Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- આ જહાજરૂ-૪ જાનહા-હા-હ
ભારતના જૈન સંઘ સાવધાન - - - - - -- - - - - -
' “ધામિક વહિવટ વિચાર' પુસ્તક ન છપાવવી એવા ઉગ્ર આંદોલન સામે માન્ય કરવા જેવું નથી. ધાર્મિક વહિવટ આંખ આડા કાન કરી તાજેતરમાં બીજી વિચાર પુસ્તકના લેખક પં. ચન્દ્રશેખર આવૃત્તિ છપાવવામાં આવી છે. જે પહેલી વિ. ગણિ છે. એની તાજેતરમાં બીજી
આવૃત્તિ માન્ય કરવા જેવી ન હતી એ જ આવૃત્તિ પ્રગટ થઈ છે. સકલ સંઘમાં, આ વાતનું પુનરાવર્તન આ બીજી આવૃત્તિમાં મહામાનાં સંખ્યાબંધ પુસ્તકે વિવાદાસ્પદ
કરવામાં આવ્યું છે. ધાર્મિક વહીવટ અંગે જ છે. તેમ આ પુસ્તકની પહેલી
સકલ સંધ માન્ય બીજાં ઘણાં પુસ્તક આવાને પ્રગટ થતાં જ આ પુસ્તક પણ
વિદ્યમાન હતા તેથી આ પુસ્તકને પ્રકાશિત વિવાદાન બન્યું હતું. એ અંગે સારો કરવાની કેઈ આવશ્યકતા નહોતી. પહેલી એ ઉહાપોહ સંઘમાં જગ્યા હતા. એ આવૃત્તિની જેમ આ બીજી આવૃત્તિમાં પણ પુરાકની પરીક્ષાનું આયોજન પણ બંધ સં. ૨૦૪૪ના મીની મુની સંમેલને કરેલા રાખવું પડ્યું હતું. એ પુસ્તકના મળ અશાસ્ત્રીય અને મૃતપ્રાયઃ ઠરાવોને ફરી લખાણમાં ઘણી ગંભીર ભૂલ હતી. એ જીવિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યું છે. મેટર છપાયા પછી કેટલાક વિદ્વાન ગણતા.
ન એ સંમેલનમાં ઠરાવ કર્યા પછી સંમેલનમુનિએને સુધારવા કહ્યું એ મુનિઓએ ૧૨
આ પરસ્તે એ જ એ ઠરાને છડેચોક ભંગ કર્યો ભુલાનું પરિમાર્જન કરી જે લખાણે છે. આવા ઢંગધડા વગરના પુસ્તકની આવૃત્તિ. મોકલ્યાં તે પુસ્તક પાછળના પરિશિષ્ટમાં એ પ્રકટ કરવી એ હાસ્યાસ્પદ છે. અને સંઘમાં ઉમેરવાં પડયાં હતાં. છતાંય એમા પુના ડહોળાણ ઊભું કરનાર છે. ધાર્મિક વહીવટ સુવિહિત ગીતાર્થ પૂ. આ ભગવંતે એ વિચાર બીજી આવૃત્તિના પરિમાજકે પણએક માન્ય રાખેલી અને આચરેલી પરંપરાના જ ગરછના ૩ આચાર્યો અને એક પં. છે. ખંડન તથા ઘણી અશાસ્ત્રીયવાન વિધાન સકલ સંઘમાં રહેલા બીજા ગરછના ઊભું જ રહ્યું હતું. એમાં આપેલા શાસ્ત્ર. સુવિહિત ગીતાથ પૂ આ ભગવંત આદિ પાઠ પ્રતિપક્ષી આચાર્ય ભગવંતેને માન્ય મુનિઓને આ પુસ્તકના લખાણ બાબત હેવા છતાં “ભેંસનું ગાય તળે અને ગાયનું
છે અને આ શું અભિપ્રાય છે ? તેઓ એને માન્ય કરે ભેંસ તળે” એ કહેવત મુજબ શાસ્ત્ર પાઠના
છે કે કેમ? તે જાણ્યા વિના કેઈપણ અર્થઘટનમાં ઘણી ગરબડે છે.
સાથે કે ટ્રસ્ટેએ આ વિવાદાસ્પદ પુસ્તકના
• આધારે મિલકતને વહીવટ કર ઉચિત ખરેખર જલશરણું કરવા જેવા આ નથી. સાંભળવા મુજબ મુંબઈમાં અનેક પુસ્તકનું વિતરણ ન કરવું, બીજી આવૃત્તિ (અનુ. પેજ ૮૫૨ ઉપર )