________________
શ્રી હીરાલક્ષ્મીબેન કેશવલાલ શેઠ રાજકાવાળા.
મહેનાનાં નિશદિન સતત ક વ્યપરાયણ રહી
દુઃખા તમે;
સાદાઇમાં રહેતાં તમે.
દુઃખી મટાડતાં
હૈયુ’સુકામળ ને સ્નેહભીનુ દિલ છે તમારું; દયાભીનુ દૃઢ સંકલ્પ સાથે ક વ્યનિષ્ઠા નમે તમ ગુણાને ઉર અમારું.
તપસ્વી શ્રી વ્રજકુ વચ્ચેન ન, ગાંધી
-દામનગરવાળા- . ૧ ૭૪
માસખમણુ મહાતપ મહેસ્રવપૂર્ણાંક ને અનેકત્રત વિધિપૂર્વક કર્યાં કરી સામાયિક પ્રતિક્રમણ પૌષધ ઉપવાસ ને આજીવન લીલેાતરીને પરહર્યાં.
વાળી જીવનને ઉત્કૃષ્ટ પંથે સંસાર સાગરે તરી રહ્યાં શું વખાણીએ અમે તમને
આ ભવ્યાત્મા શ્રીવ્રજકુવરબેન !