Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
. ઠંડી
છે તે છે કે
આ જાજ - સ પણ લોકોમાં ચર્ચાતું હતું ત્યાં જ બાજુનાં
ગામના ગિરાસદાર જેની આ પેઢીમાં મોટી થાપણ જમા હતી તે લેવા આવ્યા ખંભે
બંદૂક લટકાવી છે. મૂછ ભારે ભિયા, - હાહાહાકાર ઇનટ માથે ફેટ, ભરાવદાર ચહેરો જોતાં જ - શહેરની જાણીતી પેઢી કાચી પડી.
10. ભયની ધ્રુજારી વછુટી જાય એવો આ
જાગીરદાર પેઢીમાં આવી બેઠે શેઠ મારા વાયુવેગે આખા શહેરમાં તેમજ આખા પંથકમાં વાત ફેલાઈ.
પૈસાનું છું. મારે આજેજ પરા જોઈએ. લેકેની લાખની રકમ સલવાઈ ગઈ
- શેઠે ધીરજ ધરવાનું કહ્યું મુનીએ પણ હતી. પેઢી કાચી પડયાના સમાચારે થાપણ
ટાપસી પૂરી... દારોનાં ટોળેટોળાં પેઢી ઉપર આવી ચઢયાં.
આવતીકાલે સવારમાં આવી લઈ પઢીમાં શેઠ બેસી રહ્યા છે. સામે મનીમ જવાનું કહ્યું. જાગીરદાર બોલ્યો. જુઓ શેઠ ચેપઢામાં માથું ઘાલી બેસી રહ્યા છે. એક આવતીકાલે લેવા આવીશ પૈસા તૈયાર રાખજે જ મુનીમ શેઠની પેઢીમાં રહ્યાં છે. મનીમાં નહી આલા તે જોયા જેવી થાહે સમજ્યા ? નાનપણથી જ શેઠના મિત્ર જેવું છે. આજે “હા, હા, તમતમારે કાલે સવારે આવજે, એમને જ શેઠને સધિયારે છે. તે વંત થઈ જાહે...” શેઠે કહ્યું. રાત્રિ પડી. સવારને પર છે. મુનીમ બેઠા છે.
શેઠની ઉંઘ હરામ થઈ ગઈ છે. અત્યારે ત્યાં શેઠ આવી ગાદીએ બેઠા. એકબીજા
તે આ બલા ટળી છે. પણ આવતી કાલે. સામે જોયું. મુંઝવણને પાર નથી. કેટલાંને
મારે શો જવાબ આપ મારી આબરૂને - જવાબ આપે? શું કરવું તે કશું જ
ધજાગરે થશે. હે ભગવાન! હે જિનેશ્વર ! સુઝતું નથી. વેપારમાં મોટી બેટ આવી છે. હું મારી લાજ રાખજે બાપલા ! મેં કદી શેઠ છતાં ન હિંમત નથી. થાપણદારોને ખોટું કર્યું નથી કેઈને અન્યાય કર્યો નથી. સંતેષકારક જવાબ આપે છે. એમના નાણાં મારી લાજ રાખજે મારા નાથ ! ' કલકત્તાની પેઢીમાં સલવાઈ ગયાને પેઢી " સવાર પડી કહ્યા મુજબ જાગીરદાર કાચી પડી. એટલે શેઠ બિચારા કરેય શું ? પેઢી ઉપર આવી પહોંચ્યા. શેઠે રાત્રિના શ્રદ્ધાના બળે વેપાર કર્યો પણ સમળર્ગ સમયે હુડી અમદાવાદના શેઠ ઉપર લખીને - જવા બેઠા જેવું લાગ્યું. એ છામાં ઓછા તૈયાર રાખી હતી. તે પેલા જાગીરદારના પુરૂ થાપણદારેએ ભીંસ વધારી એટલે બજ.. હાથમાં આપી જાગીરદારને સમજાવ્યું. રમાં રહીસહી શાખ પણ પેઢીની તટવા અમદાવાદ જઈ લઈ આવવા કહ્યું. ' માંડી પણ શેઠની હજુ આબરૂ જળવાઈ જાગીરદાર રવાના થયો. મુનિએ શેઠને રહી છે. નેકદિલ માનવી સાચા બોલે પૂછયું શેઠ આપે હુંડી તે લખી આપી માણસ છે. એટલે પૈસાને ભે નથી. એવું પણ એ પેઢીમાં તે આપણું ખાતું નથી