Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જજ
જૈન શાસનના આઠમા વર્ષના પ્રારંભે
જૈન શ્રમણોપાસક રત્નો છે. પ્રગટ થશે-શ્રાવણ વદ પ્રથમ ૧૨ મંગળવાર તા રર-૮-૫
શ્રી જૈન શાસનના નૂતન વર્ષારંભે વિષેષાંક પ્રગટ કરવામાં આવે છે, સાતમા વર્ષના પ્રારંભે “ શ્રી જૈન શ્રમણે પાસિકા રત્ન વિશેષાંક પ્રગટ થયું હતું. આ છે આઠમા વર્ષના પ્રારંભે જૈન શ્રમણોપાસક રત્નો” વિષેશાંક પ્રગટ કરવાનો થશે. છે
જૈન શાસનના મહાન શ્રાવકે તથા આરાધના અને સત્ય માટે અડગ રહેલા ૬ છે શ્રાવક ૨ોના જીવન ટુંકમાં અગર તે તે પ્રસંગને આલેખીને અષાઢ વદ ૧૦ શનિવાર
તા. રર-૭-૯૫ સુધીમાં પૂજ્ય આચાર્ય આદિ મુનિરાજે તથા પૂ. સાધવજી મ. તથા ૪ આ લેખકોને મોકલી આપવા નમ્ર વિનંતિ છે. ૧. આ વિશેષાંકમાં વાર્ષિક શુભેચ્છક કે વાર્ષિક સહાયક શુભેચ્છક તથા વ્યાપારની છે 1 જાહેરાતે લેવામાં આવશે નહિ. છે. કાયમી ખર્ચને પહોંચી વળવા માટે વિશેષાંક કાયમી શુભેચ્છક અદિ યોજના !
કરી છે તેમાં જેમણે લાભ લીધો છે તેમને ફરી લાભ લેવાનું રહેતું નથી પરંતુ જેઓએ છે આ કાયમી વિશેષાંક વૈજનામાં લાભ લીધે નથી તેવા જેન શ સન ,મીઓને આ 1 યોજનામાં જોડાઈને સહકાર આપવા નમ્ર વિનંતિ છે.
જૈન શાસન વિશેષાંક કાયમી યોજના રૂ. ૧0 હજાર આજીવન શુભેચ્છક સૌજન્ય રૂા.’ ૫ હજાર આજીવન શુભેચ્છક સહાયક
રૂ. 9 હજાર આજીવન શુભેચ્છક આ શુભેરછકોને આજીવન જૈન શાસન ચાલુ રહેશે તથા દરેક વિશેષાંકમાં તેમની છે શુભેચ્છક તરીકેની શુભેરછા છપાશે. પરદેશમાં રૂ. 10 હજાર ભરનારને માત્ર વિશેષાંક
જ મોકલાશે. - આપ આપની આ કાયમી યાદમાં શુભ છા મોકલી આપશે એવી નમ્ર વિનંતિ છે. આ શ્રી જૈન શાસનના માનદ પ્રચારકે તથા શુભેચ્છકોને નમ્ર વિનંતિ છે કે આપ શ્રી નવા નવા શુભેચ્છકો બનાવીને વહેલાસર મોકલી આપવા પ્રયત્ન કરશે.
. “આજીવન વિશેષાંક શુભેચ્છક જનાની પહોંચ બુકે નજીકમાં એકલાશે. જે છે કાયમી ખર્ચને અને વિશેષાંકના ખર્ચને પહોંચી વળવા આ યોજનામાં સહકાર આપવા છે સ હિતેચ્છુ બંધુઓને શ્રન વિનંતિ છે.
* જૈન શાસન કાર્યાલય જ { c/o. શ્રુત જ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લેટ, જામનગર (સૌરાષ્ટ્ર) India