Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
,
વર્ષ 9 અંક ૪૫-૪૬ તા. ૨૫-૭-૫ :
૫
૨૫-૭-
,
'll,
ન : ૧૯૭૩
મનમાનિત મત ઝનુન છાપાઓમાં પ્રદર્શન કર્યું છે કે ભારત ભરના મોટા ભાગના સંઘને દેવહૂમ્બદિ ધર્મદ્રવ્યના નુકસાનથી બચાવવા સંમેલનના ઠરાનો વિરોધ આ. ભ. શ્રી રામચન્દ્રસૂ. મ. તથા તેમના પક્ષે કર્યો જેના પ્રભાવે ભારત ભરના મોટા ભાગના સંઘે એ સંમેલનના ઠરાવે ન અપનાવવાના કારણે દેવદ્રવ્યાદિ દ્રવ્યના રુપયોગથી બચી ગયા ? જો વિરોધ ન કર્યો છે તે કેટલાએ સંઘે દેવદ્રવ્યાદિનો દુરૂપ-. યેગ કરી વેડફી નાખત ને ભારે પાપમાં પડત જેનાથી છુટકારા ભવમાં પણ હવે મુશ્કેલ થઈ પડત.
મનમાનિમ મત ઝનુન તે ગત પિષ દશમીના અદમની આરાધના શંખેશ્વર તીર્થમાં થતી હતી ત્યારે જે ઝઘડે કરવામાં ત્યારે કેનામાં હતું તે એક તિથિ પક્ષના પણ કેટલાક મધ્યસ્થ માણસને પણ જણાઈ આવ્યું હતું એ વખતે સંમેલનને વિશેધી સામે જે અન્યાયી સંઘર્ષ ઉભો કરાયે હતું તે વખતે પણ સંમેલનના વિરોધી વગે શાંતિ જાળવી હતી નહિતર ત્યાં એકબીજા કેટલાઓના માથા રંગાઈ ગયા હતા. આ. મહાબલ સ. મ. જે શાંતિ અને સમતા પૂર્વક આખી બાજી હાથમાં લઈ લીધી એથી માટે અનર્થ થતે બચી ગયો અને શંખેશ્વર તીર્થની ગૌરવવાતી ગરીમાને કાળું કલંક લાગતુ બચી ગયું નહિતર જગ જાહેરમાં શંખેશ્વરતીર્થ કલંકિત થઈ જત. શંખેશ્રવર તીર્થના ટ્રસ્ટી અરવિંદભાઈને તેફાની ઝનુનીઓએ કે ત્રાસ વર્તાવ્યું છે તે અરવિંદભાઈને પુછીને વણી લેવા જેવો છે એ અન્યાયી અને ઝનુની સંઘર્ષ ઉભે કરવામાં કેટલાક સાધુએ છુપી રીતિએ તે કેટલાક જાહેર રીતે ભળી ગયા હતા.
એ ! જેને સંઘ અવહેલના પ્રતિકાર સમિતિના પીંડવાડાવાસી સભ્ય તમેએ એ સંઘર્ષમાં ભાગ લીધે તો ખરે ? “સાચા દિલે જગમાં હેર કરજે” જેથી તમારી પ્રેસ્ટીજ વધશે તમે કેવા છો? મત ઝનુની કે શાંત સવભાવી ?. લોકોને ખ્યાલ આવશે.
- સંમેલન વિધિ એ વર્ગ (આ. કે. શ્રી રામચન્દ્ર સૂ. મ. તથા તેમને વગર) ૫૦-૬૦ વર્ષોથી કુખ્યાત બન્યા છે કે સુખ્યાત બન્યું છે એ જેવા સંમેલન પરસ્તે અને પીંડવાડાસાતી સમિતિના સભ્યોને જેવા સાચી અખજ નથી કેવળ એ વગ" કુખ્યાત બન્યો છે એમ ભસી નાખ્યું છે જેને કાંઇ જ અર્થ નથી. .
જૈન સંઘ અવહેલના પ્રતિકાર સમિતિના પડવાડવાસી સભ્ય આ. ભ. શ્રી રામચંદ્રસૂ મ. સા. ને તે નથી ઓળખ્ય શક્યા પણ સંસારી પણ પીંડવાડાના વતની જેમના પ્રત્યે પીંડવાડા સંઘ અનુપમ કેટીને અહો ભાવ ધારણ કરતો હતો એવા