Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
• શ્રી જૈન શાસન (અઠવાડિક)
ચક્રરત્ન-સ` આયુધા-શસ્ત્રમાં શ્રેષ્ઠ અને દુય શત્રુને પરાભવ કરનારુ શસ્ત્ર. છત્રરત્ન-મસ્તક ઉપર ધારણ કરવાનુ અતિ મનેાહર છત્ર,
૧૦ચ રન-નદી, સરાવર આદિજલાશયાને પાર કરવામાં ઉપયેગી ચામડાનું' વિશિષ્ટ સાધન.
૧૧. મણિરત્ન-દૂર સુધી પ્રકાશ આપનારા અને રાગને હરનારા એક પ્રકારના અદ્દભૂતમણિ ૧૨ કાકિણીરત્ન-ખડકને પણ કારવા શિકિતમાન વસ્તુ.
૧૩
ખડગરન-ઉત્તમ પ્રકારની તલવાર
૧૪
દંડ રત્ન-વિષમભૂમિને સમ કરનાર તથા અદ્ભૂત વરાથી જમીન ખેાદી આપનારુ' એક પ્રકારનુ હથિયાર,
७
О
નવનિધિનું સ્વરૂપ-શ્રી પ્રવચન સારોદ્ધારમાં આ પ્રમાણે કહ્યું છે. सपे पंडुयए पिंगलते सव्वरयण महापउमे ।
काले य महाकाले, माणवग महानिहि संखे ।
૧ નૈસનિધિના કલ્પેમાં ગ્રામ, આકર, નગર, પાટણુ, દ્રોણુમુખ, મંડળ, સુ ધાવાર, ગૃહ વગેરેની સ્થાપનાના વિધિ બતાવેલા હાય છે.
૨. પાંડુક નિધિના કપેામાં ગણિત, ગીત, ચાવીસ પ્રકારનાં ધન્યનાં બીજ તથા તેની ઉત્પત્તિના પ્રકાર વધુ વેલા હાય છે.
૩ પિ'ગલક નિધિના કામાં પુરુષ, સ્ત્રી, હાથી, ઘેાડા વગેરેનાં આભરણા બનાવવાના વિધિ વધુ વેલા હોય છે.
૪ સરનિધિના કલ્પામાં ચૂકવત્તીનાં ચૌદે રત્નાનુ વિગતવાર વધુન હોય છે. મહાપદ્મનિોંધના કલ્પેમાં વસ્ત્ર તથા ૨ંગની ઉત્પત્તિ, તેના પ્રકાર, તેને ધાવાની રીતા તથા સાત ધાતુઓનુ` વધુ ન હેાય છે.
પ્
કાલિનિધના પેામાં સમગ્રકાલનું જ્ઞાન, શ્રી તીર્થંકરાદિના
શનુ વર્ણન તથા
સેા (૧૦૦) પ્રકારનાં શિપ્ાનુ વર્ણન હોય છે.
મહાકાલિનિધના કામાં લેાહ, સુવર્ણ, મુકતા, મણિ, સ્ફટિક, પરવાળાં આદિના વિવિધ ભેદ તેની ઉત્પત્તિ આદિનુ' વધુ ન હાય છે.
૮ મ!ણુવનિધિના કામાં ચદ્ધાઓની ઉત્પત્તિ, થ સામગ્રી યુદ્ધનીતિ દંડનીતિ આદિનું વર્ણન હોય છે.
શુ‘નિધિના કલ્પેમાં ગદ્ય, પદ્ય, નૃત્ય, નાટક આદિનું સંપૂર્ણ વણુંન હોય છે. અર્થાત્ આ નવનિધિમાં શાશ્વત કર્મચારનાં પુસ્તક હોય છે અને વિશ્વસ્થિતિનું વર્ણન કરેલુ હોય છે.