Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 1071
________________ વાત વાતમાં સિધ્ધરાજે કહ્યું: આપને મળી રહેલા આ માન-પાન રાજ્યાશ્રયને આભારી છે.’ આચાર્ય શ્રીએ મમ વાણી કહી: 'રાજન! જયારે ભકિતમાં ગવ ભળે છે ત્યારે એ અથહીન બની જાય છે. એવી ભકિત સ્વીકારવા કરતા વિહાર વધુ શ્રેયકર છે.' સિધ્ધરાજ ચમકયા. આચાય શ્રી વિદાય અને પાલવે એમ ન હતી. તે વિહા ન કરી જાય એની તકેદારી રાખ વાના આદેશ રાજાએ નગરક્ષકાને આપ્યું. પરંતુ આચાર્ય શ્રી તા લબ્ધિધારી હતા. તેઓ વિદ્યાબળે આકાશમાર્ગે રાજસ્થાનના પાલીનગરે પહેાંચી ગયા. સિધ્ધરાજે જયારે આ જાણ્યુ. ત્યારે એ શરમિંદા બની ગા. એણે પેાતાની ભૂલની કબૂલાત કરીને આચાય શ્રીને ફરી પાટણ પધારવા વિનતી કરી. ઉદાર દિલના આચાશ્રીએ એ વિનતી સ્વીકારી અને ૦ શેરીનાં કૂતરાને પણ ગરીબ ઘરની જાણુ ાય છે. જાપાની કહેવતા ૦ કુશળ કારીગરોને રાજી રળવા દેશાવર જવું પડતું નથી. • તેલ ખુટશે એટલેા દીવા આપમેળે જ બુઝાવાના છે. - દૂર જેના આદિ છે એના મત પણુ હાવાને જ સ'સારમાં, ૐ શ્રી જૈન શાસન (અવાડિક) મહામેધપર -ગ્વાલિયર વગેરે અનેક સ્થળે વિચારીને સત્ર સન્માન મેળવતા મેળવતા તેઓ પાટણ પધાર્યા ત્યારે સિધ્ધરાજને કહ્યું: ‘સાચા સાધુ કાઇના એશિયાળા ન હાય, એ તમામ સ્થિતિમાં નિસ્પૃહ હોય, આ સત્ય સમજાવવા જ હુ' વિહાર કરી ગયા હતા.' સિઘ્ધરાજને હવે એ સત્ય સમજાઇ ગયું" હતુ, નતમસ્તકે એણે એ સત્ય સ્વીકારી લીધુ... આવી અપેક્ષામુકત અવસ્થા સર્જાય ત્યારે દીક્ષા સાચા અર્થમાં સાર્થક બને દીક્ષાથી આ કક્ષા સર કરીને દીક્ષાને દીપાવે એવી શુભેરછા વ્યકત કરીએ અને શિવાસ્તે સત્તુ પન્થાન;'ની ભાવનાને અનુસરીને આપણે ગાઇએ કે: ‘જા, સયમ-પંથે દીક્ષાથી, તારા પથ સદા ઉજમાળ બને.' —મુનિ રાજરત્નવિજય (ગુ. સ. ૨૬-૬-૯૫) ૦ ઉછીની ઉ'દરડા ન મારે ! ૦ સાયનાં આકાશ ન દેખી શકાય ! . લાવેલી ખિલાડી કંઇ વધુ ખપના. નાકામાંથી કંઈ આખુ પાસે રહેતા મિત્ર દૂર રહેતાં સગાંથી ૭ આંખ ફાડી નાંખવા એક તણખલું' પણ પુરતુ છે. (૫રમાર્થ)

Loading...

Page Navigation
1 ... 1069 1070 1071 1072