Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જેને શાસન (અઠવાડિક)
Reg No. G. SEN 84
\CW સ્વ. પપૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયશમચંદ્રસૂરીશ્વરજી મહારાજ
૦
૦
વહ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦
૦
૦
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦
૦
છે . જે સીધા ચાલે તેના માટે સદગતિ છે, વાંકા ચાલે તેના માટે દુર્ગતિ છે. 1 - ધર્મ વિના બીજું કશું ન ગમે, જ જીવવા જેવું લાગે, પિસા પણ ન ગમે અને હું ભેગ પણ ન ગમે તે જે કાલ તે ધર્મને યૌવન કાળ” છે.
0 4 - ભગવાનની આજ્ઞાને પ્રેમ, દુખને પ્રેમ અને સંસારના સુખને કે ખ કરાવે. ૦ જે મારૂં ન હોય તેને મારું માનવું-સારું માનવું, તેને જ સાચવવામાં ભેગવવામાં તે
મેળવવામાં જિંદગી બરબાદ કરવી તેનું નામ સંસાર ! છે . સાધુને સારા માનનારને સંસારમાં રહેવું ભૂંડું ખરાબ જ લાગવું જોઈએ. છે . સુખનાં સાધને વિના આનંદ ભોગવવાની શક્તિ તેનું નામ મિક્ષને આનંદ. 9 છે . સંસારના પદાર્થોની ઈરછા તેનું નામ તૃષ્ણા તે જ મટામાં મોટી ડાકણ છે. તે 9
ડાકણના પનારે પડેલા કપડાના દેખાવમાં સારા છે પણ હૈયાથી સારા નથી. 0 , આ સંસાર તે આશ્રવ છે, ભગવાનનું સાધુ પડ્યું તે જ સંવર છે. સાધુ સંવરમાં 9 0 જીવનારે શ્રાવક આશ્રવમાં જીવનારા પણ સંવરભાવમાં રમનારે ! 0 , બાર પ્રકારનાં તપ વગરને સાધુ એટલે વર્ષો જુનું કલેવર ! 0 ૦ માણસ, માણસ તરીકે ય ઓળખાવવા લાયક ન રહ્યો હોય છે તે પ્રતાપ O દુનિયાના સુખને છે. છેડગલે ને પગલે ભગવાનની આજ્ઞાને વિચાર કરીને જીવે તે જૈન ! 9. જગતની સારી ચીજ જેમ લેવાનું મન થાય એટલે માણસ બગડે! દેવાનું મન છે 0 થાય તે સુધરે. 9. જ્યારે મરવું તે આપણા હાથની વાત નથી પણ કેવી રીતે મરવું તે આપણા જ 0 હાથની વાત છે. oooooooooooooooooooooo0
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટીમ કાપીને વાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ :
૦