Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ : અંક ૪૧ તા. ૨૦-૬-૯૫
દયનો કેટલેક વગર અદ્યાપિ સંધના મેટા અર્થમાં સર્વસંમત હતા. ભાગને અમાન્ય રહેલા તે ઠરાને અમલી (૨) સંબંધ પ્રકરણને કપિત દ્રય બનાવવા માટે પ્રયત્નશીલ રહ્યો છે. આવી અંગે લોક અને તેની વ્યાખ્યા પુ. સ્થિતિમાં એ સંમેલનીય આચાર્યોના સર્વાન પંન્યાસજી મ.એ પિતે પ્રસ્તુત પુસ્તકના પૃ. મત અભિપ્રાય છે, એમ શી રીતે માની- ૧૬૧ પર દર્શાવી છે તે નીચે મુજબ છે. મનાવી શકાય, આવી સ્થિતિમાં એ અભિ- રિદ્ધિનુ સમf, પ્રાયનું મૂલ્ય કેટલું ! એ સ્વયં વિચારી લેવું.
અહિ અવ નવા જેવું ૦ વિ. સં. ૨૦૪૪ના એ કહેવાતા સંમે- નિમત્ત નિમિત્ત, લન અગાઉના વિ. સં. ૧૯૦ અને વિ.
जं चरिएं सव्वमुवओगि' સં. ૨૦૧૪ ના વિધિ પૂર્વકના સંમેલનના - સર્વમાન્ય નિર્ણયમાં સ્વપ્નદ્રવ્યને જીર્ણોદ્ધાર અર્થ : “ધનવાન શ્રાવકોએ અથવા . અને નુતન જિનમંદિર નિર્માણ આદિમાં સંઘ માન્ય શ્રાવકે એ કે જેણે સર્વવ્યથી લઈ જવા યોગ્ય દેવદ્રવ્ય તરીકે જઠરાવવામાં
- જિનાલય બંધાવ્યું છે તે શ્રાવ, આવેલું છે, જેને ઉલેખ શ્રી જૈન .કાએ જિનભકિતને નિર્વાહ થાય તે મૂ રાજનગર સંઘ વતી શ્રી કસ્તરભાઈ માટે કપીને કોષ (સ્થાયી ફંડ) રુપે જે મણિભાઈ નગરશેઠ દ્વારા પ્રકાશિત વિસં. ૨કમ મુકી હોય તે કપિત (ચરિત) દેવ- - ૧૯૯૦ માં અ. ભા. શ્રી જેન વે. મુનિ દ્રવ્ય કલાય છે. આ કલિપત દેવદ્રવ્ય, સંમેલને કરેલા નિર્ણયોની પુસ્તિકામાં તેમજ દેરાસરજી અંગેના કેઈ પણ (સર્વ) કાર્યોમાં સ્વ. પૂ ઉ. શ્રી ધર્મસાગરજી મ.એ તથા ઉપયોગી બની શકે છે.
- સ્વ. પૂ. આચાર્યદેવ શ્રી કૈલાસસાગરસૂરી. આમ છતાં ઘનવાન શ્રાવકેએ મંદિરના શ્વરજી મ એ ધાર્મદ્રવ્ય વ્યવસ્થા અંગેની નિર્વાહ માટે જ અર્પણ કરેલા કપિત દ્રવ્યમાં પિતે વર્ષો પહેલાં બહાર પડેલી પુસ્તિકા સુપનાદિની બોલીના દેવદ્રવ્યને પંન્યાસજી એમાં વિગતથી કર્યો છે અને તેના આધારે મહારાજે જોડી દીધું છે અને તેઓ તેને કોઈ જ લગભગ દરેક સંધમાં આજે વહીવટ રીતે ઉચિત સિધ્ધ કરી શકયા નથી. પૂર્વ ચાલી રહ્યો છે. પ્રસ્તુત વિ. સં. ૧૯૯૦ બંને સંમેલનમાં સઘળા વડિલ પૂજ્યએ અને ૨૦૧૪ ના બંને સંમેલનમાં વર્તમાન સ્વપ્નાદિની બેલીના દ્રવ્યને શ્રી જિનભકિત સઘળા શ્રમણ સમુદાયના વડિલ પૂળે સાધારણમાં ગણાવવાનું કે લઈ જવાને ઉપસ્થિત હતા અને જેઓ સંયેગવશાત કયારેય વિચાર સુધાં કર્યો નથી. આમ ઉપસ્થિત રહી શકયા ન હતા તેમની છતાં એ બધાની ઉપરવટ થઈને પણ આવું પાછળથી પત્ર દ્વારા સંમતિ મેળવી લેવામાં સાહસ કરવાનું તેમને જયું તેમાં તેમની આવી હતી. આથી તે નિણ સાચા શાસ્ત્ર સાપેક્ષતા કયાં રહી?