________________
૨૯
વ્યાપિ રહે છે. સમુદ્દાત સિવાય જેવ ુ શરીર ધારણ કર્યું હોય તે શરીર પ્રમાણે આત્મ પ્રદેશે રહે છે.
પુદ્ગલા ચાર પ્રકારે રહેલાં છે. સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ. પરમાણુઓના સમૂહ તે સ્કંધ, તેના અમુક ભાગ તે દેશ, એકના બે વિભાગ થઈ ન શકે છતાં જે દેશ કે સ્કંધની સાથે જોડાયેલા હાય તે પ્રદેશ કહેવાય છે. અને તે પ્રદેશ તેનાથી જુદા પડે ત્યારે તેને પરમાણુ કહે છે. વસ્તુસ્થિતિએ તેા પુદ્ગલ દ્રશ્ય પરમાણુ રૂપજ છે. તેવાં અનેક પરમાણુએ જોડાઈને આકૃતિ ધાય છે, તેના સ્કંધ, દેશ, પ્રદેશ એવા વિભાગા કપાય છે. ખાકી વસ્તુગતિએ એ બધાં પરમાણુઓજ છે અને તેનેજ પુદ્ગલ કહેવામાં આવે છે તેમાં જડતાના ગુણુ મુખ્ય હાવાથી તેને જડ પણ કહે છે. સુંદર આકૃતિએ બધાઇને પાછી વિખરાઇ જતાં વાર નથી લાગતી, માહકસ્વરૂપ બતાવીને થાડા વખતમાં તેજ પાછુ નિરાશા ઉસન્ન થાય તેવું ઉદ્વેગકારક બની જાય છે માટે તેને માયા પણ કહેવામાં આવે છે. જેમ ઘડા વાડાથી પૂર્ણ ભરવામાં આવ્યા હોય એટલે ધુંવાડા ઘડામાં જેમ વ્યાપી રહે તેમ આ વિચિત્ર પ્રકારનાં અન ત પુદ્ગલા સ્થળવિશેષ સ્થળ, સૂક્ષ્મ, વિશેષ સૂક્ષ્મપણે લેાકમાં વ્યાપી રહેલાં છે. આખો લેાક આ પ્રમાણથી માંડીને સ્થૂળ પદાર્થો-પુદ્ગલાથી ભરેલા છે, છતાં ધુમાડાથી ઘડા
'
.