Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
હાલા રેશેાધ્ધારક ચૂ.આશ્રી વિજય^સુતજી મહારાજની ઘેલા જબ થાપન અને ચિત્ ર તા પ્રચારનુ
www
જન કહાની
અઠવાડ઼િક માારાા વિઝા ચ, શિવાજી યુ માય થ
www.
•
-તંત્રી પ્રેમચંદ મેઘાજી ગુઢા (મુંબઇ) (આજ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ c
સુરેશદ્ર કીરચંદ શેઠ (\&v) લાચંદ ૮૯૪ સુઢ
માનગઢ)
૭ ૨૦૫૧ અષાઢ વદ ૭)) મગળવાર તા. ૧૮-૭-૯૫ [અક-૪૩-૪૪
મૈં પ્રકીણુ ધર્મોપદેશ
-પૂ. આ. શ્રી વિ. રામચદ્રસૂરીશ્વરજી મહારાજા ૨૪૩, અષાઢ સુદિ-૭ ને શુક્રવાર તા. ૩-૭-૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય, મુંબઇ (પ્રવચન – ત્રીજું) (ગતાંકથી ચાલુ)
સાધુ તો કેવળ ધ કરવા આવ્યા છે, તેનેય જો મેક્ષની તીવ્ર ઇચ્છા જાગે નહિ, સૌંસારના ભય લાગે નહિ તે—! સૌંસારના ભય એટલે સૌંસારના સુખને ભય. તબંને સૌંપત્તિના ભય, અમને માનપાનને ભય જોઇએ, તમે સંપત્તિ માટે ધમ છેડે!, મે માન-પાન માટે ધમ છેાડીએ, લેાકેાને ગમે તેવુ એલીએ, લાકને શુદ્ધ ગમે? માટે સમજો કે, જેને સંસાર ભૂડા લાગે નહિ, મેક્ષની તીવ્ર ઇચ્છા જાગે નહિ તેને વળી ધમ કેવા થાય તા કરવાના. જરાક અપમાન થાય તે ધમ સૂકી āતા વાર નહિ. ધર્મ માટે જરાય - કષ્ટ સહન કરાય. નહિ આવી તેમની માન્યતા હોય, તમે બધા ઘરમાં, પેઢીમાં, બજારમાં, કેટલું સહન કરે છે. ઘરમાં કશીય મિત ન હાયતાય ઘર છેાડી દે તેવા ફૈટલા ? બજારમાં આબરૂ ન હેય તાય જાય નહિ એવા કેટલા ? આજના ગ્રાહક તે વેપારીને મેઢામાંઢ કહે છે કે ગ્રેઠ! બહુ લુચ્ચાઇ કરા છે.. ગળા કાપે છે, બહુ ઠંગા છે.' છતાંય વેપારી મૂછમાં હસે છે અને તે બધું સાંભળી લે છે. કેમકે, તે વેપારી માને છે કે, ગ્રાહકને ઠગ્યા વિના પૈસા મળે નહિ અને તેને ઠગવા હાય તા તે જે કહે તે સાંભળી લેવુ પડે.
તમે બધા સતષી છે કે અસ ́ાષી છે ? એક રૂપિયે કેટલા પૈસા લે ? આજે તા જેટલા વધારે પૈસા મળે તે માટે તે જૂઠ પણ વધારે કેળવી કેળવીને બેલે છે. તેમ