Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
હાલા રહે . તારક ( mવિજયસૂરીશ્કરજી મહારાજની - -
en zorgt euHo a Balon PEU NI YUuzo 47
છુટકણી
તંત્રી પ્રેમચંદ સેાજી ગુઢક
- ૮મુંબઈ)
• અઠવાડિક : કાજીરાપ્ત વિઝZI a fશાય ચ માઘ a
હેન્દ્રકુમાર મજસુબ્રલાલ etc .
(જદ્રોટ) અરેજચંદ્ર કીરચંદ જેઠ :
'(૧૩ ). | સાજેદ ૨૬મી સુઢા
(જજ8)
f
-
N
'-
*
*
-
4 વર્ષ ૭ ર૦૫૧ જેઠ વદ ૮ મંગળવાર તા. ૨૦-૬-૯૫ [અંક-૪૧
- પ્રકીર્ણ ધર્મોપદેશ ;
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા છે ર૦૪૩, અષાઢ સુદ-૫ ને બુધવાર તા. ર-૭-૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય, મુંબઈ છે (પ્રવચન – બીજુ)
(ગતાંકથી ચાલુ) જે હાથે ભગવાનની પૂજા કરે છે હાથે કેઈને પૈસે પડાવી લેવાય? જે જીભથી છે ભગવાનના ગુણ ગાવ તે જીભથી જૂઠ બેલાય? તમે જુઠું બેલે તે દુઃખ થાય કે { આનંદ થાય? તમે શાહુકારની ગાદી પર બેસીને, શાહ લખાવીને મોટેભાગે જુઠું બેલે
છે તે તમને તમારૂં ગૃહસ્થપણું ખટકે છે? સંસારમાં ખોટાં કામ કરે છે, દુનિયાનાં સુખની ઇરછા છે માટે તે મેળવે છે, ભગવે છે તેનું પણ તમને દુઃખ છે? આ આ દુનિયાદારીના સુખથી છૂટવા માટે ધર્મ કરે છે કે વધુને વધુ તે સુખ મેળવવા અને તે
ભોગવવા માટે ધર્મ કરે છે?. છે : “ધ ય આપે, લમી આપે, સુખ આપે, અનિષ્ટને દૂર કરે, અર્થ અને કામ # પણ આપે, માટે ધર્મમાં જ ઉદ્યમ કર જોઈએ આ પ્રમાણે ઉપદેશ રત્નાકરમા કહેવી ? આ વાતને સાંભળી દુનિયાના છે તે સુખ મેળવવા દેડશે અને તેમાં જ મન કરશે.
આવું ન થાય તે માટે તે ગ્રંથકાર પરમર્ષિએ આ “પ્રકીર્ણ ધર્મોપદેશ” નામને સ્વતંત્ર ૬ ગ્રન્થ લખે. અથે ય દુર્લભ નથી, કામે ય દુર્લભ નથી પણ દુર્લભ મેક્ષ છે. તે | મેક્ષ આપે તે ધર્મ દુર્લભ છે. તમારે કયે ધર્મ જોઈએ છે?
પ્ર. ધમની વ્યાખ્યામાં સાધુપણું જ આવે? ઉ. ભગવાને સાધુપણાને જ ધર્મ કહ્યો છે. શ્રાવકપણાને ધર્માધમ કહ્યો છે. તેમાં
જેલ અને મેરજે અધમ તે પણ ઊંચામાં ઊંચા શ્રાવકનો.
-
-
-
-