Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ અંક ૩૬ તા. ૧૬-૫-૯૫ :
ચાય બાકી હતા. ત્યારે સ્ક બાચાર્યે પાલકને કહ્યું-‘પહેલા ઘાણીમાં મને નાંખ. ઘાણીમાં પીલાતા આ બાલમુનિને હુ નહિ જોઈ શકું”. પાલકને તે વધુ મજા આવી. સ્કંધકાઆને એટલા વધુ વધુ રીબાવાય તેટલા આછા આવી નૃત્ય દાનતના તે રાક્ષસ પાપીએ તે સ્ક'ધકાચાય ની સગી આંખા સામે જ ફૂલ જેવા કામળ તે. બાલમુનિને વધુ ખુશ થતાં થતાં પહેલાં જ પીલી નાંખ્યા. કધકાચાય થી અંતિમ નિર્યોંમણા પામેલા પાંચશેએ પાંચશે। શિષ્યા કેવલજ્ઞાન પામી માન્ને ગયા.
અત્યાર સુધી અન્ય મુનિવશને અતિમ મળની આરાધના કરાવતાં-કરાવતાં શાંત રહેલા ! 'ધકાચાય હવે શાંત રહી ના શકયા. જિંદગીભર કરેલી દ્વાર-ઉગ્ર તપસર્યાંના તેએ સાદાગર બની ગયા.
ક્રાણુંમાં પીલાવાના સમયે તેમણે નિયાણું કરીને તપશ્ચર્યાની સેાદાખાજી કરી લીધી. તેએ આયા, જો મે કરેલી તપ શ્ર્ચર્યાનું કંઇ પણ ફળ હે.ય તે આ દ‘ડકરાજાના, આ પાપી પાલકના અને તેના કુળ તથા રાષ્ટ્રના હું આવતા ભલે હત્યાર બનું...
અને પાલકે સ્ક ધાચાય ને પણ ઘાણીમાં નાંખીને પીલી નાંખ્યા,
(નાલાયક પાર્ક અપમાનના વેરની આગ મુનિવરના શરીરના રકત રગી શ્રેણિતર્થ બુઝાવી,)
સ્કંધકાચાય મૃત્યુ પામીને વહિકુમાર દેવ ાન શ્રી, સામાન
: ૮૩૫
ઉપાડીને ક"ધકાચાય નું રજોહરણ સમડીના માઢામાંથી તે
ઉડેલી યાગ:નુયાગ પુરંદરયા પાસે પડયું. તેમાં રહેલા પેાતાની જ રત્નક બલના તંતુઓ શ્વેતા ભાઇ મુનિના આવા મૃત્યુથી તે, હૈ પાપી ! પાપી ! તે આ શું કર્યું? આ રીતે કડક રાજાને આક્રોશ કરવા લાગી,
[હવે કાઈ પણ જાગે તે ય ઘણું-ઘણું માડું થઇ ગયુ હતું.]
શાસનદેવીએ પુર દરયાને ઉપાડીને શ્રી મુનિસુવ્રત સ્વામી પાસે મૂકતા તેણે
દીક્ષા સ્વીકારી.
હવે અવધિજ્ઞાનથી પૂર્વજન્મનુ' પેાતાનું લેડીયાળ-માત જોઇને અત્ય ́ત તીવ્ર રાષે ભરાયેલા કધકાચા ના જીવ અગ્નિકુમારે પાપી પાલકને, નગરજનાને અને [વિચાર્યા વિનાના આદેશ દેનારા] દઉંડક રાજાને બાળીને શમ્મસાત કર્યાં, ત્યારથી આ ઉજજડ
બની ગયેલા પ્રદેશ દંડક રાજાના નામથી ઇ ડકારણ્ય બન્યા.
મૃત્યુ પામેલા દંડક રાજા દુઃખદાયી ચૈાનિઆમાં ભટકતા ભટકતા આખરે આ ગંદા’ નામને રાગી પક્ષી બન્યા. મુનિવર એવા અમને જોતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. અને અમારા ચરણસ્પશ થી તે નિરોગી ખની કચનવરણી કાયાવાળા બન્યા છે.
તેના મસ્તકે રત્નના અંકુર જેવી જરા થવાથી તે ‘જટાયુ' તરીકે પ્રખ્યાત થયા છે.
મુનિવર સુષુપ્તના સુખેથી પાતાની ગયા જનમની લેાડી ખરડી દાસ્તાન સાંભ