Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
શાક
|
પૂન કરવા જાય અને (૨) મધ્યમ શાવક, વર્તમાનના કેટલાક ગીતાર્થો ગૃહસ્થને શ્રેષ્ઠ સકુટુંબ પિતાનું દ્રવ્ય લઈ પ્રભુપૂજા કરવા સુપાત્રદાનથી વંચિત કરવા અને વ્ય. જાય, ત્યારે (૩) ગરીબ શ્રાવક સામયિક વહારમાં પણ પિતાના કેઈ કાર્ય પારકે લઈને પ્રભુના દેરાસરે જાય અને ત્યાં જઈ પૈસા કરવાની અમાર્ગાનુસારી વૃતિથી પર સામાયિક પારી ફૂલ ગુંથવા વગેરેનું કાર્ય રહેનારાઓને પારકે પૈસે પૂજા કરતા કરી હોય તે કરે.” (જુઓ ! ધાવ વિ. આવૃત્તિ- લોકિક સદ્વ્યવહારની ભૂમિકાથી પણ નીચા ૨ ), પેજ ૨૪૬) આ સિવાય પણ અનેક ઉતારવાના પ્રયત્ન કરી રહ્યા છે, તેના નુકગ્રંથમાં “સ્વવિભવાનુસારેણ -સ્વશકત્યનુ.
છે. સાન વિવેકી શ્રાવકેએ સ્વયં વિચારી લેવા. સારેણ પિતાના વૈભવ મુજબ પિતાની
' જિ. પરંતુ, જેની મુદ્દલ શકિત ન શકિત અખ એ વિધાન કરેલ છે. હોય તે સ્વદ્રવ્યથી પૂજા કઈ રીતે કરી શકે?
તૃ૦ એ શ્રાવક પણ વગર પૈસે પ્રભુ જેમાં ક્યાંય પરદ્રવ્યથી પૂજા કરવાની
ભકિતને લાભ મંદિરના બીજા કાર્યો કરવા વાત આવતી નથી. શાસ્ત્રષ્ટિએ આ વાત
દ્વારા મેળવી શકે છે, તે આપણે શ્રાદવિધિ થઈ, હવે આપણે વહેવારદષ્ટિએ પણ વિચા
આદિ ગ્રંથના આધારે ઉપર જોઈ ગયા. રીએ.
મતિક૯પનાથી લાભાલાભને વિચાર કરે | માર્ગાનુસારી ગૃહસ્થ દુનિયાના વ્ય- યોગ્ય નથી. આજ્ઞા વિહિત પ્રવૃતિમાં જ વહારમાં પોતાનું કેઈપણ કાર્ય પારકા પૈસે સઘળા લાભ સમાયેલા છે. કરવાની વૃતિ ધરાવતું નથી. અહીં તે તે જિ. દશનશુદિધ, શ્રાદ્ધદિનકૃત્ય, કાથી આગળ વધેલા શ્રાવકને અધિકાર ઉપદેશપદ, ધર્મસંગ્રહ, શ્રાદ્ધવિધિ તથા ચાલી રહ્યો છે. ગૃહસ્થપણુમાં મુખ્યતા દ્રવ્યસપ્તતિકા એ દરેક ગ્રંથોમાં “સતિ હિ દાનધમની છે. “ધર્મસ્ય આદિ પદ દાનમૂ- દેવદ્રવ્ય...” વાળા પાઠ મળે છે જે એમ અને ઔદાર્ય પ્રથમં લિંગમ-આવા. આવા દર્શાવે છે કે દેવદ્રવ્ય હોય તે દરરોજ શાસ્ત્રવચને દાનધમની. મહતા બતાવે છે. સત્યસમારચન (સમારકામ) મહાપૂજા-સત્કાર તેથી જ સુવિહિત શિરોમણી શ્રી હરિભદ્ર- સંભવિત બને. વળી ઉપદેશપદ, શ્રાદ્ધદિનસૂરીશ્વરજી મહારાજએ પહેલા દાનવિશિકા કૃત્ય આદિમાં એમ પણ કહ્યું કે-જિનમંદિર, અને પછી પૂળ વિશિકા રચી દાનમાં જિનપ્રતિમાની યાત્રા (અઠ્ઠાઈ મહેત્સવ) સુપાત્રદાન મહત્વનું છે અને ભગવાન શ્રી સ્નાત્ર વગેરે પ્રવૃતિઓ ચાલુ રાખવામાં તીર્થંકરદેવ સમા ઉચતમ સુપાત્ર કોઈ કારણ ભૂત સુવર્ણ વગેરે રૂપ ત્યદ્રવ્યની નથી. નિત્ય યથાશકિત સ્વદ્રવ્યથી પૂજા વૃદ્ધિ કરવી એ ઉચિત છે. આ પાને આધારે - કરનારા ગૃહસ્થને હંમેશા એક સુપાત્રદાનને શ્રાવકે ભગવાનની પૂજાની પિતાની કરણી લાભ મળે છે. પારદ્રવ્યથી કે દેવદ્રવ્યથી આવા પ્રકારમાં દેવદ્રવ્યમાંથી કરી શકે અને પણ પૂજા થઈ શકે એવે ઉપદેશ દેનારા (અનુ. ટાઈટલ ૩ ઉપર )