________________
સ્વ. શ્રી કીરચંદભાઈ કચરાભાઈ મકાણી
રાજકોટવાળા
સ્વ. શ્રી મણીલાલ જેસીગભાઈ પુનાતર
સ્વગ : રાજકેટ જન્મ : ૨૬-૧૦-૧૮૯૩ સ્વગ ૩-૪-૧૯૭૩ . સ. ૧૮૮૧ તા. ૨૫-૬-૧૯૬૯ -
જેમના મુખ પર સદાયે પ્રસન્નતા પ્રસરી લે કપ્રિય મૂકસેવક શ્રેષ્ઠી ધર્મવીર શ્રી કીરચંદભાઈ રહેતી, ગરીબો પ્રત્યે જેમનાં દિલમાં અથાગ એમ.બી.ઈ. ઈલકાબ પામ્યા કર્મવીર શ્રી કીરચંદભાઈ કરૂણા ભરી હતી, પિતાના સંતાનોના સંસ્કાર કઠિન તપશ્ચર્યા–તપ કીધાં, દીધાં દાન અને જ્ઞાન પ્રત્યે જેમની પૂરી જાગૃતિ હતી અને એ જ એકટાણાં ઉપવાસ વરસીતપ કીધાં મનન ધમ ધ્યાન જાગૃતિને કારણે આજે અમે જે છીએ તે બની જીવનના તાણાવાણામાં
શકયા આવા પરમ ઉપકારી પૂજ્ય પિતાજીને સેવા સાદાઈ વણી લીધી
અમારા ફેટિ કોટિ વંદન હો-- શુદ્ધિ સમાધિ પ્રભુ સમરણમાં અતિપળ ઉજજવળ કીધી
આપના પુત્ર દિલ ઉદાર દાતા ! આત્મસાધના ભાવે તમે કરી અમરનામની સુવાસ તમારી રહેશે સદા ભરી ભરી