Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કે ૧૪૦ :
: શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જેનરન શ્રમણે પાસિકાએ વિશેષાંક
આગળ નિશાળેથી ભણીને આવેલા છોકરાને મા-બાપ પૂછતા કે, : ભણીને છે. આ છે? જે મા-બાપને પગે ન લાગે, તેની સ્કુલ બંધ કરાવી દેતા. આવું ભણે જ છે? આર્ય દેશના સંસ્કાર ભૂલી ગયે. માતા-પિતા, વડિલ–ગુરૂ આદિને પગે લાગ્યા છે
વિના બહાર જવાય-અવાય નહિ. તે મર્યાદા જીવતી ત્યારે ઓછું ભણેલા પણ સારા ! $ હતા. જે પોતાના મા-બાપનું સન્માન ન કરે, મા-બાપને ન થાય તે જગતનું ભલુ કરે છે
આજે તે ડેકટર પણ સાચી વાત નથી કહેતા. બેટા ઈજેકશન આપે છે, ભારે દવાઓ આપે છે, કાયમના રોગી બનાવે છે, તમને પણ પૈસા ખર્ચીને રેગ વધાર. છે. વાનું મન છે. આજના ડેકટરને પનારે પહેલા નિરોગી થયા કે કાયમના રોગી થયા? ખાવું-પીવું, હરવું-ફરવું ચાલુ અને દવા ખાવી તે રેગ જાય. આગળના વૈદ્યો તે તમારી દવા પણ ન કરે. તાવ આવે તે સાત દિવસ સૂવાડી રાખે. તરસમાં ગરમ પાણી લેવાનું કહેતા. સાતમે દાડે તાવ ન હોય. તે આજે રહ્યું નથી.
દુઃખ વેઠયા વિના, સુખને ત્યાગ કર્યા વિના શરીર પણ સારૂ નથી રહેતું તે ન છે આત્માની તે શી વાત કરવી ? તમને ભૂખ લાગે તે અનુભવ થાય છે? નીતિશાસ્ત્ર
પણ લખ્યું છે કે, વગર ભૂખે ખાવું નહિ. ભૂખ લાગી, ખાવાની જરૂર પડી માટે છે છે ખાય તેવા કેટલા ? ભુખનું જરાય દુઃખ વેઠયા વિનાના ખાય અને તે નિરોગી રહે તે ! પુણ્યને પ્રભાવ! તેને રેગ ન થાય તે પુણ્યના કારણે.
ભગવાનની “દુઃખ વેઠવાની અને સુખ છોડવાની આજ્ઞા સમજાઈ જાય છે ભક્તિને રસ જાગે. તે ભકિત મોક્ષ આપે જ. ત્યાં સુધી અમારે માત્ર ભાવભકિત કરવાની, તમારે આ દ્રય પૂર્વક ભાવભકિત કરવાની તમારા ઘરમાં કપ-રકાબી કેટલાં? ઘના મેમ્બર
જેટલા કે વધારે ? પૂજાની થાળી-વાટકી કેટલી? તે મલતી નહિ હોય? બજારમાં ! ખેટ હશે? તમારી પાસે પૈસા નથી? તમારા ઘરમાં જેટલા મેમ્બર હોય તેટલી ધર્મની સામગ્રી હોવી જોઈએ, તેમ સાધુપણાની ય સામગ્રી લેવી જોઈએ, એ છે? સાધુને !
એ ઘે કેઈ ઉપાડી જાય કાં પડી—ખોવાઈ જાય અને તત્કાલ જોઈએ તે કય ઘરમાંથી ? છે મળે ? તમારી ધર્મની ભાવના નાશ પામવાથી અમને નિર્દોષ વસ્તુ મલતી બંધ થઈ ગઈ.
ભગવાનના ભગતને સાધુ થવાને જ ભાવ હોય, ઉલાસ ન જાગે, શકિત ન હેય માટે ઘરમાં રહે. પણ જેમ જ ભગવાનના દર્શન-પૂજનાદિ કરે તેમ સાધુવેષને ૨ છે પણ હાથ જોડે. { દુઃખથી બચવાના ઉપાય, દુઃખને મજેથી વેઠવું તે જ છે. માંદગી ન જોઈએ તે આ સારૂં-સારું ખાવા-પીવાનું છોડે તેવી સલાહ આપનાર કેઈ ડોકટર મ૯યા છે? સુખના - ફાંફા મારવા છતાં ય સુખ ન મળે અને દુખ આવી આવીને પડે, કારણ? ભિખારીને