Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
*
શ્રી જૈન શાસન (અઠવાડિક) *
| મારા શાસનમાં હવે કઈ રાજા સાધુ થવાને નથી. માટે મારે આ રાજ્ય જોઈતું નથી.” ન પ્રઅભયકુમાર બુદ્ધિનિધાન હતા માટે તેમને પૂછતો આવડ્યું અને જવાબ ૧ આપનાર ખુદ ભગવાન હતા. આજે આવું પૂછતાં આવડે ?
ઉ૦ વ્યાખ્યાન બરાબર સાંભળે તેને બધું આવડે. સાધુ બધું શીખવે. કેમ ? 8 બેલાય, કેમ ચલાય... ધર્મ જ કરવા લાયક છે, વેપાર કરવા લાયક નથી. ધર્મ છે રાજીથી કરાય, વેપાર કર પડે તે ન છૂટકે કરાય. વેપાર ખુદ પાપ છે તેમાં અનીતિ છે { આદિ પાપ તે ન જ કરાય. આ જન્મમાં સાધુપણું જ કરવા લાયક છે, સંસાર નહિ. છે. કે તમે બધા ઘરમાં બેઠા છે તે રાજીથી કે દુઃખથી ? "
પ્રહ આવે ઉપદેશ ન મળ્યું હોય તે આ જ્ઞાન કયાંથી થાય ?
ઉ૦ શ્રાવકે ન સમજે તેને દોષ સાધુઓને છે. સાધુએ સાચું ન ન સમજાવે તે મહાગુનેગાર છે. જેઓને સમજેવું નથી તેઓ સ ા સાધુઓ પાસે જતા ? ર નથી, આવી વાત ગમતી નથી. સંસારનું સુખ કેમ મળે તે જ સાંભળવાની ઈચ્છા છે આ માટે શ્રાવકે પણ દેષિત છે. ', આ સાધુ માત્ર સંસારમાં સુખનું જ વર્ણન કરે અને તેના પરિણામ ન બતાવે તે છે, ૧ શ્રાવક ઉભું થઈને વિનયપૂર્વક ન પૂછે કે– ભગવંત ! તે પછી આપે આ સુખ કેમ છે. 5 ડી દીધુ આ સુખમાં મજા કરે તે મરી જાય કયાં? તમે આવું કઈને પૂછયું. છે. છે? તમે પૂછે તે સાધુ શું કહે ?
- પૂ. આ. શ્રી કાલિકસૂરીજી મહારાજાને દત્ત રાજા પૂછે છે કે– “ભગવદ્ ! { યજ્ઞનું ફળ શું ” તે રાજા મિશ્યામતિ હસે, મોટા મોટા યજ્ઞો કરાવતું હતું અને તેમાં જ ધમ માનતા હતા. ત્યારે આચાર્ય મહારાજે કહ્યું કે– “નરક ફરી રાજાએ પૂછયું કેન હું કયાં જઇશ ? તે આચાર્ય મહારાજે કહ્યું કે- “નરકે! ફરી પૂછે કે, “તમે ક્યાં 4 જશે ?' તે કહે કે –“સ્વર્ગે આમ કેણ બેલી શકે ? 'માર્ગસ્થ હોય તે. આપણા છે આચાર્યોએ આ રીતે માગ સાચવ્યું છે. તેઓ રાજાથી પણ ગભરાયા નથી. જે 3 અનિમાં પશુઓને હેમવાથી સદગતિ થતી હોય તે તું જ સળગી જા! સાચી વાત 1 એકાસર ન કહી શકે તેણે આ પાટ અભડાવવી ન જોઇએ. આ તો { ભગવાનની પાટ છે. સાચું ન કહેવું હોય તેને આ પાટ ઉપર બેસવાને અધિકાર નથી
- (ક્રમશ:
-