Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ધાર્મિક વહીવટ વિચાર
[બીજી આવૃત્તિ
- પુસ્તક ઉપર પ્રશ્નોત્તરી - . સુmિજmda®&#વિરાછIA 3
મહાજન હાહાહાહાહ છa 8
પ્ર. લેખકશ્રી તે સ્પષ્ટ લખે છે કે આગ્રહ રાખ્યો હતો પરંતુ તત્કાલીન સમય જતાં નિર્વાહ માટેનું ફંડ ભકતે ગીતાર્થ મહાપુરુષ એ આ કપનાને સખત પાસેથી મેળવવામાં મુશ્કેલી થઈ ત્યારે વિરોધ કરી તેને અમાન્ય રાખી હતી. નિર્વાહ કરવાની કલ્પનાથી બલી ચડા- પ્રનિર્વાહના સંકલ્પથી થયેલી આ વાની પદ્ધતિ શરૂ કરાઈ. એ દ્વારા મળતી (વખાદિ) બેલી-ચડાવાની રકમ (જિનરકમ તે કપિત દેવદ્રવ્ય ગણાઈ. સ્વપ્ના- મંદિર અંગેના તમામ કાર્યોમાં ઉપયોગી દિની આ બેલીમાં સ્પર્ધા થતી” (પૃ-૧૭૬) થાય છે. માટે તેને પૂજ-દેવદ્રવ્યમાં લઈ આ માન્યતા મુજબ બેલીનું દ્રવ્ય કપિત જઈ શકાય નહિ. આથી જ બેલીની રકમ દેવદ્રવ્યમાં લઈ જવામાં શું વાંધો છે? કલ્પિત દેવદ્રવ્યમાં જ ગણવી પડે એમ
ઉ૦ જિનાલના નિર્વાહ કરવાની ક૯૫નાથી લાગે છે. (૫–૧૭૭) લેખકને આ વાત સવપ્નાદિની બેલી ચડાવાની શરૂઆત થઈ તે બરાબર છે ને? ' " એવી લેખકશ્રીની માન્યતાને કેઈ આધાર ઉ૦ ના, બિલકુલ બરાબર નથી.
છે? આવી કલ્પનાથી કઈ સાલથી, ક્યા મહા- બોલીની રકમ કવિપત દેવદ્રવ્યમાં ગણાતી જ પુરુષ, બેલી– ચડાવાની શરૂઆત કરી નથી. આ તેમની કલ્પનાની પેદાશ છે.બેલીની તેના પૂરાવાઓ સંમેલનના શ્રમ કે આ રકમને અમે પૂજા દેવદ્રવ્યમાં લઈ જવાનું લેખકશ્રીએ આપવા જોઈએ. બાકી એવા માનતા જ નથી. છતાં લેખકશ્રી એ બેલીની કેઈ આધાર – પૂરાવા વિના, પોતાની રકમ પૂજા દેવદ્રવ્યમાં ન જાય તેની સિદ્ધિ કહપનાને સૌકાઓ જૂની કલપના તરીકે કરવાની વ્યર્થ કસરત કરી છે. બેલીની રજુ કરવામાં છેતરપીંડીથી વિશેષ શું રકમને સંબંધ પ્રકરણના નામે કલ્પિત હોય? આ લેખકે શ્રી આદિની ' કહપાનાથી દેવદ્રવ્યમાં લઈ જવાનાં આગ્રહને કારણે
સ્વપ્નાદિનું દ્રવ્ય કલ્પિત દેવદ્રવ્ય બની તેમને આવી વ્યર્થ કસરત કરવી પડે છે. - જતું નથી. (ભૂતકાળમાં આવા જ એક પ્રહ સંમેલનીય ઠરાવમાં કરેલી વ્યાખ્યા કહપનાશીલ આચાર્યશ્રીએ “શ્રુતની આરાધના અને આ લેખકશ્રીએ કરેલા કપિતા
સ્વરૂપ ઉપધાનની માળની બેલીના દ્રવ્યને ડ્રવ્યની વ્યાખ્યામાં તમને તફાવત નથી - વ્યવહારિક જ્ઞાનના સાધનોમાં વાપરવાને લાગતું ?