Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ : ૭ અંક ૪૩-૪૪ તા. ૧૮-૬-૫
શબ્દાને
અથ
;
ઉ॰ સમેલને તા. ગાથાના પકડયા વગર જ કલ્પિત દ્રવ્યના કર્યો છે. જયારે લેખકશ્રીએ માથાના શબ્દ પકડીને અથ કર્યું છે. એટલે બન્નેના અર્થોમાં ભિન્નતા આવી છે. છતાં લેખ કશ્રીને સ‘મેલનની વફાદારી બતાવવાની હાવાથી વિશેષ વિચાર કરતી વખતે લેખકશ્રી લપસી પડયા છે. સમેલન અને લેખકશ્રી ખન્નેએ કલ્પિતદ્રવ્યમાં સ્વ. સ્નાદિ માલીઓની ભેળસેળ કરી હાવાથી, એકેયની વ્યાખ્યા માનવા જેવી નથી. અને એથી જ બન્નેના લખાણામાં આવતા પસ્પર વિધાની પણ ચિંતા કરવાની જરૂર રહેતી નથી.
પ્રશ્ન જેએ સ્વદ્રવ્ય ખર્ચવાનું શકય ન હોય તેવા સ્થાનમાં પણુ પૂજારીના પગારાદિના નિષેધ કરે છે અને હાહા મચાવે છે, તે શિલ્પી અને . સલાટાની તિર્જરીઓને છલકાવી આપતા દેવદ્રવ્ય માટે કેમ કદી અવાજ પણ કરતા (પૃ-૧૭૦) આના જવાબ આપે.
નથી ?
છે
તે
દેવ
ઉ॰ તમે જવાબ માંગે જ આપી દઉં છુ` :` અશકત સ્થળામાં દ્રવ્યથી પણ પૂજારી આદિ રાખીને પ્રભુપૂજા કરાવવી, પણ પ્રભુપૂજા ખ'ધ ન રાખવી એવું તા . વિ. સં. ૧૯૯૦ના સ મેલને ઠરાવેલુ ડાવ થી કાઇ એની સામે હાહા મચાવતુ હાવા”ની હાહા લેખકશ્રી જ ખોટી રીતે મચાવી રહ્યા છે. શિલ્પી સલાટાની તિજોરીઓને છલકાવી દેતા દેવ
: ૯૮૫
દ્રવ્યના નામે બૂમાબૂમ કરવા પાછળના લેખકશ્રીના આશય સમજાતા નથી. શાસ્ત્રોમાં શ્રી જિનાલય બાંધવાની વિધિમાં, શિ૫શાસ્ત્રના નિયમ મુજબ શિલ્પી દ્વારા શ્રી જિનાલય બધાવીને તે શિલ્પી વગેરેને ઉદારતાપૂવ ક દ્રવ્ય આપીને પ્રસન્ન કર વાનું જણુાવ્યું છે. પ્રાચીન કાલમાં સ્વદ્રવ્યથી શિખ ધાતા, અત્યારે પણ ઘણા ધર્માત્મા બંધાવે છે. દેવદ્રવ્યથી 'ધાતા મદિરેમાં પણ શિલ્પીઓની જરૂર ત પડે અને તેથી તેમને ` ઉચિત દ્રવ્ય આપવાનુ હાય તે અપાય. આમાં આક્ષેપ કે કટાક્ષ કરવા જેવુ શુ નથી. કેટલાક શિ॰પીએ આમાં અનીતિ કરી ખાટી રીતે વધુ ખર્ચા કરાવી દેતા હાય તે તેથી સાવધ રહેવાની સૂચના આપી શકાય. શ્રી સંઘના કાર્ય કરો કુશળ, ઉદાર અને સાચા . ધર્માત્મા હાય ત શિલ્પી પણુ અનીતિ કરતા કરાવતા નથી– એ અનુભવસિદ્ધ સત્ય છે,
-
૫. ન્યાસજીને આવા કુશળ કાર્ય કરાના અને પ્રામાણિક શિલ્પીઓને સપ નહિ થવાથી રડવા જ અનુભવ થયા હોય તે શકય છે. પણ તેથી દાઝેલા પંન્યાસજીની આ બૂમાબૂમ સાચી નથી. શુ' પન્યાસજી હવે શિલ્પીઓની સહાય વિના જ મદિરા’ બધાવવા માંગે છે ? શિખર યુક્ત પ્રાસ્તઢાને બદલે ઘરદેરાસર જેવાં 'શિ ખધાવવાની ભલામણ કરે છે ?' પન્યાસજી પેાતાના વિધાનની પૂરી સ્પષ્ટતા કરે! બાકી તા કરોડપતિ કૃપણ શ્રાવકના સ્વદ્રવ્યને સલા