Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
શ્રાવક-શ્રાવિકા માં અને ચેતન પૂરૂ પાડવા કરેલ. મોહનભાઈએ જણાવેલ કે ઉપધાન લાગી. રાત્રે પ્રતિ. બાદ પુરૂષની જ વાંચના નિમિતે પ. પૂ આ. વિ. શ્રી ચન્દ્રગુપ્ત પ્રકનોત્તર રૂપે થતી. દરેક પ્રશ્નોનાં શાસ્ત્રીય સૂરિ મ. ની જે વાંચના સાંભળવાને સચેટ ઉત્તરો એ સર્વને સ્વ. પૂજ્યપાદ અનુપમ લહાવે મળે તે ભુલાય તેમ નથી ગરછાધિપતિ શ્રીની યાદ અપાવી દીધી. ડીસાવાળા પ્રકાશભાઈએ પણ વાંચનની જયેન્દ્રભાઈને ઉત્સાહ પણ દરરોજ વધતે મુકત મને અનુમોદના કરી આવો સુંદર હતું. એમ આરાધનાને સ્વાદ અને વાંચ. વેગ યોજવા બદલ જયે-દ્રભાઈને ખુબ નને પણ સ્વાદ માણતા માણતા દિવસે જ આભાર માનેલ. કયાં વહી ગયા તે ખબર ન પડી. અને અમદાવાદના શ્રી મનુભાઈ નગીનદાસ આખરે માળારોપણને દિવસ આવી પહોંચે કે જેઓ પાનસરના પ્રસંગમાં ખૂબ સક્રીય મહા વદ ૧૦ ના માળારે,પણને હતા તેઓએ જણાવ્યું કે “સૂરિરામ જતા દિવસ આવ્યો.
થતું હતું કે હવે અંધારૂ છવાઈ જશે.
પૂજ્યપાદ શ્રીની જેમ આવી સચોટ દેશના આજક પરિવારે આ પ્રસંગ ઉપધાન
કયાં સાંભળવા મળશે ? પણ અહીં પાનપૂર્વક શાંતિસ્નાત્ર આદિ ૩ દિવસને મહો.
સરમાં પૂ. આ. વિ. ની વાંચના સાંભળતા જેલ જેમા મહા વદ ૯ નાં માળને
થયું કે સૂરિરામ” ગયા પણ “ચન્દ્ર ને ભવ્ય વરઘોડો નીકળેલ માળની ઉછામણી
મુકતા ગયા છે આજ સુધી આ “ચનદ્રા પણ ઉલાસ પૂર્વક આરાધકોએ બેલીને
ગુપ્ત હતું તે હવે આ વાંચનાનું શ્રવણ ધનની મૂછ ઉતારવાને શુભ પ્રયત્ન કરેલ.
થતાં એ ચન્દ્રગુપ્ત સૂરિ રૂપે બહાર મહા વદ ૯ ના રાત્રે પાનસર ધમ- આવેલ છે. શાળાન પટ્ટાંગણમાં બાંધેલ મંડપમાં આરા
ઉપધાન તપ આરાધકે-કાર્યકરે વિને, ધક કાર્યકરો વિ. ના બહુમાનને ભવ્ય શ્રી જયેન્દ્રભાઈએ આભાર માનેલ. પ્રસંગ યે જાયેલ. આજક શ્રી વેલજીભાઈ
અમારા તરફથી કાર્યકરો તરફથી કે ઉપણ દેપારભાઈ હરણીયા હ. જયેન્દ્રભાઈ હરણીયા
આરાધક તથા આમંત્રિત મહેમાનનું મન પરિવાર તરફથી આરાધકને અટપ્રકારી
દુભાયુ હોય કે કંઈપણ અગવડ પડી હોય પૂજાનો ચાંદીને સામાન દરેકને અપાયેલ છે તે બદલ ક્ષમા યાચીએ છીએ. શું કાર્યકરનું પણ વિશિષ્ટ બહુમાન કરેલ આમ એક અદ્દભુત આયોજનની પૂર્ણ
બા બહુમાનના પ્રસંગે દિલીપભાઈ, હતિ થતા માળ પહેરવાના હરખ સાથે મેહન માઈ, મનુભાઈ, પ્રકાશભાઈ, જયેન્દ્ર- સહુએ હવે આવી વાંચના છોડવી પડશે તેનું ભાઈ વિ. ખૂબ સુંદર પ્રાસંગિક પ્રવચન પણ ખુબ દુખ થતું હતું.