SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ આલાયા : ૩૦૩ પંચપરમેષ્ઠિરૂપ દેવ, ગુરુ તથા તેમના પ્રરૂપેલા ધમ એ ત્રણ તત્ત્વની સાચી શ્રદ્ધા કરવા વષે જે-સા, કલા, વિતિશિરચ્છા, પપાસુંદરસંસા પામંડસંથવા અર્થાત્ વીતરાગે પ્રશ્નપ્લા ધર્મીમાં શંકા કરવી, અહિતકારી મતની ઇચ્છા કરવી, ધર્મક્રિયાનાં ફળસ્વરૂપે આલેક પરલે નાં સુખની આકાંક્ષા રાખવી, ધકરણીનાં ફળમાં સ ંદેહ રાખવેા, પર એટલે આત્મા સિવાય પૌત્ર લેક સુખા કે પદાર્થોને મેળવવા પાસડ એટલે વ્રતનિયમેનુ' અનુષ્ઠાન કરનારની પ્રશંસા કે પપ થય કરવા-આમ કરવાથી દર્શન ગુણુ દૂષિત થાય છે. કારણ તનિયમેનું આચરણ માત્ર કલ્યાણરૂપ કે મેાક્ષની ભાવનામૂલક હાવુ જોઇએ. તેને બદલે ભૌતિક સુખાને મેળવવા માટે જો તેના ઉપયાગ કરવામાં આવે તે આખી દૃષ્ટિ જ ફરી જાય છે. મૂળભૂત ભાવનાઓને જ દૂતાવ થઈ જાય છે. માટે ભૌતિક ભાવનાઓથી તાચરણ કરનારાની સેખત ન કરવી. પ્રલેાભના અને આકષણાથી આકર્ષાઈ એવી વ્યકિતઓના વધારે વૃત્તિ પણ વસ્તુમૂલક બની જવાના ભય રહે છે. માટે હું પ્રભા ! પાપદોષ લાગ્યા હોય તેા અનંત સિદ્ધ પ્રભુની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુડ મ આમ છતાં પરિચયમાં આવતાં, અણી મારા સમ્યક્ત્વ ગુણમાં કોઈ આ આત્માને જ્યાં સુધી શરીર સાથેના સંબંધ છે ત્યાં સુધી આત્મકલ્યાણની આત્મ તેક ભાવનાથી ઋતનિયમાનુ જે અનુષ્ઠાન કરવામાં આવે છે, તેમાં પહેલુ વ્રત અહિંસા છે. આત્મા અહિંસા ગુણવાળા હાવા છતાં તેણે હિંસક ભાવ ઉત્પન્ન કરી, ત્રસ અને સ્થાવર ની હિંસા કરીને કાં બાંધેલા છે તે કર્મોને હડસેલવા અને અહિંસકપનુ રક્ષણ કરવા શ્રાવકા માટેનું ત્રસજીવાની ડિંસા ન કરવા વિષેનું આ અણુવ્રત છે. સ્થાવર જીવની હિંસાના શ્રાવક ત્યાગ કરી શકે નહિ. કારણુ જીવન વ્યવહાર માટે તે અનિવાય છે. એ ઇન્દ્રિયથી પચેન્દ્રિય સુધીના ત્રસજીવાને જાણી, એળખી, મારવાની બુદ્ધિએ મારી નાખવાના પ્રત્યાખ્યાન હોય છે. તેમાં ત્રસજીવાને ગાઢ અંધને બાંધ્યા હોય, લાકડી વ ના પ્રહારો કર્યા હાય, નાક કાન આદિ અવયવ છેદ્યાં હાય, નાકર, ચાકર, મજુરા તથા ગાડાં, ઊંટ વગેરે ઉપર તેનાં ગજા ઉપરાંત ભાર ભર્યો હાય, દ્વેષ બુદ્ધિએ ભાજન પાણીની અંતરાય નાડી હાય, તેા તન્ન મિચ્છામિ યુવડ - આપણે। આત્મા સત્ય ભાવથી ભરપૂર હેાવા છતાં સ્વાર્થ અને પ્રમાદને કારણે, સ થી ભ્રષ્ટ થઈ અસત્યના આચરણથી જે પાપકર્મો તેણે ઉપાન કરેલાં છે, તે કમેાંથી મુક્ત થવા અને સત્યનું એટલે મોટા અસત્યેા નહિં આચરવા સંબંધેનુ, આ બીજું મૃષાવાદવિરમણુ મત છે. તે મેટાં અસત્યા જેવાં કે, વર કન્યાનાં રૂપ ગુણ કે વય સંબ ́ધી, ગાય ભેંસ વગેરે ચેમાં પશુનાં રૂપ ગુણ અને વય સંબંધી, થાપણુ ઓળવવા સંબંધી, કે ખેાટી સાક્ષી આપવા સખત્રી, જૂઠું ખેલવાના પ્રત્યાખાન હેાય છે, તેમાં સ્વ અને પરને પ્રાસકો પડે એવી ભાષા બાલી હૈ, કાઇનુ` રહસ્ય કે છાની વાત પ્રગટ કરી હોય, પેાતાની સ્રીના મમ ઉઘાડા કર્યા હાય, ઠો ઉપદેશ કે ખેાટી સલાહ આપી હાય, તેા તસ્સ મિચ્છામિ યુવૐ -
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy