________________
: ૩૧ :
પૂર્તિ કરે છે. આ વાત થતી હતી ત્યાં શિયાળ પછવાડે દોડતાં એક ખાડામાં ઘેાડા અને લલન પડયા. ધેાડાની પાટુ ખાતા ત્યાં જ મૃત્યુ પામ્યા. શિકારના કટુળેા.
66
એક પુરૂષની જીભ ખેંચી ગરમ-ગરમ શીશુ એના મુખમાં પાતા જોઇ પ્રશ્ને મામા તરફ જોયું એટલે સમાધાન માટે કહ્યું: ભાઇ ! આ દુમુ ખ છે. ચણકપુરના તીવ્ર ’ રાજા યુધ્ધે ગયા ત્યારે આણે “ રાજા હારી જશે ” એવી અફવા ફેલાવી ગામને ભગાડી મૂક્યું. વિજયપતાકા સાથે રાજા આવ્યા. સમાચાર મળતાં ગુસ્સે થઇ ક્રુમુ ખની આ દશા કરી છે. વિકથાનું આ વિષમ પરિણામ. પ્રશ્નષે ર હષ ” તે જોયા.એ માનવાવાસના શેના ઘરે ગયા. મિત્રમિલનના કારણે ઉત્સવ થઇ રહ્યો હતેા. ઉર્મિલ સભર વાતાવરણ હતું. એટલામાં વિષાદ ’’ અને લખનૉ પ્રવેશ કર્યાં. લખનકે વાસવને પુત્ર રત્નદ્રીપેથી કમાઈને આવતાં ચેારાએ લૂટ્યો અને મારી નાખ્યા. ’ આવા સમાચાર આપતાં હુ ના સ્થળે વિષાદે સ્થાન લીધું. મામાએ કહ્યું: ભાણા ! હુ અને વિષાદ અને ખરાબ છે.
“ વાસવ
66
વિવેકપવ ત ઉપરથી મામાએ “ માનવાવાસ, વિષ્ણુધાલય, પશુસસ્થાન અને પાપપિંજર ” એમ ચાર અવાંતર નગરાને ખ્યાલ આપ્યા. પછી જરા, ફા, સ્મૃતિ, ખેલતા, કુરૂપતા, દરિદ્રતા અને ક્રૃંગતા ” તે! અને સાતેના વિરોધી સુભગતા” વિગેરેના પરિચય આપ્યા. નિવૃત્તિ નગરીમાં આ રાક્ષસીએનું બળ કામયાબ બનતું નથી.
دو
r
39
65
..
ત્યારબાદ મિથ્યાદનને આધીન એવા તૈયાયિક, વૈશેષિક, સાંખ્ય, બૌદ્ધ, મિમાંસક અને લેાકાયત ” દનાનું વન કર્યું. એ લેાકેાના આચારા, કાર્યો, ધ્યેય અને ધ્યેયમાં ભૂલે એ વિગેરેના ખ્યાલ આપ્યા.