Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
આપ કહે, એ રાગમાં સ્તવના કરવા મારા શિષ્યે સજ્જ છે, આપ દર્શાવે, એ રાગમાં એ સ્તવન બાલશે.'
૧૦૬૬:
ઈચ્છા
પૂજયશ્રીજી પાસે વિવેક હતા અને સાથે સાથે વેકતાય હતી. પૂ શ્રીજીએ કહ્યું: રાગ ગાવાથી વિરાગ વધતા હોય, વીતરાગ તરફના રાગ વૃદ્ધિંગત બનતા હોય અને પુદગલના રાગ ઘટતા હોય, એ રાગમાં ગાશેા, તે ભિકત સફળ થશે.
આ જવાભ સાંભળીને સૌ છકક થઇ ગયા. જવાબ સામાન્ય હતા, પણ એમાં તે ભકિતમાર્ગોના મુસાફરને માટે જે મહત્ત્વનું ગણાય, એવુ' પૂરેપૂરું મા દર્શન સમાઈ જતું હતું.
(૨૨) ચારિત્ર જ ચમત્કાર
ચમત્કાર કરવામાં માને, એ મહાપુરૂષ નહિ, મહાપુરૂષા કી પણ માનપાન પામવા ચમત્કાર કરે. જ નહિ ! આમ છતાં મહાપુરૂષા સાવ સાહજિક રીતે જે કંઇ કરે, એ ચમત્કારથી ય. વિશેષ પ્રભાવક બની રહે, એમાં નવાઈ નહિ ! પૂજયપાશ્રી અર્થાંમાં એવા મહાપુરૂષ હતા કે, એએશ્રીની મહાનતાનું મૂલ્ય જ આંકી ન જેએની એલચાલ જ જે બનાવામાં ચમત્કાર સરજી જતી અનુભવાતી થાડાક પ્રસ`ગેા જાઇએ.
આ શકાય
હૈ, એવા
એક બાળ મુમુક્ષ રાતે ભાવનામાંથી પાછેા કરતા હતા, એવામાં એવી કક જગા પર એના પગ પડી ગયા કે, જેથી એ અવાક્ બની ગયા, જાણે એની જીભ જ સીવાઈ ગઈ. મૂ ગાની જેમ એ કઈ જ ખાલી ન શકે આવા અદૃષ્ટ-પરચા મળતા જ સૌ ચિંતા મગ્ન બની ગયા.
પૂજયપાદશ્રી આરામમાં હતા. છતાં જોડીને પૂજ્યશ્રી સમક્ષ બધી વિગત દર્શાવવાંમાં આવી. પૂજ્યશ્રીજીએ મુમુક્ષુને ખેલાવાના પ્રયત્ન કર્યો, પણ સફળતા ન નળી, પૂજયશ્રી બેઠા થઇ ગયા. અને સૂરિમ ત્રના જાપ પૂજયશ્રીએ શરૂ કર્યાં. જાપના પ્રારભ થતાની સાથે જ સહવતી સાધુએ સ્પષ્ટ જોયુ કે, પૂજયશ્રીની આસપાસ એક તેએવલય રયું. જાપ પૂર્ણ થયા બાદ મંત્રિત એ વાસક્ષેપ પુ. શ્રીએ બાળમુમુક્ષુના મસ્તક પર નાંખ્યા. અને વળતી જ પળે એક ચમત્કાર સરાયા. એ મુમુક્ષુ સાવ સહુ જ રીતે વાર્તા કરવા માંડયા.
એક મુમુક્ષુ બાળક ! દીક્ષાનુ` પેાતાના ગામમાં આવ્યા. પણ સાથે કઇ જ બાકી ન રાખ્યું, પણ તાવ
મુર્હુત નીકળી ગયુ. તીર્થાંની યાત્રા કરીને સુષુક્ષુ સાથે ભયકર તાવ લેતા આવ્યા. ઉપચારા કરવામાં હઠવાનું નામ લેતા ન હતા.