Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૧૦૦ :
- શ્રી જૈન શાસન (અઠવાડિક) , આવે? [મૃ. ૧૬૭].
ભક્તિ માટે આવેલું દ્રવ્ય અને દેવની ઉ૦ : સામાન્યથી દેવદ્રવ્યના આદાન પૂજનાદિ ભક્તિ સવરૂપે આવેલું દ્રવ્ય અને નિર્માલ્ય : એવા બે જ ભેદ પણ બને
- બંને સામાન્યથી દેવદ્રવ્ય કહેવાય. અમારા શાસ્ત્રકારોએ પાઠયા છે. સંબોધપ્રકરણકારે સ્વ. પૂ.પાદ પરમગુરૂદેવશ્રીએ પરિમાજિત આ બે ભેદ સિવાય ત્રીજે કવિપત દેવદ્રય કરી આપેલ àકે અને તેના અર્થોમાં નામને પણ ભેદ પાડે જ છે. આ શાસ્ત્ર,
0 ઉપર જણાવેલ બંને દેવદ્રવ્યને ર મ વેશ કારોને ગૌરવષ નડતું નથી, તે અમને -
ન થાય છે. માટે દેવની ભક્તિ માટે આવેલા શું કામ નડે? અહી: ગૌરવદોષની વાત દેવદ્રવ્ય (મૈત્યદ્રવ્ય)થી જિનની ભક્તિ અને કરવામાં લેખકશ્રી બિનજરૂરી પાંડિત્ય
- જિનપૂજાનાં ઉપકરણો વગેરે લાવી શકાયદર્શાવી રહ્યા છે. આપણું શાસ્ત્રીય પરિ.
આ સ્પષ્ટ સમજી શકાય તેવું સત્ય છે. - ભાષામાં એક વિષયને સ્પષ્ટ કરવા માટે
તેઓશ્રીમદ્દની દેવદ્ભવ્ય વિષયક અર્થ સ્પષ્ટતા જુદી જુદી કેટલીય અપેક્ષા મુજબ ભેદ-પ્રભેદ,
જગજાહેર છે. મિથ્યા તેઓશ્રીના નામે પાડવામાં આવે છે. ઉદા. જીવના ત્ર- અર્ધસત્ય ફેલાવવાને લેખકશ્રીને ઈરાદે સ્થાવર એમ બે ભેદ, ત્રણ વેદની રીતે ત્રણ સફળ થાય એવા નથી.
દ, ચાર ગતિની રીતે ચાર ભેટ : એમ પ્ર૦ : સંધપ્રકરણમાં જણાવેલ પૂજા, વિવિધ અપેક્ષાએ ભેદની સંખ્યા વિવિઘ નિર્માલ્ય અને કપિત દેવદ્રવ્યની સ્પષ્ટ હેઈ શકે છે. આમાં ગૌરવની વાત સમજ આપે. " કરીને અનાનીઓની વાહવાહ મેળવવાની ઉ૦ : સંબોધપકરણની તે ગાથાઓના જરૂર નથી,
(સમેલને કરેલા ભેળસેળીયા અથ સિવાપ્રઃ “વિજય પ્રસ્થાન નામના પુસ્ત- યના) અર્થ મુજબ પૂબ અને કપિત કની પ્રસ્તાવનાના આધારે સ્વ. પૂ. પાદ (બેલીઓનું દ્રવ્ય નહિ) દેવદ્રવ્ય તરીક વ્યાવાચસ્પતિ આ. દેવ શ્રીમદ્દ વિ. રામ- ગણ તું દ્રવ્ય, દેવની ભકિત માટે આવેલું ચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબે જ જિનની, દ્રવ્ય છે. સંધપ્રકરણમાં જ વેલી વ્યભક્તિ અને જિનપૂજનાં ઉપકરણની દ્ધિ વસ્થા મુજબ પૂજા દ્રવ્ય જિનદેહ સંબંધી માટે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાનું જણાવેલ છે? કાર્યમાં અને કલ્પિત દ્રવ્ય જિનદેહ અને (પૃ. ૧૬૮) શું તેઓશ્રીનું વચન પણ ગેહનાં સર્વકાર્યોમાં ઉપયોગી બને. અને એટલા તમને માન્ય નથી?
માટે જ આ બંને દ્રવ્યને આજની વપરાતી
'ભાષામાં “જિનભક્તિ સાધારણ કહી શકાય - ઉ. તેઓશ્રીના વચનને વટાવીને લોકોનું વંચન કરવાને લેખકશ્રીને આ
. ( કમશઃ ) હાસ્યાસ્પદ પ્રયાસ છે. વાસ્તવમાં દેવની