Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પૂજયશ્રી કહેતા હતા કે -
- ૯ શ્રદ્ધા માટે પુણ્યની જરૂર નથી પણ સમજની અને મનને કેળવવાની જરૂર છે. 1 • ક્ષે જવું હશે તે દુખની સાથે સ્નેહ બાંધવો પડશે અને સુખની માથે શત્રુના છે કરવી પડશે. ઈ હિંયાના શુભ પરિણામ પૂર્વકની જે પ્રવૃત્તિ તેનું નામ ધર્મ છે. છે . ધર્મ સારા દેખાવા માટે નથી કરવાને પણ સારા થવા માટે કરવાનું છે.
• પૈસા માટે, પસાથી મેં કરાવે તે અધર્મ છે. છે . દુનિયાનું સુખ ભંડુ લાગે તેને જ પરિગ્રહ ભુડે લાગે. સુખ ભુંડું ન લાગે તેને ?
અપરિગ્રહ કહપતરું જેવો લાગે. છે ભૂંડ ઈ છે તેનું ય ભલું કરે પણ ભૂંડું ન ઇચછે- કરે તેનું નામ જેન! ૦ અમે ય જે દુનિયાના સુખ માટે તરફડીએ તે તમારા કરતાં અમારો પાપોદય છે
વધારે અમે પચ્ચખાણ સર્વવિરતિના કર્યા અને જીવીએ અવિરતિમાં! તેમ તમે પણ જો દુનિયાના સુખ માટે જ તરફડતા હે તે દુનિયાના કો કરતાં ય છે
તમારો પાપોદય વધારે. - સાધુ સંસારના સુખ માત્રની જ વાત કર્યા કરે. “આ...આ..કરે તે આવું આવું છે
સુખ મળે તેમ કહે તે તેના જે ઉન્માગ દેશક એક નથી !'
તમારું સુખ જોઈને સાધુ રાજી થાય તે અમારે એ લાજે ! તમને સુખની જ છે લાલચ અમે આપીએ તે અમે તમારું અહિત કરનારા છીએ. .
પિતાની જાતને બચાવવાની કાળજી રાખે તેનું નામ વક્તા ! બીજાને સમજાવવા !
મહેનત કરે અને પિતાની જાતને સમજાવે નહિ તે વકતા નહિ પણ બકતા ! - તે બધા વાયડા કહેવાય. ૧ . આપણા દેવ-ગુરુ-ધર્મને દુનિયાના સ્વાર્થ માટે માનવા તે લેકેજર મિથ્યા " કહેવાય.
ગુણ પૂર્વકનું વર્તન તે સદાચાર છે જેનું હસું સારું ન હોય તેના સદાચાર ? - “માયાજાળ” છે. જેનું હૈયું સારું તેના સદાચાર કલપ વેલડી” હેં
! ૦. ભાવધર્મ અકકલ સુધારનાર છે! મન તે ભૂખને મારનાર છે, ૦ સંસારના કામમાં રસ આવે તે સંસારમાં ભટકવાની “જુવાની' કહેવાય. ૧ ૦ ટાપુના મને રથ કટિ ફળતા નથી અને સારા પુરુષે મોટા મને રથ કરતા નથી. કે