Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- વર્ષ ૭ અંક ૪૭–૪૮
તા. ૧-૮-૯૫
' ૧૧૨૩
છે ફા. સુદ ૧૦ નાં શુભ મુહૂર્ત પ્રતિષ્ઠા કરાવવાના નિમિતે ત્રણ દિવસને શ્રી જિનભક્તિ { મહત્સવ તે એના તરફથી ઉજવાય હતે. એમાં આજે સવારે વાજતે ગાજતે પૂ આ.ભ. 8 શ્રી આદિ રાતુવિધ શ્રી સંઘ સાથે આસપાલવમાં પધાર્યા હતા. અને ત્યાં આ પુણ્યાહન
પુણ્યાહ'ના મંગલદવનિ ગાજી ઉઠયા હતા. ત્યારે સકલ શ્રી સંઘના નિરવધિ આનંદ છે { ઉ૯લાસ વચ્ચે શુભમુહુર્તો-શુભલગ્ન પ્રભુ-પ્રતિષ્ઠા કરવામાં આવી. પૂ.આ.ભ. શ્રીએ માં
લિક ફરમાવ્યું. પ્રતિષ્ઠાપકોએ સુવર્ણરજતથી ગુરૂપૂજનાદિ કરી સંયમપકરણે વહેરાવ્યા. આ બાદ ઉપસ્થિત સકલસંઘની નવકારશી તેના તરફથી રાખવામાં આવી હતી. આ 8 શ્રી શાંનિનાથ જિનાલયમાં પાવન પ્રતિષ્ઠા : છે હર્ષોલ્લાસ સાથે શ્રી નમિનાથ જિનાલયમાં પ્રતિષ્ઠાવિધિ પુર્ણ કરી સકળશ્રીસંઘ ી 5 હસ્તિનાપુરના આંગણે પહોંચ્યા. ત્યાંના વિશાળ મંડપમાં વ્યાખ્યાનસભા એકત્રિત થઈ હતી. જે { આજ રે જ હાલારદેશદ્વા૨ક પૂ. આ. ભ. શ્રી અમૃતસૂરીશ્વરજી મ. ની સ્વગતિથિ છે છે હેવાથી હાલારના સુશ્રાવકે એ સવગતશ્રીના ગુણાનુવાદ વકતવ્ય કર્યા હતા. બાદ મુ. શ્રી { નયવર્ધન વિ મ.એ પ્રતિષ્ઠાને મહિમા અને ગુણાનુવાદ અને વિષયે વણી લઈને ! કે વ્યાખ્યાન આપેલ. મુ શ્રી દિવ્યાન' વિ. મ.એ પણ પિતાના જીવનમાં સ્વામીને ઉપકાર છે.
દર્શાવ્યું હતું. છેલ્લે પૂ. આ. ભ. શ્રી જિનેન્દ્ર સ્ર મ.એ પિતાના ઉપકારી ગુરૂદેવશ્રીના 8. 8 સુંદર ગુણાનુવાદ કરી તેઓશ્રીના જીવનની મહાનતા વર્ણવી હતી. આ બધા કાર્યો પૂર્ણ છે 8 થયા બાદ મલાડ-રનપુરી સંઘે પૂ. આ. ભ. શ્રીને તેમજ મુંબઈ પાર્લા (વેસ્ટ)ના સંઘે 8 * પૂ. મુ શ્રી નયવર્ધન વિ. મને ચાતુર્માસાથે વિનંતિ કરી હતી. જેને પૂજયે એ સ્વીકાર શ કર્યો હતે.
આ બાજુ શ્રી શાંતિનાથવામી જિનાલયમાં પ્રતિષ્ઠાની તમામ પુર્વ તૈયારીઓ થઈ ? { ચૂકી હતી. બે પુણ્યાહ પુયાહન વનિ વાતાવરણને વનિત કરી દેતે હતે. સૌના હયા છે
હિલેડે ચઢયા હતા. ગામેગામના મળી હજારો ભાવિક ભકિતની ભરતીમાં તણાતા હતા. છે છે ત્યારે શુભલગ્ન-ભનવમાંશે ઘંટનાદ સાથે શ્રી શાંતિનાથ સ્વામી આદિ સર્વે જિનબિંબે આ ગાદીનશીન કરવામાં આવ્યા. બરાબર આજ મુહુર્ત ગુર મંદિરમાં અનંતે પકારી પૂ. આ. 3 ભ શ્રી રામચંદ્ર સ. મ. સા. ની આબેહુબ જણાતી નયનરમ્ય ગુરુમુર્તિની પ્રતિષ્ઠા છે. 8 કરવામાં આવી. શિખર પર વિજયા લહેરાવવામાં આવી. .
, પ્રતિષ્ઠા બાદ ઉત્તરવિધિ કરવામાં મૂળનાયક ભગવાનની અષ્ટપ્રકારી પુજો આદિ + સઘળી વિધિ થઈ. પૂ. ગુરુબગવતની. સુવર્ણ-રુનાણું મુકવા પુર્વક નવાંગી પૂજા તે કરવામાં આવી. બાદ સામૂહિક ત્યવંદન કરવામાં આવ્યું. અને ખુબ જ ભાવેહલાસ 8
છે કે મારા