Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
*000000c
શ્રી જૈન શાસન (અઠવાડિક)
0 0
જેને મેાક્ષની રૂચિ નહિ તેને ક્રિયાની રૂચિ કહેવાય જ નહિ.
.
જયારે પાપ કરવાનું મન થાય ત્યારે ઝટ આત્માની દયા આવે કે તારૂ શુ થયો ? 0 કૈાઇને ખરાબ કામ કરતા જોઈ એમ થાય ને કે બિચારાનું શું થશે ? આવે
О
0
0
આસ્તિકભાવ અને અનુકપાભાવ જેનામાં આવે તે ખરેખર મેાક્ષને ઇચ્છે છે.
0
સ'સારના સુખમાં લહેર થાય જ નહિ. સુખમાં લહેર કરવી એટલે દુઃખને ગ્રહણ કરવુ' પાપ તા કરવું જ નહિ, પાપ કરે તે દુ`તિ થાય. આ ત્રણ વાત ગમે તેને ભગવાનની વાત આંશિક ગમી કહેવાય. તેને પછી આત્માની અનુકપા થાય, ખીજાને સુખમાં 0 મહાલતા જોઇ દયા આવે, ઇર્ષ્યા ન થાય. આનું નામ સાચી અનુકંપા છે
0
.
0 ધ કરનારને ધમ જ્ઞાન ન હોય અને દુનિયાના જ્ઞાનના રસ હોય, ધર્મ'ના જ્ઞાનની 0 0 પરવા ન હોય તેને ધમ પણ ડુબાડનારો થવાના.
0
°
6000000000000000*
DI
0.
"
Reg No. G. SEN 84
_
સ્વ પ પૂ આચાર્યદેવેશ શ્રીમદૃવિજયરામચંદ્રસૂરોવરજી મહા
અરિહંત પરમાત્માને ઓળખ્યા વિના જે તેના દર્શન-પૂજન-સ્તવનાદિ કરે છતાં આત્માને અજ્ઞાનને અજ્ઞાન જ રાખે, સંસારના રસિયા જ રાખે, દહાડે દહાડે સંસારના જ ભિખારી બનાવે, જે અરિહંતના દર્શન-પૂજન સેવનાદિ કરે તેને સંસારના ૨સ વધે કે ઘટે ? વધે તે આ ધર્માં પણ તેને ડુબાડનારો થયા કે નહિ ? તમે દુનિયાનું કામ કરવામાં રચ્યા-પચ્યા રહેશે। એક ધર્મના જ્ઞાનથી 0 તે તમારૂ' તેથી ભલું નહિ થાય.
0
છેટા રહેશે। 0
0
0 જેટલા દુનિયાના જ્ઞાનના રસિયા છે તેને તત્ત્વનું જ્ઞાન થાય જ નહિ.
.
.
આ સ.ન જ્ઞાન
કાને માટે ? જેને સ`સાર સાગરથી તરવાનું મન થાય તેને માટે. જેને સ`સાર સાગરથી તરવાનું મન ન થાય તેને અમારાથી ભણાવાય નહિ.
સ'સાર નથી જીવાડવા પણ ધર્મ જ જીવાડવા છે.
0
soor
0
તમારે જીવનમાં સઔંસાર જીવવા છે કે ધમ ? તમારા કુટુંબને સસાર જીવાડવા છે કે ધમ ? આ દેશાદિમાં જન્મેલા જો એમ કહે કે અમારે તા સ સાર જીવા છે. જ ધર્મી તા ઠીક છે તેા પછી તેને આશાદિ સામગ્રી શુ કળી ? અમારે તમને
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર ચાસન પ્રકાશન મ`દિર ટ્રસ્ટ C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ યુ
(લાખાબાવળ)
(0000000000000000000:000
0