________________
આલેાયણા : ૨૦૧
निन्दणयायेण पच्छाणुताव जणयइ ! पच्छाणुतावेण विरजमाणे करणगुण से ढिं પડિયા, ફૂળગુણત્તેăિ હિને ય ાં અળગારે મેદનિકા મં ઘાલેક્। અર્થાત્ સ્વનિન્દ્રથી પશ્ચાત્તાપ થાય છે. પશ્ચાતાપથી જન્મનારા વૈરાગ્યથી કરણુ-ગુણ શ્રેણી એટલે કર્મોને સવર ખપાવવાની આત્માની વિશેષ પ્રકારની શક્તિ સંપ્રાપ્ત થાય છે. કરણ–ગુણ શ્રેણીના મળે અણધાર માહનીય કર્મના નાશ કરે છે.
આલેચનામાં આપણે દરેક દાષાની સમીક્ષા કરતાં અને તેનાથી અટકતાં તત્ત્વ મેં સે ! પડિમામિ, નિવામિ, ગરિષ્ઠામિ, સવ્પાળ' વાસિરામિ’– બેલીએ છીએ. પાપાને મૂલત: ઉખેડવાનાં નિંદા અને ગાઁ અગત્યનેા ભાગ ભજવે છે. એટલે આ બધા શબ્દોના શાસ્ત્રીય માઁ આલાયાના પ્રારંભમાં સમજી લેવા આવશ્યક છે. તદ્દનુસાર
નર ચાએ ન મતે! નીચે řિ નળય ? અર્થાત્ હે પ્રભુ ! ગાઁ એટલે બીજા આગળ પોતાના દોષો પ્રગટ કરવાથી જીવને શું મળે છે ? શરદયને ખં પુરવાર નળચક્। પુરાT गणं जीवे अपसत्थे हिंता जोगे हिंता नियत्तेइ । पसत्थजेोगपडिबन्ने य ण अणगारे અળતાદ્-વનને વેક્। અર્થાત્ ગોથી જીવને અપુરસ્કાર એટલે તેની અવજ્ઞા થાય છે. અવજ્ઞાથી તે અપ્રશસ્ત કામેાથી અટકી જાય છે. જ્ઞાન, દર્શનાદિ અનંત ગુણાના ઘાત કરનાર જ્ઞાનાવરણાદિ કર્મોના અનંત પર્યાયાને ગાઁથી અણગાર ક્ષય કરે છે.
આલોચનાના મંગળ પ્રારંભ પૂર્વે ક્ષેત્રવિશુદ્ધિ અનિવાય છે. કોઇ પણ ખેતરમાં આ વાવતાં પહેલાં ખેડૂત ખેતરના ઝાડ, ઝાંખરાં, કાંટા વગેરેને પ્રથમ સાફ કરે છે. ત્યાર પછી જ વાવેલાં છી જેમ અનેકગણુાં ફળદાયી નીવડે છે તેમ ક્ષેત્ર એટલે આત્માની પ્રાથમિક શુદ્ધિ કર્યા પછી તેમજ સ્થિરતા મેળવ્યા પછી જો આલેાચના કરવામાં આવે તે તે અનંત કર્મોના નાશ કરનારી અને આત્મિક ગુણાને પ્રગટાવનારી નીવડે છે. એટલે ક્ષેત્રવિશુદ્ધિ કરાવનાર આત્માના ગુણા શુ છે તે શાસ્ત્રના આધારે બતાવું છું
नाण च दसण चेव चरितं च तवा तहा । बेस मग्गो ति पन्नत्तो जिणेहिं वरद सिंहिं ॥
વરદર્શી એટલે સત્યના સમ્યગ્દષ્ટા જિનવરાએ જ્ઞાન, દન, ચારિત્ર અને તપને ક્ષેત્ર વિશુદ્ધ કરાવનાર તેમજ મેાક્ષના મારૂપ બતાવ્યાં છે.
જ્ઞાન અને દર્શન આત્માના આત્યંતિક ગુણા છે. ચારિત્ર એ આત્માના ગુણ નથી; પર ંતુ શરીરના ધમ છે. આમ છતાં, સ્વરૂપરમણુરૂપ ચારિત્ર તે તે આત્માનુ જ શુદ્ધ સ્વરૂપ છે. આ આત્માના ત્રૈકાલિક ગુણેામાં આપણા પુરુષાની નબળાઈના કારણે અથવા વિભાવપરિણતિની અલવન્તરતાને કારણે મલિનતા આવી જાય છે. આ મલિનતાની પ્રગાઢતા એવી તેા સઘન બની જાય છે કે, જીવ પોતાના શુદ્ધ સ્વરૂપને ભૂલી જાય છે અને મિલનતા સાથે તાદાત્મ્ય જોડી રેસી