Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જન રામાયણના પ્રસંગો
શ્રી ચંદ્રરાજ wwwwwwwજ છે
તે પાપના મને સેગંદ અને તેથી જ સુરેન્દ્રરૂપ નામના ઈ રાજઅધ્યાને રાજા ભરત શું એટલે કુમાર સાથે મહીધર રાજાએ વનમાલાને બધ તાકાતવાળે છે કે જેથી અતિવીર્ય પરણાવવાનું નિશ્ચિત કરી લીધું હતું પણ રાજાની આજ્ઞા નથી માનતા ?
આ સાંભળીને વનમાલા આપઘાત કરવા અતિવીર્ય તે પ્રચંડ શકિતશાળી છે તે જ રાત્રે દેવગે તે જ ઉદ્યાનમાં જ. પણ ભારત પણ કંઈ જેવો તેવું નથી. આવી ચડી. * માટેજ બને વચ્ચે થનારા રણસંગ્રામમાં
આ જન્મમાં લક્ષમણ મારા પતિ ન મળી કેણ જીતશે એ જ સંશય છે.
શકે તે આવતા જનમમાં પણ તે જ મારા રામપુરીમાં વર્ષાકાળ પસાર કરીને રામ- પતિ હજો.” આટલું કહીને ગળે ફાં છે ખાઈ. ચન્દ્રજી આગળ ચાલ્યા. ચાલતા ચાલતાં ને જેવી વનમાલા લટકી કે તરત જ પાછળ ભયંકર અટવી પસાર કરીને સંધ્યા સમયે પાછળ આવેલા લક્ષમણજીએ પિતાની ઓળખ વિજયપુરની બહારના ઉધાનમાં આવી એક આપીને તેને બચાવી લીધી. સવારે બધો ઘર જેવા સુંદર-વિશળ વટવૃક્ષની નીચે વૃતાંત લમણે રામચંદ્રજીને કહ્યો. રાતવાસો કર્યો. રામચન્દ્રજી અને સીતાદેવી
આ તરફ રાજમહેલમાં વનમાલાને ન ચાલવાના થાકથી ઘસઘસાટ ઉંધી ગયા
જોતાં આખા નગરમાં હેહા મચી ગઈ સૌનિકો અને લક્ષમણજી પણ સખત થાકેલા હોવા છતાં આખી રાત વડીલબંધુ તથા ભાભીની '
સહિત મહિધર રાજા વનમાલાને શોધતાં
શોધતાં જેવા લક્ષમણદિને જયારે તરત રક્ષા કરતાં જાગતા રહ્યા. -
( પિતાના સૈનિકોને હુકમ કર્યો કે- જકુમારી રાત્રિના પ્રસંગે એક બનાવ બન્ય. ને ઉઠાવી જનારા આ નાલાયકને હણી
વિજયપુર નગરના મહીધર રાજા અને નાંખો.” છેદ્રાણી રાણીની વનમાલા નામની પુત્રી
છે અને શસ્ત્ર ઉચકીને સૈનિક હાથમણને નાનપણથી જ લક્ષમણજી તરફ આકર્ષાયેલી હતી તેથી તેમને જ આ જીવનમાં પતિ
હણવા દોડયા. આથી ઘાયમાન થયેલા તરીકે સ્વીકારી લીધા હતા. પણ દશરથ
લક્ષમણે ધનુષ ઉપર દેરી ચડાવીને ધનુષને રાજાની દીક્ષા અને રામચંદ્રાદિનું વનગમન
અત્યંત વ્યાસ કરનારે ટંકાર કર્યો. અને એ સાંભળીને મહીધર રાજ ખેદ પામ્યા હતા.
(અનુ. પાન ૭૭૭)