Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
લઘુકથા
:
–પૂ. સા. શ્રી અનંતગુણુશ્રીજી મ.
જીભલડી : તારે ખરી અને મારે પણ ખરી ! મેં ખોલ્યું માટે બેલ બેલ કરવું તે નવરા બેઠા નખોદ વાળે તે આનું નામ ! સજજન પુરૂષનું કામ નથી. અવસર બન- ત્યારે વૃદ્ધાએ શાંતિથી કહ્યું કે ભાઈ ! વસર જાણ્યા વિના યાતઢા પ્રલાપ કરનાર આવું અપમંગલ બોલવું સારું નથી” ને બકવાટ કરનાર મુરખ શિરોમણિ કહેવાય ઠાવકે થઈને તે મૌન રહ્યો. પણ તેની છે, લોકમાં પણ જે પિતાની લુલી (જીભ) જીભલડીને ચેન ન પડયું એટલે ફરી ને વશ ન રાખે તે બધા તેને ફિટકાર પૂછે કે તારે કંઈ પુત્ર છે ?” ત્યારે પણ કરે છે. માટે તે કહેવાય છે કે આનંદમાં આવેલી વૃદ્ધા કહે કે- હા.
જીભ ! તું મિત્ર તું જ શત્રુ! તું જ છે અને વેપાર માટે વિદેશ ગયે છે. આટવિષ! તું જ અમૃતા' જીભે જગતમાં લાથી જિજ્ઞાસા શાંત ન થતા અ પણ આ જેટલે સંહાર કરાવ્યા છે તેટલે કદાચ મરખ શેખર પૂછે કે- “જે ત્યાં તે મૃત્યુ બીજાએ નહિ કરાવ્યો હોય! બધાને પામે તે તારે નિર્વાહ કઇ રીતના થાય?” કડવા” જેમ ન બનવું તેમ માત્ર મધમીઠાં તેથી આવું સાંભળી ગુસ્સે થયેલી તેણી એ પણ ન બનવું પણ સત્ય-પથ હિતકર (આવું સાંભળતા ભલભલાને કેપ ચડે તે વચન બેલવું તેમાં જ વપર ઉભયનું સહજ છે)- અડધી રંધાયેલી ખીચડી તેના કલ્યાણ છે, બાકી અકલ્યાણ છે. આ અંગે માથા ઉપર નાખી તેને ઘરની બહાર એક નાનકડું દૃષ્ટાન્ત આંખ ઉઘાડનાર તગડી મૂક્ય. બનશે તેમ લાગે છે માટે જણાવું છું. માર્ગમાં જતા એવા તે મુરખને કઈ
કેઈ એક મૂરખ મુસાફર માર્ગના શ્રમ બીજો મુસાફર પૂછે છે કે તારા માથામાંથી થી થાકેલે, ભુખ્યા-તરસ્યા થયેલે કેઈ આ શું કરે છે? ત્યારે તે મુજબ શેખર એક સ્થવિરાને ત્યાં ગયા અને ભૂખની કહે છે કે- જીભને રસ! પીડાને શમાવવા ભેજાનની માગણી કરી. કહેવાનું તાત્પર્ય એ છે કે જીભને દયાથી તે સ્થવિરાએ પણ જલદી તૈયાર વિષરૂપ બનાવવી કે અમૃતરૂપ તે આપણું થઈ શકે તેવી રસેઇ રાંધવાની શરૂઆત હાથની વાત છે. જે વિષરૂપ બનાવશે તે કરી.
બધે જ તમારે અપમાનિત થવું પડશે તે વખતે તે મરખાએ તે વૃદ્ધાને કઈ આશરે પણ નહિ આપે. અને અમૃત પૂછયું કે- “તારા ઘરમાં જ આ હુષ્ટપુષ્ટ રૂ૫ બનાવશે તે બધાને સદભાવ લાગણી ભેંસ છે તે જે મરી જાય તે આ નાનાં પ્રેમ જીતી શકશે બધાને વિશ્વાસુ બની દરવાજામાંથી કઈ રીતના બહાર કાઢે?” સાચા સલાહકાર પણ બની શકશે.