Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન ( 11:17 ર શરિર
Reg No. G. SEN 84 જવાહર રસકાર 28
છે
.
---
સ્વ પ પૂ આ ચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાd |
દેવેશ શ્રીમદ
3 તમારે જેના પર રાગ કે દ્વેષ થાય તે બેયનો નાશ થાય. રાગીને પંપાળીને અને
દ્વષીને થપાટ મારીને મારે. 9. જગત જગતનું વૈશ ન હોત તે જગતમાં ભટકતા ન હોત ! ષકાયનું એક છે
મોટામાં મે ટુ કતલખાનું તેનું નામ જગત! જે ભગવાનનું તત્ત્વજ્ઞાન સમજે છે, 9 જીવમય જગતના સ્વરૂપને સમજે છે. જીવની હિંસાથી કેમ બચાય તે સમયે તે
છે તે જ બર છે. d૦ અહીં જે અવ્યાબાધ બને તેને અવ્યાબાધ પદ મળે. જગતને આખું જગત વ્યાબાધ છે 4 કરનારું છે. વિશેષ પ્રકારે બીજાને પીડા કરે તે વ્યાબાધ. & ૦ જ્યારે દુઃખ આવે ત્યારે મુંઝવણ થાય તે એમ થાય છે ને કે બચ્ચા ! દુ:ખમાં 0
મુંઝવણ કરે તે વધારે દુ:ખ આવે તેથી દુર્ગતિ તું તારી ઊભી કરે છે. ૪ . અભવી-દુર્ભવી, ભારે કમી ભવી ગ્રંથિને ઓળખી શકે જ નહિ. ગ્રંથિ એટલે ગાઢ 8
રાગ-દ્વેષની ગાંઠ, 9 ૦ સમકિત હેય નહિ, મેળવવાની તાલાવેલી હોય નહિ અને ઘમીપણાને આડંબરે કે 0 કરતા હોય તે માર્યા જ જવાના.
ગમે તેટલા સુખ સાહ્યબી સંપત્તિમાં તમે બેઠા હો. જે માંગો તે મળે તેવું હોય છે ભોગવવા ધારે તે ભેળવી શકે તેવી સામગ્રી અને અનુકૂળતા હોય તે વખતે તમને 0 એમ લાગે ખરું કે ભારે પાપોદય વતી રહ્યો છે! સમ્યગદર્શન જેને થયું હોય તેને મેક્ષ પિતાનું ઘર લાગે, સંસાર પારકું ઘર લાગે. 0 તેનું શરીર સંસારમાં હોય પણ મન મેક્ષમાં હેય. સમ્યગદશનવાળે જીવ જેને છે તે ગુરૂ ધર્મ ન કહે. તે તે કહે કે જગતના દેવ કરતાં મારા દેવ ને ખાં, જે તે અરિહંત હોય તે જ દેવ, જે નિગ્રંથ હેય તે જ ગુરૂ હોઈ શકે અને સંવર :
નિરારૂપ મારો ધર્મ છે. સમક્તિને ચે કે જ જુદી હોય. તે જ્યાં બેઠા હોય ત્યાં છે 0 એળખાયા વગર રહે નહિ.
•૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦
૦
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિન કર્યું