Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૫૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
અપેક્ષા છે કે જે વાત આપ રૂબરૂ સમ
છેવટે આ , વાતચીત દરમ્યાન મેં જાવે છે તેજ આપે પ્રમાણિક પણે મને તેઓશ્રીને પુછયું કે દેવદ્રવ્યમાંથી ઘીના લેખિત આપવી જોઈએ ત્યારે પૂ. અભય. દિવા આંગી વિ. થઈ શકે? ત્યારે તેઓશેખરવિજયજી ગણી બેલ્યા કે મને શ્રીએ મને સ્પષ્ટ ના પાડતા જણાવ્યું કે, ગચ્છાધિપતિ મહેક્યસૂરીશ્વરજી મ. સા. ના અત્યારે ન થઈ શકે. કારણ કે વત. પુછાવશે તે હું લેખિત આપીશ” ત્યારે મે માનમાં ભારતભરનાં સંઘમાં અત્યારે તેમને કહ્યું કે હું કાંઈ ગચ્છાધિપતિમહ. ગીતાથ આચાર્ય ભગવંતની અનુજ્ઞાથી જયસૂરીશ્વરજીના પ્રતિનિધિ તરીકે અવ્ય થતું નથી. એટલે ન કરાય. ત્યારે મેં તેમને નથી. હું સ્વતંત્ર વ્યકિતગત રીતે આપની * વળતે પ્રશ્ન કર્યો કે પૂ. . ચંદ્રશેખર જાહેર ખબર વાંચીને મારી શંકાઓના વિજયજી મ. સા. કહે છે કે અત્યારે પણ સમાધાન શાસ્ત્ર સાપેક્ષ રીતે થાય તે માટે કરાય. ત્યારે તેઓશ્રી બેલ્યા કે પંન્યાસ આવ્યો છું. અને આપ મને કહી દે કે . ચંદ્રશેખર વિજયજી ભલે કહ્યું પણ અત્યારે તમારા જેવા રખડેલ અને કુટકલિયા કેટ. પરંપરા નથી એટલે ન કરાય જ્યાં સુધી લાય આવ્યા કરે? એ કેટલું શોભાસ્પદ છે? તમામ આચાર્ય ભગવંત. સર્વાનુમતે મેં આગળ વધીને તેઓશ્રીને જણાવ્યું કે નિર્ણય ન લે ત્યાં સુધી ન કરાય ત્યારે આપશ્રીને ઉદવેગ થતો હોય તે હે મેં આગ્રહ રાખ્યું કે આ વાત તે આપ અહીથી મિચ્છામી દુકકડમ દેવાપૂર્વક
લેખિત આપે ! અત્યારે ફરીથી તેઓએ નીકળી જાઉ ત્યારે પાછા તેઓશ્રીએ મને લેખિત આપવાની મને સ્પષ્ટ ના પાડી
દીધી. કહ્યું કે, હું તમને સમજવું. તમે મને
અંતે આ બધી વાતચીત દરમિયાન પહેલાં “હા” પડે કે મને સંતોષ છે પછી
તેઓશ્રીની ઉગતા વધતી હતી. મેં બે હું તમને લેખિત આપીશ ત્યારે મેં
ત્રણ વાર કહ્યું કે આપશ્રીને ઉગતા તેઓશ્રીને કહ્યું કે, એમ હું આપને “હા”
વધતી હોય તે હું નીકળી જાઉં ત્યારે કેવી રીતે પાડું? આપશ્રી શાંતિથી વિચારી
બીજી એક મહાત્માએ મારે હાથ પકડીને 'મને લેખિત આપ. હું પણ શાંતિથી
કહ્યું “જુઓ, તમને કોઈપણ પ્રશ્નને લેખિત આપને પ્રત્યુત્તર વાંચી મને સંતોષ થશે
ઉત્તર મળશે નહિ. બીજીવાર આવે ત્યારે તે જરૂરથી સંતોષ થયે છે તેમ લેખિત આપીશ, અને મને વિશેષ કંઈ અસંતોષ તે નહિ જ મળે તે શરતે આવજે
પણ જરાસા ભાવથી આવજે. અને લેખિત હશે તે ફરીથી આપને પ્રશ્ન પૂછીશ બાકી છેવટે મેં તેઓશ્રીને કહ્યું કે મારાથી આપ દબાણ કરે કે પહેલાં હા પાડે તે કઈ અવિનય થયેલ હોય તે મિચ્છામી” જ હું લેખિત આપું તે વાત કાઈપણ દુકકડમ પાઠવું છું. તેમ કહી હુ ત્યાંથી રીતે પ્રમાણિક કરતી નથી.
નિકળી ગયે.