Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
resep s
વર્ષ ૭ અંક, ૪૭–૪૮ તા. ૧-૮-૯૫ :
તે સમજાવવાની અમે પણ મહેનત ન કરીએ તે અમે ય શુરુ થવા માટે તા અમે સંસાર છેાડયા છે.
: ૧૦૯૫
લાયક નથી. તે
આજે અમને કઇ પૂછતુ' નથી કે-મહારજ ! તમે સ'સાર કેમ છેાડયા ? તમને વિરાગ થલાનું કારણ શું ? આગળ તે રાજપુત્ર, મંત્રીઓ, શ્રેષ્ઠીપુત્રો સાધુ યતા તે તેમને પૂછતા તા. આજે તે સાધુ પાસે લક્ષ્મીના મંત્ર માગે છે, વેપારના ભાવ-તાલ માગે છે, લગ્નના મુહુત માગે છે. શ્રાવક પૂછે કે-લગ્ન કયારે કરું ? વેપાર કેમ કર્` ? તેમ પૂછન રા પાકી ગયા અને તેના ઉત્તર આપનારા પાકી ગયા. આ પાપ કેમ શરૂ થયુ ? તમે બધા સસારના લેાભી થયા અને મેક્ષના મટી ગયા માટે. હવ ચાલવા દેવુ' છે ?
અથી
માટે જ્ઞાની કહે છે કે-માક્ષ વિના કહેવુ', સુખ માનવુ' તે મહામિથ્યાત્ત્વના સુખ કહેવરાવવા લાયક નથી.
બધાએ સમજવુ પડે. તે માટે આ આચાર્ય ભગવંત સમજાવી રહ્યા છે કેસુખ શુ થીજ છે ? ભય હાય તા કેન છે ? તે ભય શાથી છે ? તે ભય ટળી શકે તેવે છે કે નહિં તે સમજે તે આ સંસારથી છૂટે. જાણકાર આ સ’સારથી છૂટે, અજાણ સંસારથી છૂટે નહિ.
સુખ નથી. સંસારમાં જે સુખ છે તેને સુખ ઉદય હાય તા જ બને, સસારનુ' સુખ તા
ભગવાનની સ્તવના કરતાં કવિએ ગુજરાતી ભાષામાં લખી ગયા કે
“સકલ જીવ છે સુખના કામી, તે સુખ અક્ષય મેાક્ષ;
ક જનિત સુખ તે દુ:ખ રુપ, સુખ તે આતમનાંખ’
સંસારી બધા જીવા સુખના કામી છે. તેઓ જે સુખ ઇચ્છે છે તે મેક્ષ વિના ખીજે કશે નથી'. ક્રથી મલતુ' જે સુખ છે તે દુઃખરૂપ છે. તમારૂં સુખ તે સુખ છે ? સ'સારનાં સુખની, તેના સાધનભૂત સંપત્તિની ઈચ્છા કયા ક્રથી થાય ? તે પાપરૂપ છે. કે પુણ્યરૂપ ? તેનાથી નવાં પાપ બંધાય કે ખપે ?
સારનાં સુખને સુખ કહે તે મિથ્યાષ્ટિ છે. તે સુખને દુઃખ કહે તે સમિતિ તે સુખ લેગવતાં ધી ને દુઃખ થાય અને દુ:ખ ભોગવતાં મજા આવે. ધી કોણ ? દુઃખ આવે તા રાજી થાય અને સુખ મળે તે ગભરાય, તમે બધા સુખના અથી છે. પણ ‘સ’સારના સુખનુ અથી પશુ સારૂં' છે કે ખરાબ છે તે વાત સમજાવવી છે તે હવે પછી