Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
હાલારદેશો પાક શું.આશ્રી વિજયકૃત (નજી મહારાજની પ્રેમ મુજબ સાપ અને સિદ્ધાન્ત ઓ તથા પ્રથારનું
www
ન
હાયની
અઠવાહિક
મારા વિશા ય, શિવાય યુ માય ઇ
1
-તંત્રપૅચંદ મેઘજી ગુઢકા (મુંબઇ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શા (રાજકોટ) સુરેશ કીરચંદ ઠ
(વzal) આજ્ઞાચંદ પદમલા મુઢકા
(થાનગઢ)
વર્ષ ૭ ૨૦૫૧ શ્રાવણ સુદ ૫ મગળવાર તા. ૧-૮-૯૫ [અ’૩-૪૭-૪૮
5 પ્રકીણ ધર્મોપદેશ
-પૂ. આ. શ્રી વિ. રામચદ્રસૂરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અાઢ સુદિ-૭ ને શુક્રવાર તા. ૩-૭-૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય, સુ`બઈ (પ્રવચન ત્રીજુ`) (ગતાંકથી ચાલુ)
શ્રાવક સ'સારને રસિયા હોય કે માક્ષના રસિયા હોય ? જેને મેાક્ષની ઇચ્છા નહિ તે ધમ માટે લાયક નહિ. તે ગમે તેટલા ધમ કરતા હોય તે પણ તેના સંસાર વધવાના, વધવાન ને વધવાના છે. અભવી. સારામાં સારા એક અતિચાર ન લાગે તેવા ધમ” કરી નવમા ત્રૈવેયકે જાય તા પણ તે ધમી કહેવાય ? તેના ધર્મ ધર્મ કહેવાય ? મેાક્ષની ઈચ્છા વિના સૌંસારની ઈચ્છાથી મદિર બાંધે તા પુણ્ય બધાય કે પાપ બધાય ? દુનિયામાં સુખી થવા ઉપાશ્રય બાંધે તે પુણ્ય બધાય કે પાપ બંધાય ? તમે બધા અહીં આવા છે તે સુખી થવા આવા છે કે આ સુખથી છૂટવા માટે ખાવા છે ! મદિર ઉપાશ્રયે શા માટે જવાનુ છે ?
ઢન ધ્રુવદેવસ્ય, દશન' પાપનાશકમ;
દે'ન' સ્વ`સાપાન, દશ ન મેાક્ષસાધનમ્ ”
આ વાત બેસે છે ? દર્શન કરનારા મેટ્સની ઇચ્છાવાળા જોઇએ કે ન જોઈએ ?
પ્ર૦ : જેમ મેક્ષની ઈચ્છાવાળા કરે તેમ સ્વગની ઈચ્છાવાળા ય કરે ને ? ઉ: તા તેને કોક સમજાવવુ પડે કે નહિ ? જે કહે કે, હું સ્વગ માટે