Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
• પ્રાસન (અઠવાડિક).
Reg No. G. SEN 84
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
-
A મહાવીર 33 હજ) બના , છે,
Iષ્ટ સ્વ. ૫પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
පපපපපපපපපපපපපපපපපප පප *
-- સમકિત આવ્યું એટલે સંસારની કેઈપણ ચીજ તેને તેનું ભલું કરનારી ન લાગે છે
તે સારી ચીજ આવે તે ઉદ્દઉપયોગ કરી નાંખે. તેને તે બધું ભયંકર અને ભયભૂત ?
લાગે કયારે છોડું? કેણ છે ડાવે કે એમ જ થયા કરતું હોય. ૦ સંસાર એ ચેપી રોગ છે. ભલે અમે તેનાથી આઘા ડેઈએ પણ જે અમે ર. પથ્યાદિ 8
બબર ન પાળીએ તે અમને પણ વળગી પડે. 9 ૦ સાધુ પામેલાને ય સમકિત ન હોય. જે તેને સમકિતની તાલાવેલી ન હોય તે ? 0 ભલેને સાધુ થાય પણ ત્યાંથી તે નરકમાં જાય. વેવલાવેડા કરે સ્વર્ગમાં ન જવાય. ૨ છે . સંસાર શત્રુનું ઘર છે. કોઈ મારૂં હિતચિંતક નથી. સુખની ચિંતા કરનાર કેઈ 9
દહાડે હિતની ચિંતા કરનારો જ નથી. છે . સંસાર દુશ્મનનું ઘર ન લાગે. તેની બધી સામગ્રી દુશ્મન તરીકેની ન લાગે. મા- 0
બાપ પણ જો સુખની ચિંતા કરતા હેય પણ હિતચિંતા ન કરતા હોય તે તે છે પણ દુશ્મન ન લાગે તે પછી સમ્યગદર્શન થશે શી રીતે? દુ:ખની મુંઝવણ થાય, સુખમાં આનંદિત થવાય તે તે વખતે થાય ને કે પદય છે ! આ બે વખતે આત્માની દયા ન આવે તે આત્મા માર્યો જવાને. તે વખતે તે આત્માની દયા ન આવે તે મોક્ષની ઈચ્છા જમે નહિ. મેક્ષની ઇરછા જોર દાર ન &
જમે તે સંસારથી ભાગી છૂટવાની ઈચ્છા જ નહિ, 0 ૦ અમારે અમારા સુખની ચિંતા કરનાર ન હોય તે ચાલે. હિતની ચિંતા કરન ર ન !
હોય તે ન ચાલે. હિતની ચિંતા આત્માના ઘરની છે સુખની ચિંતા હિના 9
&sea૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
તું
ઘરની છે.
0 ૦ ૦ ને જયાં સુધી આ સંસાર જે ભયંકર છે તે ભયંકર સમજાય નહિ તે છે તેમાથી પાર પામવાને જેને ઈરાદે થાય નહિ તેની તે આ શાસનમાં કિંમજ જ છે
છે
નથી.
6:පුද ප පපපපපපපපපපපපපපපු0 જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું