Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
અંગે પૂ. આચાર્ય ભગવંતે એ માર્ગદર્શન આ પ્રવચનમાં જુદાં જુદાં દ્રસ્ટનાં આપેલ. આ માર્ગદર્શન સવારે ૧૧ થી લગભગ ૧૦૦ ભાઈઓએ ભાગ લીધેલ, બપોરે ૪ વાગ્યા સુધી ચાલ્યું હતું. દરેકને ૧-૧ ફેલ્ડર, બોલપેન, દેવદ્રવ્યા
શ્રી વાસુપૂજય સ્વામી મહારાજ ટેમ્પલ દિવ્યવસ્થા વિચાર (પુસ્તિકા) વીસ જિન ટ્રસ્ટના માનદમંત્રી શ્રી નરેન્દ્રભાઈ કે. શાહ જુહારીએ (પુસ્તિકા), શ્રી ફળ, રૂપિયે તથા શ્રી ભેગીલાલ વી. શાહ તેમજ શ્રી આપીને તેનું બહુમાન કરેલ. પુના સંધ મંદિરના પ્રમુખ શ્રી ચંદુલાલ - પાઠશાળા અંગે પૂ. મુ. શ્રી તત્વરની સરૂપચંદ શાહે તેમનું મંતવ્ય રજુ વિ. મ. તથા પુ. સુ. શ્રી હિતરત્ન વિ. કર્યું હતું.
મ. વાંચનાએ આપેલ ૩૦૦ રૂ. જેટલું પૂજય આચાર્ય ભગવંત શ્રી વિચક્ષણ ઉપકરણ દ્વારા બહુમાન થયેલું. સૂરીશ્વરજી મ. સાહેબે ધાર્મિક વહીવટ
ભીવંડી–અત્રે પૂ. આ. શ્રી જિનેન્દ્ર માર્ગદર્શનની ભૂમિકારૂપ વ્યાખ્યાન આપેલ,
સૂ. મ. આદિ વદ ૦)) સેમવારે પધાર્યા અને વિસ્તૃત વર્ણન પૂ. આ. ભ. શ્રી
સેમ મંગળ અજન્ટા કમ્પાઉન્ડ બુધ ગોકુલ મુકિતપ્રભ સૂરીશ્વરજી મહારાજાએ કરેલ. દેવ, વ્ય, સાધારણ દ્રવ્ય, સાત ક્ષેત્ર
નગર ગુરૂ અશોકનગર તથા શુક્ર સવારે દ્રવ્ય તથા જ્ઞાનદ્રવ્ય આદિની ઉપજ તેમજ
ગોપાલનગર પ્રવચન બપોરે ભીડભંજન તેને સદુપયોગ વગેરેની સુંદર માહિતી મ
ની પ્રવચને થયા રાત્રે સવાલ સાગર (વાડી) આપેલ અને બપોરે ૨ થી ૪ ઉપરના ?
માં ભાઈઓ સમક્ષ પ્રવચન થયું. દરરોજ વિષયને અનુલક્ષીને મુંજવતા પ્રશ્નનોના ભાવિકો તરફથી સંધ પુજને થતા હતા. પ્રત્યુત્તરો પણ પૂ. આચાર્ય ભગવંતે આપેલ. વદ-૫ શનિવારે થાણા ગોમા ફીટલમાં
ટ્રસ્ટ તરફથી બપોરે ૧ થી ૨ સાધર્મિક પધાર્યા ત્યાં ભાવિકે તથા ફેકટરીના કર્મભકિત તેમ જ સાંજે ૪ વાગે અ૫હારનું ચારીઓ સમક્ષ હિંદીમાં પ્રવચન થયું ફેકઆયેાજન થયું હતું,
ટરી તરફથી સંઘ પૂજન થયું. (અનુ. પાના નં. ૯૧૬ નું ચાલુ ) અજ્ઞાનના ઘરના કલપનાજન્ય ભાવને સારો ભાવ કહેવાય નહિ. ભગવાનની આજ્ઞા મુજબના ભાવને જ સારે ભાવ કહેવાય.
સારા ભાવની સાથે ચરણસ્પર્શરૂપ ક્રિયા પણ વિવેકપૂર્વકની અર્થાત ગુરૂમહારાજની આજ્ઞાપૂર્વકની હોવી જરૂરી છે. ગુરૂમહારાજની આજ્ઞા લીધા વગર તેમના શરીરને અડવાની ક્રિયા સારી ગણાતી નથી.
ગુરૂમહારાજના શરીરને અડવાની આજ્ઞા પણ તેમની વેયાવચ્ચ આદિના ખાસ પ્રયજન વિના માગવી એગ્ય જણાતી નથી.