Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ અંક ૩૯ : તા. ૬-૬-૯૫ :
થાણા : પૂ આ. શ્રી વિજય જિનેન્દ્ર દાનમાં જાહેર કરી પૂજન બાદ કાકાભાઈ સૂ મ, પૂ આ. શ્રી વિજય લલિત ખર સિંહણના મુંબઈ વાસી તથા આમંત્રીત સૂરિશ્વરજી મ. પૂ આ. શ્રી વિજય રાજ- આદિની સાધર્મિક ભકિત થઈ ૮૫૦ જેટલી રેખર સૂરિજી મ. ૧ આ. શ્રી વિજય સંખ્યા થઈ. ખૂબ ઉત્સાહથી ચારે દિવસ વીરશેખર સૂરિશ્વરજી મ. એ હાલારી વિશા પ્રસંગ ઉજવાય જે ઠાલું શી નવપાડા
સવાલ સાતિમાંથી થયેલ ચારે પૂજ્ય સંઘમાટે ખુબ આનંદને અવસર બન્ય. આચાર્ય ભગવંત આદિ તથા પૂ. સાં શ્રી શ્રી પાલનગર મુંબઈ અત્રે પૂ આ. સુરેન્દ્ર પ્રભાશ્રીજી મ. આદિ તથા પૂ. સા. શ્રી વિજય જિનેન્દ્ર સૂ મ. પૂ આ શ્રી શ્રી કેવલ્ય રત્નાશ્રીજી મ. અાદિ અને વિજય ચોદય સૂરીશ્વરજી મ. પૂ. આ.. વૈશાખ વદ ૧ના પધાર્યા હતા ટીબી નાકા વિજય કનકશેખર સૂ. મ. અાદિની નિશ્રામાં દેરાસરથી વાગત થયું હતું થાણુ તેમજ વરસીતપના પારણા થયા સવારે : પૂ. સા. સુલુંડના ઓસ્વાલ ભાઇઓની સારા ઉહ શ્રી હશશ્રીજી મ. ના પરિવારના પૂ. આ સાથે હાજરી હતી ભગવાનજી કચરાભાઈ શ્રી ને વરસીતપ નિમિત્તે સવારે ૮ વાગ્યે શાહના બંગલે ઉતારે થ હ મંગંલિક રીત્ય પરિપાટી તીન બત્તી તથા ચંદનલાલ બાદ શ્રીમતી મોઘીબેન લખમણું મારૂ ત૨ફ દેરાસરે થઈ શ્રી પાનગર વષીતપના થી નવકારશી થઈ બાદ ચારે પૂજય આ. મહિમાનું પ્રવચન થયું બાદ તેમના સંસારી રેવેનું પ્રવચન થયું વદ-૨ ના સવારે સંબંધી તરફથી તથા ૫. સુ. શ્રી પુરંદર શાહ મેઘજી ડાયાભાઈ ગોસરાણી તરફથી વિ.મ.ના ૧૭મી શિક્ષા પ્રવેશ તથા પૂ. આ. નવકારશી અને બાદ પ્રવચન અને બપોરે શ્રી કનકશેખર સૂ. મ. નાભાણેજ તરફ પૂન વદ-૩ના સવારે કહપતરુના ભાઈએ થી ૫, મુ. શ્રી નિંદવજ વિ. મ. ના તરફથી નવકારશી તથા પવચન બાદ દેરા- વરસીતપ પુર્ણાહુતિ નિમિતે સંઘપુજને સરે ૧૮ અભિષેક થયા વદ-૪ ના શાહ થથા શ્રી પાલનગર ટ્રસ્ટ દ્વારા પારણની પેથરાજ લખાભાઈ હ સોમચંદભાઈ પેથ, સુંદર વ્યવસ્થા થઈ પ્રભાવનાઓ થઈ તથા રાજ તરફથી સવારે નવકારશી તથા ત્યાર પધારેલ સાધમિકેની ભકિત સારી રીતે બાદ તેમના તરફથી નૂતન મકાનના પ્રવેશ થઈ. નિમિત્તે શ્રી સિદ્ધચક મહાપૂજન થયું બહુ લાલબાગ: મું. ૪ અત્રો પુ. આ. શ્રી ઉત્સાહથી ભણાવાયું વિધિકાર શેઠિવર્યશ્રી વિજય જિનેન્દ્ર સ્ર. મ. આદિની નિશ્રામાં પાનાચંદભાઇ તથા સંગીતકાર શ્રી મનુભાઈ પૂઆ. ભ. વિજય જયંત શેખર સૂ મ. પાટણવાળાએ ખૂબ જમાવટ કરી હતી - ના તપસ્વી શિથરત્ન પૂ. મુ શ્રી દિવ્યા. જીવદયાની જોરદાર ટીપ થઈ ઉપરાંત સોમ: નેદ વિજથજી મ. ની ૧૦૦+૮૭ મી ચંદભાઈએ પણ જુદી જુદી સારી રિકમે ઓળી પૂર્ણ થતાં ચૈત્ર વદ ૯ સવારે સાત