Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
- ૯૮૮ .
: શ્રી જૈન શાસન (અઠવાડિક). તે તમારે જવાબ મળી જશે. મનનું “નાણું દેખી મુનિવરે ચળે એ ન્યાયે સમાધાન થઈ જશે.'
, ; રૂપિયાના લાભથી ભાંધ બને તે તે પંડિત મનમાં શંકા-કુશંકા વિચારે કે આટલી વહેલી પરોઢ મને કરતે પિતાના ઘરે ગયા અને અજપામાં કેણ જેવાનું છે! એમ વિચારી તેણે તે રાત્રિ વ્યતીત કરી. જ્યાં કુતુહલ હાય કાર્ય કર્યું અને પછી શુદ્ધ થઈ આચાર્ય ચાં નિદ્રાદેવી રુસણ લે છે. જવાબની ભગવંત પાસે આયે તેઓએ પણ અમુક જિજ્ઞાસામાં ઉભક એવે તે પંડિત વહેલી ઠેકાણે આ મૂકાવે છે તેમ કહ્યું. સવારે પૂ. શ્રી આચાર્ય ભગવંતના ઉપ- પછી તેણે પિતાને જવાબ પૂછ્યો તે . શ્રયે પહોંચી ગયા.
આચાર્ય ભગવંતે કહ્યું કે- ભાઈ જવાબ - આચાર્ય પ્રવરે પણ તે પૂર્વે એક તે આપી દીધો પણ તે કહે કે હું બશ્રત ગંભીર શ્રાવક પાસે ઉપાશ્રયની સમજી શકયો નથી. પછી આચાર્ય ભગવંતે બહાર એક મરેલાં કૂતરાનું મડદ મૂકાવેલ તેને સમજાવવા જ યુકિત કરેલી તે બધી અને ઉપાશ્રયના એક ખૂણામાં ગુપ્ત રૂપે કહી કાર્યને પરમાર્થ જણાવ્યા તેથી તે રુપિયે મકાવેલ.
મનમાં આશ્ચર્ય પામેલે આનંદિત થયે - જ્યારે તે પંડિત પૂ. આચાર્ય ભગ- અને ઘરે આવીને પત્નીને કહ્યું કેવંત પાસે પિતાના પ્રજનને ઉત્તર માગે “સઘળા ય પાપને બાપ લોભ છે? છે ત્યારે ગીતાર્થ એવા તે રિદેવ કહે છે માટે કથાનું તાત્પર્ય એ છે કે- સઘન કે, “પંડિત વર્ય! તમારા પ્રશ્નને ઉત્તર ળા ય પાપનેને બાપ, બધા જ અનર્થોનું તે હમણાં જ આપું પણ એક કામ કરો મુળ, સઘળે ય અકાર્યોને મજેથી કરાવનાર તે ઘણે આનંદ થશે. અમારા ઉપાશ્રય જ્ઞાનાદિગુણને પણ નાશ કરનાર એ નજીક આ કૂતરાનું મડદું પડ્યું છે તેથી લોભ જાણી તેને દૂર કરવા પ્રયત્ન કરવો અમારા સ્વાધ્યાયનો વ્યાધાત થાય છે એથી તેમાં જ સાચી પ્રજ્ઞાશીલતા છે. જો તમે તે મૃતકને ખસેડીને દર મૂકી આવે તે સારૂં.
ચાર અક્ષરનું નામ છે, પહેલા બે અક્ષર - ત્યારે તે બ્રિજવર પંડિત કહે છે કે- લઇએ તે લગ્નમાં મુખ્ય ગણાય છેલા બે
હે પૂજય ! પવિત્ર એવો બ્રાહ્મણ થઈને અક્ષર લઈ તે આખે અંજાય જાય. ત્રીજો આવું નિદનિય, અપવિત્ર એવું કાર્ય હું અને બીજો અક્ષર લઈલે તે એક સંખ્યા કયારે પણ નહિ કરું??ત્યારે તે મુનિ- થાય બીજા તથા એથે અક્ષર લઈએ તે પુંગવેવર કહે છે કે- “ભાગ્યશાલી ! ધુળ એવો અર્થ થાય છે. અને ચાર અક્ષર આ કામ હું મફતમાં નથી કરાવતે પણ ભેગા કરીએ તો એક ગામનું નામ થાય છે.
તમે આ કામ કરશે તે એક રેકડે (D) અંકિત સમીરભાઇ શાહ રૂપિયે અપાવરાવીશ.
' મુલુંડ
કેયડો
-