Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
MUIE HOND KWIK VOSIY Pecos 201210001
| zincu 2010 euro era predlond PB4 MON Yulegur
de à elong 3
SOL AHUN
હેન્દ્રકુમાર જજટજલાલ
(૪જ કેટ). - સુરેજચંદ્ર સંરચંદ જૈs
પN • કવાડિફ :
*
6
WWWકાર વિરુદા શિવાય મg a
તે ૪/crદ જી જજ
(જજ જa)
વર્ષ ૭ ર૦૫૧ વૈશાખ સુદ-૯ મંગળવાર તા. ૯-૫-૯૫ [અંક-૩૫ /
તિથિનો પ્રશ્ન સિદ્ધાંતને છે?
-પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! ! { (૨૦૪ર ના જેઠ સુદ ૮ને રવિવાર તા. ૧૫-૬-૧૯૮૬ ના પ. પૂ શ્રી આત્મારામજી છે છે મહારાજાના ગુણાનુવાદના પ્રવચનમાંથી)
પ્રતિથિને પન સામાચારી છે. કે શાસ્ત્ર છે?
ઉ-ભણેલ ગણેલો કહે કે તિથિપ્રશ્ન સામાચારી છે તે તે વાંચી હસવું આવે છે. 8. * રોજ સવારના પ્રતિકમણ કરનાર પુણ્યાત્મા તપચિંતવાણી કાઉસગ્ન વખતે “અદ્ય કા આ તિથિ? –આજે કંઇ તિથિ છે? ને વિચાર કરે છે. તે તિથિ જેવા શાચ જેવું પડે
ને? તિથિ શાના આધારે નકકી થાય? “તિથિ સામાચારી છે, તેમ આગમને સંશોધક છે બેલે (જૂએ તા. ૧૬-૬-૮૬ મુંબઈ સમાચાર મુ. શ્રી જબૂવિજયજીને લેખ) તે તેને છે છે આગમમાં શું શું ગોટાળા કર્યા હશે?
પ્ર-બાજે પાંચમ છે કે કાલે પાંચમ છે તેની શું ચિંતા કરવી આપણે તે 8 { આરાધના કરવાથી કામ છે ને? | ઉ-કોર્ટમાં જે તારીખ પડે તેજ તારીખે જાવ કે બીજી તારીખે જાવ? ગમે તે છે છે પાંચમ ન હતા ભાદરવા સુદની જ પાંચમ (હાલમાં થ) કેમ લખી? બે ભાદરવા 8 { આવે ત્યારે કયા ભાદરવામાં શ્રી પયુર્ષણ મહાપર્વની આરાધના કરવી તે પ્રશ્ન કેમ ?
કરાયે? ગમે ત્યારે ન કરતા બીજા જ ભાદરવામાં શ્રી પયુર્ષણ પર્વ કરવા તેમાં કેમ 8 કહ્યું? ભાદરવા માસ વિના શ્રી પયુર્ષણ પર્વ ક્યારે ય થયા નથી તે હકીકત છે. બે છે
ભાદરવા આવે તે શ્રી પર્યુષણ પર્વ કયારે કરવા તે અંગે બધી જ શ્રી ક૯૫- ૬ સૂત્રની ટીકામાં નવમાં વ્યાખ્યાનમાં દરેકે દરેક શ્રી ટીકકાર ભગવતેએ ખૂલાસે કર્યો કે
જ