Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે
૨
..
.
ર
ર
.
.
O
.
.
-
ર
.
..
પૂજયશ્રી કહેતા હતા કે -
• શ્રી ગુણદર્શી
સ'સારન મમતા છેાડવા માટે ધર્મની આરાધના કરવાની છૂટ છે પણુ મમતા વધારવા અને સૌંસારનુ' સુખ મેળવવા ધમ આરાધના કરવાની ક્ષ્ટ નથી.
સાધુ, શ્રાવક-શ્રાવિકાની ચિંતા કરે તેા તે સાધુ જ નથી. અમારે-સાધુએ તમારી શી ચિંતા કરવાની ? તમારા આત્માની ચિંતા કરવાની કે તમારા ઘર-બાર, વેપાર-ધંધાદિ બરાબર ચાલે છે કે નહિ તેની ચિંતા કરવાની ?
નથી અને પાપથી જે દુ:ખ મળે તે
પુણ્યથી જે સુખ મળે તે ભોગવવા જેવું અવશ્યમેવ ભાગવવા જેવુ' છે.
સર્વજ્ઞ > કરે તે આપણાથી કરાય નહિ. તે અનુચિત કરે નહિ,
ભગવાનની આજ્ઞા મુજબ જીવવાવાળા સાધુએની આંખ શાસ્ર વિના ખીજી કાઈ હાય નહિ. શાસ્ત્રના આધાર વિના બેલે નહિ. તેમને વિચારવાનું, વત્ત`વાનુ શાસ્ત્ર મુજજ જ
મેક્ષ માટે જ ધમ કરે તે ધમ નિળ છે. સંસારની ઇચ્છાથી ધમ કરે તે તે ધમ મેા કરે છે
માક્ષના આશય ભળે તેા જ ધમ ધમ બને. નહિ તે તે જ ધમ અધમ કરતાં પણ વધારે નુકશાન કરનાર બને,
ભગવાનની વાતથી વિપરીત બેલે તેને શાસ્ત્ર મિથ્યાદૃષ્ટિ કહ્યો છે,
પેાતાના ધર્મો ખાઇને બીજાને ધર્માં આપનારા શું ધ
આપવાના છે ? તે લેાકા
સ'સ્કૃતિની કે શાસનની શુ` રક્ષા કરવાના છે ?.
ધર્માંના રક્ષણ માટે કલેશ કરવા તે ધમ છે પણ ખાટી સમતા રાખવી તે માટામાં માટે અધમ છે.
ધામી આત્મામાં દુઃખ વેઠવાની શક્તિ હોય અને સુખ લાગવવાના કટાળા હાય. મેક્ષ જ સુખ છે. તે સિવાય બાકી બધાને સુખ કહેવું તે સુખ શબ્દના વ્યભિચાર છે
ભગવાને સાધુપણાને જ ધર્મ કહ્યો છે.
જેને સાધુપણાની ઇચ્છા ન હેાય તેનુ' સામાયિક એ સામયિક નથી,
પૂજા નથી.
એ
ગૃહસ્થપણ સારી મજેથી ભાગવાય; ભવાંતરમાં ય દુનિયાની સુખ સામગ્રી સારામાં સારી મળે તે માટે ભગવાનની પૂજા કરે તા તે ભગવાનના દુનિયાના સુખને ભગત છે.
ભગત નથી પણ