SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ મૃત્યુંજય ભગવાન મહાવીર : ૭૯ ખાલ્યકાળથી મહાવીર નવનવેન્મેષશાલિની પ્રતિભા અને મેધાશકિતથી સભર હતા. અધ્યાત્મ-સાગરમાં અવગાહન કરવા અને મરજીવાની માક ગુણમૌતિકા મેળવવા તેએ સતત જાગૃત હતા. માતાપિતાને વાત્સલ્યપૂર્ણ આગ્રહ અને મોટાભાઇની હાર્દિક ભાવનાને અનુસરી તેએ ૩૦ વર્ષ સુધી સંસારમાં રહ્યા તે ખરા, પરંતુ જલકમળવત્ નિર્લેપ રહ્યા. બાહ્ય દૃષ્ટિએ ગૃહસ્થ લાગતાં છતાં આધ્યાત્મિક દૃષ્ટિએ તેઓ આંતરિક જાગૃતિ અને આધ્યાત્મિક અનુભૂતિમાં ડૂબેલા હતા. ભૌતિક પદાર્થો પ્રત્યેનું આકષણુ તેમનામાંથી વિરમી ગયું હતું. સ ંસારના ભાવે પ્રત્યે તેએ ઉદાસીન અને અનાસક્ત બની ગયા હતા. માતા-પિતા આ વાત જાણતાં હતાં, છતાં પેાતાના પુત્ર સંસારના ત્યાગ ન કરી બેસે એવી તેમની આંતરિક મમતા હતી અને આ મમતાથી આકર્ષાઇને, વસંતપુરના સામત સમરવીરની અપ્સરા સમી અદ્ભુત રૂપસૌંદયથી સ ́પન્ન, યશેદા નામની પુત્રી સાથે તેમને સબંધ માંધ્યું. સંસારી ભાવાથી વિરક્ત છતાં માતાપિતાના સ્નેહભર્યાં આગ્રહને તેએ ટાળી ન શકયા અને વિવાહનાં બંધનને તેમણે સ્વીકાર કર્યો. યશેાદાથી તેમને એક પુત્રીના જન્મ થયા કે જેનુ' નામ પ્રિયદર્શના રાખવામાં આવ્યું. પ્રિયદર્શીનાના વિવાહ ભગવાનની બહેન સુદનાના પુત્ર જમાલિની સાથે કરવામાં આવ્યેા હતેા. समणस्त्रण' भगवओ महावीरस्स पिया कासवे गोत्तेण ं, तस्सण तओ नामधेज्जा એવમાન્નિતિ, તંજ્ઞક્ષા-સિદ્ધથે ડ્યા, સેĒલે ા, નસંતે વા—ભગવાન મહાવીરના પિતા કાશ્યપ ગેાત્રના હતા. તેમનાં ત્રણ નામ આ પ્રમાણે છે–સિદ્ધા, શ્રેયાંસ અને યશસ્વી. ભગવાન समणस्सण ं भगवबो महावीरस्स माया वासिट्टा गोत्तेण ं, तीसेण तबो नामधेज्जा એવમાધિન્નતિ, તંજ્ઞઢા-તિસહા થા વિદ્વૈર્િળ થા, વિચારિની વા—શ્રમણ મહાવીરના માતા વાસિષ્ઠ ગોત્રનાં હતાં. તેમનાં ત્રણ નામે આ પ્રમાણે છે-ત્રિશલા, વિદેહદ્વિજ્ઞા અને પ્રિયકારિણી. समणस्तण ं भगवओ महावीरस्स पित्तिज्जे सुपासे, जेट्टेभाया नंदिबद्धणे, भगिणी सुदंसणा, भारिया जसेाया कोंडिन्ना गत्तिण શ્રમણ ભગવાન મહાવીરના કાકાનુ નામ સુપાર્શ્વ હતુ. મેટાભાઇનું નામ નંદિવર્ધીન હતુ. બહેનનું નામ સુદર્શના હતુ. પત્નીનું નામ યશેાદા હતુ. અને તેનું ગાત્ર કૌડિન્ય હતું. मण भगवओ महावीरस्सण धूया कासवीगोत्तेण तीसेण दो नामघेज्जा એવમા નિમ્નતિ, તંજ્ઞદ્દા–અનેાઞા થા. પિયરંસળા — શ્રમણ ભગવાન મહાવીરની પુત્રી કાશ્યપ ગોત્રની હતી. તેનાં બે નામ આ પ્રમાણે છેઅનવદ્યા અને પ્રિયદ ના.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy