા કલાકનું મૃત્યુ જ છે. સારી ઊંઘ માટે આખા દિવસના ગ્ય શારીરિક શ્રમની જરૂર છે. અંગ્રેજ કવિ શેકસપિયરે કહ્યું છે-“રાજાના માથા પર મુગટ છે પરંતુ તેના અંતરંગમાં ચિંતા છે.” રાજાને ઊંઘ ન આવે તેનું મુખ્ય કારણ તે શારીરિક શ્રમ કરતે નથી તે છે. જે માણસ જાગવાને સમયે ઊંઘે છે તેને ઊંઘને વખતે જાગતા રહેવું પડે છે. દિવસે બુદ્ધિ અને શરીરને ન વાપરવાં એટલે તે ઊંઘ જ થઈ જાણવી. પછી ઊંઘની વખતે બુદ્ધિ વિચાર કરતી ૨ખડે અને શરીરને સાચું નિદ્રાસુખ ન મળે તે સ્વાભાવિક છે. પછી લાંબા વખત સૂઈ રહેવું પડે છે. જીવન પરમ પુરુષાર્થની સાધના માટે છે. તે જીવનને જે ઊંઘ ખાઈ જાય તો પછી પુરુષાર્થ સંપાદન થશે કયારે? અધું આયુષ્ય ઊંઘમાં જ ખોવાઈ જાય પછી મેળવવાનું ક્યારે મેળવાય? ઊંઘણશી માણસનું માનસ કાબેલ અને સાવધ રહેતું નથી. અસાવધાન વ્યકિતમાં સદા અનવધાન જન્મવાનું. ઝાઝી ઊંઘના કારણે આળસ પેદા થાય છે અને આળસને લઈ માણસ ભૂલકણે થઈ જાય છે. વિસ્મરણ સદા પરમાને નાશ કરનારી વસ્તુ છે. વિસ્મરણની આ લાંબી પ્રક્રિયા પરમાર્થમાં કે દુનિયાદારીના વહેવારમાં નુકસાન કરનારી જ નીવડે છે. વિસ્મરણ એક મોટી અને અસાધ્ય બીમારી છે. જીવનમાં તેથી સડે પ્રવેશી જાય છે અને જીવન તેનાથી ખવાઈ જાય છે. વિસ્મરણનું કારણ મનની આળસ છે. મન જાગ્રત હોય તે વિસ્મૃતિ શક્ય નથી. આળોટવામાં સ્વર્ગનાં સુખને અનુભવ કરનારના મનને વિસ્મરણને રેગ વળગ્યે જ છૂટકે છે. એટલે જ ભગવાન બુદ્ધ પણ કહ્યું છે કે “મા, મયુના પર્વ” પ્રમાદ એજ મૃત્યુનું સ્થાન છે. પ્રમાદને જીતવા માટે આળસ અને ઊંઘને જીતી લે ! અંગ મહેનત કરે ! સતત જાગૃત Page #686 -------------------------------------------------------------------------- ________________ તમોગુણ અને તેને ઉપાય : ૬૨૫ અને સાવધાન રહો ! ક્ષણેક્ષણને હિસાબ રાખે એટલે અનવધાનપણને રોગ નાબૂદ થશે અને આળસને પ્રવેશવાની બિલકુલ જગ્યા મળશે નહિ. શ્રી કેશીકુમાર શ્રમણ અને ગૌતમ સ્વામીના સંવાદ વિષય શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ત્રેવીસમા અધ્યયનને સ્વાધ્યાય ચાલી રહ્યો છે. શ્રી કેશીકુમાર શ્રમણને આ છેલે પ્રશ્ન છે, જેને જવાબ શ્રી ગૌતમ સ્વામી આપી રહ્યા છે. યાદ રાખજો, જ્યાં સાધનાની પરાકાષ્ટા છે ત્યાં સિદ્ધિ સામે ચાલી, હાથ જોડીને ઊભી રહે છે. જેને જ્યાં પહોંચવાનું છે, તેના નામના માત્ર જપ કરવાથી તે પિતાના અભીષ્ટ સાયને મેળવી નહિ શકે. તેને મેળવવા માટે તે તે માટેના એગ્ય પુરુષાર્થની અપેક્ષા છે. દાખલા તરીકે, જેને દિલ્હી પહોંચવું છે તે “દિલ્હી, દિલ્હી” જાપ જપતે ઝાડ નીચે બેસી રહેશે તો દિલ્હી આવું રહેશે ને પિતાને ઝાડ નીચે જંગલમાં બેસી રહેવાને વારે આવશે ! દિલ્હીની યાદમાં ને યાદમાં રસ્તામાં આરામ લેવા ભશે તે સાધ્ય મેળવવાના આરામથી વંચિત રહી જશે. જેને પહોંચવું છે તેને તે ચાલવાનું કામ ! તેણે તે ચાલવાની મહેનત ચાલુ જ રાખવી જોઈએ ! તેમાં જ મંડયા રહેવું જોઈએ એટલે દિલ્હી પહોંચી જવાય ! મેક્ષના માત્ર પુરુષાર્થહીન સ્મરણથી તેની મહેનતમાં, તેની સાધનામાં શિથિલતા પેદા થશે અને મેક્ષ આઘે જશે. મોક્ષની વાત મનમાંથી સમૂળગી કાઢી નાખવી અને તેની સતત સાધનામાં મંડયા રહેવું એજ મેક્ષને પાસે લાવવાને ઈલાજ છે. નિષ્ક્રિયતા અને આરામની કશી જ અપેક્ષા રાખ્યા વગર, માત્ર સાધનાના માર્ગો તરફ એકાંત ધ્યાન કેન્દ્રિત રહે અને નિષ્ઠાપૂર્વક સાધનાના માર્ગમાં સતત પ્રગતિ થતી રહે તેની લગની, તેની રઢ, જે અનવરત લાગી રહે તે તે નિરબાધ, શિવસ્વરૂપ મોક્ષનું પરમોચ્ચ સ્થાન અવશ્ય પ્રાપ્ત થાય. જવાબ જવાબની બૂમ માર્યા કરવાથી દાખલાને જવાબ આવતો નથી. જે રીત આવડતી હોય તે રીતથી એક પછી એક પગલું લેતાં લેતાં જ જવાબ લાવી શકાશે. તે રીત જ્યાં પૂરી થશે ત્યાં જવાબ ચોક્કસ આવી જશે. સમાપ્તિ પહેલાં સમાપ્તિ કયાંથી થાય? રીત પૂરી કર્યા વગર જવાબ ક્યાંથી આવે? આ આજના પ્રશ્નની સામાન્ય પૂર્વભૂમિકા બતાવ્યા પછી શાસ્ત્રના મૂળ પાઠ પર આવીએ. निव्वाण' ति अबाहं ति सिद्धि लोगग्ग मेवय । खेम सिव अणाबाह जचरन्ति महेसियो । त ठाण सासय वास लोगग्गंमि दुरासह । ज संपत्तान सायंति भवो हंतकरा मुणी ॥ અર્થાત્ – જે સ્થાન મહર્ષિ મેળવે છે તેનું નામ નિવણ છે. તે અબાધ છે, સિદ્ધિ છે, લેકાગ્ર છે, ક્ષેમ શિવ અને અનાબાધ છે. ભવ પ્રવાહને અંત લાવનાર મુનિ જેને પ્રાપ્ત કરીને શેકમુકત બને છે તે લેકના અગ્રભાગમાં શાશ્વતરૂપ છે, ત્યાં પહોંચવું અઘરું છે. Page #687 -------------------------------------------------------------------------- ________________ ૬૨૬ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર યાદ રાખજો, જ્ઞાની પુરુષની છેવટની અવસ્થામાં બધી ક્રિયાઓ ખરી પડે છે. નિર્વાણને અર્થ પણ આ જ છે. દીપકને ફૂંક મારે અને તે જેમ અનંતમાં વિલીન થઈ જાય છે તેમ જ્ઞાની પુરુષ પિતાની ચરમ સ્થિતિમાં શૂન્યરૂપ થઈ જાય છે. આ અંતિમ મેક્ષાવસ્થા એ જ સાધકની સાધનાની પરાકાષ્ઠા છે અને સાધકની સાધનાની આ જ સહજ અવસ્થા છે. આ અવસ્થામાં સાધક પાપ પણ સહન કરતું નથી અને પુણ્ય પણ સહન કરેત નથી. ખંખેરીને તે બધું ફેંકી દે છે. પોતાની જાત પર એક પણ કર્મ લેવા તે તૈયાર નથી. તેને સ્પર્શ સરખે તે સહી શકતું નથી. આ અવસ્થા જ્ઞાની પુરુષની સાધનાની પરમ પરાકાષ્ઠાની દશામાં સંભવે છે. આ જવાબોથી શ્રી કેશીકુમાર શ્રમણ સંતુષ્ટિ પામે છે અને બેલી ઊઠે છેઃ साह गोयम ! पन्ना ते छिन्नो मे ससओ इमो । नमो ते ससया ईयं सव्वसुत्त महायही ॥ હે ગૌતમ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારી શંકા દૂર કરી છે. તે સંશયાતીત! હે સવકૃતના મહેદધિ! તમને મારા નમસ્કાર ! શ્રી કેશી શ્રમણના માનસિક સંશયે નાશ પામ્યા. તે પરમ સંતુષ્ટ થયા. તેમના શિષ્યનાં મનના સંશો પણ નાબૂદ થયા. તેની ફલશ્રુતિ શી આવવાની તે આવતી કાલે... પ્રકાશપર્વ ધનતેરસ ધનતેરસ, રૂપચતુર્દશી અને દીપાવલી આ ત્રણે શુભ દિવસે પ્રકાશ પર્વના નામથી ઓળખાય છે. આ પર્વ વિરાટની માફક વ્યાપક છે. બધા ધર્મના લેકે આ પર્વને પિતાની રીતે મનાવે છે. સામાન્યતયા અમુક પવૅ અમુક ધર્મ અથવા જાતિ સાથે સંબંધ ધરાવે છે. પર્યુષણ પર્વ જેને જ ઊજવે છે. જન્માષ્ટમી અને રામનવમી વૈષ્ણવ મનાવે છે. રમઝાન મુસલમાને ઊજવે છે તે નાતાલ ઈસાઈઓ મનાવે છે. પરંતુ દીપાવલી જાતિ અને ધર્મની ઉપયુંકત લક્ષ્મણ રેખાને ઓળંગી જાય છે. આ મંગળ પર્વ સર્વ જાતિ અને સર્વ ધર્મોના લોકે સમાન રીતે ઊજવે છે. દીપાવલી સૌના સરખા આનંદને તહેવાર છે. આ પર્વને મંગળ પ્રારંભ ધનતેરસના પુનીત પ્રભાતથી થાય છે. આ ધનતેરસ સર્વોત્તમ દિવસ તરીકે અંકાય છે. કઈ પણ મંગલકાર્યના શ્રી ગણેશ આજના દિવસે લોકો “વગર પૂછયું મુહૂર્ત’ માની કરતા હોય છે. આ અત્યંત પ્રચલિત અને જુની કહેવત આ જ દિવસ સાથે સંબંધ ધરાવે છે. अनपूछया मुहरत भला के तेरस के तीज । पूनमनी पडवा भली अने अमावस की बीज ॥ Page #688 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશ પર્વ ધનતેરસ : ૬૨૭ ધનતેરસ, અક્ષયતૃતીયા, હોળીને પડે અને ભાઈબીજ આ ચાર દિવસે સ્વભાવતઃ શુભ છે. આ ચાર દિવસોમાં ગમે તે મંગલ કાર્યને શ્રી ગણેશ કરવામાં જોતિષી કે ઈજા કઈ વિદ્વાનને પૂછવાની ભાગ્યે જ જરૂર રહે છે. આજનું ધનતેરસનું ઊગતું આ પાવન પ્રભાત જીવનમાં અનેરો આનંદ, ઉત્સાહ, કૃર્તિનાં દર્શન કરાવે છે. જન મન આનંદ અને પ્રમોદના ઉલ્લાસભર્યા વાતાવરણમાં ઘેલાં બને છે. જ્યાં દષ્ટિ ફેલા અત્ર, તત્ર, સર્વત્ર સ્વરછતા અને સુઘડતાનાં દર્શન થાય છે. મોટા મોટા પ્રાસાદોથી માંડી નાની નાની કુટીર સુધીના બધાં સ્થાનો જાણે અતિ શેભામાં મરક મરક થઈ રહ્યાં હોય તેવાં દીસે છે! કચરે, ઉકરડો વગેરેને યથાસ્થાને ફેંકી દેવામાં આવે છે. ગંદકી અને અશુચિનું નામ નિશાન દેખાતું નથી. સૌનાં હૃદય હર્ષના હિલોળે ચડ્યાં હોય છે. સૌનાં મન મલકી ઊઠયાં હોય છે, દિલ ડેલી ઊઠયાં હોય છે. સૌનાં મન મયૂર નાચવા લાગ્યાં હોય છે. આબાલવૃદ્ધ સૌ હર્ષના નાદે નાદે ડગ ભરી રહ્યાં દેખાય છે ! જાણે બધું બદલાઈ ગયું હોય તેમ સૌદર્ય સોળે કળાએ ખીલી ઊઠે છે! બાળકોના ઉત્સાહને તે કઈ પાર નથી. નવાં નવાં કપડાં પહેરી નૂતન ઉમેહુ સાથે નૂતન વાતાવરણનું સર્જન કરી, તેઓ પિતાના સમગ્ર આનંદમાં નવલી ઉષા પ્રગટાવે છે. માત્ર બાળકની જ આ સ્થિતિ હોતી નથી. બાળકમાં પ્રકૃતિએ શિક્ષણ અને સંસ્કારને ઓફ ચડાવ્યા હોતું નથી એટલે તેઓ જેવા પ્રકૃતિતઃ સુભગ, સ્વચ્છ, કમળ અને નિચ્છલ હોય છે તેવાં પ્રગટ થઈ જાય છે અને તમે તમારી આવી સ્થિતિને શિક્ષણ અને સંસ્કારના અંશ મા નીચે ઢાંકી તમારા યથાર્થ સ્વરૂપને પ્રગટ થવા દેતા નથી. છતાં આજના દિવસની પવિત્રતા અને સનાતન સત્યતા તમારામાં જન્મેલી મસ્તીની ચાડી અવશ્ય કરી જાય છે. તમને હૃદયથી પ્રિય આ દિવસ, તમારા મનને વ્યાવહારિક આનંદ અને ઉલ્લાસથી તરબળ બનાવે છે, તો અમારા જેવા વિરક્ત સતેને તમારા કરતાં સહજ જુદા પરમ વિશુદ્ધ પ્રશમ રસમાં નિમગ્ન બનાવે છે. ગમે તેમ પણ પ્રકાશ પર્વના આ ત્રણે માંગલિક દિવસ એક યા બીજી રીતે તમારા અમારા સૌને માટે મહત્વના, ગીરવના અને આનંદના છે એમાં શંકા નથી. એને મહિમા અદૂભુત, અપ્રતિમ અને અલૌકિક છે. પ્રકાશ પર્વને પ્રથમ દિવસ ધનતેરસના નામથી ઓળખાય છે. મનુષ્યને લક્ષ્મી તરફ સહજ આકર્ષણ હોય છે. સમુદ્રમંથન કરતાં નીકળેલાં લક્ષ્મીજી ભગવાન વિષ્ણુના મનમાં પણ આકર્ષણ ઊભું કરી શક્યાં હતાં ભગવાન વિષ્ણુએ કશી જ આનાકાની કે સંકેચ વગર તેમને સ્વીકાર કર્યો હતો. સમુદ્ર મંથનમાંથી પ્રાપ્ત થયેલા વિષને સ્વીકારવા કેઈએ તૈયારી દાખવી નહિ. અમૃત મેળવવાની લેપ દષ્ટિ સૌ દેવતાઓ અને ભગવાન વિષ્ણુની પણ રહી, પરંતુ વિષને પી જવાની કોઈની તૈયારી હતી. અંતે જગતના સાર્વત્રિક હિતમાં ભગવાન શંકરે તેનો સ્વીકાર કર્યો અને તે નીલકંઠના નામે પ્રખ્યાત થયા. Page #689 -------------------------------------------------------------------------- ________________ દ૨૮ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વારા આ તે પૌરાણિક પ્રસિદ્ધ કથા છે. અખિલ બ્રહ્માંડના અધિપતિ વિષ્ણુ જેવા પરમ પ્રતાપી પરબ્રહને પણ લક્ષ્મીનું આકર્ષણ થયું, તે તમારા તે તરફનાં આકર્ષણ માટે તે શે અફસે કરે? આ લક્ષ્મીને મેળવવા તમે તમારી બધી શક્તિ, કે જે શક્તિ તમને પરમાત્માને પણ ધોવી આપી શકે તેમ છે, તેને તમે આમ ઠાલવી દે, તે તેથી આશ્ચર્ય પામવા જેવું કાંઈ કહેતું નથી. આમ છતાં તમારી આ લમી મેળવવા તફની જે પ્રીતિ છે, આંતર-પ્રતીતિ અને ભગીરથ પુરુષાર્થ છે, તે જે ભાવ લક્ષ્મી મેળવવા માટેના પ્રણયમાં રૂપાંતરિત થઈ જાય તે 2લેકની લહમી તમારા ચરણની દાસી બની જશે અને તમે પોતે લક્ષ્મીદાસ મટી લક્ષ્મી નારાયણ બની જશે. તમે આરાધક મટી આરાધ્ય થઈ જશે, પૂજક મટી પૂજ્ય બની જશે. નર મરી નારાયણ થઈ જશે. નરાકારમાંથી સીધા નિરાકાર સચ્ચિદાનંદ ઘન થઈ ઊભા રહેશે. પછી જે લક્ષમી મેળવવા તરફ આજે તમારું અનેરું આકર્ષણ છે તે તરફ તમને ફૂટી આપે પણ જવાનું મન નહિ થાય! - ધનતેરસના દિવસે ભગવતી લક્ષ્મીની આરાધનામાં તમે કશી જ કચાશ રાખતા નથી. લક્ષ્મીને જ્યારે ભગવતીનું સ્વરૂપ આપી દેવામાં આવે છે ત્યારે તેના તરફ જે પ્રેમ, શ્રદ્ધા અને લાગણી જન્મે છે તે શબ્દોથી કેમ વર્ણવી શકાય ? તે તે માત્ર તમારી અનુભૂતિને જ વિષય છે. આજના દિવસે તમે એવાં સાધને અવશ્ય ઊભા કરશે કે જેથી લહમીદેવીની પ્રસન્નતા, તેના અનુગ્રહભર્યા આશીર્વાદે, તેની અમીભરી કૃપાદૃષ્ટિની વર્ષા સતત તમારા ઉપર વરસ્યા કરે! તમે ભગવાન વિષ્ણુની દાસી શ્રી લક્ષમીના ચાહક છે, પ્રશંસક છે, પૂજારી છે ! તેને આત્મસાત કરવાની જ માત્ર તમારી સાધના અને તપશ્ચર્યા છે. તેમાં જ તમારે પ્રેમ છે. તમારી મતિ ત્યાં જ ખૂંચેલી છે. એટલે ગમે તે દિશાની પણ તમારી ગતિનું લક્ષ્ય તે ભગવતીની ઉપલબ્ધિનું જ છે. અમારે પણ આદર્શ તે લક્ષ્મી મેળવવાને જ છે; પરંતુ તે અમારાથી બહાર, પદાર્થો કે હીરા માણેકમાં રહેલી લમી મેળવવાનું નથી. અમે તે અમારી આંતરિક સંપદા જે અનભિ વ્યક્ત છે તેને અભિવ્યક્ત કરવાના પ્રયત્નોમાં રાચેલા છીએ. અમે પણ સંપત્તિના–લમીના ચાહક અને પુજારી તે ખરા પરંતુ અમારી લક્ષ્મી અને તમારી લક્ષ્મી વિષેની સમજણમાં પાયાને ભેદ છે. સાધકે પણ લફમી મેળવવા માટે જ જાગૃત અને પ્રયત્નશીલ હોય છે. પરંતુ તે લક્ષ્મી તેમની આંતરિક ગુણ સંપદા છે. સંસારી જીવ ભૌતિક સંપત્તિ મેળવવા માટે ફાંફાં મારે છે ત્યારે સાધકે ભાવલક્ષ્મીની ઉપાસના માટે પ્રતિ પળ તત્પર રહે છે. આ રીતે વિચારતાં, બીજા દિવસે કરતાં સારી અને સાધકો બન્ને માટે આજના દિવસનું વધારે મહત્ત્વ છે. ધનતેરસના દિવસથી પ્રકાશ પર્વને પ્રારંભ કેમ થાય છે તે સમજવા જેવું છે. સામાન્યતયા એક મહીનામાં બે તેરસ આવે છે. વર્ષમાં સુનિશ્ચિત ૨૪ તેરસના દિવસે આવે છે; છતાં આ માસની આ કાલી તેરસનું એવું તે શું મહત્ત્વ છે કે તે ધનતેરસના નામથી ઊજવાય છે અને પૂજાય છે? તમારા માનસમાં એને સમીચીન મહિમા સમજવાને Page #690 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશપ ધનતેરસ : ૬૨૯ પ્રેમ અને ભાવના જન્મે એ સ્વાભાવિક છે. એટલે આજે આ દિવસ સાથે જોડાએલી કથાઓ, દંતકથાઓ, માન્યતાઓ અને વાસ્તવિકતાઓ વિષે મારો જે અભ્યાસ છે તે હું તમાર્ગ સામે પ્રસ્તુત કરું છુ. ભગવાન મહાવીરે, ખીલેલાં ફૂલ જેવી ત્રીસ વર્ષની ભરયુવાનીમાં રાજ્ય—વૈભવ, વિષય વિલાસ અને ભૌતિક સાધનસપત્તિને પરિત્યાગ કરીને, માગસર વદ દશમના શુભ ધ્રુવસે, વિજય મુહૂર્તમાં, સર્વ વિરતિ ચારિત્રના સ્વીકાર કર્યાં હતા. દીક્ષાભિષેક પછી ૧૨ વર્ષ ૬ માસ અને ૧૪ દિવસ સુધી તેઓ સાધક અવસ્થા (છદ્મસ્થાવસ્થા)માં રહ્યા, ૪૧૬૫ દિવસ સુધી રા થા નિરાહાર રહ્યા, માત્ર ૩૪૯ દિવસ પારણાના-આહારના થયા. આ રીતે ભગવાન મહાવીરે સાધનાના પૂરા ખાર વર્ષ વ્યતીત કર્યાં હતાં. તેરમા વરસના મધ્ય ભાગ અર્થાત્ ગ્રીષ્મ પક્ષના બીજે માસ અને ચેાથેા પક્ષ ચાલતા હતા, એટલે કે વૈશાખ માસની શુકલ પક્ષની દસમને વિસે જ્યારે છાયા પૂર્વ તરફ ઢળી રહેલ હતી, પાછલી પારસી પૂરી થઇ હતી, સુવ્રત નામના દિવસ હતા, વિજય નામનું મુહૂતં હતું ત્યારે ભગવાન જાભિકાગ્રામની બહાર ઋજુવાલિકા નદીના કિનારે એક ખંડેર જેવા જુના પુરાણુ ચૈત્યથી બહુ પાસે નહિ તેમજ બહુ દૂર પણ નહિં એવા શ્યામક નામના ગૃહપતિના ખેતરમાં શાલવૃક્ષની નીચે ગાદેહિકા આસને અવસ્થિત રહી, આતાપના દ્વારા તપ કરી રહેલ હતા અને તેમને છટ્ઠનું તપ હતું તે સમયે જ્યારે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રને ચાગ આવ્યા ત્યારે તેમને ઉત્તમેાત્તમ, સમગ્ર અને પરિપૂર્ણ એવુ. કેવળજ્ઞાન અને કેવળઢન ઉત્પન્ન થયું. અવણુ વાદ મેટલનારો, જીવ હતા. ભગવાન મહાવીરને ૧૪૦૦૦ શિષ્ય સ’પદ્મા હતી. ગૌતમ સ્વામીની માફ્ક સિંહ નામના અણુગાર પણ પરમ અનુરાગ અને ક્તિ ધરાવતા ભગવાન મહાવીરના અનન્ય શિષ્ય હતા. ગૌશાલક પણ પેાતાને ભગવાનના શિષ્ય તરીકે જ આળખાવતા હતા. છતાં તેના માનસમાં ભગવાન તરફ ભારે અણુગમાની વિષીલી દૃષ્ટિ સંઘરાયેલી હતી. પ્રભુના પ્રભુને મારી નાખવા માટે તેોલેશ્યાને ભયંકર પ્રયોગ કરનારા તે મહાકૃતઘ્ધી પ્રભુ ઉપર તેોલબ્ધિના પ્રયાગ કરી જ્યારે તે પોતાની આવક સભામાં પાઠે ફરતા હતા ત્યારે ભગવાનના અનન્ય શિષ્ય એવા સિંહ અણુગાર સાથે રસ્તામાં તેની આકસ્મિક મુલાકાત થઈ ગઈ. સહુ અણુગાર ભગવાન તરફ પરમનિષ્ઠા ધરાવનાર તેમના અનન્ય શિષ્યો છે એમ ગોશાલક જાણતા હતા. તેથી સિહુ અણુગારને જોઈ તે કહેવા લાગ્યાઃ સિંહ ! કયાં જાય છે ? જેની પાસે તું જવા માંગે છે તે તારા પ્રભુ તેા કયારનેાયે મારી તેજોલેશ્યાના ભાગ બન્યા છે અને મરણ પથારીએ પડયેા છે !’ સિંહુ અણુગાર છદ્મસ્થ છે. ગૌશાલકની આવી મ ભેદી વાણીથી તે વિષણુ અને ખિન્ન અની ગયા. મનમાં અસાધારણ પરેશાની, ચિંતા, શોક અને સંતાપના અનુભવતા તેઓ ભારે નિરાશા સાથે માંડ માંડ ભગવાનના સમવસરણ પાસે પહેાંચ્યા. પરંતુ અહીં આવીને જોયું Page #691 -------------------------------------------------------------------------- ________________ ૬૩૦ : ભેદ્યા પાષાણુ, ત્યાં દ્વાર તે તેમણે જુદી જ પરિસ્થિતિ નિહાળી. તેમણે નિરાંતનો દમ ખેંચે. ભગવાન પિતાના જ્ઞાનથી તેના મનોગત ભાવને જાણી ગયા તેમણે કહ્યું: “સિંહ ! સેળ વર્ષ સુધી આ પૃથ્વી પર મારી હૈયાતીમાં ધર્મચક્ર પ્રવર્તતું રહેવાનું છે. માટે મારા સંબંધેના અનપેક્ષિત વિકલ્પથી તારે ઉદાસીનતા લાવવાની જરૂર નથી. હાં, સેળ વર્ષ પછી ભરતક્ષેત્રમાં તીર્થંકરનું ઢાંકણું દેવાઈ જશે.” ભાજને પણ ભગવાનની આ ઉદ્દઘાષણ સાંભળી રહ્યા. સૌનાં હૃદય આનંદથી, ભકિતથી ભાવથી ભીંજાઈ રહ્યા. આ મળેલા અવસરને લેવાય તેટલો લાભ લેવા સૌ કૃતનિશ્ચયી બન્યા. ધર્માચરણમાં વધારે થયે. આ રીતે પંદર વર્ષ વ્યતીત થઈ ગયા. હવે માત્ર એક એવું જ વર્ષ બાકી રહ્યું ! આ અંતિમ ચાતુર્માસ માટે સૌ ભાવિક ભકતે ભગવાનને પિતાને ત્યાં ચાતુર્માસ કરવા વિનવવા લાગ્યા. પરંતુ ભગવાને છેલ્લા ચાતુર્માસ માટે મધ્યમ પરવાનગરીના રાજા હસ્તિપાલની વિનંતી સ્વીકારી. હસ્તિપાલ આમ તે ખંડિયા રાજા છે. નાના રાજાઓમાં તેની ગણતરી છે. પરંતુ પ્રભુ પ્રત્યેની ભાવનાની પ્રબળતામાં મેટા માંધાતા ગણાતા રાજાઓ કરતાં પણ ઘણે આગળ વધી ગએલે, પ્રભુ ભકિતથી પરિપ્લાવિત અંતકરણવાળો તે લોકોત્તર રાજવી છે. ભાવનાની દેહઠતામાં છ ખંડના અધિપતિ ચક્રવતી હોય કે મોટા માંધાતા હોય, કેઈની પણ લાગવગ ચાલતી નથી. ભગવાન તે ભાવનાની પ્રચુરતાને લક્ષ્યમાં લેનારા છે. હસ્તિપાલ રાજાની ભકિત ભાવનાને તેલે કેઈ આવી શકે તેમ નહોતું. એટલે પ્રભુએ તેની માંગણીને સ્વીકાર કરી, અંતિમ માસું હસ્તિપાલ રાજાની રજજુક સભામાં કર્યું. આ ચાતુર્માસમાં પ્રભુએ બે દિવસને સંથાર કર્યો. તે પ્રસંગે દેશદેશના રાજવીઓ આવ્યા. આવવાનો આ દિવસ તેરસને હતે. એટલે કે આજના દિવસને ધનતેરસ કે ધણરસના નામથી ઓળખે છે. અઢાર દેશના આ રાજાઓએ, પ્રભુની પાવન દેશના સાંભળવા અને પૌષધપવાસના પવિત્ર વ્રતા રાધનપૂર્વક ધાર્મિક અનુષ્ઠાન કરવા, પાવાપુરીમાં તેરસના દિવસે સાંજે પ્રવેશ કર્યો હતે. સાંજને સમય એટલે જંગલમાંથી ચરી ધણને પિતાના ગામ તરફ પાછા વળવાને સમય. પ્રભુના સંથારા સાથે ચતુર્દશી અને અમાસને દિવસ તેઓ ધર્મધ્યાનમાં ગાળવાના હતા. એટલે તેરસની સાંજે તે બધા રાજાઓએ પિતાના મામાને અનુરૂપ લાવલશ્કર સાથે પાવાપુરીમાં પ્રવેશ કર્યો. હવે બન્યું એવું કે જેવા એ રાજાઓએ પિતાનાં વિપુલ સાધને સાથે દરવાજામાં પ્રવેશ કર્યો કે સામેથી ચાલ્યું આવતું ધણ ભડકી ગયું. પશુઓને લશ્કરની અને સાધનની પ્રચુરતા મુંઝવી દે છે. લશ્કરના ભયથી આ દિવસે ધણુ ભડકયું એટલે આ દિવસનું નામ ધનતેરસ પડ્યું. આજે પણ પ્રસંગની સ્મૃતિશેષ રહી જવા પામી છે. આજે પણ આજના દિવસે બંબુડાથી ધણને ભડકાવવામાં આવે છે. જો કે આ તે અંધશ્રદ્ધા છે, બેટું અનુકરણ છે. કારણ પેલા રાજવીઓ Page #692 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશપ ધનતેરસ : ૬૩૧ ધણને ભડકાવવા આવ્યા નહાતા. તેઓ તેા ભગવત્ સેવા અને સ જીવેાને અભય આપવા આવ્યા હતા. તેમનાં જબ્બર સાધને જોઈ ધણુ પાતાની મેળે ભડકી ગયુ` હતુ. આજે આ સત્ય જરા વિકૃત થઈ ગયુ છે. આજે તે માણસે આ પરપરાને સુરક્ષિત રાખવા ઈરાદાપૂર્વક ધણુને ભડકાવે છે. તેઓ માને છે કે, આજના દિવસે જો ધણુ ભડકે નહિ તે ધનતેરસ ઉજવાણી કહેવાય નહિ અને અમગળના શ્રી ગણેશ થાય. આ માન્યતા ભ્રાંતિપૂર્ણ છે. કારણ, બીજાને અભય આપવામાં ધર્મની પ્રભુતા છે. ભય પમાડવામાં તે ધના ધ્વસ છે. ધણુ એટલે ગાયાનું ટોળું. આ મધ્ય એશિયામાંથી પેાતાના મહેાળાં પશુધન સાથે આવીને ભારતમાં વસ્યા, અને ખેતી વિકસાવી. ખેતીમાં મળદ જોઇએ. બળદ તે ગાયની સતિ અને ખેતીપ્રધાન દેશની સપત્તિ છે. ગાય એટલે ભારતની લક્ષ્મી અને માતા પણુ. તેનું પૂજન ધનતેરસે થાય તે પશુ સંવર્ધન થાય, દૂધ દહીંની નદીઓ વહે. દુષ્કાળ અને ભૂખમરો જેવી આફતે દેશ પર ઊતરે નહિં. ધનતેરસના સંબ ́ધમાં બીજી પણ એક કથા છે. ઋષભદેવના જ્યેષ્ઠ પુત્ર અને પ્રથમ ચક્રવર્તી` શ્રી ભરત છ ખંડની સાધના કરવા ગયા હતા. છ ખંડને સાધવામાં ૬૦ હજાર વર્ષ લાગ્યાં હતાં. જ્યારે છ ખંડની સાધના કરી તેઓશ્રી વનિતા નગરીમાં પાછા ફર્યાં તે દિવસ ધનતેરસના જ શુભ દ્વિવસ હૅતો. આજના દિવસે તેઓ ચક્રવતી બન્યા. છ ખંડમાં તેમણે પોતાની આણુ પ્રવર્તાવી. આજના દિવસે ચૌદ રત્ન અને નવનિધાન પ્રગટ થયાં. આ બધાંના ચક્રવતી અને પ્રજા તરફથી યથાચિત ઉમળકાભેર સત્કાર કરવામાં આવ્યેા અને તેની પર પરા લક્ષ્મી પૂજાના રૂપે આજે પણ પ્રચલિત છે. આ કથાના સંબંધ તમારી રૂઢિ અને માન્યતા સાથે વધારે તાદાત્મ્ય ધરાવે છે. એટલે તમને આ પૂજાની વાત વધારે આત્મીય જણાય તે સમજી શકાય છે. હાં, તમે જે લક્ષ્મીને આટલા ભાવપૂર્વક પૂજે છે તે આપણી આત્યંતિક લક્ષ્મી નથી. આજના શુભ દિવસે જે ઉત્તમ આત્માએ ભાવ લક્ષ્મી-કૈવલ્ય લક્ષ્મી પામી ગયા, તે સાચી ધનતેરસ ઊજવી ગયા, લેક સમાન્યતયા આત્માનું આરાધન કરવાને બદલે મેાજમામાં, ખાવાપીવામાં કે હરવા ફરવામાં આ દિવસેાની ઊજવણીની ઇતિશ્રી માને છે. ફટાકડા ફાડી પોતાના અવ્યકત આનંદ વ્યકત કરે છે. પરંતુ કેટલા જીવા ક્રૂરતાપૂર્વક તમારા આ ક્ષણિક આનંદમાં હામાઇ જાય છે તેને તમે કદી વિચાર કર્યા છે ખરા ? શાસ્ત્રમાં ગૌતમ સ્વામી ભગવાનને પૂછે છે: ભગવન્ ! એ પુરુષા અગ્નિકાયના આરંભ કરે છે. એક પુરુષ અગ્નિને પ્રગટાવે છે અને ખીજ્ઞે પુરુષ અગ્નિને ઠારે છે. તે બન્નેમાં વધારે કર્મ કાને ખંધાય છે? અને અલ્પતર ક કાને ?” એને જવાબ આપતાં પ્રભુ કમાવે છે કે: ઢુ ગૌતમ ! જે અગ્નિ પ્રગટાવે છે તે છ કાયના જીવાનો માટો આરંભ કરે છે અને અગ્નિ કાયના અલ્પ આરંભ કરે છે. પરંતુ જે અગ્નિકાયને Page #693 -------------------------------------------------------------------------- ________________ ૬૩ર : ભેઘા પાષાણુ, ખેલ્યાં દ્વાર ઠારે છે તે પૃથ્વી, પાણી, વનસ્પતિ, વાયુ અને ત્રસકાયને અલ્પ આરંભ કરે છે અને અગ્નિ કાયના જીને વધારે આરંભ કરે છે. એટલે હે ગૌતમ ! અગ્નિને આરંભ ને નાશક છે. આથી સ્પષ્ટ છે કે, ફટાકડા ફોડવાથી છ કાયના છની ભયંકર હિંસા થાય છે. આ છની હિંસાની સાથોસાથ ક્યારેક ફટાકડા ફેડનાર માણસ જ ફટાકડાની માફક ફટાકડાથી ફટ દઈને ફૂટી જાય છે. માટે આ માંગલિક દિવસે આત્મકલ્યાણનાં કાર્યો અને વ્રત નિયમેના અનુષ્ઠાનેથી પવિત્ર બનાવવા જોઈએ. કદાચ તે શકય ન હોય તે પણ ફટાકડાના ઝેરભર્યા આરંભને વધારે અટકાવશે તે પણ ઘણું છે ને તેથી અભયદાન મળશે. અઢાર દેશના રાજાઓ ભગવાનના સાનિધ્યમાં આ પ્રકાશ પર્વની ઉજવણી કેમ કરે છે અને ભગવાન તેમને ધર્મને કે માર્ગ બતાવે છે તે અવસરે કહેવાશે . પ્રકાશ પર્વ રૂપચતુર્દશી આજે પ્રકાશ-પર્વને બીજો દિવસ છે. આ દિવસ રૂપચતુર્દશીના નામથી ઓળખાય છે. સંસારથી ઉદાસીન અને વિરકત બનેલા મહાત્માઓ માટે પ્રકાશ પર્વના આ દિવસો આધ્યાત્મિક ભૂમિકાને વિકસિત કરવા માટેના પ્રેરણાસ્પદ દિવસ છે. પ્રાયઃ ઉત્તમ આત્માઓ ભગવાન મહાવીરની અંતિમ પ્રશસ્ત સાધનાની દિવ્ય પરંપરાને ટકાવી રાખવા માટે આ દિવસે માં અમ પૌષધપવાસ વ્રતની આરાધના સાથે આત્મ-જાગરણમાં રમતા હોય છે. વિરકત સાધુ સંતે માટે આ દિવસો આધ્યાત્મિક-પ્રકાશની ગરજ સારે છે અને સાંસારિક વિષયે પગ અને વાસનાઓમાં રચ્યાપચ્યા રહેલા સાંસારિક જીના આનંદની પરિસીમા ખાનપાન, હરવું ફરવું, ફટાકડા ફોડવા, રાગરંગાદિ કાર્યકલાપમાં સીમિત હોય છે. આજના દિવસથી ભગવાને અનશન વ્રતની આરાધના કરી હતી. આ દિવસ તેમનાં નિર્વાણ પૂર્વેને ઉપન્ય દિવસ છે. આ દિવસને આપણે અતિ પવિત્ર અને આપણું આધ્યાત્મિક વિકાસ માટેની આધાર-શિલારૂપ લેખીએ છીએ. અઢાર દેશના રાજવીઓ તેમજ બીજા અનેક ભવ્ય આત્માઓ છઠ્ઠ પૌષધ કરી, ભગવાનના શ્રીમુખેથી અનવરત વહેતી ધર્મોપદેશની અમૃતમયી વાણીની અખંડ ધારાનું તેઓ આજે સતત પાન કરી રહ્યા હતા. ભગવાનના આ અંતિમ સાંનિધ્યમાં રહેવાનું સદ્ભાગ્ય અને તેમનાં મુખકમળમાંથી અવિરત વહી રહેલા મુકિતના આ પરમ પાથેયને સ્વીકારવાની ધન્ય ઘડી આજે તેમને સાંપડી હતી. જીવનને રૂપાંતરિત કરી નાખે એવા પરમ રહસ્યને સાંભળવાનું અહોભાગ્ય જેને જેને સાંપડયું, તે સૌ ધન્ય છની ગયા. આજે આપણી સામે તીર્થંકર પ્રભુની હાજરી નથી, પરંતુ તેમની અખલિત પરંપરારૂપ શ્રવણ નિર્ચ છે અને તેમના આધ્યાત્મિક વચનોને વિપુલ સંગ્રહ આપણી પાસે યોગ્ય પરિમાણમાં Page #694 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશ પર્વ રૂપચતુર્દશી : ૬૩૩ અવસ્થિત છે. તેમની અંતિમ દેશના કે જે તેમણે અઢાર દેશના રાજાઓ સમક્ષ આપી હતી, તે આપણી પાસે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર એ ભગવાનને અંતિમ સમયને ઉપદેશ છે. શ્રી કલ્પસૂત્રમાં આ સંબંધે સ્પષ્ટ ઉલ્લેખ છે छत्तीसच अपुवागरणाई वागरित्ता पधाण नाम अज्झयण विभावेमाणे विभावेमाणे कालग वित्तिक्क ते समुज्जो छिन्न जाइ जरामरण बधणे सिद्धे बुद्धे मुत्ते अंतकडे परिव्वुडे सव्वदुक्ख पहीणे । અર્થાત્ બીજા કોઈ વડે પ્રશ્ન ન કરવામાં આવેલ છતાં તેનાં સમાધાન કરનારા છત્રીસ અધ્યયનેને કહેતાં કહેતાં મહાવીર સ્વામી કાળધર્મને પ્રાપ્ત થયા, સંસાર તજીને ચાલ્યા ગયા, ઊર્ધ્વગતિને ઉપલબ્ધ થયા. તેમનાં જન્મ, જરા અને મરણના બંધન વિચ્છિન્ન થઈ ગયા. તેઓ સિદ્ધ થયા, બુદ્ધ થયા, મુક્ત થયા. સંપૂર્ણ કર્મોને તેમણે નાશ કર્યો. બધી જાતને સંતાપથી તેઓ મુક્ત થયા. તેમનાં સંપૂર્ણ દુઃખ નષ્ટ થઈ ગયાં. આ પ્રકાશપર્વના પવિત્ર દિવસોમાં ભગવાનની અંતિમ દેશના રૂપ આ પરમ પાવન વાણુને આપણે પ્રતિક્ષણ સ્મૃતિને વિષય કરીને રાખવી જોઈએ અને તેમણે બતાવેલા જીવને પગી આત્મસાધક સિદ્ધાંતને તાણાવાણાની માફક આપણાં જીવનમાં વણી લેવા જોઈએ, કે જેથી જીવન પરમ પવિત્ર અને વિકાસની દિશામાં હરણફાળ ભરનારૂં બને, વૈશાલી ગણરાજ્યના પ્રમુખ મહારાજા ચેટક ભગવાન મહાવીરના મુખ્ય શ્રાવક હતા. તેમના છએ જમાઈ ઉદયન, દધિવાહન, શતાનીક, ચંદ્રપ્રદ્યોત, નન્દિવર્ધન તથા શ્રેણિક તેમજ નવ મલ્લી રાજાઓ અને નવ લિચ્છવી રાજાઓ એમ અઢાર ગણનરેશે પણ ભગવાનના પરમ ભકત હતા. આ અઢારે દેશના રાજાઓ, આ દિવસે માં, પાવાપુરીમાં આવી, પ્રભુના ચરણે પૌષધપવાસ વ્રતને સ્વીકાર કરી, ભગવાનની દેશનામાં સંલગ્ન બન્યા છે. તમે લક્ષ્મીપૂજાના આકર્ષણના પ્રલેભનમાં પૌષધપવાસ જેવા કીમતી અને પ્રભુતાપૂર્ણ વ્રતને પણ તિલાંજલિ આપી દે છે. તેમાં રહેલી પ્રભુતા તમને કેમ દેખાતી નથી અને તમે માનેલી લહમીમાં તમને પ્રભુતાનાં દર્શન કેમ થાય છે તે હું સમજી શકતા નથી. આ તે અઢારે દેશના અઢાર રાજવીઓ છે. તમે કલ્પી શકો છો કે તેમની પાસે તમારા કરતાં અવશ્ય વધારે કીમતી સંપદા અને સત્તા હતી. શું તેમને લક્ષમી પૂજન નહોતું ગમતું? શું તેમને તમારી માફક ફટાકડા ફોડવાને શેખ નહેતે થતું? શું તમારી માફક તેમને દવડા પ્રગટાવતા નહેતા આવડતા? તેમના વૈભવ અને ઐશ્વર્યમાં શું ખામી હતી કે તેઓ તમારી માફક પિતાના આનંદ માટે તમારા વ્યવહારને ન અનુસરી શક્યા? વિચાર કરશે તે તમને ખબર પડશે કે, આવા ભગવાન જેવા પ્રબુદ્ધ વ્યક્તિઓને સમાગમ પરમ પુણ્યની ઉપલબ્દિાનું ફળ હોય છે. આ સાંસારિક વ્યવહાર અને કાર્યકલાપે તે ક્ષણિક સુખને આપનારા છે. ક્ષણિક સુખ ખાતર આત્યંતિક સુખની આરાધના અને ઉપાસના Page #695 -------------------------------------------------------------------------- ________________ ૬૩૪ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર ભૂલી ન શકાય. પ્રભુના સાન્નિધ્ય જેવી જીવનને સફળ બનાવનારી ઉત્તમ તક મળવી તેમને માટે અશકય હતી. ક્ષણિક સુખા ખાતર પરમાનદમૂલક આધ્યાત્મિક સુખને તિલાંજલિ આપવાનુ તેમને ગમતુ ́ નહેતું. બાહ્ય સાધનેથી ઉપલબ્ધ થતાં સુખા સાચાં સુખા નથી એ પારમાર્થિક સત્ય તેએ બરાબર સમજતા હતા. વસ્તુ સાપેક્ષ સુખા સદા દુઃખમૂલક જ હાય છે. ખીજામાંથી પ્રાપ્ત થતાં સુખાની કોઈ આધારશિલા હાવી નથી. ખરેખર તે માણસને સુખાભાસમાં સુખને ભ્રમ જ થઈ જાય છે. વસ્તુ સાપેક્ષ સુખા સદા દુઃખમૂલક જ હાય છે. સાચુ સુખ તે સદા આત્માશ્રિત અને વસ્તુ નિરપેક્ષ હાય છે. આત્યંતિક સુખની ગંગોત્રી, તેનું મૂળ ઉદ્દભવ સ્થાન પણ આત્મા જ છે. આત્યંતિક સુખ એ જ આત્માના આત્યંતિક ગુણ છે, એ જ આત્માની ભાવલક્ષ્મી છે. ખાદ્ય વસ્તુઓમાંથી મળતા આનંદ મર્યાદિત હાય છે. તેની ચરમ નિષ્પત્તિ દુઃખમાં પરિણમે છે. વસ્તુ સાપેક્ષ સુખનેા આધાર વસ્તુ હોય છે. વસ્તુના હાવા પર તે કદાચ ષ્ટિગોચર થાય છે અને વસ્તુના અભાવમાં તે વિલીન થઈ જાય છે. આવા સુખને વિશ્વાસ પણ શે ? વસ્તુએમાંથી કઇ લેાકેાત્તર સુખ પ્રગટ થતું નથી. અઢાર દેશના આ ઉત્તમ આત્માઓને અધ્યાત્મના આનંદ પ્રગટાવવા હતા એટલે સાક્ષાત્ પરમાત્માના પરમ પ્રેરક - નિમિત્ત તરફ ઉદાસીનતા રાખવી તેમને પાલવે એમ નહાતી. તેથી સાક્ષાત્ પ્રભુનાં ચરણાની ઉપાસના કરી, અજ્ઞાનનાં અધારાંને ઊલેચવા, અને કી નિર્વાણુ ન પામે એવા જ્ઞાનના લેાકેાત્તર દ્વીપને પ્રગટાવવાના તેમને પુરુષાર્થ હતા. આ રાજાઓએ આચરેલા આદર્શને અનુસરવાની પણ તમારી ઇચ્છા થતી નથી એ શું આશ્ચય નથી ? દુઃખ આ જ વાતનુ` છે કે જ્ઞાનીઓએ જે કરવાનું' કહ્યું છે તેને સામાન્ય જીવા જીવનમાં આચરી ખતાવતા નથી અને જે કરવાનું નથી કહ્યું તેને સદા કર્યો કરે છે. આપણી આ જ મૂળભૂત અજ્ઞાનતા છે જેને ગમે તે ભાગે આપણે દૂર કરવાની છે. યાદ રાખજો, દીપક એ સત્ય' શિવ' અને સુંદરનું પ્રતીક છે. આજથી પ્રકાશ પાથરી નવા જગતનુ નિર્માણ કરવાના સુંદર કાર્ય ના શ્રીગણેશ થાય છે. આ માટે હિન્દુ પુરાણેામાં એક સુંદર વાત આવે છે. એકદા યમરાજાએ પેાતાના દૂતાને પૂછ્યું: તમે જ્યારે લેાકેાના જીવ લેવા જામે છે, ત્યારે તમને દયા નથી આવતી ? કોઇ લાગણી નથી થતી ?' ત્યારે કૂતાએ જવાબ આપ્યા: ના સાહેબ, હવે અમને તે કામ કોઠે પડી ગયુ` છે. તેમાં વળી દયા કે લાગણી શી? અમે તે જે ઘરે જીવ લેવા જઇએ છીએ તે ઘરેથી તેનેા જીવ લઇને તરત જ પાછા ફીએ છીએ. બસ આટલી જ અમારી ફરજ. અરે હા, એક વખત અમે આપને એક અતિશય કરૂણૢ પ્રસંગની વાત કરી હતી. આજે પણ પ્રસંગ અમારાથી ભૂલાતા નથી. એક રાજકુમાર જે કિશોર અવસ્થા વટાવી નવયૌવનને ઊંબરે આવીને ઊભા હતા. તેની ઉમર માંડ ૧૬ વર્ષની હતી. એવામાં સર્પદંશથી તેનું અકાળ અવસાન નીપજ્યું. એ રાજકુમારને જીવ લેવા જયારે અમે ગયા ત્યારે તેની નવપરિણીત પ્રિયતમાનુ હૈયાફાટ રૂદન, તેમજ સ્વજનને Page #696 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશ પર્વ રૂપચતુર્દશી : ૬૩૫ વિલાપ જોઈને અમારું પણ હૈયું વલોવાઈ ગયેલું. અમને પણ દયા આવેલી. અમારી પણ આંખે ભીની થએલી. ત્યારે અમે આપને વિનંતિ કરી હતી કે, મહારાજ ! આ કલ્પાંતભર્યો કરૂણ બનાવ અમને હવે પછી જોવા ન મળે એટલી કૃપા કરજે ! ત્યારે આપે પ્રસન્ન થઈને કહ્યું હતું કે, અકાળ મૃત્યુ સદંતર બંધ થાય એ તે કેમ બને? પણ એટલું વિચારી શકાય કે, જે ઘરનાં દ્વારે આ દિવસે માં દીપનું વિધિપૂર્વક પ્રાગટય થતું હશે તે ઘેર અકાળ મૃત્યુ થશે નહિ.” વાત પણ સાચી છે. આત્મામાં એક વખત દિવ્ય તિ પ્રગટ થઈ જાય એટલે જીવ સ્વયમેવ મૃત્યુંજય બની જાય છે. મૃત્યુના ભયથી તે અતીત થઈ જાય છે. જ્યોતિનાં પ્રાગટયના અભાવમાં તે અંધારામાં અટવાય છે અને જન્મ મરણના ભયથી સંત્રસ્ત બને છે. દીપક એ તે આત્મતિને આદર્શ પ્રતીક છે. એ પ્રતીકને જીવનના સાચા પ્રતીકે બનાવવા સુજ્ઞ માણસેએ પ્રયત્ન કરવા જોઈએ. આજે રૂપ ચતુર્દશી છે. આને હિન્દુઓ નરક ચતુર્દશી અને કાળરાત્રિના નામે પણ ઉલ્લેખ કરે છે. આના સંબંધમાં પણ પુરાણમાં એક કથા છે. નરકાસુર નામને એક રાક્ષસ ઉત્તર ભારતના ઈશાન પહાડી પ્રદેશમાં રહેતો હતે. માણસ ગંધાય માણસ ખાઉં એ તે હિંસક અને માંસ ભક્ષક ! વાડયેથી વહેવડ ત્યે એ વઢકણે અને કજિયાળે ! ભૂલ્ય ચૂક્યું જે ભેટી ગયે તે તેના ભુક્કા ! નરકાસુરની દશે દિશામાં હાક લાગે. સત્તાના મદમાં તેણે બળજબરીથી હજારે સ્ત્રીઓને કેદી બનાવી હતી. આ વાતની ખબર જ્યારે ભગવાન શ્રીકૃષ્ણને પડી ત્યારે તેમણે આ મહા રાક્ષસ નરકાસુરને વધ કરી, તેણે કેદ બનાવેલી બધી મહિલાઓને મુકત કરી. સન્માન સાથે તેમણે તે સ્ત્રીઓને સંરક્ષણ આપ્યું. પુરાણે કહે છે, કૃષ્ણને નરકાસુરના વધના આ પરાક્રમની લેકમાં મુક્ત કંઠે પ્રશંસા થવા લાગી. નરકાસુરવધના આ આનંદને અભિવ્યક્ત કરવા તેમજ શ્રીકૃષ્ણ પ્રભુ પરત્વેની પિતાની કૃતજ્ઞતા પ્રગટ કરવા, વિયેત્સવ તરીકે ઘેર ઘેર દીપક પ્રગટાવવામાં આવ્યા. કાળી ચૌદશનું બીજું નામ કાળરાત્રિ છે. કાળરાત્રિ એટલે કાળી, અંધારી રાત. કાળી, અંધારી રાત જામતાં કેટલાક લેક ભૂત, પ્રેત, પિશાચની સાધના એટલે કે કાળી રાત્રિએ કાળાં કામ કરવા, મેલી વિદ્યાની સાધના કરવા સ્મશાને જાય છે. અને આ રીતે આ ચૌદશને કાળ રાત્રિમાં કે નરક ચતુર્દશીમાં ફેરવી નાખે છે ! બીજાને રંજાડવા અને પોતાના મદને પિષવા કાળાં કાર્યો કરનારા કૃણવર્ણ આત્માઓ આવા સુંદર દિવસેને કાળ રાત્રિના કાળાં કાર્યોમાં પરિણમાવી નાખે છે ! - આ દિવસે માં ઘર આંગણું અને શેરીઓ માંથી ગંદકીરૂપ નરકાસુરને દૂર હડસેલવા દરેક વ્યકિત પ્રયત્નશીલ હોય છે અને ઘરોઘર સ્વચ્છતા અને સુગંધ સાથે દીપાવલીને પ્રકાશ પથરાઈ Page #697 -------------------------------------------------------------------------- ________________ ૬૩૬ : ભેઘા પાષાણુ, ખેલ્યાં દ્વાર રહે છે. જ્ઞાની પુરુષ તે આ દિવસની ઉજવણી આધ્યાત્મિક પ્રક્રિયાથી કરે છે. વર્ષભરના કે જીવનભરના પાપોની આલોચના કરી, આત્મિક ગુણને સંપિષણ આપવા માટે, વ્રત નિયમે અને પ્રભુપરાયણતામાં તેઓ આ દિવસે વ્યતીત કરે છે. જે લેકે આ પારમાર્થિક સત્યને સમજી શકતા નથી તેઓ આ દિવસોમાં વધારેમાં વધારે દેહને પિષણ આપતા હોય છે. ખાવાના સારા સારા પદાર્થો બનાવતા હોય છે અને શારીરિક ટાપટીપ અને શણગાર તેમજ બાહ્ય સૌંદર્ય અને રૂપને નિખારવા મહત્તમ પ્રયત્ન આદરતા હોય છે. જાણે રૂપચતુર્દશી સ્વરૂપ (આકૃતિ)ના સૌંદર્યને પરિપુષ્ટ બનાવવા માટેના પર્વ તરીકે જ પંકાતી હોય તેમ માની લેવાની તેઓ ભૂલ કરી બેસતા હોય છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ વિચારીએ તે ચૌદ અવસ્થાને શાસ્ત્રમાં વર્ણવેલાં છે. તમે પ્રતિક્રમણ તે કરે છે ખરા ? શ્રાવકે માટે પ્રતિ દિવસ કરવાનું. તે આવશ્યક સૂત્ર છે. તેમાં શ્રમણ સૂત્રમાં એક પાઠ આવે છે. “વધું મામેકં આ પાઠને ઉચ્ચાર તે પ્રતિક્રમણ કરનારા તમે બધાં જ સવાર અને સાંજ કરે છે; પરંતુ આ ચૌદ પ્રકારના જીવસ્થાને વિષે ક્યારેય પણ ગંભીરતાપૂર્વક વિચાર કર્યો છે ખરે? આ બધા જીવસ્થામાંથી પસાર થઈ, સંજ્ઞી પંચેન્દ્રિયના આ મનુષ્ય ભવને મેળવવામાં, જીવને અનંત ઉત્સર્પિણ-અવસર્પિણીને સમય લાગે છે. અવ્યવહાર રાશિમાંથી એક જીવને વ્યવહાર રાશિમાં ત્યારે જ અવાય જ્યારે બીજે જીવ મુક્રિતને ઉપલબ્ધ થાય. તેની કાળ મર્યાદા પણ અસાધારણ છે. શાને ગંભીર અભ્યાસ કરે તે સત્ય ઓળખાય. બાકી તે જીવનમાં પરિવર્તનની કોઈ શકયતા જ નથી. જીવના ચૌદ ભેદમાંથી તેર ભેદે પસાર કરી, મનુષ્ય ભવની પ્રાપ્તિની વાત અસાધારણ પુણ્યપુંજની અપેક્ષા રાખે છે. આ બધી આંતરિક સ્થિતિને જીવે કદી ગંભીરતાપૂર્વક વિચાર કર્યો નથી. અરે! નિમેદની સૂક્ષ્મ કાયમાંથી નીકળતાં પણ જીવને અનંતકાળ વ્યતીત થઈ જાય છે, તે મનુષ્ય જન્મ સુધી પહોંચવાની વાત તે કેટલી દૂર થઈ જાય છે ! તમે કહેશે કે જીવના ૧૪ ભેદ જ અમે જાણતા નથી તે તેની સ્થિતિની ગંભીરતામાં ઊતરવાની તે વાત જ કયાં રહી? તમારા જવાબથી ભલે તમે સંતેષ અનુભવે છતાં જેના અંતરાત્મામાં ખટકે છે તે તે આ બધાને ગંભીરતાપૂર્વક વિચાર કર્યા વગર રહેશે નહિ. જીવના ૧૪ ભેદે આ પ્રમાણે છે. સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્ત પર્યાપ્ત બાદર બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચતુરિન્દ્રિય અસંજ્ઞી પંચેન્દ્રિય પચન્દ્રિય » સંજ્ઞા Page #698 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશ પર્વ રૂપચતુર્દશી : ૬૩૭ આ ચોદ જીવસ્થાને છે. આપણે છેલા જીવસ્થાનમાં કમિક વિકાસની રીતે આવી ગયા છીએ. દેવને પણ ઈર્ષ્યા ઊપજાવે એવી ઉત્તમ મનઃ શકિત અને આત્મધર્મ સાધવાને પુરુષાર્થ તમને અમને સૌને ઉપલબ્ધ થએલ છે. એટલે આ રૂપચતુર્દશીને ઉપગ મેલી, સંસાર વધારનારી, પાપવર્ધિની વિદ્યાઓની સાધનામાં કરવાને બદલે ૧૪ પૂર્વના જ્ઞાન મેળવી લેવામાં કે પિતાના અપ્રતિમ પુરુષાર્થ વડે ૧૪ ગુણ સ્થાને પાર કરવામાં વાપરીએ તે જ આપણા માટે હિતકર છે. ૧૮ દેશના રાજાઓની માફક તમારા સૌમાં પણ આ દિવસેનાં માધ્યમથી આવા જ અધ્યાત્મભાવ પ્રગટી જાય તો તમારે પણ બેડે પાર થઈ જાય. પરંતુ તમે તે આ બધું કરવાને બદલે, વહેલી સવારે ઊઠી રંગેની પૂરે છે, ફટાકડા ફેડે છે, અનેક જીવને કચ્ચરઘાણ કાઢે છે અને મંગળમય દિવસોને પિતાની રીતે અમંગળરૂપ બનાવી લે છે. જ્ઞાનના દીપક પ્રગટાવવાને બદલે તમે રેશનીથી ઘેલા બને છે, બીજાને પણ ઘેલા બનાવે છે. આ આખાયે પાપમાં પડવાને માર્ગ છે. માત્ર દીવડા પ્રગટાવવાથી દીવાળી ઊજવાય નહિ. જ્ઞાનરૂપી દીવા પ્રગટાવીએ તે ચારે દિશા ઝળહળી ઊઠે. આજે સાંજે વડા બનાવી કકળાટ કાઢશે. દર વર્ષે આ અખલિત પરિપાટી અનુસરાય છે. પરંતુ કકળાટમાં કશો જ ફેર પડતે નથી. જેણે કકળાટ કાઢયે હોય તેનાં દિલને સદા શાંતિ જ હેય. બહેનેવડા નાખવા જાય છે ત્યારે ગોળ કુંડાળું કરીને એક એક વડું ચારે દિશામાં ઊછાળે છે, અને માને છે કે, ઘરને કકળાટ ઘરમાંથી બહાર નીકળી ચારે દિશામાં વહેંચાઈ ગયેલ છે. આ તે માત્ર અંધશ્રદ્ધા છે. રેવીસ જાતનાં ધાન્યમાંથી આજે અડદની દાળના વડાં જ શા માટે બનાવે છે ? કારણ, અડદ શકિતશાળી ધાન્ય છે. ઉપરથી કાળું છે પરંતુ અંદરથી ઊજળું છે. વીસ ધાન્યમાં જેમ અડદ વિશેષ શકિત આપનાર છે તેમ વીસ દંડકમાં માનવને દંડક સૌથી વધારે શક્તિશાળી દંડક છે. માટે અડદની માફક હે જીવ! તું તારી કાળાશ કાઢી નાખ. માષતુષ મુનિ જેમ અડદ અને તેનાં ફેતરાંના પાર્થથી કશા જ વિશેષ જ્ઞાન વગર આત્મજ્ઞાનને પામી ગયા, તેમ આપણાં સૌ માટે અડદના વડાં જડ-ચેતનના વિવેકમાં એક આદર્શ પ્રતીક બનીને ઊભાં રહે તે મનુષ્યભવ સાર્થક થઈ જાય. આવા કળાટે તે આપણે રૂઢિને આધીન થઈ પ્રતિવર્ષ કાઢતાં આવ્યાં છીએ, પરંતુ કકળાટ પિતાને સ્થાને જ ઊભો હોય છે. અવસર આવ્યું તે પાછો આવી જાય છે. માટે પ્રતિજ્ઞા કરે કે હવે તે હું કષાયને જ કકળાટ કાઢે કે જેથી જન્મ મરણની પરંપરામાંથી સદાને માટે ઊગરી જાઉં! જે જીવે પર્વોના પરમાર્થને સમજી આધ્યાત્મિક ગણતરીએ તેને ઊજવે છે તેઓ આત્મ કલ્યાણ અવશ્ય સાધી જાય છે. શ્રી કેશીકુમાર શ્રમણના શિવેના માધ્યમથી ઉદ્દભવેલી બધી શંકાઓનું નિરાકરણ શ્રી ગૌતમસ્વામી જેવા પરમ આત્મા પાસેથી થઈ જતાં શું થયું તેને ઉપસંહાર કરતાં શાસ્ત્ર પિતે કહે છે Page #699 -------------------------------------------------------------------------- ________________ ૬૩૮ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર मेव तु संसमे छिन्ने केसी धार परक्कमे । अभिबंदित्ता सिरसा गोमंतु મહાયજ્ઞ | આમ સંશય દૂર થતાં ઘાર પરાક્રમી શ્રી કેશીકુમાર શ્રમણે મહાન યશસ્વી ગૌતમસ્વામીને શિરસા વંદન કર્યાં. શ્રી કેશીકુમાર શ્રમણુ સરળ ચિત્ત અને નિષ્કલ હૃદયના ઉત્તમ સ ંત હતા. તેમને ઉદ્ભવેલી દરેક શકાનું' જ્યારે હૃદયસ્પર્શી નિરસન થઇ ગયું ત્યારે ખાળક જેવું તેમનુ કામળ હૃદય ગૌતમસ્વામીના ચરણેામાં નમી પડયું. કેન્દ્રમાં અહ ંના અભાવ હાય અને બ્રહ્મને મેળવવાની તીવ્રતમ મુમુક્ષા વૃત્તિ હૈાય તે જ આ સ`ભવિત છે. શ્રી કેશીકુમાર શ્રમણ વંદન કરી કૃતજ્ઞતા જાહેર કરી શુ કરશે તે અવસરે.... પ્રકાશપવ દીપાવલી આ પ્રકાશપમાં દીપાવલી પર્વ મહાપવ કે પવૅની મહારાણી તરીકે જાણીતું છે. ઝાકઝમાળ દીપકની ભભકાદાર હારમાળા અને મહા મંગળનાં પ્રતીક સમા દિવ્ય દીપક સમુદાયને જોઈ સૌનાં અંતઃકરણમાં પ્રેમ, મમતા સદ્ભાવ અને નિષ્ઠાના અપ્રતિમ પ્રકાશ પથરાય છે અને વર્ષના આ ચરમ દિવસ દીપાવલીના નામે ભારે ભભકાથી ઊજવાય છે. આમ તે આજે અમાવાસ્યાની કાળી રાત્રિ છે. અસખ્ય દ્વીપમાળાની રોશનીને ઝળહળાટ તિમિરાચ્છિન્ન રાત્રિની કાલિમાને પણ પ્રકાશમાં ફેરવી રહ્યો છે. આ રીતે આ દીવાળી છે તે અમાસ; પરંતુ પૂનમનેય શરમાવે એવાં અજવાળાં તેને અનેરું અદ્ભુત સ્વરૂપ આપી રહ્યાં છે. અમાસનુ સ્વાભાવિક અંધારું અદૃશ્ય થઈ રહ્યુ છે અને ચારેકોર પ્રકાશ, પ્રકાશને પ્રકાશ પથરાઈ રહ્યો છે. પ્રકાશને પાથરનારું આ અપૂર્વ પ છે. એટલે જ આ મહાપર્વ જીવંત જીવનનું સુદર અને ભવ્ય પ્રતીક છે. એમાંથી મળતી પ્રેરણામાંથી જીવ જ્ઞાનની એક દિવ્ય ચિનગારી પ્રગટાવવા પુરુષાથ આદરશે તે શ્રી ગૌતમ સ્વામીની માફક અનંત ભવાના અનંત અંધારાને ભેદી ઝળહળતા પ્રકાશથી તે ઝળહળી ઊઠશે. ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાન મહાવીરના અગિયાર ગણધરોમાં પ્રમુખ હતા. તેએ પ્રકાંડ પ ંડિત, ચોદ પૂના જ્ઞાતા, ચતુર્તોની, સક્ષર સન્નિપાતી, તેજેલબ્ધિના ધારક અને ઘાર તપસ્વી હતા. આગમ સાહિત્યને મોટો ભાગ ગૌતમની જ જિજ્ઞાસાનુ સમાધાન છે, તેમને જ જ્ઞાન ગંગાના મૂળ ઉગમ શ્વેત કહી શકાય. ભગવાન મહાવીર પ્રત્યે ગૌતમ સ્વામીને અપ્રતિમ અનુરાગ હતા. એક વખત, પેાતાના લશ્રમણાને કેવળલબ્ધિ થતી જોઈને તેઓ ચિંતિત થઇ Page #700 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશ પર્વ દીપાવલી : ૩૯ ગયા કે, હજી સુધી મને કેમ કેવળજ્ઞાન ન થયું ? તે વખતે ભગવાને તેની અનુપલબ્ધિનું કારણ બતાવતાં કહ્યું કેઃ “ગૌતમ! ઘણા થી તું મારા સ્નેહમાં બંધાએલ છે. અનેક દેવ તેમજ મનુષ્ય ભવમાં આપણે સાથે રહેલા છીએ અને અહીંથી આયુષ્ય પૂર્ણ કરીને પણ આપણે બને એક જ સ્થાને પહોંચીશું. પરિનિર્વાણ પૂર્વે ભગવાને ગૌતમને પાસેના ગામમાં દેવ શર્માને પ્રતિબોધ આપવા મોકલી દીધા હતા. તેઓ તરત જ પાછા ભગવાનનાં ચરણોમાં પહોંચી જવા માંગતા હતા, પરંતુ સૂર્યાસ્ત થઈ જવાથી ત્યાં જ રોકાઈ ગયા. રાત્રે આકસ્મિક ભગવાનનાં નિર્વાણના સમાચાર સાંભળતાં તેઓ શોકમગ્ન થઈ ગયા. શેક કરતા તેઓ કહેવા લાગ્યાઃ “પ્રભો ! નિર્વાણના દિવસે જ કયા કારણે આપે મને જુદા પાડો? અંત સમયે મને દર્શનથી કેમ વંચિત રાખ્યો?’ આ રીતે કેટલોક સમય ભાવપ્રવાહમાં વહ્યા બાદ તેમને સારેયે શેક વિપરીત દિશામાં રૂપાંતરિત થઈ ગયે. હવે ગૌતમ આર્તધ્યાનમાંથી શુકલ યાન યાવતા થઈ ગયા. કલ્પસૂત્ર કહે છે કે- રાજા च ण समणे भगव' महावीरे कालग जाव सव्व दुक्ख पहीणे त रयणिं च ण जेटस्स गोयमस्स इह भूईस्स अणगारस्स अन्ते वासिस्स नायमे पेज्जबंधणे वाच्छिन्ने अणं ते अणुत्तरे जाव केवलवरनाणदंसणे समुप्पन्ने । જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પ્રાપ્ત થયા યાવત્ તેમનાં સંપૂર્ણ દુખે નષ્ટ થઈ ગયાં, તે રાત્રે તેમના પટ્ટધર શિષ્ય ગૌતમ ગોત્રીય ઇન્દ્રભૂતિ અણગારનું ભગવાન મહાવીર સાથે જે પ્રેમ બંધન હતું તે વિચ્છિન્ન થઈ ગયું અને ઇન્દ્રભૂતિ અણુગારને અંતરહિત ઉત્તમોત્તમ યાવત્ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. जरयणिं च ण समणे जाव सव्वदुक्ख पहीणे त रयणिं च ण नव मल्लई नव लिच्छई कासी कासलगा अटारसवि गणरायाणा अमाबसाओ पारात्रोय पोसहाववास पवईसु गते से भावुज्जो दव्बुजोय करिस्सामा । ... જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પ્રાપ્ત થયા યાવત્ તેમના સંપૂર્ણ દુઃખ નષ્ટ થઈ ગયાં તે રાત્રે કાશી દેશના અલવી વંશીય નવ ગણ રાજા અને કોશલ દેશના લિચ્છવી વંશીય બીજા નવ ગણ રાજા આમ આ રીતે અઢાર ગણ રાજા અમાવાસ્યાના દિવસે અઢાર પહેરને પૌષધોપવાસ કરીને ત્યાં રહેલા હતા. તેઓએ એ વિચાર કર્યો કે, ભાવઉદ્યોત–એટલે જ્ઞાનરૂપી દિવ્ય પ્રકાશ ચાલ્યા ગયા છે તેથી અમે દ્રવ્ય ઉદ્યોત કરીશું. આસો વદ અમાવાસ્યાની રાત્રિમાં ભગવાન મહાવીર મોક્ષે પધાર્યા. તે રાત્રિ દેવેની આવજાથી પ્રકાશિત થઈ ગઈ. અઢાર ગણુ રાજાઓએ તે સમયે પૌષધોપવાસ કર્યો હતે. તેઓએ જોયું કે, જ્ઞાનરૂપી લોકોત્તર પ્રકાશ વિલીન થઈ ગયું છે. સમસ્ત સંસાર અંધકારથી છવાઈ ગએલ છે. તે કારણે દેએ દ્રવ્ય ઉદ્યોત કરેલ છે. હવે આપણે ભગવાન મહાવીરના જ્ઞાનના Page #701 -------------------------------------------------------------------------- ________________ ૬૪૦ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર પ્રતીક રૂપમાં પ્રતિવર્ષ આ દિવસે દીપ જલાવીને પ્રકાશ કરીશું એવે તેમણે નિર્ણય કર્યો છે. તે દિવસે પ્રકાશ કરવાથી આમ દીપાવલી વર્ષને પ્રારંભ થયે. આપણે જોઈ ગયા કે કારતક અમાવાસ્યાની પ્રત્યુષ્કાળ રાત્રિમાં ભગવાન મહાવીરનું પરિનિર્વાણ થયું અને અંતિમ રાત્રિમાં ગૌતમસ્વામીએ ચાર કર્મોને ક્ષય કરીને કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરી લીધું. આજ કારણથી કારતક સુદ-૧ ગૌતમ પ્રતિપદા પડવો)ના નામથી પ્રખ્યાત છે. આ દિવસે અરૂણોદયના પ્રારંભથી જ નૂતન વર્ષને આરંભ થાય છે. આજના દિવસે ઉપર જણાવ્યા મુજબ શ્રી ગૌતમસ્વામીને કૈવલ્ય પ્રાપ્ત થયું હતું. શ્રી ગૌતમસ્વામીએ મેહ પર વિજય મેળવી મેહાન્ધકારને દૂર કરી જ્ઞાન પ્રકાશ મેળવ્યું. તેથી આજને દિવસ પરમ હર્ષને દિવસ છે. લેકે આજે બાહ્ય અંધકારને દૂર કરવા સેંકડો દીવાઓ પ્રગટાવે છે. લેકે દીપાવલીની રેશની માટે સંખ્યાતીત રૂપીઆ ખર્ચી નાખે છે પરંતુ જરા ગંભીરતાપૂર્વક વિચાર કરશે તે જણાશે કે, ગૌતમસ્વામીએ આજના દિવસે જે પ્રકાશ મેળવ્યો હિતે, તે આ રીતે તેલના અને વીજળીના દીવામાં કરોડ રૂપીઆ ખર્ચી નાખે છતાં કેઇને મળી શકે ખરે? આવા ભભકા અને બાહ્ય પ્રકાશથી કાંઈ અંતરને અંધકાર નાશ થાય ખરે? અંતરનું અંધારું તે શ્રી ગૌતમ સ્વામીને પગલે ચાલવાથી જ દૂર થઈ શકે. દિવાળીની સાચી ઊજવણી તેલ અને વીજળીના દીવા પ્રગટાવવામાં નથી, પરંતુ જ્ઞાન-તિ પ્રગટાવવામાં છે. મેહને ખસેડવાથી આન્તતિ પ્રગટે છે. આંતરિક ચેતના તે આજે સુષુપ્ત બની છે. બાહ્ય પ્રકાશે એને બદલે અસાધારણ પ્રગતિ સાધી છે. એક યુગ હતું જ્યારે કેડિયાને પ્રકાશ પણ રાત્રિના અંધકારમાં ખાસ પ્રકાશની ગરજ સારતે. બધાં કામે ચગ્ય રીતે કેડીઆના પ્રકાશમાં પણ થઈ જતાં. સમય જતાં વૈજ્ઞાનિક વિકાસ સાથે કેડીઆના પ્રકાશને મેળ ન રહ્યો. વિજ્ઞાને જેમ ઉત્કાન્તિની હરણફાળ ભરી તેમ પ્રકાશમાં પણ વૈકાસિક ફેરફાર આવ્યું. કોડીઆનું સ્થાન ફાનસે લીધું. ફાનસનું જીવન પણ બહુ લાંબુ ન ટકયું. ગેસના દીવાઓના તેજસ્વી પ્રકાશે ફાનસને દબાવી દીધું. ફાનસને સ્થાને ઠેકઠેકાણે પેટ્રોમેકસ ઝિંદાબાદ થઈ ગયા. પેટ્રોમેકસ સળગાવવામાં ભારે શ્રમ અને અન્ય અનેક અગવડતાઓને કારણે ગેસ બત્તીની જગ્યા વિજળીએ પૂરી; અને આમ વૈકાસિક ક્રમ મુજબ ટયુબ લાઈટે અને ત્યારબાદ મરકયુરી લાઈટે રાત્રિમાં પણ દિવસનું ભાન કરાવતી થઈ. આ રીતે બાહ્ય સૃષ્ટિનું પ્રકાશતત્વ ઉત્તરોત્તર વર્ધમાન સ્થિતિમાં રહ્યું છે. પરંતુ મારો પ્રશ્ન આ છે કે, બાહ્ય પ્રકાશ સાથે આંતરિક પ્રકાશ વધે છે ખરે? આજે જે સ્થિતિ સદંતર ઊલટી દેખાય છે. બાહ્ય પ્રકાશ જેમ જેમ વધતું જાય છે તેમ તેમ અંદરનો અંધકાર વધતું જાય છે. દુનિયા વધારે પ્રગાઢ મેહના વિનાશકારક અંધકારમાં Page #702 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશ પર્વ દીપાવલી : ૬૪૧ સબડતી જાય છે. આજનું જન-જીવન વિલાસ અને વાસનાના સાગરમાં વધુ ને વધુ ઊંડી ડૂબકીઓ મારી રહ્યું છે. પરિણામે આજે જગત જવાલામુખીના શિખર ઉપર આસીત છે. દીવાળી શબ્દમાં આમ તે ત્રણ જ અક્ષરે છે પરંતુ તેમાં રહેલે અર્થ ગંભીર છે. દી’ વાળે એટલે દીવાળી. દી–વાળને અર્થ આપણું આવતા દિવસે કરે, આપણા જીવનને અભ્યદય અને પ્રગતિની દિશામાં વાળે, જીવનની દિશા બદલી નાખે તે દીવાળી. દીવાળીની આપણે સૌ ઘણું ઉમંગથી પ્રતીક્ષા કરતા હોઈએ છીએ. તમે સંસારી તે પિતાના ઘર, ઓફિસ, દુકાન અને ઘરવખરીની પણ કાળજીથી સફાઈ કરે છે. ઘસી ઘસી વાસણોને અરીસા જેવા બનાવે છે, પરંતુ હદય અથવા અંતઃકરણના કચરા તરફ દષ્ટિ કરવાની સુદ્ધાં તમને કુરસદ નથી આ કેટલું આશ્ચર્ય છે? જેમાં પરમ દિવ્ય પરમાત્મા બિરાજે છે, તે મન જ ઉકરડાની માફક દુર્ગંધમય હશે, તે પરમાત્વભાવને પધારવાને અવકાશ જ કયાં રહેશે? સાંજે ચોપડા પૂજન કરશે, મીઠાઈઓ લેશે, પણ આ બધાથી આત્માની આંતરિક ચેતનાને શો લાભ થવાને ? આજે તે આપણા શાસન-નાયક ભગવાન મહાવીરને નિર્વાણ દિવસ એટલે આજે લાપસી અને મગ ભાવે પણ કેમ? પભુના પરિનિર્વાણના દિવસે પૌષધોપવાસના અનુષ્ઠાનથી પરમાત્મભાવને પિષણ આપવું જોઈએ કે વિવિધ મીઠાઈઓને ઉપભોગ કરીને દેહને પુષ્ટિ ? પૂજન કર્યા પછી પણ તમે ફરસાણ અને મીઠાઈ વાપરે છે, ફટાકડા ફેડે છે એ તે કઈ જાતની દીવાળી છે ? પૌષધપવાસ જેવા પવિત્ર વ્રતનું અનુષ્ઠાન ન કરી શકવા માટે - પશ્ચાત્તાપની ભાવના જન્મવી જોઈએ. વીર નિર્વાણને આ આધ્યાત્મિક દિવસની આરાધના તમે 'ગને બદલે ભેગથી કરે છે તે તમારી આંતરિક નબળાઈ વિષે તમારા મનમાં જે ખેદ રહ્યા કરશે તે જ એક દિવસ અવશ્ય તમારામાં દિવ્ય ચેતના પ્રગટયા વગર રહેશે નહિ. તીવ્રતમ અનુષ્ઠાનના પુરુષાર્થો કદાચ તમે ન આચરી શકે તે પણ રાત્રિભેજનના ત્યાગ જેવા અતિ સામાન્ય કક્ષાના પ્રાથમિક અનુષ્ઠાનેની તે શ્રાવકે ઉપેક્ષા ન જ કરવી જોઈએ. તમારે તે વર્ષારંભના શુભ શુકનરૂપે ધાણું અને સાકર ખાવાનાં હોય છે એટલે રાત્રિ ભેજન ત્યાગની વાત તમને ગળે પણ કેમ ઊતરે? પરંતુ આ જાતના કપેલા શકુનો સાચાં શકુને નથી. ધર્મરૂપ મંગલ ઉપાર્જન કરવાના પુરુષાર્થમાં જે પ્રમાદને અવકાશ આપશે તે ઉપાર્જિત પુણ્ય ખવાઈ જશે અને કહેવાતાં શકને અર્થોપાર્જનમાં સહાયક થશે નહિ. હાં, જ્યાં સુધી આત્મા માટે પ્રેમ અને ઉમળકે તમારા હૃદયમાં જાગશે નહિ ત્યાં સુધી અમારી આ પાયાની વાત તમારે ગળે ઊતરશે નહિ અને જ્યાં સુધી એ પાયાની વાત તમારે ગળે નહિ ઊતરે ત્યાં સુધી તમે તમારી ચાલી આવતી પરિપાટી અને પરંપરામાં આંશિક પણ ફેરફાર કરવા નહિ ઈચ્છે તે સ્વાભાવિક છે. છતાં Page #703 -------------------------------------------------------------------------- ________________ ૬૪૨ ઃ ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર અમારે તે અમારા કતવ્ય મુજબ પાયાના સત્યને પ્રગટ કરવાનું હોય જ છે. જે મુમુક્ષુ આત્મા હશે તેને માટે તે અવશ્ય ઉપકારક થશે. લગ્ન વખતે ધારણ કરેલાં વર તમે આજે શારદા પૂજન પ્રસંગે પણ પાછાં પરિધાન કરશે અને આવાં વચ્ચેથી મનમાં મલકાશે પણ ખરા; પરંતુ જ્ઞાનીઓનાં વચને તરફ જે દ્રષ્ટિ નહિ નાખે તે જીવનના સરવૈયાને મેળ મેળવો મુશ્કેલ થશે. આપણા દિવસો સત્કાર્ય અને પરમાર્થમાં ગયા કે સ્વાર્થ અને અસત્કાર્યોમાં વ્યતીત થયા તેની જે યથાર્થ દૈનિક નેંધ હશે, તે જીવનના સરવૈયામાં ભાગ્યે જ મુશ્કેલી આવશે. પરંતુ માણસ પિતાનાં જીવનની નિયમિત ડાયરી રાખવાના પુરુષાર્થની સતત ઉપેક્ષા કરતે હોય છે. માણસના હાનિ અને લાભ અર્થ સાથે જ જોડાએલા હોય છે. તેમની દ્રષ્ટિમાં આર્થિક હાનિ જ મટી હાનિ છે. જીવનની કીમત પૈસાથી આંકનાર વ્યાપારી માનસમાં સૌથી કીમતી અને પ્રતિષ્ઠિત તવ પૈસે જ હોય છે. પૈસાને કેન્દ્રમાં રાખી જીવનારને જીવનના સત્વ અને તત્વ કરતાં પૈસાની કીમત વધારે હોય છે. દિવાળીના દિવસે ભગવાન વિષ્ણુએ વામન રૂપ ધરીને દાનવીર રાજા બલિને ત્યાં યાચના કરવા પગ મૂક્યું. તેમણે રાજાના ઔદાર્યની કસોટી કરી. કારણું બલિને નિયમ હતો કે નિત્યનિયમ વખતે જે કેઈ જે કાંઈ માંગે તે નિઃસંકેચ આપવું. ભગવાન વિષ્ણુએ વામન રૂપ ધરી ત્રણ ડગલાંની યાચના કરી. બલિરાજા સ્વસ્તિ કહી ઊભો રહ્યો. વામન રૂપધારી વિષ્ણુએ ત્રણ ડગલાંમાં તે ત્રણે લેક–સ્વર્ગ, મૃત્યુ અને પાતાળને માપી લઈ રાજા બલિને પાતાળમાં ચાંખે. આ પૌરાણિક પ્રસંગની પુનીત યાદ આપતી દીપાવલી લાખ લાખ દીવાને દીપથાળ લઈને રૂમઝૂમ કરતી આવે છે અને એ રૂપાણી દાનને મહિમા ગાતી ગાતી ક્ષિતિજને પેલે પાર ચાલી જાય છે. રાજા વિક્રમના જીવનની પણ આવી જ મીઠી કથા છે. આવતી કાલથી વિક્રમ સંવતનું નવું વર્ષ પ્રારંભ થશે. રાજા વિકમે એવું તે શું પરાક્રમ કર્યું કે જેનાથી તેના નામનો સંવત્સર આજે પણ જીવંત છે? પૃથ્વીના આ પટ પર અનેક માંધાતાઓ જમ્યા અને મૃત્યુને ભેટયા છતાં તે કેઈને નામથી સંવત્સર શરૂ થયા નથી અને જે થયા હોય તે વિક્રમ સંવતની માફક ટકયા નથી. ત્યારે રાજા વિક્રમમાં એવી તે શી વિશેષતા હતી કે વિક્રમ સંવત અદ્યાવદિ સુવ્યવસ્થિત ઢંગથી ચાલી રહેલ છે? કહેવાય છે કે, રાજા વિક્રમે આજના શુભ દિવસે પિતાનું બધું લેણું માંડી વાળ્યું હતું. કેઈને પણ દેણને ભય ન સતાવે, કેઈની પણ મુશ્કેલીમાં વધારે ન થાય, સૌ સ્નેહ અને પ્રેમથી પિતાનું સુખપૂર્વકનું જીવન જીવી શકે તે માટે પરમ કરૂણા ભાવથી પ્રેરાઈ, સ્નેહની સ્યાહી અને કરુણાની કલમ લઈ તેણે દુઃખી પ્રજાનું દેણું માફ કર્યું. હજારે માણસના અંતરના આશીર્વાદ મેળવ્યા. તેણે સાચું સરવૈયું કાઢ્યું અને નવા ચેપડા સાથે નવા વર્ષથી નવું જીવન શરૂ કર્યું. Page #704 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશ પર્વ દીપાવલી : ૬૪૩ વિક્રમ સંવતનું મૂળ આવા ચેપડા અને આવા સરવૈયામાં સમાએલું છે. આજ કારણથી વિક્રમનું નામ સોના ચોપડા સાથે જોડાઈ ગયું. તે કદી ભુંસાઈ શકાવાનું નથી. તે અમર બની ગયું છે. સામાન્યતયા માણસ પોતાના નામને ટકાવી રાખવા પુત્રની અભિલાષા રાખે છે અને પ્રારબ્ધની નબળાઈના કારણે જે પોતે પુત્રજન્મથી વંચિત રહી જાય તે પિતાના વંશ અને નામને ટકાવવા માટે તે દત્તકપુત્રથી સંતુષ્ટિની અનુભૂતિ કરે છે. આમ પુત્રથી ચાલનારી પરંપરા ક્યાં સુધી ચાલે તે તે ઈશ્વર જાણે, પરંતુ રાજા વિક્રમે ઊભી કરેલી પરંપરા આપણું સૌના મનમાં અને ચેપડામાં એવી રીતે તે છેતરાઈ ગઈ છે કે તે કદી પણ વિસ્મૃત થશે નહિ. ચોપડા પૂજન કરી તમે સૌ તમારા ચોપડાના મંગળ પ્રારંભમાં આ મંગળ લખે છે અભયકુમારની બુદ્ધિ હે, શાલિભદ્રની સમૃદ્ધિ હો, કૈવન્નાનું સૌભાગ્ય હો, ગૌતમ સ્વામીની લબ્ધિ હેજે. આ જાતનું માંગલિક લખાણ લખી જે માંગવાનું હતું તે બધું માંગી લીધું, જે ભાવના ભાવવી હતી તે ભાવી લીધી. બધાં મંગળ તમારે ત્યાં રમતાં થાય, એવી તમારી મંગળ ભાવના છે. તમારું આ લખાણ તમારા અંતઃકરણની ભાવનાનું પ્રતિબિંબ પાડે છે. ત્રણ મીંડાં કરી દેવ, ગુરુ અને ધર્મની સાક્ષીએ કશું જ ખૂટું ન કરવાને સંક૯પ પણ જાહેર કર્યો. લાભ અને શુભ લખી સાર્વત્રિક મંગળની વ્યાપક ભાવનાને પડશે પણ પાડે. પરંતુ પિસા મેળવતી વખતે અભયકુમાર અને શાલિભદ્ર જેવી સદ્બુદ્ધિ, સવિચાર અને સદ્વર્તન રહે છે ખરાં? તમારા ચોપડા સાચા અને વ્યવસ્થિત હોય છે ખરા ? ગરીબોના શેષણના લેહીથી ખરડાએલા તે નથી હોતા ને? તમારા ચોપડા જે નિચ્છળ, પવિત્ર અને નિર્દોષ ભાવનાથી લખાતા હશે તો અવશ્ય તમારે ત્યાં સૌભાગ્ય, સમૃદ્ધિ, સુખ અને લબ્ધિ રમ્યાં કરશે. અન્યથા દેવ, ગુરુ, ધર્મ, લાભ અને શુભને છેતરવાના પાપમાંથી તે બચી શકશે નહિ. દિવાળી માટે એક માન્યતા એવી છે કે, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામે આજના દિવસે રાવણને હરાવી, સીતાજીને લઈ લંકાથી અયોધ્યામાં મંગળ પ્રવેશ કર્યો હતે. તેમના પ્રવેશના આ દિવસને જનતાએ ઉત્સાહ અને ઉમંગથી અસંખ્ય દીપમાલા પ્રગટાવી ઊજવ્યું હતે. આજે વિશ્વમાં ક્યાંય -શાંતિરૂપી સીતાનાં દર્શન થતાં નથી. લેભરૂપી રાવણે શાંતિરૂપી સીતાનું અપહરણ કર્યું છે. બિચારા રાવણને તે માત્ર દશ જ માથાં હતાં. પરંતુ આ લેભરૂપી રાવણનાં તે સેંકડે માથાં છે. આ તૃષ્ણારૂપી રાવણને નાશ કર્યા વગર શાંતિરૂપી સીતાના દર્શન અશક્ય થશે. દીવાળી એટલે કષાયરૂપી રાવણ ઉપર વિજય મેળવ્યાની યાદી આપતી રેશની. રાવણ મરા અને શ્રીરામને વિજય થયો. ભારતને રંજાડનારા દુષ્ટો હાર્યા અને મરાયા. Page #705 -------------------------------------------------------------------------- ________________ ૬૪૪: ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર દીવાળીના દિવસમાં ઘર ઘર દીવા થાય, ફટાકડા ફટફટ ફૂટે બાળક બહુ હરખાય. આવાં ગીત ગાતાં આજે સૌ કઈ હરખઘેલાં બની જાય છે. નવી શ્રદ્ધા, નવા ઉલ્લાસ, નવા ચોપડા અને નવી લેવડદેવડ આજે સૌ ધર્મ, ન્યાય, નીતિ અને માનવતાભર્યા સંકલ્પ સાથે પ્રારંભ કરે છે. શ્રી ગૌતમસ્વામીની સમજાવટથી શ્રી કેશીકુમાર શ્રમણ પણ આજે પાર્શ્વ પરંપરામાંથી ભગવાન મહાવીરના શાસનમાં મંગળ પ્રવેશ કરે છે અને એ રીતે આજના યુગને અનુકૂળ મહાવીર પરંપરાને પોતાને ટેકે જાહેર કરે છે. પિતાની કૃતજ્ઞતા તે ગઈકાલે જ નમ્રતાપૂર્વક જાહેર કરી હતી અને આજે તેઓ પ્રથમ તથા અંતિમ જિને દ્વારા ઉપદિષ્ટ તેમજ સુખાવહ પંચમહાવ્રતરૂપ ધર્મમાર્ગમાં ભાવથી પ્રવેશ્યા. पंच महव्वय धम्म पडिवजइ भावओ। परिमस्स पच्छिमाझि मग्गे तत्थ सुहावहे ॥ શ્રી કેશીકુમાર પાર્શ્વનાથ પરંપરાના હતા. પાર્શ્વ પરંપરાની સાધના ઘણી સગવડતાભરી હતી, પરંતુ જ્યારે શ્રી ગૌતમ સ્વામી સાથેના વિચાર વિનિમયમાં નિર્દભ સત્યને તેમને સાક્ષાત્કાર થયે ત્યારે કેઈપણ જાતના વાહને અવકાશ આપ્યા વગર તેમણે સરળ સત્યને સ્વીકાર કર્યો અને ભગવાન મહાવીરની કષ્ટસાધ્ય સાધનાના વિકટ માર્ગના સહજ પથિક બની ગયા. નૂતન વર્ષાભિનંદન આજે નવા વર્ષના મંગળ પ્રભાતે આ સમુદાય એકત્રિત થએલ છે. દિવસ તે જે રાજ ઉગે છે તે જ આજે પણ ઊગે છે; પરંતુ સૌનાં માનસમાં આજે રોજ કરતાં કંઈ અનેરા ઉત્સાહના અદ્ભુત દર્શન થાય છે. સંનાં હૃદય પુલકિત અને આનંદિત છે. વિષાદ, ખિન્નતા, પરેશાની અને સંતાપે જાણે આજે દુનિયામાંથી વિદાય લીધી હેય, અને તેને સ્થાને આહલાદ, સંતેષ, પ્રસન્નતા અને અમેદભાવ ઊતરી આવ્યા હોય તેમ અનેરો આનંદપૂર્ણ દા દષ્ટિગોચર થઈ રહ્યાં છે. પ્રેમના અમીમય વારિ સૌનાં નયનમાંથી નીતરી રહ્યાં છે ! ઉલ્લાસના ઉમંગભર્યા ભાવે સોનાં હૃદયમાંથી સરી રહ્યા છે ! આબાલવૃદ્ધ સૌ આનંદની મસ્તીએ ચડ્યાં છે! સબરસ પરસ, શ્રેયસ અને પ્રેયસ નીપજાવનાર, નૂતન વર્ષને શુભ પ્રારંભ સૂચવતે, નવા વર્ષનો આ પરમ કલ્યાણમય દિવસ છે. આજથી નવા વર્ષને શુભ પ્રારંભ થાય છે અને Page #706 -------------------------------------------------------------------------- ________________ નૂતન વર્ષાભિન ંદન : ૬૪૫ સાલ મુબારક અને નૂતન વર્ષાભિનંદનના શબ્દોથી વાતાવરણ ગૂંજી ઊઠે છે. માનવ સમુદાય જીજનની વિવિધલક્ષી સઘર્ષાત્મક યાત્રામાં નવાં ડગ ભરતા આગળ વધે છે. ગઈ કાલે જણાવેલ તેમ, આસા વદ અમાવસ્યાની પ્રત્યુષકાળ રાત્રિમાં ભગવાન મહાવીર પરિનિર્વાણુ પામ્યા તે તે જ દિવસની અંતિમ રાત્રિમાં ગૌતમસ્વામીએ ચાર કર્મોના ક્ષય કરીને કેવળજ્ઞાન અને કેવળદન મેળવી લીધું. આ કારણે કારતક સુદ ૧ ગૌતમ પ્રતિપદા (પડવા)ના નામથી પ્રખ્યાત છે. આ દિવસના અરૂણ્ણાયના પ્રારંભથી નૂતનવના મંગળ પ્રારંભ થાય છે. .. સનાતની મ’એની દૃષ્ટિમાં બેસતું વર્ષ એ બલિપ્રતિપદા (ખલિ પડવેા)ના નામથી ઓળખાય છે. ગઈકાલના પ્રવચનમાં જણાવ્યું હતુ તેમ ખલિરાજાની મુકિત કરવા માટે ભગવાન વિષ્ણુને વામનના અવતાર લેવે પડયા હતા. સાક્ષાત્ ભગવાન વિષ્ણુને ત્રણ ડગલાં જમીનની અલિરાજા પાસે માંગણી કરવી પડી. નીતિકારો કહે છે કે, કેઇ ગુણુ પણ જો અતિ માત્રામાં હાય, તે તે પણ ખંધન બની જાય છે. રૂપની અતિશયતાને લઇને જ રાવણે સીતાનું અપહરણુ કર્યું હતું. “મતિ પાવું દૂતા સીતા”આમ પ્રતિ જ્ઞાનાય વહિવંદઃ અતિ સર્વત્ર વાંચે.-અતિ દાન જ બલિરાજાના ખંધનનું કારણ બન્યું. માટે અતિપણું સત્ર વર્જ્ય છે. અલિરાજા તેા પેાતાની ઉદ્ઘાષા પ્રમાણે હા ભણીને ઊભો રહ્યો અને વામનના સ્વરૂપમાં વિષ્ણુએ ત્રણ ડગલામાં તા ત્રણુોક–ભગ, મર્ત્ય અને પાતાળને માપી લઇ, બલિરાજાને પાતાળમાં ચાંપ્યા. વામન ભગવાને અલિરાજાને આજના સુપ્રભાતે પાતાળનું રાજ્ય સેાંપી રાજ્યાભિષેક કરેલે એટલે હિં‘દું જગતમાં આજના શુભ દિવસ અતિ પડવાના નામે પ્રખ્યાત છે. આજથી પ્રાર ંભ થતુ નવું વર્ષ એટલે નવાં અનાજ, નવા દાણાના આગમનના મંગળ પ્રારંભ. માિમાં અન્નકૂટ ભરાય, ભાતભાતનાં ભાજન, પાક, પકવાન ભગવાનને ધરાવાય, માનવી માત્ર અનાજની નવી વાનગી પ્રસાદરૂપે પ્રભુને ધરાવીને પછી ખાય. કેવા સુ ંદર આાના આદશ ! ઉપનિષદો તે કહે છે કે, તેને ચતેન મુન્નીયા; માતૃધઃ સ્વવિવું ધનમ્' અર્થાત અસ્તિત્વથી જે ઉપલબ્ધ થાય તેના ત્યાગ ભાવથી તું પોતાનું પાલન કર. કોઇનાં ધનની ઈચ્છા ન કર. હિન્દુ જગતમાં આ પડવા માટે એક બીજી કથા પણ પ્રચલિત છે. શ્રીકૃષ્ણ ભગવાને જ્યારે ઇન્દ્રાદિની પૂજાના ઉપક્રમે સ્થગિત કર્યા ત્યારે ક્રાધિત થએલા ઇન્દ્રે કૃષ્ણ પર પાતાના અપ્રતિમ પ્રભાવના અવિસ્મરણીય પડઘા પાડવા નિર્ણય કર્યું. વર્ષોના અધિપતિ ઇન્દ્રે વરસાદની વિપુલતાથી વ્રજભૂમિને ખેદાન મેદાન બનાવવાના મનેારથેા સેવ્યા. ઇન્દ્રના કોપથી બારે મેઘ ખાંગા થઈ વ્રજભૂમિ પર તૂટી પડયા. મેઘ તાંડવની આફત સામે જ્યારે સારીયે વ્રજભૂમિનાં પ્રણીઓ, પશુઆ, ગાયા તેમજ ગ્રામજનાનાં રક્ષણના બીજે કાઈ ઉપાય ન રહ્યો અને સૌ ભયથી Page #707 -------------------------------------------------------------------------- ________________ ૬૪૬ : ભેઘા પાષાણુ, ખેાલ્યાં દ્વાર આકુળવ્યાકુળ થવા લાગ્યા, ત્યારે ગાવન પર્વતને છત્રીની જેમ ટચલી આંગળી ઉપર ધારણ કરીને, ભગવાન શ્રીકૃષ્ણે વ્રજની સમસ્ત જનતાનું રક્ષણ કર્યુ.. પ્રલયનાં પૂરને એસાર્યાં અને ઈન્દ્રના મિથ્યાભિમાનને ઊતાયુ'. આવા અવિસ્મરણીય ક્રાન્તિના ઇતિહાસને સ્મૃતિગોચર કરાવનાર પવ તે પડવા. આ તે નૂતનવર્ષના સબંધની પૌરાણિક વાતો થઈ આપણે તે આજસુધી જે જ્ઞાન મેળવેલુ છે તેને આજના દિવસથી એક એક મિનિટ વધારતાં જવાના અને તેને જીવનમાં ઊતારતા જવાના સંકલ્પ કરવાના છે. આવા શુભ સંકલ્પ કરી જીવનમાં તેને આચરીશુ તેા જ આવતા વર્ષના પ્રારંભમાં આપણુ' આખુ જીવન રૂપાંતરિત થઇ લેાકેાત્તર બની જશે. એક સત્પુરુષે પેાતાના સંતાનને એક પૈસા આપીને કહ્યું: ‘તારે આ પૈસાને હમેશાં ખમણેા કરતા જવા. એટલે આજે એક પૈસાને એ પૈસા કરવા; ખીજે દિવસે ચાર; અને ત્રીજે દિવસે આઠ. આમ એક મહિના સુધી બમણા ખમા કરતાં જવું. એક નવા પૈસાને બમણા કરવાનુ કામ કોઇ મુશ્કેલ કામ નથી, પરંતુ એક નવા પૈસાને ખમણા કરવાનું કામ જો યથાવિધિ ચાલ્યા કરશે તેા તમારા એક માસના ટૂંકા ગાળામાં તે એક પૈસા રૂા. ૫૩,૬૮,૭૦૯ અને ૧૨ નયા પૈસા; ત્રેપન લાખ અડસઠ હજાર સાતસો નવ અને ખાર નવા પૈસા થઇ ઊભા રહેશે. આપણે એક માસના ગાળાને નજીવા ગાળા માનીએ છીએ, તેને ઓછુ મહત્ત્વ આપીએ છીએ. પરંતુ જેની તમે ગણતરી કરી શકેા છે એવી આ ક્ષર સોંપત્તિ પણ જો એક માસના ટૂંકા ગાળામાં ત્રેપન લાખથી ઉપરની રકમ બની જાય, તે। આત્મ સાધના અને ભગવદ્ આરાધનાના સમય એક સેકડથી શરૂ કરીને પ્રતિ દિવસ જો ખમણેા કરતાં જઇએ તે આવતા વર્ષોંના નૂતન પ્રભાતે કેટલા પ્રમાણમાં આપણે શુદ્ધિ સાધી શકીએ તે વિચારવાની વાત છે. ખંધુએ ! સંસારની અધી વસ્તુ અદ્ભુત જીવન અને અનેરા સૌંદર્યાંથી સભર છે. માત્ર આપણા અહંકારને લઇને તે સૌ અને મીઠાશ આપણે જીવનમાં ન જોઇ શકતાં હોઇએ કે ન અનુભવી શકતાં હાઇએ, તે તે આપણી વિકૃતિ અને અહંકારને જ આભારી છે. એક વાર આપણામાંથી અહ કારના વિકાર ખસી જતાં જગતને જોવાની આપણી આખી દૃષ્ટિ જ બદલાઇ જશે. જ્યાં નજર નાખીશુ ત્યાં વ્યિ સૌનાં અદ્ભુત દČન થશે. અહંકાર મટી જતાં આખું અસ્તિત્વ મા થી ભરાએલ અને અનુપમ દિવ્યતાવાળુ દેખાશે. જીવનને ખારૂ બનાવનાર તત્ત્વ અહંકાર છે. અહંકારથી મુકત થઇ જવાના માણસ જે આજના શુભ દિવસથી જ સ'કલ્પ કરે અને તેવા પ્રયત્ન કરે, તે! આખી પ્રકૃતિ તેને માટે ધીરે ધીરે મીઠાશ અને સૌથી ભરેલી બની જશે અને તે મધુરતામાં તેને પ્રભુતાના પદ-ધ્વનિ, ચરણ સંચાર સ ́ભળાવા લાગશે. મનુષ્ય જયારે પિત્તજવરની માંદગીમાંથી ઊભા થાય છે ત્યારે તેને સ્વાદિષ્ટ વસ્તુ પશુ સ્વાદવાળી નથી લાગતી, મીઠી વસ્તુ પણ રોચક નથી લાગતી. આ રીતે અહંકાર પણ એક Page #708 -------------------------------------------------------------------------- ________________ નૂતન વર્ષાભિનંદન : ૬૪૭ જાતને વર છે. તે જીવનના સ્વાદને બેસ્વાદ બનાવી દે છે. તેને આજના દિવસે હડસેલવા કૃતનિશ્ચયી બને. પછી તમે જોઈ શકશે કે, જીવન ભારે સ્વાદથી ભરેલું, મધુર અને અમૃતરૂપ છે. આપણે ત્યાં અહંકાર માટે બાહુબલીને દાખલે છે. તેમણે એવી ભયંકર તપ આરાધના કરી કે તેમના શરીર પાસે ધૂળ અને માટીના ઢગલા થઈ ગયા. શરીરની ચારેકેર લત્તાઓ વિંટળાઈ ગઈ. પક્ષીઓ આ સાધકને જડવસ્તુ માની તેમના શરીર ઉપર માળાઓ બાંધવા લાગ્યાં. શરીરનું ભાન ભૂલીને આમ તમય બની ગએલા આ પરમ આત્માના હૃદયના એક ખૂણામાં આમ છતાં નાનકડું રૂપ લઈને અભિમાન પિતાને અો જમાવીને બેઠું હતું. પરિણામે જે મેળવવું હતું તે પ્રાપ્ત થતું નહતું. બીજાને ધ્રુજાવી નાખે એવી ભયંકર તેમની તપશ્ચર્યા હોવા છતાં અભિમાનના એક નાનકડા અંશે તેમની ઈષ્ટ સિદ્ધિના દ્વારે અટકાવી રાખ્યાં હતાં ! તેમના મનમાં એ અભિમાન ઝળકી રહ્યું હતું કે, હું મેટ હેઈ મારા નાના દીક્ષિત ભાઈઓને કેમ વંદન કરું? ભગવાન ઋષભદેવના અઠ્ઠાણુ પુત્રીએ પોતાના પિતા ભગવાન ઋષભદેવ પાસે જ દીક્ષા સ્વીકારી હતી. આ બધા ભાઈઓ બાહુબલીથી ઉંમરમાં નાના હતા. પરંતુ જૈન શાસનને નિયમ છે કે, ઉંમરમાં નાનું હોય છતાં દીક્ષામાં માટે હોય તે મેટી ઉંમરવાળાએ પણ, ઉંમરમાં નાના પરંતુ દીક્ષાએ મોટાને, નમસ્કાર કરવા જોઈએ. બાહુબલી આ નિયમમાં અપવાદ થવા માંગતા હતા. અભિમાનને કારણે બાહુબલીનું મન આ સનાતન સત્યને સ્વીકારવા તૈયાર નહતું કે પોતાના નાના ભાઈઓ ભલે ઉંમરમાં નાના છે પરંતુ દીક્ષા પર્યાયમાં મોટા છે માટે મારે તેમને વંદન કસ્વા જોઈએ. તેમની ઉત્કટ તપ આરાધના હતી છતાં અભિમાનના આ અંશે તેમને સિદ્ધિને લાભ થવા દીધું નહિ. આ અહંકારને અવશેષ જ્યાં સુધી તેમનામાં હતું ત્યાં સુધી તેમને કેવળજ્ઞાન કે કેવળદર્શનનો લાભ થતે નહતો. ભગવાન ઋષભદેવ બાહુબલીના આ શલ્યને પામી ગયા. તેમણે તરત જ પિતાની બ્રાહ્મી અને સુંદરી નામની બે દીકરીઓ (બાહુબલીની સાધ્વી બહેનો ને બાહુબલીને આ સત્ય સમજાવવા તેમની પાસે મોકલી. ભગવાનના આદેશથી તેમની બંને બહેને બાહુબલી પાસે આવી. બાહુબલીને સમજાવતાં તેમણે કહ્યું: “ભાઈ! હાથી ઉપરથી જરા નીચે ઊતરે; અહંકારરૂપી હાથી ઉપર બેઠા બેઠા કેવળજ્ઞાન નહિ થાય !” બંને બહેનના આ શબ્દો બાહુબલીના હૃદય સેંસરવા ઊતરી ગયા. તેઓ સમજી ગયા કે મેં રાજ્ય, વૈભવ, સંપત્તિ અને સુઓને તો ત્યાગ કર્યો છે, જે વિભાવતઃ પર અને દૂર છે તેને છોડવાને મેં પ્રયત્ન કર્યો છે પરંતુ મારી સાથે તાદામ્ય પામી ગએલા અને મારા આધ્યાત્મિક વિકાસને અટકાવનારા મારા અહંકાર તરફ જ હે બેદરકાર રહ્યો છું. આટલી તપશ્ચર્યા પછી પણ મને અભિપ્રેત સાધ્યની સિદ્ધિ ન થતી હોય તે તેનું એક માત્ર કારણ મારે અહંકાર જ છે. મારી બહેને સાચું જ કહી રહી છે. આ અહંકાર રૂપી હાથી ઉપર હું બેઠે છું ત્યાં સુધી મારું કલ્યાણ ક્યાંથી થાય? એમ વિચારી અહંકારના વિકારને તેઓ ત્યાગ કરે છે. અહંકારને સ્થાને Page #709 -------------------------------------------------------------------------- ________________ ૬૪૮ : ભેઘા પાષાણ, છેલ્યાં દ્વાર મૃદુતાને સ્થાપે છે. પોતાના નાના ભાઇઓ જે ઉંમરમાં નાના હતા, પરંતુ દીક્ષા પર્યાયમાં મોટા હતા, તેમને વાંદવા જવા જ્યાં તેમણે કદમ માત્ર ઊઠાવ્યો ત્યાં તેમનું હદય અલૌકિક પ્રકાશથી ઝગમગી ઊઠયું. તે જ વખતે તેમને કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ થઈ મૃદતા અને નમ્રતા વગર સાધના ફીકી બની જાય છે. નવા વર્ષના શુભ પ્રારંભમાં તમારા બધાના મોઢા ઉપર રાગ, દ્વેષના વિકારની વિકૃતિને બદલે સંસ્કૃતિની પ્રતિભા અને આભાના આજે સ્પષ્ટ દર્શન થાય છે. નવા વર્ષને પ્રારંભ જે મંગળરૂપે થાય તે આખું વર્ષ સુધરે એવી ઊંડે ઊંડે જે તમારી ગણતરી છે તે આજે તમને પ્રભુતાનું સૌદર્ય બક્ષે છે. આપણું અંતઃકરણ એ આપણું ઘર છે. કામ, ક્રોધ, વૈર, ઝેર, ઈર્ષા, અસહિષ્ણુતા આદિ વિકારથી શૂન્ય, અહંકારથી રહિત એવું શાંત અને પ્રસન્નચિત્ત એક ભવ્ય અને દિવ્ય પ્રાસાદ છે. રાગ, દ્વેષ, હિંસા, આવેશ, પ્રતિસ્પર્ધા અને માયા શલ્યથી ભરેલા અંતઃકરણ વિષે એમ કહી શકાય નહિ. સુરીલા લયબદ્ધ સંગીતથી ભરેલું, સ્વચ્છ, શાંત, પ્રશાંત, સ્વર્ગ સમું ઘર બનાવવાનું કામ આપણે જ હાથમાં છે. માણસ ધારે તે પિતાનાં અંતઃકરણને ભવ્ય અને દિવ્ય પ્રાસાદ પણ બનાવી શકે છે અને ધારે તે તેને અંધારી ભયંકર ગુફા પણ બનાવી શકે છે. આજના નવા વર્ષથી, આજ સુધી જે તમે બહારના દીવડાઓ પ્રગટાવતા આવ્યા છે તેને બદલે અંતરની જ્ઞાન- ત પ્રગટાવવા સંકલ્પશીલ બને. જ્ઞાનશૂન્ય જીવન દીનતાથી ભરેલું હોય છે. જ્ઞાનના પ્રકાશના અભાવે જીવનમાં દરિદ્રતાને પ્રવેશ થઈ જાય છે, જીવન અધુરું અને અપૂર્ણ લાગ્યા કરે છે, માટે સતત જ્ઞાન મેળવવાની ઉત્કટ ભાવના જગાડવા પ્રયત્ન કરે ! જ્ઞાન એ એક અસાધારણ શકિત છે. નીતિકારે પણ આ વાત સાથે સહમત છે. “ ચ વર્ક ફાર્થ यस्यनास्त्यन्ध अव सः' આજે લો કે નેત્ર વિહેણું માનવીઓ માટે મૃત્યુ વખતે પિતાની આંખે ચક્ષુ બેંકને સમપી કૃતકૃત્યતાને અનુભવ કરતા હોય છે. તેમના મનથી પિતાના અંત સમયે પિતાના હાથે થએલું આ એક પરમ પુણ્ય કાર્ય છે. જે નેત્રહીનને આંખો આપવી એ એક પુણ્ય કાર્ય હોય તે અજ્ઞાનીને જ્ઞાન આપી અન્તર્ચક્ષુ પ્રદાન કરવાનું કાર્ય તે તેના કરતાં પણ મહત્તર પુણ્યનું છે. એટલેજ ઉપર જણાવેલ છે કે, પ્રકૃતિએ આપણને આપેલાં આ નેત્ર, નેત્રે હોવા છતાં, જેના શાસ્ત્રનાં જ્ઞાનરૂપ ચક્ષુઓ ઊઘડ્યાં નથી તેની પાસે પ્રકૃતિ પ્રદત્ત નેત્રે હોવા છતાં, તે આંધળે જ છે. માટે જ્ઞાન શાળાઓમાં છૂટે હાથે દાન કરજે, જ્ઞાનની પરબ ઉઘાટિત કરશે કે જેથી જીવે સરળતાપૂર્વક જ્ઞાનને દિવ્ય પ્રકાશ મેળવી પિતાનું અને બીજાનું કલ્યાણ કરી શકે. મારણાંતિક ઉપસર્ગ વખતે સ્કંધ સુરિના ૫૦૦ શિષ્યોએ જે નિશ્ચલતા, પ્રભુપરાયણતા અને સ્વરૂપ નિષ્ઠતાને જમ્બર પરિચય આપ્યું તે આવા આત્મજ્ઞાનના દિવ્ય પ્રકાશને જ આભારી Page #710 -------------------------------------------------------------------------- ________________ : ૬૪૯ નૂતન વર્ષાભિનંદન : છે. જ્યારે તે પાંચસેા શિષ્યા ઘાણીમાં શેરડીની માફક પીલાતા હાય, તેમનાં હાડકાંઓના કટકે કટકા થતા હાય, તેમનાં આંતરડાં અને નસાના ઢગલા મહાર નીકળી આવતા હાય, તેમનાં શરીરમાંથી લેાહીના ફુવારાઓ છૂટતા હાય, તેમનાં શરીરના દે...દા થઇ જતા હોય ત્યારે કારમી વેદનાના આવા દુઃખદ પ્રસંગે પણ પાંચસો શિષ્યામાંથી એકપણ શિષ્યના સાડા ત્રણ કરોડ રામરાઇના એક રૂંવાડાંમાંથી પણ કંપન, ભય કે ધ્રૂજારીનુ' નામ ન છૂટે તે આત્મજ્ઞાનના દિવ્ય પ્રકાશને આભારી નથી તેા બીજું શું છે? જ્ઞાનની કસેટી આવા વિપત્તિના પ્રસંગોમાં જ થાય છે. આવી મુશ્કેલીની ક્ષણામાં જો આત્મિક સ્થિરતા યથાવત્ ટકી રહે તે જ્ઞાન યથા રૂપે પરિણમ્યાની સાખિતી થાય. આજના આ પરમ મોંગલ દિવસે દિલ અને દિમાગના દરવાજા ખુલ્લા રાખો. પ્રાણી માત્ર પરત્વેની સદ્ભાવના અને સહૃદયતામાં વધારો કરો. જાણ્યે અજાણ્યે પણ કોઇનાં હૃદયને આઘાત પહેાંચાડયા હાય, કાઇને સતપ્ત અને સ ંત્રસ્ત કર્યાં હાય, ન કહેવાના શબ્દો કહી કાઇને દુભવ્યા હાય તે અંતઃકરણપૂર્વક ક્ષમા યાચજો ! કોઇના અધિકારો હડપવાની અનધિકાર ચેષ્ટા કરી હોય, ખીજાના યશ પેાતાને નામે ચઢાવ્યે હાય, બીજાને સહજ મળતા લાભ રાજ નૈતિક કુશળતાથી પોતાની તરફ વાળી લીધે હાય, બીજાના હક્કો ઝુંટવી લેવા કુશળ પ્રયત્ને કર્યાં હાય, તે। મહેરબાની કરી તેમના અધિકારે, લાભા, હક્કો અને યશઃસંપદા તેમને પુનઃ પરત કરી વિશ્રાંતિ મેળવશેા. તમારા આશ્રિતાનું તમારા હાથે શેષણ થયુ. હાય, કાર્ય કરીને વળતર ઓછું આપવાની અને કા વધારે પિરમાણુમાં લેવાની રાક્ષસીય મનેવૃત્તિ ભૂલે ચૂકે પણ તમારામાં પ્રવેશી હાય, તે તેમનાં તમે કરેલ શૈાષણને આજે તેમને માટેના સમીચીન પાષણમાં ફેરવી નાખો કે જેથી તેમનાં હૃદયમાં તમારી પ્રભુતાની પ્રેમ ભરી છાપ અંકિત થઈ જાય. સ્થાયીરૂપે નવા ચાપડામાં જે ચાર પરમ આત્માઓનાં શુભ નામે પ્રથમ પાને અંકિત કર્યાં છે, અને જેના ગુણ્ણા અને લબ્ધિ-સમૃદ્ધિ મેળવવાના તમે કામી છે, તેમના પવિત્ર નામને કદી ડાઘ ન લાગે અને તમારા ચાપડાની પવિત્રતા અને પ્રામાણિકતા તમારા દ ́ભભર્યા કાર્યોથી કદી અભડાઈ ન જાય તેની કાળજી રાખો. કાઈ કરજદાર, ગરીબ, અસહાય, વિધવા અથવા અશક્ત વ્યકિત તમારા ચાપડાના આંધનમાં બંધાઈ ગઈ હાય અને તે બંધનમાંથી મુક્ત થવાની તેની આર્થિક શકિત ન હોય, તે તેને કૃપા કરી તમામ ચાપડાનાં બંધનમાંથી પ્રેમપૂર્વક મુકત કરી દઈ તેમના મૂંગા આશીર્વાદ મેળવો. યાદ રાખજો આ જગતમાં કોઈ ક્ષુદ્ર નથી. ખધા વિરાટ જ છે. આપણી ષ્ટિની ભૂલને કારણે આપણને તે ક્ષુદ્ર દૃષ્ટિગોચર થાય છે એટલું જ. બાકી બધું અસીમ છે. જોવાની ભ્રાંતિથી તે સસીમ દેખાય છે. એક વૃક્ષ જે આપણી દૃષ્ટિએ નગણ્ય દેખાય છે તે પણ Page #711 -------------------------------------------------------------------------- ________________ ૬૫૦ : ભેદ્યા પાષાણું, ખેલ્યાં દ્વાર નગણ્ય નથી. આપણું ભ્રાંત દષ્ટિને કારણે તે નગણ્ય જણાય છે. તેનાં મૂળિયાં પાતાલ સાથે સંબંધ ધરાવે છે. તેનાં પાંદડાઓ સીધા આકાશને આંબી જવા પ્રયત્ન કરે છે. આ વૃક્ષના પ્રાણ કરેડ માઈલ દૂર રહેલા સૂરજ સાથે જોડાએલા છે, અન્યથા પ્રાતઃકાલીન સૂર્યના કિરણોના સંસ્પર્શથી તે પ્રકુલિત, ઉલસિત અને આનંદિત કેમ થાત ? સાંજ પડયે તે કરમાઈ અને વિલાઈ કેમ જાત? અરે, બીજાની વાત જવા દો. તમે પોતે પણ તમારા માતા પિતાથી જોડાએલા છે, તમારી માતા તેની માતા અને તેના પિતાથી જોડાએલી છે. તમારા પિતા પણ આ જ રીતે તેમનાં માતાપિતા સાથે સંબંધિત છે. આ રીતે આ સંબંધોની પરંપરાની ગુંચને જરા ઊંડાણપૂર્વક વિચારીને ઊકેલવા પ્રયત્ન કરશે અને દૂર દૂરના પાછળના સંબંધને તપાસશો તે અંતમાં તમે મેળવશે કે સૃષ્ટિના પ્રારંભમાં જે કઈ આદિ પુરુષ હોય તે તમે ઠેઠ તે આદિ પુરુષથી જોડાએલા છો. તમારા બાળકે તમારાથી જોડાએલા હશે. તેમનાં બાળકોનાં બાળકે પણ તેમનાથી જોડાએલા હશે. જે સૃષ્ટિને કયારેક અંત થશે તે તેમાં પણ તમારે સંબંધ હશે. એક હાથ સૃષ્ટિની આદિ તરફ અને બીજો હાથ સૃષ્ટિના અંત તરફ હશે. બને બાજુ તમો અનંત સાથે જોડાએલા છે. માટે કદી પિતાને કે કોઈને શુદ્ર માનવાની કલ્પના ન કરશે. સૌનું વ્યક્તિત્વ એક યા બીજી રીતે આકાશની માફક વ્યાપક, વિરાટ, અનાદિ અને અનંત છે. તમારા હૃદયની ભાવનાઓ પણ આવી જ આકાશની માફક વ્યાપક, ઉદાર, નિર્લેપ અને વિરાટ થાય એ જ આજના શુભ દિવસે મારા અંતઃકરણની મંગળ કામના છે. ભાઈબીજ ધનતેરસથી ભાઈબીજ સુધીના પાંચ દિવસને પર્વપંચક કહેવામાં આવે છે. આ પર્વ પંચકની બીજાં પર્વો કરતાં શ્રેષ્ઠતમ મહત્તા છે. પુરાણોમાં આ પર્વના સંબંધેની એક પ્રચલિત કથા છે. ભાઈબીજનું બીજું નામ યમદ્વિતીયા છે. ભાઈબીજના દિવસે બેનને ઘેર ભાઈ જમવા જાય છે અને જમ્યા પછી બેનના આશીર્વાદ લઈ, બેનને પગે લાગી, તેને કીમતી ભેટ આપે છે. આ પ્રસંગના પાયામાં પડેલી એક ધર્મ કથા જાણવા જેવી છે. યમુના (યમી)એ પિતાના ભાઈ યમરાજને ભાઈબીજને દિવસે જમવાનું નોતરું આપ્યું. ભાઈ યમરાજે બેન યમીને ત્યાં જમવાનું નેતરું સ્વીકાર્યું. “નિ જે ઘર માં તારે કમા–બેનને ત્યાં ભાઈને ભારે આદર સત્કાર થાય છે. પિતાને ઘેર ભાઈનું શુભાગમન એટલે બેનને મન સાક્ષાત પ્રભુની પધરામણ. ભાઇના આગમનથી બેનના મનને જે આનંદ પ્રગટે છે Page #712 -------------------------------------------------------------------------- ________________ ભાઈબીજ : ૬૫૧ તે અવણુંનીય હાય છે.. બીજને દિવસે પોતાને ઘેર ભાઈ આવશે એ વિચારે યમીના મનમાં પણ ઉત્સાહ અને ઉમ`ગના પાર ન રહ્યો. ભાઇના સ્વાગતમાં કશી જ ખામી ન રહેવા પામે તેની મનમાં કાળજી અને ચિંતા સેવતી તે ભાઈના આગમનની આતુરતાથી વાટ જોવા લાગી. ખીજના દિવસ આન્યા ને યમરાજ પેાતાની બેનને ત્યાં જમવા પધાર્યાં. ભાઈના આગમનથી યમી રાજી રાજી થઈ ગઈ. તેનું મન ઉલ્કસિત અને પુક્તિ અની ગયું. ભાઈના સન્માન ભેાજનમાં તેણે ખત્રીસ ભાતનાં ભાજન અને તેત્રીશ જાતનાં શાક અને અનેક જાતના મેવા અને મિઠાઈ બનાવ્યા. આગ્રહ કરી કરીને તેણે ભાઇને જમાડ્યા. ભાઈ અને બેનના પ્રેમ અપૂર્વ હાય છે. એન પાસેથી ભાઇને લેવાની ઇચ્છા કલ્પનામાં • પણ હાતી નથી. પ્રેમ અને સદ્ભાવથી એન જે કાંઈ આપે તેનુ સાતગણું વળતર ભાઈ વાળે છે. મેન માટે ભાઈ ઇકાપેાઇટ' જેવા હાય છે કે જે ઇકેાપેાઇટ પાસે જઈ એક જોરદાર અવાજ કરે તે તેના સાત ગણા પડઘા પાડી તે અવાજ પાછો વાળે છે. જો એક પહાડ કે ઘાટી અવાજના આટલેા પડઘા પાડે, તે ભાઈ બેનના પ્રેમના કેટલેા પડઘા પાડે! મહેનનું ખાઇને ભાઈ કદી રાજી ન થાય. ખાય તેના કરતાં વધારે કીમતી ભેટ આપી તે રાજી થાય અને બેનના હૃદયના આશીર્વાદ મેળવે. યમરાજે પણ એન પરત્વેની કતવ્યનિષ્ઠા એક ભાઇને શેલે એ રીતે બજાવી. તેઓ ખૂબ આનંદથી જમ્યા. જમીને બેનને વંદ્દન કર્યાં. અને તેનાં ચરણામાં કીમતી ભેટ ધરી. બેનનુ ઋણ માથે ન રહી જાય તેની કાળજી તેમણે ભેટ આપતી વખતે રાખી. ભાઇની કીમતી ભેટ મેળવી રાજી થાય એવી આ બહેન નહાતી. એના મનમાં તે ભાઈના ચેાગક્ષેમ જ રમતે હતા. બેનના મનમાં ભાઇના ચેાગક્ષેમની જે ચિંતા અને ચીવટ ડાય છે તેનું ચિત્રણ ભાગ્યે જ કરી શકાય છે. લેવાની વૃત્તિ તેનાં માનસમાં પ્રાયઃ હેાતી નથી. ભાઇ જેમ એનને ભેટ ધરી આનદિત થાય છે, તેમ એન પણ ભાઈને કાંઈક ભેટ આપવાની જ ઇચ્છા ધરાવતી હેાય છે. આ રીતે પરસ્પર લેવાને બદલે દેવાની જ તેની વૃત્તિ હોઇ, ભાઈ એનના વિશુદ્ધ અને નિખાલસ પ્રેમ સાત્ત્વિકતાના શિખર સમેા બની જાય છે. યમરાજની બેન યમીએ ભાઈએ ધરેલી આ કીમતી ભેટનેા અસ્વીકાર કરતાં કહ્યું: ‘ભાઈ ! હુ તે તમે આપે છે. એવી ભેટની તમારી પાસેથી અપેક્ષા નથી રાખતી. જો તમે ભેટ આપવા જ માંગતા હૈ। તે, હું તે એવી ભેટ માંગુ છું કે, ભાઈબીજને દિવસે દરેક ભાઈ પેાતાની મેનને ઘેર જમવા જાય. બીજી ભેટ એ માંશુ' છું કે, આજના દિવસે જે યમુનામાં સ્નાન કરે તે યમપાશથી મુકત થાય. ત્રીજી ભેટ એ માંગું છું કે, ભાઈબીજને દ્વિવસે બેનને ત્યાં જમનાર Page #713 -------------------------------------------------------------------------- ________________ ૬પર : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર ભાઈનું કદી કમેાતે (અકાળ) મૃત્યુ ન થાય. આ ત્રણ ભેટો જો તમે મને આપશે તે મને ખૂબ જ આનંદ થશે.’ આ તે પૌરાણિક કથા છે. પરંતુ આ નાનકડી કથામાં પણ બેનના હૃદયમાં ભાઈના ાગક્ષેમની જે ચિંતા હાય છે તેના ભારાભાર પડઘા છે. પેાતાના અંગત સ્વાર્થની એમાં ગધ પણ નથી. ભાઈ પાસેથી પોતાને કાંઈ મળે એની લેશમાત્ર બેનને પરવા હોતી નથી. માત્ર પાતાના ભાઈને ઊના વા પણ ન વાય, તેની તેના મનમાં કાળજી હેાય છે. આ ત્રણે ભેટની માંગણમાં યમીના સ્વા પાષણની એક પણ માંગણી નથી. પહેલી ભેટમાં તે પેાતાના ભાઈ યમરાજ પાસે માંગણી કરે છે કે, ભાઈબીજના દિવસે દરેક ભાઈ પાતાની બેનને ત્યાં અવશ્ય જમવા જાય. એમાં ભાઈ તરફની બહેનની અપૂર્વ સાત્ત્વિક અને નિષ્ઠાભી ભાવનાના પડઘા જોવા મળે છે. ભાઈને સત્કારવાને એનને અવસર મળે, ભાઈ માટે એન ભલે ઘસાય પણ ભાઈના આગમન અને ભાઈ ને જમાડવાના અપૂર્વ આનંદથી પોતે વંચિત ન રહે તેમજ પેાતાના ભાઈ પેાતાને ત્યાં જમી પેાતાની માનસિક સંતુષ્ટિમાં વધારો કરે, એવી નિઃસ્વાથ અને ભાઈ તરફની અસાધારણ મમતાનું દર્શન કરાવનારી આ પ્રથમ ભેટની માગણી છે. ત્રીજી ભેટની માંગણી છે કે, આજના દિવસે યમુનાજીમાં સ્નાન કરે તે યમપાશથી મુકત થાય. આ માંગણીમાં પણ બેનના કશા જ જ સ્વાર્થ પ્રતિધ્વનિત થતા નથી. સાત્રિક હિતમાં, સજન હિતાય સજન સુખાય તેણે આ માંગણી મૂકેલી છે. આપણે ત્યાં ગંગા યમુના આદિ નદીએનું ભારે માહાત્મ્ય સનાતનકાળથી ચાલતું આવ્યું છે. પરમ પવિત્રતાના પ્રતીક તરીકે આ નદીએ આર્ચીના માનસમાં પવિત્ર તૌ અને માતાની ગરજ સારી છે. આ નદીઓના પ્રવાહે પણ કેવા સુ'દર અને મનેાહર છે! તે ભવ્ય અને ગંભીર પ્રવાહા સૌનાં હૃદયને આકષી લે એવા સુરમ્ય છે ! હિમાલયમાંથી નીકળીને વહેતી ગગા અને યમુનાના તીર પર પેાતાના રાજ્યાને તૃણવત્ લેખી, ફેંકી દઈ, ભલભલા રાજા પણ રાજિ અની તપશ્ચર્યાં કરવા બેસી જતા એવી એ પરમ પાવનકારી નદીએ છે ! આવી આ નદીઓનાં દશનથી આર્યનાં માનસને પાર વગરની શાંતિ મળતી. યમુના નદીની સાથે તે હિન્દુઓના પૂર્ણાવતાર ભગવાન શ્રીકૃષ્ણની આખી લીલા જોડાએલી છે. કૃષ્ણ ભકતે ને આવી યમુના નદીમાં સાક્ષાત્ પરમાત્માનાં દર્શન થતાં હાય તે તેમાં કાઈ આશ્ચયની વાત નથી. રસખાન જેવા મુસલમાન કવિને પણ જો યમુના માટે આવી ભકિત જન્મી શકે તે યમુન ને કૃષ્ણમય જોનારા હરિભકતાને તેમાં પ્રભુતાની. ઝાંખી થાય એમાં શું આશ્ચય ? રસખાન પેાતાની ભાવના ભાવુક હૃદયથી વ્યકત કરતાં કહે છે કે मानुस हों तो वही रसखानि बसेो व्रज गोकुल गांव के ग्वारन | जो पसु हो तो कहां बस मेरो चरो नित नंदकी धेनु मंझारन ॥ રસખાન એક મુસલમાન ભક્ત કવિ થઈ ગયા. ભાવના વ્યક્ત કરતાં તેઓ પ્રાથના કરે છે કે: હે પ્રભુ ! જો મનુષ્ય તરીકે મારા જન્મ થાય તે ગોકુલ ગામના ભરવાડને ત્યાં Page #714 -------------------------------------------------------------------------- ________________ ભાઈબીજ : ૬૫૩ જન્મવામાં હું મારી જાતને ભાગ્યશાળી માનીશ. પ્રારબ્ધવશાત્ જે મનુષ્યને બદલે પોનિમાં જન્મવાની નેબત રમવી જાય તે હે પ્રભે! નંદરાજાની ગાય સાથે ચરવાનું મને સદ્ભાગ્ય સાંપડે એવી મારા મનની મુરાદ છે. કવિ આગળ કહે છે કે, જે હું પક્ષીની નિમાં જન્મે તે હે પ્રભો ! યમુનાજીના કાંઠે કઈ કદંબના ઝાડ પર મારો વાસ થાય એટલું તું કરે રે ! આ તે મુસલમાન કવિના ઉદ્દગારે છે. હિન્દુઓ તે ગંગા અને યમુનાને સદા ભાગવતી નદીઓ તરીકે જ ઓળખે છે. “મરણ પછી મારાં હાડકાં ગંગા અથવા યમુનામાં પધરાવાય તે સારું – એમ દરેક હિન્દુ ઇચ્છતે હોય છે. આ ઈચ્છામાં ગંગાયમુના તરફની તેમની પરમ ભાગવતી ભાવનાને પડઘે છે. આના માર્મિક પરમાર્થને ન સમજનારા આ વાતને ઉપહાસમાં પણ લઈ જઈ શકે. પરંતુ તેથી બગડવાનું તે કશું પણ નથી જ. મારી દષ્ટિએ તે એ ભાવનાઓ ઘણી પાવન અને સંઘરવા જેવી લાગે છે. મરતી વખતે ગંગા અથવા યમુનાના જળનાં બે ટીપાં મોંમાં મૂકવામાં આવે છે. આ બે ટીપાં એટલે ખુદ પરમાત્મા મમાં આવીને બેસે છે. ગંગા એટલે પરમાત્મા. અસ્તિત્વની સાક્ષાત્ પરમ કરુણા ગંગા યમુનાના રૂપમાં સતત વહી રહેલી છે. આપણી બહાર અને અંદરની બધી ગંદકી એ માતાએ પૈઈ રહી છે. એટલે ગંગા અને યમુનામાં જે પરમેશ્વર પ્રગટ થએલો નહિ દેખાય તે બીજે ક્યાં દેખાશે? ભાઈબીજને દિવસે પોતાના ભાઈને માટે અને યમુનાજીમાં સ્નાન કરનારા દરેક ભાવુકોને માટે બેન યમપાશમાંથી જે તેમની મુક્તિ માંગે છે તેમાં બેનના ક્યા અંગત સ્વાર્થની વાત છે? યમરાજ પાસેથી યમીએ માંગેલી ત્રીજી ભેટ પણ એવી જ પારમાર્થિકતા અને પવિત્રતાથી ભરેલી છે. બેનની ત્રીજી ભેટની માંગણી છે કે, ભાઈબીજના દિવસે બેનના આતિથ્યને સ્વીકાર કરનાર ભાઈનું અકાળ મૃત્યુ (કમત) ન થાય. ભાઈ તરફની અનન્ય મમતાના સાત્વિક સ્વરૂપનું આ પરમ શિખર છે. ભાઈના કલ્યાણની સતત આકાંક્ષાને આમાં મંગળ પડઘે છે. “મારે ભાઈ સદા સલામત રહે– બેનના હૃદયની એનાથી ઉત્તમ અને કલ્યાણપ્રદ આકાંક્ષા બીજી કઈ હોઈ શકે ? સમુદ્રથી ઘેડે દૂર તેને કઠે ઊભા રહીને જ, ઘૂ ઘૂ ઘૂઘવાટા ને ઊછાળા મારતા વિશાળ સાગરની આનંદમયી કીડાને આનંદ લૂંટી શકાય છે. પરંતુ જે સમુદ્રમાં પડે છે તે તે તેમાં ડૂબકાં ખાય છે. તેનાં નાક અને મેમાં પાણી ભરાય છે, તે ગુંગળાય છે, તેને સમુદ્રની તાંડવલીલાના અપ્રતિમ સૌંદર્યને અનુભવવાને આનંદ મળતું નથી. સંતપુરુષે સમુદ્રને કાંઠે ઊભા રહી સંસારને આનંદ લૂંટે છે. ભગવાન બુદ્ધ તે કહ્યું છે-“સંતે ઉત્તુંગ પર્વતનાં ઉન્નત શિખરો પર ઊભા રહી ત્યાંથી નીચે સંસાર તરફ જુએ છે એટલે આટલી ઊંચાઈએથી જેનારને સંસાર સુદ્ર દેખાય છે. આપણે પણ જે ઊંચે ચઢી જોતાં શીખીશું તે આ અફાટ ફેલાવે ક્ષુદ્ર લાગશે અને પછી સંસારમાં આપણું ચિત્ત ચુંટશે નહિ. Page #715 -------------------------------------------------------------------------- ________________ ૬૫૪ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર સાધુ પુરુષના સંબંધની જે ઉપરની હકીકત છે તે બેનના સંબંધમાં પણ છે. ભાઈના વિષે તેની જે સંત અને હંસ જેવી વિશુદ્ધવૃત્તિ છે તે સંત જીવનની એક નાનકડી આવૃત્તિ જ છે. ભાઈ માટેને આ અપૂર્વ ત્યાગ બેનના પવિત્ર હૃદય સિવાય કયાંય જોવા મળે એમ નથી. યમરાજ બેનના નિષ્કામ, નિષ્કલ, નિષ્પાપ અને સરળ હૃદયને યથાર્થ અભ્યાસ કરી ગદ્ગદિત થઈ ગયા. બેનના આવા નિઃસ્વાર્થ પ્રેમની ઝાંખી થતાં તેમની આંખો અશ્રુ ભીની થઈ. બે ક્ષણ માટે તે અવાફ થઈ ગયા. બેનની માનસિક ઈચ્છાને પરિપૂર્ણ કરવાની ભાવનાવાળા યમરાજને આવી લકત્તર માંગણીએ વિચાર કરતા કરી મૂક્યા. તેઓ ગદ્ગદિત થઈ ગયા. કાંઈપણ લીધા વગર ભાઈના યોગક્ષેમની જ એકાંત વિશુદ્ધ ભાવના ભાવવાની બેનની કીમતી વાતથી તેમનું હૃદય પુલક્તિ બની ગયું. તેઓ હર્ષવિભોર બની ગયા. અને તેમણે બેનની, ઈસિત ભાવનાને ફલીભૂત કરતાં કહ્યું “તથાસ્તુ' . આ તે ભાઈબીજના સંબંધની પ્રાસંગિક અને પૌરાણિક કથા છે. રક્ષાબંધનની આવૃત્તિ સમી આ કથા ભાઈ અને બહેનના નિસ્વાર્થ, નિષ્કલંક અને નિષ્પાપ સાત્વિક પ્રેમનું જીવંત સ્વરૂપ છે. એટલે જ આર્યોના દરેક તહેવારો અને શુભ કાર્યોમાં ભાઈને બેનની અને બેનને ભાઈની અપેક્ષા રહે છે. ભાઈ વગર બેનના અને બેન વગર ભાઈના જીવનમાં જે એક અપૂર્ણતા રહી જાય છે તેની પૂર્તિ ધર્મભાઈ અને ધર્મબેન તરીકે બનાવી:પૂરવામાં આવે છે. ગાઈ જીવનના બધા માંગલિક પ્રસંગે આ બંનેની ઉપસ્થિતિથી પૂર્ણતા અને પ્રભુતાને પામે છે. - એકના પણ અભાવથી ઉત્સવ ખામી ભરેલ અને અપૂર્ણ રહી જવા પામે છે. . સગાં ભાઈબંનેમાં જે વિશુદ્ધ સ્નેહ અને સદ્ભાવ હોય છે, તે ધર્મના ભાઈબંનેમાં પણ હોય છે. ધર્મની બેન બનાવવામાં ભાઈ પિતાને ગૌરવશીલ માને છે. • રાજસ્થાનના એક પ્રસિદ્ધ શહેરની આ ઘટના છે. એક શેઠ હતા.- તુલારામજીના નામથી • તેઓ ઓળખાતા હતા. પૈસેટકે ઘણા સુખી હતા. સંસ્કાર અને આચારશીલ:આત્મા પણ ખરા. ઘરમાં માત્ર લહમીદેવીની જ કૃપા હતી એટલું જ નહોતું પરંતુ બધી રીતે તેઓ સુખી હતા.• પુત્ર, પુત્રવધૂઓથી ઘર ભર્યુંભર્યું લાગતું. એક પૌત્રની ખામી શેઠને માનસને અવશ્ય ચાલ્યા કરતી હતી. પરંતુ બધી ભાવનાઓની જેમ આ આશા પણ નિયતિ અને પ્રારબ્ધવશાત્ અવશ્ય પૂર્ણ થશે એવી તેમના હૃદયમાં શ્રદ્ધા અને નિષ્ઠા હતી એટલે માનસિક રીતે પણ તેમને શાંતિ હતી. આ રીતે આનંદથી દિવસે પર દિવસે પસાર થઈ રહ્યા હતા. wાં સદાચાર, વિચાર અને સવાણીને ત્રિવેણી સંગમ હોય છે તે ઘર સ્વયમેવ તીર્થ બની જાય છે. આપણી પવિત્રતા ઘરને મંદિર બનાવી દે છે અને અપવિત્રતા મંદિરને Page #716 -------------------------------------------------------------------------- ________________ ભાઈબીજ : ૬૫૫ પણ નરકનું રૂપ આપી દે છે. વખત જતાં કુદરતની કૃપા આ ધર્મી અને સદાચારી પરિવાર પર ઊતરી. પહેલી જ વાર તેમની પુત્રવધુ ગર્ભવતી થઈ આ સુખદ વાતથી ઘરમાં આનંદ મંગળ છવાઈ ગયે. સુખી અને સંપન્ન ઘર તે હતું જ. આ ખામી જ્યારે દૂર થઈ જવા પામી ત્યારે સુખના પરમ શિખરને સ્પર્શવાની સ્થિતિમાં સી આવી ગયા. આનંદથી ભર્યા વાતાવરણમાં સાત માસ પસાર થતાં વાર ન લાગી. સુખની ક્ષણમાં સમય જાણે ના થઈ ગયો હોય તેમ દિવસે ઝડપભેર પસાર થઈ ગયા! સમય તે જે હોય છે તે જ હોય છે પરંતુ દુઃખની ક્ષણેમાં એક મિનિટ કલાક જેવી લાગતી હોય છે અને સુખમાં એક કલાક મિનિટ જે થઈ જાય છે. સાત માસ પૂરા થયા કે અઘરણીને ઉત્સવ ઊજવવામાં આવ્યું. ગામના દરેક ઘરની ધ કરવામાં આવી. સીની સ્થિતિ, સંપત્તિ અને સંખ્યાની પણ યોગ્ય નેધ કરવામાં આવી. આર્થિક દૃષ્ટિથી ઉત્તમ, મધ્યમ અને સાધારણ સ્થિતિનું સમીચીન વિભાજન કરવામાં આવ્યું. સાધારણ સ્થિતિવાળાઓની ગણતરીમાં એક વિધવા મહિલાના ઘરને પણ ઉલ્લેખ હતું, જેને ત્રણ દીકરાઓ હતા અને પાસ પડોશમાં કામ કરીને તેમજ સૂતર કાંતીને પિતાની આજીવિકા ચલાવતી હતી. શેઠજીને આ અસહાય વિધવા તરફ સહાનુભૂતિ જન્મી. આવી અનાથ વિધવાને સહાય આપવી તે તેમનાં મનથી એક ભાઈનું કર્તવ્ય હતું. શેઠ આ સત્ય પણ બરાબર સમજતા હતા કે, ખાનદાન ઘરની વિધવા છે. મફતમાં મળેલી વસ્તુને તે કદી સ્વીકાર કરશે નહિ; એટલે અઘરણી મહત્સવને બહાને તેઓ તેને સહાય આપવા કૃતનિશ્ચયી બન્યા. અઘરણી નિમિત્તે દરેક ઘેર મોકલવા માટે લાડવા બનાવવામાં આવ્યા. મધ્યમ સ્થિતિવાળા ગૃહસ્થને મોકલવાના લાડવામાં એક એક રૂપી નાખવામાં આવ્યું અને અત્યંત સાધારણ સ્થિતિવાળા ઘરમાં મોકલવાના લાડવાનાં એક એક દીનાર મૂકવામાં આવી. બીજા દિવસે નિશ્ચિત વિધિપૂર્વક બધા ઘરમાં અઘરણું મહત્સવ નિમિત્તના લાડવા વિતરિત કરી નાખવામાં આવ્યા. તે વિધવાના ઘરે પણ ચાર લાડવાનું પીરસણું આવ્યું. વિધવાને બાળક જે લાડ ખાવા લાગે કે તેમાંથી એક દીનાર નીકળી. બીજા લાડવા ભાંગવામાં આવ્યા છે તે દરેકમાંથી ઢીનારો નીકળી. વિધવા મહિલા વિચાર કરવા લાગી કે, રાતના લાડુ બાંધતી વખતે બુંદી જેવા શેઠ નમ્યા હશે અને તેમનાં ખિસ્સામાંથી દીનારે સરી પડી હશે. આ મહોર વગર હકની વસ્તુ છે. તેને રાખી લેવામાં ચોરીનું પાપ લાગશે. આમ વિચારી તેણે પોતાના પુત્રને ચારે દીનારો શેઠને પાછી મેંપવા તરતજ શેઠને ઘેર મેકલ્ય. માતાની આજ્ઞાથી પુત્ર તરત શેઠને ઘેર ગયે. ત્યાં આવી પુત્રે ભૂલથી પડી ગયેલી ચાર દીનારાની વાત શેઠને કરી અને પિતાની માએ પાછી મોકલાવેલી એ અણહકની દીનારો લઈ લેવા શેઠને વિનંતિ કરી. Page #717 -------------------------------------------------------------------------- ________________ ૬૫૬ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર વિધવા મહિલાની પ્રમાણિતાથી શેઠ ખુશ થઈ ગયા. તે ચારે દીનાર બાળકના હાથમાં ઍપતાં શેઠે કહ્યું : આ દીનારે ભૂલથી પડી ગએલી નથી બેટા! સમજપૂર્વક જ લાડવામાં નાખવામાં આવેલી છે. તમારા માટે જ છે. તમારાજ હકની છે. - બાળક જ્યારે ચાર દીનારે સાથે ઘેર પાછા વળે અને પિતાની વિધવા માતાને આખી હકીકત અથથી ઇતિ સુધી કહી સંભળાવી ત્યારે વિધવાનું માનસ શેઠની નિયત તરફ આશંક્તિ થયું-કદાચ આ દીનારાને બહાને તેઓ મારી કઈ વસ્તુ લુંટવા તે નહિ માંગતા હોયને? એમ માની તેણે ફરી પિતાના પુત્રને તે દીનારે પરત કરવા શેઠ પાસે મોકલ્યા. પુત્રે આ વખતે બહુ સ્પષ્ટ શબ્દોમાં શેઠને કહ્યું: “અમારે અણહકની કઈ વસ્તુ જોઈતી નથી. માત્ર આપની કૃપાદ્રષ્ટિ છે એટલું બસ છે –એમ કહી તે ચારે દીનારે તેણે તેમના ચરણોમાં ધરી દીધી. આ જોઈ શેઠજી પિતે બાળક સાથે વિધવા મહિલાના ઘેર આવ્યા. આ જોઈ મહિલા તે ધ્રુજી ઊઠી. તેનું માનસ ભય વિહુવલ બન્યું. પરંતુ શેઠ પાસે પડેલા ખાટલા પર બેસી કહેવા લાગ્યા: “બહેન ! મનમાં જરા પણ ભય કે આશંકાને અવકાશ ન આપે. આજથી હું તમારે ધર્મ ભાઈ છું. એક ભાઈ તરીકે બહેનના દુઃખમાં સદા સહાનુભૂતિ બતાવવી તે મારે ધર્મ છે. વળી આજે તો ભાઈ બીજ પણ છે. ભાઈ માટે આનાથી વધારે કીમતી દિવસ બીજે કર્યો હોઈ શકે? આની પ્રતીતિ માટે બહેન! હું આજે તારા હાથથી રાખડી બંધાવું છું કે, જેથી ભાઈ તરીકેની મારી ફરજમાં હું સદા જાગૃત રહું શેઠજીની સહજ સરળતા જોઈ વિધવાનું મન આશ્વસ્ત બન્યું. તે હર્ષિત થઈ ગઈ. તે રાખડી લઈ આવી અને શેઠના હાથે બાંધી અને તેમને પોતાના ભાઈ બનાવ્યા. શેઠે પણ પિતાના ખિસ્સામાંથી ચાર પાંચ મુષ્ટિ દીનારે કાઢી વિધવાનાં ચરણમાં મૂકી દીધી અને કહ્યું બહેન! એક ભાઈની બહેનને આ તુચ્છ ભેટ છે. તે સ્વીકારી અને કૃતાર્થ કરે!” આ ભાઈબીજના દિવસે બનેલી એક સત્ય ઘટના છે. આ ઘટનામાં આપણી પવિત્ર સંસ્કૃતિને દિવ્ય રણકારો અને ભવ્ય પડ જોવા મળે છે. Page #718 -------------------------------------------------------------------------- ________________ ભક્તિની ભવ્યતા પરમાત્મભાવની ઉપલબ્ધિમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણે પ્રધાન સાધન છે. જો કે આમાંથી કેઈ એકનું અવલંબન લઈ ઈષ્ટ સાધ્યમાં પ્રવૃત્તિ કરનાર મુમુક્ષુએ, પોતાના સાથની સિદ્ધિ કરવામાં તેણે જેનું અવલંબન સ્વીકારેલ છે તેની પ્રધાનતામાં બાકીના બેને પણ અવકાશ હોય જ છે. અર્થાત્ જ્ઞાનને પ્રધાન સાધન બનાવી સાધનાની સીઢીએ ચઢનારના જીવનમાં જ્ઞાનની સાથે ભકિત અને કર્મ પણ અવશ્ય જોડાઈ જ જાય છે. કર્મ અથવા ભકિતના આશ્રયને અપનાવનાર સાધકની સાધનામાં ક્રમશઃ જ્ઞાન અને ભકિત અથવા જ્ઞાન અને કર્મ પણ પિતાપિતાને સ્થાને આવીને અવશ્ય ઊભા રહે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં તે મન શુદ્ધિ માટે યજ્ઞ, દાન, જપ, તપ, નામસ્મરણ આદિ વિવિધ કર્મો બતાવવામાં આવ્યાં છે. આ બધાં સાધને મન શુદ્ધિનાં કારણે છે ખરાં, પરંતુ ભક્તિશૂન્ય હૃદયમાં આ ઉત્તમ સાધનની કશી જ કીમત હતી નથી. આ બધા સાધને જે સેડા અને સાબુનું કામ કરતાં હોય તે ભકિતને પાણી સાથે સરખાવી શકાય. સોડા સાબુમાં મેલ કાપી નાખવાની સ્વાભાવિક શકિત છે ખરી, પરંતુ પાણીના અભાવમાં સોડા અને સાબુને કશે જ ઉપયોગ હોતું નથી. સેડા અને સાબુ કપડાંને સરળતાથી અને સત્વર સ્વચ્છ બનાવે છે ખરાં પરંતુ પાણીની સહાયની તેમને અનિવાર્ય અપેક્ષા રહે છે. નિર્મળ પાણી એકલું પણ સ્વચ્છતા આપી શકે, પરંતુ પાણીની સાથે સોડા અને સાબુને સહયોગ અવશ્ય કીમતી બની જાય છે. માત્ર હાર્દિક નિષ્ઠા, શ્રદ્ધા, ભકિત, પ્રેમપરાયણતા અને પ્રભુતત્પરતા પણ પરમાત્મભાવનું સાન્નિધ્ય કરાવી શકવા સમર્થ હોય છે. તેમાં વળી જે જપ, તપ, નામસ્મરણ વગેરે જેવાં સત્વર શુદ્ધિ કરનારાં ત ભળી જાય તે પરમાત્મભાવની ઉપલબ્ધિની સિદ્ધિ વધારે સાત્વિક અને સરળ થઈ જાય. ભક્તિ વગરના જપ, તપ કે નામસ્મરણ પ્રાણેમાં સ્પંદન કે ધડકન જન્માવી શક્તાં નથી. ભકિતશૂન્ય વ્યકિતનાં જપ, તપ કેલ્કીર્ણ બની શકતા નથી. ભાવના કે લાગણી વગરના યજ્ઞ, યાગ, ધ્યાન અને તપ ચિત્તશુદ્ધિને કેમ સ્પર્શી શકે? આ બધાં સત્કાર્યો વિષે ઊંડી ભાવના અને લાગણી એ જ પર્યાયાન્તરે ભક્તિ કહેવાય છે. ભક્તિ એ સાર્વભૌમ સાધન છે. ભકિત એ અમેઘ બ્રહ્માસ્ત્ર છે. બધાં કાર્યોના પાયામાં ભક્તિની પ્રબળતા અનિવાર્ય છે. ભકિતશૂન્ય કાર્યો લુખાં અને શુષ્ક દેખાશે. ભકિતવિહીન કાર્યો જીવંત બની શકતાં નથી. સત્ સાધન અને વિપુલ અનુષ્ઠાને ભકિત પાથેય વગરનાં હશે તે તે નિષ્માણ અને ચેતનશૂન્ય દેખાશે. દાખલા તરીકે, સેવાના શાસ્ત્રમાં નિષ્ણાત બનેલ, સેવાના બધા આકાર-પ્રકારોને જાણનારે, ઉપચાર શાસ્ત્રને કેઈ કુશળ કળાકાર હોય, અને તેના હાથમાં માંદા માણસની સારવાર સેંપવામાં આવે, તે વ્યાવહારિક દષ્ટિએ તે અવશ્ય એમ જણાશે કે, Page #719 -------------------------------------------------------------------------- ________________ ૬૫૮ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર આવા સેવાશાસ્ત્ર નિષ્ણાતના હાથમાં સારવાર માટે સેંપવામાં આવેલ દરદી સર્વથા સુરક્ષિત અને હેમકુશળ રહેશે. પરંતુ ઉપચાર કળામાં નૈપુણ્ય ધરાવનાર તે વ્યકિતના પાંડિત્યપૂર્ણ વ્યકિતત્વમાં જે અનુકંપાને સહજ ગુણ નહિ હોય, તે દરદીની પ્રાણપથી સારવાર અને સેવા થશે ખરી ? શ્રી વિનોબા ભાવે તે ભકિતના આ મર્મને સમજાવતાં કહે છે કેઃ “બળદ જાડે, ખાસ જબર અને માતેલો હોય પરંતુ ગાડું ખેંચવાની તેની ઇચ્છા જ ન હોય તે તે ગળિયો થઈને બેસી જાય છે. અરે, અડિયલ થઈને ગાડાને ખાડામાં નાખે છે. દિલની ઊંડી લાગણી વગર કરેલાં કર્મથી તુષ્ટિ-પુષ્ટિ થતાં નથી” હૃદય જે ભકિતથી ભરેલું અને છલકતું હશે તે પરમાત્મભાવની મૂળ ગંગોત્રી સાથે તેને સંબંધ બંધાઈ જશે. મૂળ ઉદ્દગમ સ્થાન કે જ્યાંથી જ્ઞાનાદિ બધા ગુણોની અખલિત ગંગા અવિરત વહ્યા કરે છે તેની અનુભૂતિપૂર્ણ પ્રતીતિ તેને થશે. પરિણામે ભકિતરસના અપૂર્વ માધુર્યનું આસ્વાદન કર્યા પછી જાગતિક બધા ભૌતિક ર તેને નીરસ અને ફીકા લાગવા માંડશે. મનુષ્ય જ્યાં સુધી અજ્ઞાન અને નાસમજ હોય છે, ત્યાં સુધી ઢીંગલી અને રમકડાં તેના આનંદનાં અંગ બની શકે છે, ગંજીપા અને શેતરંજની રસભરી રમતમાં તે રાત દિવસ એક કરી શકે છે, પરંતુ સાચા ફળના રસને ચાખ્યા પછી, લાકડાં કે પ્લાસ્ટિકના ફળ દેખાવે ગમે તેટલાં મેહક અને આકર્ષક હોય, છતાં પણ તે કૃત્રિમ ફળ તરફ તેને ઝાઝે ઉત્સાહ રહેતો નથી; તેમ અધ્યાત્મરસની અપૂર્વ મીઠાશને ચાખ્યા પછી કૃત્રિમ આનંદનાં સાધમાં તેને કોઈ જ આકર્ષણ રહેતું નથી. કેન્દ્રના રસ તરબળ ઝરાની મીઠાશ જેણે એકવાર પણ ચાખી છે તે બહારનું ગેળ ટોપરું જોઈ મોટું નહિ મટમટાવે. ગઈકાલ સુધી પ્રકાશ પર્વ પંચકની વાત ચાલી. પ્રકાશ પર્વની ઉજવણી એટલે એમાં પ્રકાશ જ મોખરે રહે તેમાં કઈ જ આશ્ચર્ય નથી. મુંબઈ જેવા શહેરમાં તે પ્રકાશના ઘોડાપૂર જ જોઈ લે. માણસો પ્રકાશના ઘોડાપૂરને નિહાળવા કીડીયારાની માફક ઊભરાય છે. પ્રકાશના આ ઘોડાપૂરમાં એવી તે શી અપૂર્વતા છે તેની તે કાંઈ ખબર નથી, પર તુ ન જાણે કેમ, માણસેનાં હૃદયમાં તેને જોવાને ભારે ઉત્સાહ અને ઉમંગ હોય છે ! કચરાઈ જાય, હેરાન પરેશાન થઈ જાય પરંતુ જવાના વ્યાહથી તેઓ મુક્ત થઈ શક્તા નથી. ખરી રીતે જોતાં તે તેમાં એક પછી એક એ રીતે દીવડા કે લાઈટ ગોઠવેલી હોય છે. સંભવ છે કે સંખ્યામાં તે હજારે, લાખો કે કરડો હોય, પરંતુ ગોઠવવાની પ્રક્રિયા તે આ જ છે કે કોઈ બીજી? એમાં નવીનતા કે આશ્ચર્ય શું છે? જે તો ગણિતશાસ્ત્ર ભણ્યા છે તો તમે પણ સરળતાથી સમજી શકશે કે ગણિતની શ્રેણીમાં ૧+૨+૩+૪+૫ એમ અનંત સુધી સરયાળે મૂકી શકાય છે. બે સંખ્યા વચ્ચે રાખવાનું અંતર જાયું અને સમજાયું પછી બધી સંખ્યા માંડી જવાની જરૂર રહેતી નથી. દીવાઓ માટે પણ આવી જ જાતને એક કેમ છે તે પછી એમાં આ રીતે તન્મય થઈ જવા જેવું છે શું ? Page #720 -------------------------------------------------------------------------- ________________ ભક્તિની ભવ્યતા : ૬૫૯ આપણુ રસ અને આનંદની સવારથી ઊઠી સાંજ સુધીના પ્રતિક્ષણના અનુભવની જો આપણે વાત કરીએ તે આપણને આપણા ઉપર જ હસવું આવ્યા વગર નહિ રહે. રાપણે રસ અને આપણે આનંદ આપણું જ મને રંજનનું સાધન થઈ જશે. સવારની ચામથેડી ખાંડ નાખશે, શેડો મસાલે, એલચીના ફેતરાં અને પછી માં મટમટાવી કહેશેઃ જે તે ચા મને ચાલે નહિ. સવારને ચા બગડે એટલે આખો દિ’ બગડે. મારા ઘર સિવાય બીજા કેઈને ઘરની ચા મને ફાવે નહિ. માણસે ચામાં પણ શું લેભ કરતા હશે? ઈશ્વર જાણે, બાકી સવારનો ચા તે અપટુડેટ હવે જોઈએ. ક્યારેક વળી હાથમાં એક લીંબુ આવી જાય તે તે લીંબુના રસમાં થોડુંક પાણી અને થોડીક ખાંડ મેળવી બેલી ઊઠશેઃ કેવું મજાનું શરબત ! આવું લિજજતદાર શરબત ભાઈ સિવાય કંઈ બનાવી શકે નહિ ! આ તે પ્રાથમિક દાખલા છે. માણસ મૂળ આનંદની મીઠાશને ભૂલી ગયું છે એટલે તે આવા સુખાભામાં સુખની શોધ કરવા લાગી ગયું છે. પ્રકૃતિમાંથી નૈસર્ગિક ઈશ્વરીય આનંદ મેળવવાની વાતમાં તેને દિલચસ્પી નથી. આનંદનાં મૂળ ઝરાઓ કે જેમાંથી સતત આનંદ ઝરતે હોય છે તેને તે બેઈ બેઠે છે અને કૃત્રિમ સુખની માયાજાળ ઊભી કરી તેમાંથી સુખ લુંટવા તે પ્રયત્ન કરવા લાગ્યો છે. ઘૂઘવાટા અને ઉછાળા મારતા સમુદ્રમાં, પર્વતમાં, નકીઓના અખ્ખલિત વહેતા પ્રવાહમાં, વનરાઈઓ, કુંજનિકુંજે, વન અને ઉપવનમાં સ્વાભાવિક પ્રભુતાના દર્શન કરવાની કલા તે મૂલતઃ બેઈ બેઠો છે એટલે અફાટ, વિરાટ અને વિશાળ આકાશમાં ચમકતા અસંખ્ય તારાઓમાં પ્રકૃતિના ચમત્કારિક સૌંદર્યના દર્શન તેને કયાંથી થાય? છતાં દરમાં પડેલી સૌંદર્ય અને આનંદની એક અતૃપ્ત ભૂખ માણસને સતત સૌંદર્ય અને આનંદની તલાશમાં ધકેલતી રહે છે. પરિણમે સાચા સૌંદર્ય અને સાચા આનંદને ઓળખવામાં, મેળવવામાં તે સમર્થ બને છે અને પિતાના મનથી કલ્પિત, કૃત્રિમ અને અપ્રાકૃતિક વસ્તુઓમાં આનંદની ઝાંખી કરી સંતુષ્ટિ માની બેસે છે. પવિત્ર આકાશને શાંત ચંદ્ર તારાઓને છોડી, તે બંધિયાર થિયેટરનાં આગના ઢીંગલાં નાચતાં જોઈને તાળીઓ પાડવા લાગે છે. આત્માનું સ્વરૂપ તે સચ્ચિદાનંદ છે. આનંદ એ આત્માને સ્વાભાવિક ગુણ છે. જે જેનો ગુણ ધર્મ અને સ્વભાવ છે તેને તેમાં તિરોભાવ કેમ દેખાય છે? આ આનંદગુણ કેમ આવૃત્ત થઈ ગયો છે? માણસ એટલો બધે નિરાનંદમય કેમ બન્યું છે? બંધિયાર થિયેટરના આગના નાચતાં નિજીવ ઢીંગલા જોઈને આખરે તે તે શેડો ક્ષણભર આનંદ મેળવશે. પરંતુ એનાથી તેની જે નિરાનંદમય પ્રકૃતિ થઈ ગઈ છે તેમાં ફેરફાર ક્યાંથી થશે? માણસને ત્યાં છોકરાને જન્મ થાય કે તરત જ એકદમ જોરથી થાળી વગાડવામાં આવે છે. છોકરાના જન્મને આનંદ થાળી વગાડીને વ્યકત કરવામાં આવે છે. પિતાને ઘેર પુત્ર Page #721 -------------------------------------------------------------------------- ________________ ૬૬૦ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર જન્મથી જાણે સ્વર્ગ ઊતરી આવ્યું હોય એમ માણસ કૂદવા, નાચવા અને ગાવા માંડે છે. શ્રીમંત અને સમૃદ્ધ કુટુંબની વ્યકિત હોય તે પોતાની સ્થિતિ અને આબરૂને અનુરૂપ સંગીતને જલસ ગોઠવે છે. બેંડ વાજા અને શરણાઈના સૂરે વગાડવામાં આવે છે. આનંદને અભિવ્યકત કરવાની આજની આ એક સર્વમાન્ય લૌકિક રીત થઈ ગઈ છે. આજે આનંદની ભૂખ એવી તે વ્યાપક, ઊંડી અને ગંભીર બની છે કે, ગામડા ગામમાં સરકસ કે સિનેમા આવી જાય અથવા કેઈ ભવાયા રમવા ઊતરી આવે તે પણ આનંદભૂખ્યા લેકે ટેળેટેળાં મળી, કરવાના બધાં કાર્યો એક બાજુએ મૂકી, સરકસ સિનેમા કે ભવાયાની રમત જેવા દેડી જાય છે. આવી રમત જેવામાં એક રસ બની કૂદકા મારી તેઓ નાચવા મંડી જાય છે. આપણે બધા આનંદના મૂળ સ્ત્રોતને ખઈ બેઠા છીએ, એટલે તે સનાતન ધ્રુવ અને ચિરંતન આનંદના ઉદ્દગમ સ્થાનને શોધવામાં નિષ્ફળ ગયા છીએ. પરિણામે ઇન્દ્રિયેથી મળતાં સુખમાં જે આનંદની હૃદયને સ્પર્શનારી રેખા દેખાય છે તેને જ આનંદ માની બેસવાની ભૂલ કરી બેસીએ છીએ. ઈન્દ્રિયથી જ્ઞાત જગત સિવાયના વાસ્તવિક જગતને આપણને કઈ પરિચય થયું નથી. આપણી સૃષ્ટિ ઇન્દ્રિથી જણાય ત્યાં સુધીની જ છે. તેને પેલે પાર કઈ લે કેત્તર અને અપ્રતિમ સૌંદર્ય ભરેલું જગત છે તેની આપણને પ્રતીતિ કે ઝાંખી નથી. એટલે કાનને લતા મંગેશકરના આકર્ષક સ્વરના મોજાં અથડાય કે તરત જ મસ્તિષ્કને એક ધક્કો લાગે છે. આંખ મારફત એક મનહર રૂપ દાખલ થવાથી પણ મગજ આશ્ચર્યકારક પ્રત્યાઘાત અનુભવે છે. ઈન્દ્રિયેના જ જગતને આપણે વાસ્તવિક જગત માની બેઠા છીએ. આપણે આનંદ મગજને લાગતા ધક્કાઓમાં સમાએલો છે. બીડી સીગારેટ અને તમાકુના વ્યસનીઓને આનંદ બીડીના ઠઠાંમાં અને બીડી સીગારેટના ધૂમાડામાં સમાઈ જાય છે. તમાકુ અને બીડી મળતાં જાણે સ્વર્ગને આનંદ પૃથ્વી ઉપર ઊતરી આવ્યું હોય એમ તમાકુના વ્યસનીઓના આનંદની સીમા રહેતી નથી. તમાકુ વિષે તેમણે જે કલ્પના કરી છે તેને જે તપાસશે તે તેમાં મળતા તેમના આનંદની પ્રતીતિની સાધારણ ઝાંખી થઈ શકશે. તમાકુ ખાનારા અને પીનારા તમાકુની પ્રશસ્તિ આ રીતે કરે છે. faૌના......હરિગ્રી તટે રાજપૂતં શિખરિત ? | चतुर्भिर्मुखै रित्यवोचत् विरञ्चिस्तमाखु स्तमाखु स्तमाखु स्तमाखुः ॥ અર્થાત્ ઈન્ડે એક વખત બ્રહ્માને એક પ્રશ્ન પૂછેઃ “પ્રભો! આપે સૃષ્ટિનું આશ્ચર્ય ઊપજાવે એવું નિર્માણ કર્યું છે. અજબગજબની વસ્તુઓની સુષ્ટિ કરી છે. પરંતુ પૃથ્વી તળ પર સૌથી વધારે કીમતી અને સારભૂત વસ્તુ કઈ છે? તેના જવાબમાં તમાકુ ખાનારાઓ બ્રહ્માના ચારે મોઢેથી બોલાવે છે કે આ પૃથ્વી પર સૌથી વધારે કીમતી અને સારભૂત વસ્તુ હોય તે તે તમાકુ છે. Page #722 -------------------------------------------------------------------------- ________________ ભક્તિની ભવ્યતા : ૬૬૧ આજે માણસ ઈન્દ્રિયેના આનંદને જ સર્વસ્વ માને છે. જે માણસને પાંચને બદલે ચાર જ ઈન્દ્રિય મળી હોત તો સૃષ્ટિમાં ચાર જ આનંદ તે માનવા લાગત; અને વળી કઈ અન્ય ગ્રહને એકાદ માનવી આ સૃષ્ટિ ઉપર ઊતરી આવે અને તેને જો પાંચને બદલે છે ઈન્દ્રિયે હોય તે તે પાંચ ઈન્દ્રિયવાળો માણસ પોતાની જાતને તેની સામે રાંક અને દરિદ્ર અનુભવવા લાગે ! સૃષ્ટિના બધા અર્થો પાંચ ઈન્દ્રિયેથી કયાંથી સમજાશે? બિલાડા ગધેડા કે કૂતરાના શબ્દો કાને પડે તે અશુભની આપણે કલ્પના કરી બેસીએ પરંતુ આપણાં દર્શનથી ગધેડા, બિલાડા કે કૂતરાને જે અનિષ્ટ આપત્તિ આવી હશે તે કોને કહેવા જશે ? એક જ જાતના સંગીતથી એકને આનંદ થાય છે અને બીજાને અણગમે. એટલે ઈન્દ્રિયેથી મળતા આનંદે સાચા આનંદ નથી. તે નકલી અને છેતરનારા આનંદ છે. આપણને ખરા અને પારમાર્થિક આનંદને અનુભવ નથી થયો એટલે આ છેતરનારા આનંદ પર આપણે ઝોલા ખાઈએ છીએ. મહાભારતમાં આવે છે કે, અશ્વત્થામાં જ્યારે બાળક હતા ત્યારે કેઈને દૂધ પીતાં જોઈ તેમને પણું દૂધ પીવાનું મન થયું. બાળકની ગમે તેવી ઈચ્છાને પણ પૂરી કરવા માતા જીવના જોખમે પણ પ્રયત્ન કરે છે. બાળકના મનની સંતુષ્ટિ એ જ માતાના મનનો આનંદ હોય છે. એટલે અશ્વત્થામાને દૂધ આપવાની માતાની અંતર્ભાવના હોવા છતાં અતિશય ગરીબીને કારણે તે બાળકના મનોરથને પૂર્ણ ન કરી શકી. પરિણામે પાણીમાં લેટ ભેળવી દૂધને બદલે અશ્વત્થામાને પીવરાવવા લાગી. શ્વેત રંગની સમાનતા જોઈ અશ્વત્થામાં પણ પાણીમાં ભેળવેલ લેટ દૂધ માની પી જતા. સાચા દૂધને સ્વાદ ચાખે નહિ ત્યાં સુધી લેટ ભેળવેલું પાણી પણ દૂધમાં ખપ્યું. એ જ પ્રમાણે જ્યાં સુધી માણસે સાચા આનંદનો આસ્વાદ માણ્યો નથી ત્યાં સુધી કૃત્રિમ આનંદ પણ તેને સાચે આનંદ જ લાગે છે. પરંતુ એક વખત આત્માનંદની અનુભૂતિ થાય છે પછી આજ સુધી માણેલા, પકડી રાખેલા અને સંઘરેલા બધા આનંદ તેને ફીકા લાગવા માંડે છે. ખરા આનંદના સ્ત્રોતને શેધી કાઢવાને શ્રેષ્ઠતમ માર્ગ ભકિત છે. એ માગે યથાવિધિ, યથોચિત રીતે અને અખલિત પદ્ધતિએ ચાલવા જે કઈ પણ પ્રેમપૂર્વક પ્રયત્ન કરે છે તેને માટે આગળ જતાં ઈશ્વરીય ભવ્યતાનાં ભવ્ય દ્વારે ઉદ્ઘાટિત થઈ જાય છે. ક્ષુદ્રતા અને તુચ્છતા નામશેષ થઈ જાય છે. - ભકિતના ભવ્ય મંદિરમાં એક વાર પ્રવેશ થયે એટલે ઈશ્વરીય સૌંદર્ય અને સામર્થ્ય જેવા અને ઓળખવા મળે. મહાભારતમાં આ કથા બહુ પ્રચલિત છે. પાંચ પાંડવ અને દ્રૌપદી હિમાલય માર્ગે સ્વર્ગે જવા નીકળ્યાં. રસ્તામાં ક્રમિક રીતે યુધિષ્ઠિરના બધા ભાઈઓ અને દ્રૌપદી સુદ્ધાં ઢળી પડ્યાં. માત્ર યુધિષ્ઠિરની સાથે તેમને એક કૂતરે જ રહ્યો. ચાલતાં ચાલતાં Page #723 -------------------------------------------------------------------------- ________________ ૬૬૬ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર તે જ્યારે સ્વર્ગના દરવાજા પાસે પહોંચ્યા ત્યારે યુધિષ્ઠિરને કહેવામાં આવ્યું કે, તમને સ્વમાં જવાના પ્રવેશ મળશે; પરંતુ કૂતરાને નહિ. આ સાંભળી યુધિષ્ઠિરે તરત જ જવાખ વાળ્યા: મારા કૂતરાના જે સ્વર્ગમાં પ્રવેશ નિષિદ્ધ હોય તે મારા માટે પણ સ્વર્ગ નકામુ છે. આવા સ્વગંમાં મારે પ્રવેશ કરવા નથી. ઠેઠ સુધી અસાધારણ ભકિત દાખવનાર તે પ્રાણી ભલે ક્ષુદ્રમ હાય, પરંતુ મૂછ પર લીંબુ ઠેરવનારા કરતાં ચડિયાતુ છે. ભીમ, નકુળ, સહદેવ, અને સતી દ્રૌપદી કરતાં પણ કૂતરા ચડિયાતા છે. પરમાત્માથી દૂર રહેલા માણસે કરતાં પરમાત્માના નજીક જનારા તુચ્છ જીવડાની પણુ મેટી કીમત હોય છે. ભગવાન શંકરના દેવળમાં નંદી બેસાડેલા હાય છે. તે સામાન્ય ખળદ કરતાં ચડિયાતા છે. ઈશ્વર સન્મુખ તે બેસનારા છે એટલે શિવજીને વાંઢનારા શિવજીની સાથે બળદને પણ વાંધે છે. ભગવદ્ ભકિતમાં એકાગ્ર બનેલા સામાન્ય જીવ પણ વિશ્વવંદનીય બને છે એમાં શંકાને સ્થાન નથી. શ્રી કેશીકુમાર શ્રમણની માનસિક અધી શંકાનું સમાધાન થઇ જતાં પાર્શ્વ પરંપરા કરતાં આ યુગને અનુરૂપ એવી ભગવાન મહાવીરની પરપરા વધારે આત્મકલ્યાણ માટે શ્રેયસ્કર છે એમ માની, તેએ પોતાના શિષ્યના સમુદાય સહિત મહાવીર ગચ્છમાં પ્રવેશ કરે છે. ત્યાર પછી શું થાય છે ત્યાં તિ...દુક એ હકીકતને શાસ્ત્રકારના શબ્દોમાં તપાસીએ– केसी गोयम ओनिच्च तम्मि आसि समागमे । सुयसील - समुक्क रिसा महत्थत्थ विणिच्छओ ॥ ત્યાં તિંદુક ઉદ્યાનમાં કેશી—ગૌતમ અને સતત મળ્યા. તેમાં શ્રુત તથા શીલના ઉત્કર્ષ અને મહાન તત્ત્વના અર્થોના વિનિશ્ચય થયા. નીતિકારા કહે છે કે, 'સતાં સભૂમિઃ સંગઃ જૂથપિત્ત પુજ્યેન મર્થાત” સત્પુરુષાના સમાગમ સદા પુણ્યખળે થાય છે. શ્રી કેશીકુમાર અને ગૌતમના મેળાપ તત્ત્વજ્ઞાન અને આત્મકલ્યાણ માટે નીવડયેા. આ આધ્યાત્મિક આનંદની મીઠાશ કેાઈ અપૂર્વ હતી. આ મીઠાશના સ્વાદ ચાખ્યા પછી આ સત્પુરુષા પણુ તે આનંદને લૂટવાનું ચૂકયા નહિ. જ્યાં સુધી શ્રાવસ્તી નગરીમાં બન્ને સત્પુરુષનું અવસ્થાન રહ્યું ત્યાં સુધી પ્રતિ દિવસ બંને મહાત્માઓ કલાકો સુધી અધ્યાત્મચર્ચા અને સત્સંગના આનંદમાં તાળ રહેતા. તત્ત્વને પાર્મ ગયેલા આ પરમ આત્માઓને મળવાના સ્તર પણ સામાન્ય નહાતા. બન્ને આધ્યાત્મિક શિખરને સ્પર્શેલા હતા. અન્નેની ભૂમિકા અસામાન્ય હતી. બન્નેનું વ્યકિતત્વ શિખરનુ હતુ. Page #724 -------------------------------------------------------------------------- ________________ પ્રાંતઃ સ્મરણ્ય બા.બ્ર. નિદ્રાછત પૂજ્ય શ્રી ડુંગરસિંહજી મહારાજશ્રીના શેડલ સંપ્રદાયના વર્તમાન વિચરતા પૂજ્ય મુનિવરો તથા મહાસતીઓના શુભ નામો (૧) સંપ્રદાય શિરોમણી મહાન તપસ્વીજી પૂજ્યવર બા. બ્ર. શ્રી રતિલાલજી સ્વામી, ૨. પ્રખર પંડિત બા. બ્ર. શ્રી જયંતિલાલજી મહારાજ, ૩. મધુર વ્યાખ્યાની બા.બ્ર. શ્રી ગિરીશચ દ્રજી મહારાજ ૪. શાસ્ત્રજ્ઞ બા.બ્ર. શ્રી જનકરાયજી મહારાજ. ૫. તપસ્વી બા, બ્ર. શ્રી જગદીશચંદ્રજી મહારાજ ૬. વિદ્યાનદી બા.બ્ર. શ્રી હરિશચંદ્રજી મહારાજ ૭. પ્રખર વ્યાખ્યાતા બા.બ્ર. શ્રી હસમુખ મુનિરાયજી ૮. પ્રવચનકાર બા. બ્ર. શ્રી ગજેન્દ્ર મુનિ ૯. સૌમ્ય સ્વભાવી શ્રી શાંતિષ મુનિછે. (૨) વિદ્યાવિનોદી બા. વ્ર શ્રી જસરાજજી મહારાજ ૨. જ્ઞાન પિયાસુ બા. બ્ર. શ્રી દેવેન્દ્ર મુનિજી ૩. પ્રવચનકાર શ્રી કાન્તિલાલજી મહારાજ ૪. સરલ રવભાવી બા.બ્ર. શ્રી પ્રકાશચંદ્ર મુ . (૧) ૧. પૂ. સંતોકબાઈ મહાસતીજી ૨. બા. બ. કાંતાબાઈ મહાસતીજી ૩, વિજ્યાબાઈ મહાસતીજી બા. બ્ર, ભાનુબાઈ મહાસતીજી ૫.બા.. દીક્ષિતાબાઈ મહાસતીજી (માણકુવરબાઈ મહાસતીજી સાથે) ૬. નાના વિજ્યાબાઈ મહાસતીજી. ૧, બ. બ્ર. જયાબાઈ મહાસતીજી ૨. બા. બ્ર. શાંતાબાઈ મહાસતીજી ૩, બા. બ્ર. કચનબાઈ મહાસતીજી ૪. બા. બ્ર. હંસાબાઈ મહાસતીજી. (૩) ૧. પૂ. મણીબાઈ મહાસતીજી (ગાંડલ) (૪) ૧. પૂ. પાર્વતીબાઈ મહાસતીજી ૨. બા. બ્ર. સવિતાબાઈ મહાસતીજી ૩. બા. બ્ર. વિ. યાબાઈ મહાસતીજી ૪. બા.બ્ર. ભાનુબાઈ મહાસતીજી ૫. બા. બ્ર. શાંતાબાઈ મહાસતીજી ૬. બા. બ્ર. મેં જલાબાઈ મહાસતીજી ૭. બા. વ્ય. લતાબાઈ મહાસતીજી ૮. બા. બ્ર. ઈન્દુબાઈ મહાસતીજી ૯. બા.બ્ર. અનિલાબાઈ મહાસતીજી ૧૦. બા.બ્ર. ચંદનબાઈ મહાસતીજી ૧૧. બા.બ્ર. ધમિઠાબાઈ મહાસતીજી ૧૨. બા. બ્ર. હંસાબાઈ મહાસતીજી ૧૩. બા. બ્ર. અરવિંદાબાઈ મહાસત છે ૧૪. બા. બ્ર. તિબાઇ મહાસતીજી ૧૫. બા. બ. નીરૂબાઈ મહાસતીજી ૧૬. બા. બ્ર. વિનોદીબાઈ મહાસતીજી ૧૭. બા. બ્ર. યેત્સનાબાઈ મહાસતીજી ૧૮. બા. બ. તેજલબાઈ મહાસતી ૧૯. બા. બ. પ્રજ્ઞાબાઈ મહાસતીજી ૨૮. બા. બ્ર. ઈંદીરાબાઈ મહાસતીજી ૨૧. બા. બ્ર. સરેજબાઈ મહાસતીજી ૨૨. બા.બ્ર. પુનિતાબાઈ મહાસતીજી. (૫) ૧. બા. બ્ર. વખતબાઈ મહાસતીજી ૨. બા. બ્ર. પ્રભાબાઈ મહાસતીજી ૩. બા. બ્ર. હીરાબાઈ મહાસતીજી ૪. બા. બ્ર. ઈન્દુબાઈ મહાસતીજી ૫. બા. બ્ર. હસાબાઈ મહાસતીજી ૬. બ. બ્ર. દયાબાઈ મહાસતીજી ૭. બા. બ્ર. રમાબાઈ મહાસતીજી ૮. બા. બ્ર. નાના હંસાબાઈ મહાસતીજી. ૯. બા.બ્ર. ઈન્દુબાઈ મહાસતીજી ૧૦. બા.બ્ર. નંદનબાઈ મહાસતીજી ૧૧. બા. બ્ર. જ્યોતિબાઈ મહાસતીજી. ૧૨. બા.બ્ર. મધુબાઈ મહાસતીજી ૧૩ બા. બ્ર. ક્રિષ્નાબાઈ મહાસતીજી. ૧૪ બા. બ્ર. સાવિત્રીબાઈ મહાસતીજી ૧૫. બા. બ્ર. શારદાબાઈ મહાસતીજી ૧૬. બા.બ્ર. રંજનબાઈ મહાસતીજી ૧૭. બા. બ્ર. જશવંતીબાઈ મહાસતીજી ૧૮. બા. બ્ર. નાના રંજનબાઈ મહાસતીજી ૧૯. બા. બ્ર પ્રદ્યાબાઈ મહાસતીજી ૨૦. . ષ. ભાનુબાઈ મહાસતીજી ૨૧ બા. બ્ર. હસ્મિતાબાઈ મહાસતીજી ૨૨ બા. બ્ર. મે જુલાબાઈ મહાસતીજી. (૬) ૧. પૂ. સમજુબાઈ મહાસતીજી ૨. બા. બ્ર. લતાબાઈ મહાસતીજી ૩, બા.બ્ર. સરલાબાઈ મહાસતીજી ૪. બા. બ્ર. પ્રિતિસુધાબાઈ મહાસતીજી. (૭) ૧. બા. બ્ર. સગરતબાઈ મહાસતીજી ૨. પૂ નવલબાઈ મહાસતીજી ૩. બા, બ્ર. કુંદનબાઈ મહાસતીજી ૪. બા. બ્ર. પુષ્પાબાઈ મહાસતીજી ૫. શાંતાબાઈ મહાસતીજી ૬. બા. બ્ર. કંચનબાઈ મહાસતીજી ૭. બા.બ્ર. સુશીલાબાઈ મહાસતીજી ૮. બા. બ્ર. જસુમતીબાઈ મહાસતીજી ૯. બા. બ્ર. સરોજ બાઈ મહાસતીજી ૧૦. બા. બ્ર. કીરણબાઈ મહાસતીજી. (૮) ૧. પૂ. માનકુંવરબાઈ મહાસતીજી ૨. પૂ. રંભાબાઈ મહાસતીજી ૩. જે કુંવરબાઈ મહાસતીજી ૪. Page #725 -------------------------------------------------------------------------- ________________ લલીતાબાઈ મહાસતીજી ૫. જયાબાઈ મહાસતીજી ૬. બા. બ્ર. નિર્મળાબાઈ મહાસતીજી ૧૭. નર્મદા બાઈ મહાસતીજી ૮. બા. બ. ઇન્દુબાઈ મહાસતીજી ૯. બા. વ્ય. શાંતાબાઈ મહાસતીજી ૧૦. અનસુયાબાઈ મહાસતીજી ૧૧. બા. બ્ર. યેત્સનાબાઈ મહાસતીજી ૧૨. બા. બ્ર. લાભુબાઈ મહાસતીજી ૧૩. બા. વ્ર, વનિતાબાઈ મહાસતીજી ૧૪. બા. બ્ર. હર્ષદાબાઇ મહાસતીજી ૧૫ બા. બ્ર, તારાબાઈ મહાસતીજી ૧૬. બા.બ્ર. પ્રિયબાળાબાઈ મહાસતીજી ૧૭. બા.બ્ર. મનેારમાબાઈ મહાસતીજી ૧૮. બા. બ્ર. પ્રફલાબાઈ મહાસતીજી ૧૯. બા. બ્ર. વસંતબાઈ મહાસતીજી ૨૦. બ. બ્ર. ગુણવંતીબાઈ મહાસતીજી ૨૧. બા.. રમાબાઈ મહાસતીજી ૨૨. બાબ્ર. જ્યોતિબાઈ મહાસતીજી ૨૩. બા.બ્ર. હંસાબાઈ મહાસતીજી ૨૪. બા.બ્ર. ભાનુબાઈ મહાસતીજી ૨૫. બા. બ્ર. હસુતાબાઈ મહાસતીજી ૨૬. બા. બ્ર. તરૂલતાબાઈ મહાસતીજી (૯) ૧. બા.બ્ર. પ્રભાબાઈ મહાસતીજી ૨. બા.બ્ર. ચંપાબાઈ મહાસતીજી ૩. બા. બ્ર. વિમલાબાઈ મહાસતીજી ૪. બા. બ્ર. ઉર્મિલાબાઈ મહાસતીજી (૧૦) ૧. પૂ. હીરાબાઈ મહાસતીજી ૨. ધીરજબાઈ મહાસતીજી ૩. બા. બ્ર. પુષ્પાબાઈ મહાસતીજી ૪. બા. બ્ર. નાના પુષ્પાબાઈ મહાસતીજી ૫. બા.બ્ર. ઈન્દુબાઈ મહાસતીજી ૬. બા. . ચંદનબાઈ મહાસતીજી ૭. બા.બ્ર. કુમબાઈ મહાસતીજી - (૧૧) ૧. બા. બ્ર. ધનકુંવરબાઈ મહાસતીજી. (૧૨) ૧. બા.બ્ર. ચંપાબાઈ મહાસતીજી ૨. કંચનબાઈ મહાસતીજી (૧૩) ૧. બા.બ્ર. જયાબાઈ મહાસતીજી ૨. બા.બ્ર. વિમળાબાઈ મહાસતીજી : બા.બ્ર. હંસાબાઈ મહાસતીજી, ૪. બા. બ્ર. જ્યોતિબાઈ મહાસતીજી (૧૪) ૧, બા. બ્ર. ગુલાબબાઈ મહાસતીજી ૨. બા.બ્ર. વિજ્યાબાઈ મહાસતીજી ૩. બા. બ્ર. પવાબાઈ મહાસતીજી ૪. બા. બ્ર. સાધનાબાઈ મહાસતીજી ૫. બા. બ્ર. ધીરમતીબાઈ મહાસતીજી ૬. બા. બ્ર. કુંદનબાઈ મહાસથીજી ૭. બા.બ્ર. સંગીતાબાઈ મહાસતીજી. (૧૫) ૧. બા.બ્ર. પ્રાકુંવરબાઈ મહાસતીજી ૨. બા.બ્ર. યશોમતીબાઈ મહાસતીજી ૩. બા. વ્ર, પ્રજ્ઞાબાઈ મહાસતીજી ૪. બા.બ્ર. શેલાબાઈ મહાસતીજી પ. બા.બ્ર. જયેષાબાઈ મહાસતીજી (૧૬) ૧. બા.બ્ર. લલીતાબાઈ મહાસતીજી ૨. બા.બ્ર. તરૂલતાબાઈ મહાસતીજી ૩. બા.જશવંતીબાઈ મહાસતીજી ૪. બા.બ્ર. વસુમતીબાઈ મહાસતીજી ૫. બા.બ્ર. સુમિત્રાબાઈ મહાસતીજી ૬. બા. બ્ર. અરૂણબાઈ મહાસતીજી ૭. બા. બ્ર. જયવંતીબાઈ મહાસતીજી ૮. બા.બ્ર. મીરાબાઇ મહાસતીજી (૧૭) ૧. પૂ. મુકતાબાઈ મહાસતીજી ૨. બા.બ્ર. લીલમબાઈ મહાસતીજી ૩. બા.બ્ર. પુપાબાઈ મહાસતીજી ૪. બા.બ્ર. પ્રભાબાઈ મહાસતીજી ૫. બા. બ્ર. ઉષાબાઈ મહાસતીજી ૬. બા. બ્ર. મૃદુલાબાઈ મહાસતીજી ૭. બા.બ્ર. ભદ્રાબાઈ મહાસતીજી ૮. બા. બ્ર. ભારતીબાઈ મહાસતીજી ૯, બા.બ્ર. સુમનબાઈ મહાસતીજી ૧૦. બા.બ્ર. વનિતાબાઈ મહાસતીજી ૧૧. બા. બ્ર. સન્મતિબાઈ મહાસતીજી ૧૨. બા.બ્ર. રાજેમતીબાઈ મહાસતીજી ૧૩. બા. બ્ર. હસુમતીબાઈ મહાસતીજી ૧૪. બા.બ્ર. સુમતીબાઈ મહાસતીજી ૧૫. બા.બ્ર. અનુમતીબાઈ મહાસતીજી ૧૬. બા.બ્ર. વીરમતીબાઈ મહાસતીજી ૧૭. બા. બ્ર. જ્ઞાનશીલાબાઈ મહાસતીજી ૧૮. બા. બ્ર. દર્શનશીલાબાઈ મહાસતીજી ૧૯, બા. બ્ર. વિનોદીનીબાઈ મહાસતીજી ૨૦. બા.બ્ર. રાજુલાબાઈ મહાસતીજી ૨૧. બા. બ્ર. સુદર્શન બાઈ મહાસતીજી ૨૨. બા.બ્ર. પ્રિયદર્શનાબાઈ મહાસતીજી ૨૩. બા.બ્ર. કપાબાઈ મહાસતીજી ૨૪. ભાગ્યવંતાબાઈ મહાસતીજી ૨૫. બા.બ્ર. મીનળબાઈ મહાસતીજી ૨૬. બા.બ્ર. હર્ષિદાબાઈ મહાસતીજી ૨૭. બા.બ્ર. મનીષાબાઈ મહાસતીજી ૨૮. બા.બ્ર. કીરણબાઈ મહાસતીજી ૩૯. બા. બ્ર. હરિમતા બાઈ મહાસત છ ૩૦, બા.બ્ર. સુધાબાઈ મહાસતીજી ૩૧. બા.બ્ર. ઉર્વશીબાઈ મહાસતીજી ૩૨. બા.બ્ર. સ્મિતાબાઈ મહાસતીજી ૩૩. બા. બ્ર. ઉર્મિલાબાઈ મહાસતીજી ૩૪. બા.બ્ર. ડોલરબાઈ મહાસતીજી ૩૬. બા. બ્ર. નંદાબાઈ મહાસતીજી ૩૭. બા.બ્ર. સુનંદાબાઈ મહાસતીજી ૩૮. બા.બ્ર. અચીતાબાઈ મહાસતીજી ૩૯. બા. બ્ર. અપી°તાબાઈ મહાસતીજી ૪૦. બા.બ્ર. અજીતાબાઈ મહાસતીજી ૪૧. બા. વ્ર અમીતાબાઈ મહાસતીજી. મુનિવરે ઠાણા ૧૩ મહાસતીજીએ ઠાણા ૧૭૪ Page #726 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સુત્ર ભગવાન મહાવીરના પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામીએ ઉત્તરાધ્યયન સુત્રના ૨૩માં અધ્યયનમાં ખુબ મહત્વપૂર્ણ સમાધાન કરેલ છે તે પૈકીની સ૬ બેધક ગાથાઓ: 38. एगप्पा अजिए सत्तू कसाया इन्दियाणि य / ते जिणित्तु जहानायं विहरामि अहं मुणी! / / ' ગણધર ગોતમ :હે મુનિ! અણજીતાયેલા આપણે આત્મા જ માટે શત્રુ છે, કષાય અને ઇન્દ્રિયો પણ શત્રુ છે. તેમને જીતીને નીતિપૂર્વક હ વિહાર કરું છું.. रागद्दोसादओ तिव्वा नेहपासा भयंकरा / ते छिन्दित्तु जहानायं विहरामि जहक्कम // मणो साहसिओ भीमो दुट्ठस्सो परिधावई / तं सम्मं निगिण्हामि धम्मसिक्खाए कन्थगं / / ગુણધર ગૌતમ :- તીવ્ર રાગદ્વેત અને નેહ ભયંકર બંધન છે. તેમને છેદીને ધમનીતિ તેમજ આચાર પ્રમાણે હું વિચારુ છું . ગણધર ગોતમ :મનું જ સાહસિક, ભયંકર, દુષ્ટ ધાડે છે, જે ચારે બાજુ દોડે છે. તેને હું સારી રીતે વશમાં રાખુ છું', ધરિાક્ષાથી તે કથક - ઉત્તમ જાતિને ધોડા બન્યા છે. ગણધર ગૌતમ જરા-મરણના વેગમાં વહેતા- ડુબતા પ્રાણીઓ - માટે ધર્મ જે દ્વીપ, પ્રતિષ્ઠા, ગતિ અને ઉત્તમ શરાણ છે. ગણધર ગોતમ : - શરીર નોકા છે. જીવ નાવિક છે. અને સંસાર સમુદ્ર છે. જેને મહર્ષિ તરી જાય છે, 68. નર-મરાવે છે बुज्झमाणाण पाणिणं / धम्मो दीवो -पइट्ठा य I HTyત્તમં // गई 73. सरीरमाहु नाव त्ति जीवो वुच्चइ नाविओ। संसारो अण्णवो वुत्तो जं तरन्ति महेसिणो / SEMESTERGES अस्थि एगं धुवं ठाणं लोगग्गमि दुरारुहं / जत्थ नत्थि जरा मच्चू वाहिणो वेयणा तहा / / निव्वाणं ति अबाहं ति सिद्धी लोगग्गमेव य। खेमं सिवं अणाबाहं जं चरन्ति महेसिणो / / ગણધર ગૌતમ :લેકના અગ્રભાગમાં એક એવું સ્થાન છે, જ્યાં જરા, મૃત્યુ, વ્યાધિ અને વેદના નથી. પણ ત્યાં પહોંચવું ઘણુ અલ્પ છે, ગણધર ગોતમ : - જે સ્થાન મહર્ષિ મેળવે છે તેનું નામ નિર્વાણ છે. અબાધ છે. સિદ્ધિ છે, લોકાગ્ર છે. ક્ષેમ, શિવ અને અનાબાધ છે.