Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ : ૭ અંક ૪ર તા. ર૭-૬-૯૫
૯૫૫ ફટકલિયા આવ્યા કરે બધાને કંઈ લેખીત કરવા જણાવ્યું તેઓશ્રીએ સહી ન કરતા, જવાબ આપવા બેસાય નહિ. ત્યારે મેં પાછા પૂ. અભ્યશેખરવિજયજી ગણી પાસે પૂજયશ્રીને કહ્યું કે, '
મેકલ્યા. તેઓશ્રીએ મારા પ્રશ્નને વાંચી સાહેબજી આવા શબ્દ આચના માટે મને જણાવ્યું કે પ્રત્યુત્તર લેખિત નહિ શોભાસ્પદ નથી. આ૫ મહાપુરૂષ છે. ઉંચા મળે હું રૂબરૂ સમજાવીશ. ત્યારે મે કહ્યું સ્થાને બિરાજમાન છે. કોઈપણ વ્યકિત કે, “મે આપને મારા પ્રશ્નને લેખિત આપ્યા આવે પણ આપને આપના સ્થાનને અનુરૂપ છે. અને હું ચેકસ આપની પાસે અપેક્ષા પ્રત્યુત્તર આપવું જોઈએ. ભગવાનના સમે-' રાખું છું કે આપે પ્રમાણિક પણે આપની વસરણમાં ૩૬૩ પાખડીઓ બેસતા હતા, અનુકુળતાએ મને લેખિત પ્રત્યુતર પાઠવવા પણ કયારેય ભગવાને-એમને ઉતારી પાડયા જોઈએ “આ વાત જ્યારે બે ત્રણ વાર મેં નથી આ પેપરમાં જાહેરાત આપી એટલે* તેમને કરી ત્યારે તેઓશ્રી વધુ ગુસ્સે થઈ આવ્યું છું. છેવટે તેમને મને કહ્યું કે, ગયા, અને બોલ્યા કે કઈ પણ પ્રશ્નને ઠીક છે જે પ્રકને પુછવા હોય તે લખીને લેખિત ઉત્તર મળશે નહિ. આપો. પાછો હું ગચ્છાધિપતિ પાસે બેઠો ફરી પાછો મેં આશૈહ રાખે કે “મારી એક મહામાએ મને લેટરપેડ, કાર્બન તથા ચેકકસ અપની પાસે અપેક્ષા છે કે આપ પિન આ યા મેં. ગચ્છાધિપતિની સામે આપની અનુકુળતાએ મને લેખિત ઉત્તર બેસીને કણ અને કાર્બન પેપર રાખી આપે. ત્યારે એક બીજા મહાત્મા બેલ્યા લખ્યા. મારું સરનામુ લખ્યું. ' ' ' કે, “તમને ના પાડી છે કે લેખિત ઉત્તર " ' (જેની ઝેરોક્ષ આ સાથે છે.) ત્યાર . મળશે નહિ તે તમે વારેવારે લેખિતની બાદ મેં ગચ્છાધિપતિને મારી દુપ્લીકેટ' વાત કેમ કરો છો ? ત્યારે મેં તેઓશ્રીને નકલ ઉપર પત્ર મળ્યાની પહોંચ સહી જણાવ્યું કે, “મારી વિનંતી છે અને
ત્રણ ને (૧) શકિત સંપન શ્રાવક ફાળો કરીએ છીએ તેથી શ્રાવકને પ્રભુ પૂજા . જે ભાવના સંપન ન હોય તો તે દેવ વિ. માં દેવ દ્રવ્યને દોષ ન લાગે. અમારા દ્રવ્યમાંથી પ્રભુ જ આંગી વિગેરે કરે તે સંધમાં દેવદ્રવ્ય ઘણું જ છે તે દેવદ્રવ્ય તેને દોષ લાગતું નથી એ આપની માન્યતા વાપરીએ. શ્રાવકની ધનની મુંછના ત્યાગ અનુસાર શાસ્ત્રપાઠ આપવા કૃપા કરશે.
રૂપે જ જમા થયેલું છે. તે પછી સાધાર(૨) . સાધુ ભગવંતે પકૂખી અતિ- ને ફાળે કરવાની જરૂર ખરી? સરનામુ ચારમાં ગુરૂ દ્રવ્ય ભક્ષણ સંબંધી પ્રાયશ્ચિત
કિરણ બી. શાહ માંગે છે તે તે કયું ગુરૂ દ્રવ્ય ભક્ષણ થયું સી-૪ ૬ માળે ૩૯ નેપીયન્સી રોડ તે જણાવશો
' ' ' મુંબઈ ૪૦૦૦૩૬ (૩) અમે અમારા સંઘમાં સાધારણને