SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ : ૧૪૫ મારે મન તે રાખને છે. તેમ રામના નામથી અંકિત રાખ પણ મારે મન લાખની છે. રામ વગરના હીરાના હારનું મારે મન કોઈ જ મૂલ્ય નથી.' રામ પરત્વેની આવી અસાધારણ શ્રદ્ધાનાં કારણે જ, રામની સાથે હનુમાન પણ પૂજ્ય થઇ ગયા. ગમે તે ગામ કે શહેરમાં જાઓ, રામના મદિરા કરતાં તમને હનુમાનજીની દેરીએ ઠેકઠેકાણે અને વધારે પ્રમાણમાં જોવા મળશે. હનુમાન જેવી શુદ્ધ દ્રુષ્ટિમાં જ આખી સૃષ્ટિ સૌંદર્ય ભરી અને પ્રભુતાપૂર્ણ દેખાય છે. જો દુર્યોધનની દૃષ્ટિ કેળવશે તે જગતમાં તમે કયાંય સજ્જનતાનાં દર્શન કરી શકશે નહિ. માટે અંતર્દષ્ટ ત્રિશુદ્ધ બનાવવા હંમેશ પ્રયત્ન કરો. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર વિષેની વાત ઘણા દિવસથી રહી જાય છે. આજ ફ્રી એ મગળ પ્રવચનના પ્રારંભ કરીએ उभओ सीस संघाण, संजयाण' તજ્ઞળ तत्थ चिन्ता समुप्पन्ना, गुणवन्ताण ताइण ं ॥ केरिसा वा इमा धम्मा ? इमा धम्मो वा केरिसा ? आयारघम्मपणिही, इमा वा सा व केरिसी ? એવા અને શિષ્ય સમુદાયમાં આ ચિંતન આ કેવા ધર્મ છે? ચાર ધર્મની આ સયત, તપસ્વી, ગુણવાન અને ષટ્કાયના સરક્ષક (સંદેહ-વિકલ્પ) ઊભું થયુ–આ કેવા ધમ છે અને વ્યવસ્થા કેવી છે? અને આ કેવી છે ? શ્રાવસ્તી નગરીમાં સૂર્યચંદ્ર સમા તેજસ્વીએ પરમ જ્ઞાની આત્મા-શ્રી કેશીકુમાર શ્રમણ અને શ્રી ગૌતમ સ્વામીનું એક સાથે પદાર્પણ થયુ છે. બંને જ્ઞાની પુરુષા છે. સ્વરૂપજ્ઞ છે. પરંતુ તેમના શિષ્ય સમુદાયને ભારે આશ્ચય અને કુતૂહલ છે. આચારના ભેદ અને ધ પ્રરૂપણામાં જે ભિન્નતા દૃષ્ટિગોચર થાય છે તેનાં મૂળે શું છે? તેનાં કારણેા શુ છે ? તે કારણેાએ તેમનાં મનને સદેહગ્રસ્ત અનાવ્યાં છે. એક જ આદ, એક જ લક્ષ્ય અને છતાં આ સ્પષ્ટ દેખાતી ભિન્નતાના કારણે તેમની ચિત્ત વૃત્તિમાં વિવિધ પ્રશ્નો ઊભા થયા છે. સુનિધમ નું તો અમે બ ંને અનુસરણ કરી રહ્યા છીએ છતાં આચાર, વિચાર અને ધર્મ પ્રજ્ઞપ્તિમાં પાયાના ભેદો છે. પાર્શ્વનાથ પર’પરાને આહાર, વિહાર અને પ્રતિક્રમણ સબંધે ભારે છૂટછાટા છે ત્યારે મહાવીરની પરંપરાને અનુસરનારાએ તે વિષે અમુક નિયમનેા અને નિય ત્રણાને આધીન થઈ વર્તે છે. મહાવીર પર પરા અનુસાર કયાંય વધારે સ્થિરતા કરી શકાય નહિ. વિહાર અનિવાય છે. આહાર લેવાના સંબંધમાં પણ ચાક્કસાઇના નિયમે વતે છે. ત્યારે પાર્શ્વનાથે આટલી બધી છૂટછાટા કેમ આપી ? કપડાંના સંબંધમાં તે આકાશ પાતાળના ફેર દેખાય છે. મહાવીરની પરપરા તે નગ્નતાને સ્વીકારે છે અથવા અત્ય૫ અને સાવ સાદાં વસ્રોના ઉપયાગને આવકારે છે. ત્યારે પાર્શ્વનાથની
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy