Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
• શ્રી જૈન શસન (અઠવાડિક)
પત્રિકા દ્વારા એ રીતે ચગાવ્યા કે, ઠેરઠેર આ વાત જ વિવદ બનીને ચર્ચાવા માંડી, ‘જૈત પ્રવચન'માં એ ભાવના ખુલાસે પશુ આપવામાં આવ્યા કે, જે જૈના અભક્ષ્ય ખાનપાન કરતા હોય, એમને એ માર્ગેથી પાછા વળવા માટે જ આ વાકય ઉચ્ચારાયુ છે, આનાથી સમગ્ર જૈનેાના ગૌરવને જરા ય ધક પહેાંચતા નથી. ઘણા વિદ્વાનોએ પણ આ જાતના અભિપ્રાય પ્રગટ કર્યા. આમ છતાં આ વિવાદ ન જ શમ્યા. ત્યારે પૂ આ. શ્રી સાગરાનઈસૂરિજી મ. જામનગરમાં બિરાજમાન હતા. એમણે પણ આ વિવાદને શાંત પાડવા એક જાહેરસભામાં એવા ભાવનું જણાવ્યું કે,
૧૦૬૪ :
મા, એક જ
પેરેગ્રાફ અને
જે કોઇ પણ કા'માં બદનક્ષીના ડ્રેસ ચાલે, તા તે કેટ પણ વાકયના શબ્દો ઉપરથી બદનક્ષી થઇ, એમ માનતી નથી, કેટ આખા પ્રકરણ ઉપર ધ્યાન આપે છે. આ વાત જો ખ્યાલમાં રાખવામાં આવે, તે આજકાલ જે ચર્ચા ચકડાળે ચડાવવામાં આવી છે, એ શાંત થઇ જાય, જૈનાના ઘરે પતુ દારૂના શીશા અને ઇડા ચટણીની જેમ ખત્રાય છે, આ વાકય મુનિવય શ્રી રામવિજયજીએ કહ્યું છે, તેમાં કાઈ ના પાડતું નથી, ખુદ તેએ પણ આ વિષયમાં ના પાડતા નથી. પણ તમે આખું પ્રકરણ અને આખા પેરેગ્રાફ વાંચે, તે વક્તાના આશય શું છે, એ તરત જ સમજી શકશે, અનાય દેશની વાસના લઇ આવેલા જૈને માટે જ આ કહેવામાં આવ્યુ છે. જેએમ બધા જૈનાને આ વાકય લાગુ પાડવા માંગે છે, તેઓની ધારણા ભૂલ ભરેલી છે.’
સ્પષ્ટ
ફા
ખૂબ જ ખરો કરાવવા સર જે. ખી કાંગા ગાંધીજીએ ાતાનુ
એક માટી સભા ભરીને શ્રી સાગરજી મહારાજે આ વિષય માગદશન આપ્યું, આમ છતાં વિધીએ પેાતાના જ કકકે કરતા રહ્યા. અ'તે આ વિવાદ મુબઇ હાઇકેટના એડવોકેટ જનરલ આદિ સમક્ષ પહેાંચ્યા, અને એથી ય આગળ વધીને આ વિષયમાં નીચે મુજબનુ` મ`તવ્ય જાહેર કર્યુ :
જે વાકયના ઉહાપેાહ તમે કર્યાં છે. એને હું નિર્દોષ વાકય ગણુ છું. એમાં જૈન માત્ર ઉપર આક્ષેપ નથી, પણ જે જા અખાદ્ય વસ્તુ ખાય છે, તેની ઉપર આક્ષેપ છે અને ખેાલનારની માન્યતા એવી છે કે, અખાદ્ય ખાનારાના સપ્રદાય ધત
જાય છે.’
ગાંધીજીએ જ્યારે આ રીતે શ્રી રામવિજયજી મ.ની વાત પર સચ્ચાઈના સંકક માર્યા, ત્યારે વિરોધીએના વિરોધ હવા વિનાના ફુગ્ગા જેવા નિષ્પ્રાણ બની જવા મ્યા. (૨૧) સાધુવેશ એટલે શું?
એક શહેરમાં વેશ-હરીફાઇનુ આયૈાજન થયુ.. ત્યાં સુધારાવાદનું જોર હતુ એ