Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ક .આથી વિગત (રજી મહારાજની ઘેર મુજબ ભારત અનેં સિદ્ધાન્ત / તા પ્રચાર
ઇઝન સ્થામની
અાણ્ડિક ગાાાા વિગત ય, રાજી થા મા થ
-તંત્રી. પ્રેમચંદ મેઘજી ગુઢ (મુંબઇ) (૮) હેમેન્દ્રકુમાર મનસુખલાલ ic
સુરેશ કીરચંદ શેઠ
(4)
આત્મા પદમક્ષ? ગુઢકા ( જગઢ)
વર્ષી ૭ ૨૦૫૧ વૈશાખ વદ-૧૦ મ`ગળવાર તા. ૨૩-૫-૯૫ [અક-૩૭
આત્માની રાગી અને નિરેગી અવસ્થાને જાણે ? —પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! ( ગતાંકથી ચાલુ )
તમે અને અમે બધા એક રોગથી પીડાઇએ છીએ. તે રાગનું નામ સૉંસાર સ’સાર એટલે લાલ-પીળા દેખાય તે નહિ. પણ હું યામાં જે રાગાદિના પરિણામ છે તે જ વાસ્તવિક સ સાર છે. માક્ષમાં ગયા તે સિવાયના બધા જ સ સારી,
જેને સ`સાર નામનો રોગ યાદ નહિ તે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા પણ નહિ. જેને પેાતાના સંસાર રાગનુ` ભાન થાય અને તે કાઢવા પ્રયત્ન કરે તે જ શ્રી સંઘમાં આવે. જેને સ'સાર રાગ ન લાગે તેના જૈન શાસનમાં નખ જ નથી.
તે રાગ જાય કયારે અને આરોગ્ય આવે કયારે ? મેક્ષમાં જાય તા. સસાર એ આત્માના માટામાં મોટા રોગ અને મેાક્ષ એ જ આત્માનું સાચું આરગ્ય. જે રાગી પાતાર રેગી સમજે તે તેને નિગી થવાનુ મન થાય. દુનિયામાં કાઈ રાગી એવા ન મલે જેને નિરોગી થવાનું મન નહિ ! જેને રાગ હલકા થાય તે સાધુ બને, જેના રાગ મારે હોય તે ગ્રહસ્થ બને. સ ંસારના રસિયા મહી. પેસી જાય તે તે ધર્મનું ય સત્યાનાશ કાઢે. સ`સાર એ રાગ છે- એ રાજ ખટકે ખરી ? રાજ નિરોગી થવાના વિચા આવે ખરા? માટે જ મહા મહેઊપાધ્યાય શ્રી યશેવિજયજી મહારાજાએ ક્રમમાવ્યુ છે કે.. ગમે તેટલુ` ભણેલા હોય પણ જે મેક્ષ યાદ ન આવે તે તે અજ્ઞાન છે.. કેવલ સસા' ની નામના−ક્રીતિ માટે ભણતા-ગણતા હોય તે તે અજ્ઞાન જ છે. ગમે તેટલા દવાખાનાં, ધર્મના સ્થાન ખાલા પણ બધા રાનારા જ આવે. રાગી સંગ કાઢવા આવ્યા
*