Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ અંક ૩૩ : તા. ૧૮-૪-૯૫ :
: 9૭૯
છે
વિનોદવિ જયજી મ. સા. ને આ પ્રસંગે રેજ તવથી ભરપૂર પ્રવચને થતાં રોજ નિશ્રા અપવા એકલી અમારા ઉપર મહાન ભાવનામાં અનેરી ભકિતની રસપહાણ ઉપકાર કર્યો છે. પ્રતિષ્ઠાનું શુભ મુહુર્ત પણ થતી હતી.. પૂ. ગ૨છ ધિપતિશ્રીએ કાઢી આપી અમારા પ્રભુજીના ચ્યવન કલ્યાણક પ્રસંગે નાના ભાલા માં ભારે વૃદ્ધિ કરી છે. એટ જે ઉમંગ પૂવક નાચી ઉઠયા
આ ભવ્ય મહોત્સવની દિર્ઘ કાળ સુધી હતા. જે વાતાવરણ નિર્માણ થયું હતું તે યાદ રહે તેવી આછેરી ઝલકે. અદ્દભુત કોટિનું હતું. રે જ નિતનવી વાન
પૂ. રૂભગવંતે મહોત્સવનો અગાઉ ગીએથી ત્રણે ટાઈમ સાધર્મિક ભકિત ભવ્ય સારીયા સહિત પધાર્યા હતા ભાવિ. થતી હતી." કોના હૃદયમંદિરમાં રોજ શ્રી જિનવાણીનાં વિશાળ મંડપની અંદર ભવ્ય સ્ટેજ સંચાર થતા હતા. રોજ નવી નવી ગહુલીઓ ઉપર પ્રભુના કલ્યાણ કેની ઉજવણી જ ગાઈ. શ્રાવિકાબેન મહોત્સવમાં ઉમંગ ઉછરે દબદબા પૂર્વક થતી હતી. દરેક પ્રસંગે તેવું વાતાવરણ સર્જન કરતા હતા. મહે- બેલીએ ખૂબ જ સુંદર થતી હતી. સ્ટેજ સવને હવસ નજીક આવતા પૂ. ગુરૂભગ- ઉપર ભવ્ય રાજદરબારની અંદર ઈદ્રતેને ગામના ઉપાશ્રયેથી ભવ્ય સામયા ઈન્દ્રાણી, પ્રભુના માતા-પિતા, મંત્રીધર, પૂર્વક શ્રી કુંથુનાથ સોસાયટીમાં લાવવામાં પુરોહિત, દ્વારપાળ, રાજ જોષી મહારાજ, આવ્યા. તમામ બંગલાએ કમાને અને પ્રિયંવદા દાસી, કુળમહત્તા વિગેરે ભી રોશનીથી શોભી રહ્યા હતા.
રહ્યા હતા. કલયાણકના પ્રસંગે બંને આચાર્ય - સમગ્ર ગામ અને સંસાયટીના ઘરની ભગવંતન માર્મિક પ્રવચન થતા હતા. ઉપ૨ શ્રી જિનશાસનની સુંદર રેશમી ૫૬ દિકુમારીકા દ્વારા પ્રભુજીને જન્મધજાઓ ફરકાવવામાં આવી હતી. ઘેર ઘેર મહત્સવ ઉજવાય જે ઉડીને આંખે વળગે 'કમાને તે રણે બાંધવામાં આવ્યા હતા. તે હતે. ' . રેજ શ્રાવિકાઓ પ્રભાતિયા ગાતી હતી.. પ્રિયંવદા દાસી દ્વારા પ્રભુના જન્મના
મહેસવના નિમંત્રણની પત્રિકા કેસરના સમાચાર પ્રસંગે જે ભાવભરી વકતવ્ય થયું છાંટણું કરી ચતુર્વિધ સંઘને પધરામણ ભાવિકેના હૃદયની અંદર એવા ભાવ કરાવી-ભકિત કરી, ગુરૂપૂજન કરી. પ્રથમ જગાડ્યા કે એ આવા ભગવાન આપણે કકે ત્રિી ગામમાં બિરાજમાન પ્રભુને લખી પામ્યા છીએ ? હવે તે ભવસાગર તરી ભંડાર ઉપર મુકવામાં આવી હતી. ત્યાર જ પુરૂષાર્થ કરે જોઈએ. બાદ ગામે ગામ મેકલવામાં આવી.
પ્રભુજીના નામકરણવિધિ ફઈબા દ્વારા મહેસવની અંદર રે જ ભાવભરી અદ્દભુત થયું હતું. એવા ઠાઠમાઠ સજીને પૂજાએ ભણાવાતી–ભવ્ય આંગીઓ થતી. બધા આવતા કે બધા એકીટશે જોયા કરો.